________________
પંડિત સમયસુંદર વિરચિત
આનંદ કાવ્ય.
તે
દસ પ્રત્યેનસ્પતી, ચો સાધારણ બિતિ ચરકી જીવના, બે બે લાખ વિચાર જ તે
વતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાર ચિદલાખ મનુષ્યના, એહ લાખ ચકરાસી ૫ તેર ઈબુભવ પરભવ સેવીયા. જે પાપઅઢાર ત્રિવિધિ ત્રિવિધકરી પરિહરૂં, દુર્ગતિદાતાર ૬ તે હિંસા કીધી જીવન, બેલ્યા મૃષાવાદ દેષ અદત્તાદાનના, મિથુન ઉનાદ; પરિગ્રહ મેયે કારમો, કે ક્રોધ વિશેષ માનમાયાભાઈ કીયા, વલી રાગ દ્વેષ, ૮ તે કલહકરી જીવ દુહવ્યા, દીધા કડાકલંક નિંદાકીધી પારકી, રતિઅરતિ નિસંક ૯ તે ચાડી ખાધી ચતર, કીધાથાપણસ; (૧) + ચઉદક (૨) + બિલિ, (૩) + તિરજંય. (૪) + આરિ આરિ પ્રકાસિ. (૫) + ચઉદ. (૬) + એ. – +વિ. (૭) + દુરગતિ (૮) + મિરષા, (૯) + મેલ્યઉરિમઉ. (૧૦) + કીધઉ. (૧૧) + મઈ (૧૨) + નઈ. (૧) + ચઉતરઈ. (૧૪) +કીધ3 પણિ મેસઉ.
૧૩
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org