________________
૫૦
વાચક કુશળલાભ વિરચિત. આિનંદ કાવ્ય આજ બાઈ થારે મને કોઈ વાત છે સે રહને કહે તેરે સાહિબજીને કહીયા ઈણ ભવતો એક ભરતાર સાલકુમાર છે, નહીતે કાયા હેમણી કબુલ છે, તરૈ ઈસે માહરે વચન સાંભલે ને માતા પિતા ઉણાંનું ઉત્તર દીચે, તરે ઉવે પર ગયા ઈસા વચન મારવણીરા હેલજી સાંભલેને બેડુત રાજી હઆ; -
દૂહા. પહિ ભમતે જે મિલે, તે તુમ અષે વત, મારવણું વચન સુણી, પ્રીતમ જર હસત; ૧૩૨
ચોપઈ. હેલો વચન ઈસ ઉચરે, મારવણી મને સંકા કરે, પ્રીતમ પુણો રે મન ધરે, મારવણી ઢેલાસું ડરે; ૧૩૩
દહી, કાયા ઝબુકે કનકજુ, સુંદર કે. સુષ, મે સુરંગા કિમ હુવૈ, જે બહુ કીવાજ દૂષ; મન સંકાણી મારવી, પુણસે રાષે કંત, હસિ કરિને પ્રીતમને, કહે સાંભળે વિરતંત; ૧૩૫ પિહર હૂઓ પધારી, જીણસે મનરી પ્રીત, ડેડસૅ ઘડીમે હવે, ઘણુ વડે સિરજીત; ૧૩૬ પહિલી દેય દયામણી, રવી આથમતે જાય, ઊદે હુ વિકસે કમલ, વિષ્ણુ વિણ બેવણે થાય; ૧૩૦
ઢલા મને અતિ આણંદ ઘણે, વચન સુણે ચતુરાઈ તણે, મારૂ બોલતાં મુસાસ, ભણકે ભમર કસતુરી વાસ; ૧૩૮
દુહા. . આના લુધ ઉતારી. ઘણ કંચુ ગલાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org