________________
(૯૪)
જાણ અજાણપણે કરી છે, બેયા ઉસૂત્ર બેલ, ,
રતને કાગ ઉડાવતાજી, હાર્યો જનમ નિટોલ- ૬૫ - આ પછી પોતાની આપવીતી-નિર્બળતા ઉત્કટ હૃદયનિર્મળતાથી જણાવે છે.
ભગવંત-ભાખ્યો તે કિહાંછ, કિહાં મુઝ કરણી એહ. ગજ પાખર ખર કિમ સહેજી, સબલ વિમાસણ તેહ- કૃપા આપ પ્રરૂપ્યું આકરૂંછ, જાણે લેક મહંત, પિણ ન કરે પરમાદિયાજી, માસતુસ દ્રષ્ટાંત- કૃપા કાલ અનંતે મેં કહ્યાં; તીન રતન શ્રીકાર, પિણ પરમાદે પાયિાંછ, કિહાં જઈ કરૂં પુકાર- કૃપા જાણું ઉત્કૃષ્ટી કરંજી, ઉધત કરંજ વિહાર,
ધીરજ જીવ ધરે નહીંછ, પિતે બહુ સંસાર– મહાવીર સ્તવન. વીર સુણો મોરી વીનતી, કરડી હે કહું મનની વાત, બાલકની પરે વીનવું, મારા સ્વામી હે ! તૂ ત્રિભુવન તાત
- વીર સુણે મોરી વીનતી ૧. તુમ દરશણ વિણ દંભ, ભવ માંહે હે સ્વામી ! સમુદ્ર મઝાર, દુઃખ અનંતા મેં સહ્યાં, તે કહિત હૈ કિમ આવે પાર, વીર. ૨ પર ઉપગારી તૂ પ્રભુ, દુખ ભંજે હે જગ દીનદયાલ, તિણ તેરે ચરણે હું આવિયા, સામી! મુઝને હેનિજ નયણ નિહાલ. વીર.૩ અપરાધી પિણ ઊધર્યા, તે કીધી હે કરૂણું મારા સ્વામ, હું તે પરમ ભકત તારો, તિણ તારો હે નહિ ઢોલનો કામ વીર.૪
કૃપા ૦
[ આ પછી ભૂલપાણિ, ચંશિક નાગ, ગેલા, ગોતમ, જમાલ, અયમન્તાઋષિ, મેવકુમાર, નદિષેણ, આદ્રકુમાર, ચલણ, શ્રેણિક એ સવને ઉર્યા જણાવી ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org