________________
( ૬ )
શૂરવીર ત્રાડુă રે, હાંશે રણ કે રે, મુખ કૂક' આવે આજ લટાપટ લાગશું રે. સંગ્રામ મડાણા રે, નહીકા તિસેા શાણા રે, રાય રાણા સમજાવે જે બહુ રાયને રે. કુંતી વાત થેાડી રે, થઈ કલેશની કાડી ૩, ન શકે કાઇ છેડી સમજાયતે રે. સિૉ રાગે' ૨, સુષુિ રિમા જાગે હૈં, અતિ મીઠો પશુિ લાગે ઢાલ એ સાતમી રે સમયસુંદર ભાંખેરે, હવે વઢતાં રાખે રે, પદમાવતી પાખે' એ કુણુ મતિ સમીરે..
વિએ અનેક દેશદેશાંતર ભ્રમણ કરેલ છે અને ત્યાં ત્યાંથી ગવાતાં ગીતાને—દેશીઓને લઇ તેમાં પેાતાનાં કાવ્યા ગાયાં છે— સંગીત કાવ્યા . રચ્યાં છે. પેાતાના મૃગાવતી રાસ માં જણાવે
'
સથી પૂરવ મધર ગુજરાતી, ઢાલ નવી નવ ભાતી, ચતુર વિચક્ષણ તુમ્હે હાઇ, ઢાલ મ ભાંગજ્યે કાઇ,
એટલે સિંધની સિંધી, પૂર્વહિની, માવાડ મરૂધરની અને ગુજરાતની ગુજરાતી ઢાળા નવી નવી પાતે કરી છે, તે ઢાળને હે શ્વેતા ! તમે! ચતુર વિચક્ષણ હેાઇને કાઇ ભાંગતા નRsિ-અખંડ રાખજો એટલે રાગથી અળગી નહિ કરતા-ગાયે જ જજો, કારણ કે ભાંગી ચૂડિમે નહી સકારા, તૂર્તિ લટિમે જ્યું હારા, ભાંગે મને ન સાહે વૈરાગી, તિમ ન સાઢુ ઢાલ ભાંગો. કનક મુદ્રઙી નંગ વહુણી, રસવતી જેમ અલૂણી, કત વિના જિમ નારિ વિરગી, રાગ વિષ્ણુ ઢાલ ન ચ ́ગી. મીઠી ઢાલ રાર્ગાસ મેલી, જિમ મિશ્રી દૂધ ભેલી, તેહ ભણી ઢાલ રાગસિ કહા, ચતુર તુમ્હે જસ લેયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org