________________
( ૨૧ )
જગજીવ દયા ધર્મ દાક્ષણુતૅ જિન સાસનમૈ જી સેાભાગ લિય!, સમયસુંદર કહે ગુણવંત ગુરૂ દગ દેખત તુરખત ભવ્ય ડ્ડિયા.
એજી શ્રીજી ગુરૂ ધર્મ ધ્યાન મિલૈ સુલતાન સલેમ અરજ્જ કરી, ગુરૂ જીવ દયા નિત પ્રેમ ધરે ચિત અંતર પ્રીતિ પ્રતીતિ ધરી, ક ચક્ર ખુલાય ક્રિયે! પુરમાણ છેડાય ખંભાયતકી મછી, સમયસુંદરકે સખ લેાકનમૈ નિત ખરતર ગચ્છ′ી ખ્યાતિ ખરી. પ એ∞ શ્રી જિનદત્ત ચરિત્ર સુણી પતસાહ ભયે ગુરૂ રાજિયે રે, ઉમરાવ સબૈ કર જોડ ખંડે પણે અપણે સુખ હાજિયે રૅ, ચામર છત્ર મુરા તબ ભેટ ગિગડ ધ બાજિયે રે, સમયસુંદર તૂહી જગત્ર ગુરૂ પતસાહુ અકબ્બર ગાજિયે રે. હેજી જ્ઞાન વિજ્ઞાન કલા ગુણુ દેખ મેરા મન સદગુરૂ રીઝીયેજી હુમાયૂકા નદન એમ અખૈ, અબ સિંધ (માનસ ધ) પટાધર કાવ્યેજી, પુતસાડુ હુજૂર થયેાં સધ સૂરિ મંડાણ મંત્રીશ્વર વીંઝીયેજી, જિદ રે જિસિંહ સૂરિ: ચક્ર સૂરજ નૂ પ્રતપીયેજી. ક રુજી રીડવ સવિભૂષણ હુસ ખરતર ગચ્છ સમુદ્ર શશી, પ્રતખ્યા જિનમાણિકય સૂરિ પાટ પ્રભાકર ન્યૂ* પ્રણમ્' ઉલસી, મન શુદ્ધ અમ્બર માંનત હૈ જગ જાણુત હૈ પરતીત એસી, જિનચંદ મુણીંદ ચિર પ્રતો સમયસુંદર દેત આશીશ ઐસી.× ८
૪
આ અષ્ટક મહાજન વશ મુક્તાવલિ ’—૩૦ રામલાલ ગણી. રાંઘડી વિદ્યારાલા બિકાનેરમાંથી તેની પ્રસ્તાવના પૃ॰ ૫-૬ પરથી ઉતારેલુ’ છે. તેમાં વિશેષ જણાવ્યું છે કે “ આ વખતે નકાસ (ચિતારા ) એ તસવીર માદરાહુ અને ગુરૂમહારાજની ઉતારી તે બીકાનેરના ખરતર ભટ્ટારક શ્રી પુજ્ય પાસે મેનૂદ છે. ચિતારાએ બાદશાહ અબ્બરની સભામાંથી બાદરાહુની પાછળ મુખ્ય ૩ તસમીર લખી છે. બિરબલ, કરમચંદ બછાવત, તથા કાજી ખાનખા; અને શ્રી ગુરૂ મહારાજના સર્વ સાધુ સમુદાયમાંથી ત્રણ સાધુ નામ લખ્યાં છે:- વેષહ ( ખરૂં નામ વિવેકહ ), પરમાનંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org