________________
(૧૬૭) કટિતટકેરા કટકા મરડસિ માથા વેણું અલિસિ આ કાશિડ્યું ગ્રહિઉ રહિ નહી કેણિ ૨૮ સિઊલ લેઈ ઉદયગિરિ અસ્તાચલ આવેસિ રમતિ રમતે રંગ ભરિ હદયભીતરિ લેશિ. ૨૯ ગાયન સુસર મુષિ ગાય કરિ વાયસ પંચઈ વાઘ તિણ તૃણવત જોષવઉ આન્જનઈ ઉન્માદિ ૩૦ પીત પટેબર પહિરણઈ ઉણિ નીલાં નેત્ર ચોલી ચટક્ય ચોલની મુગટ કુસુમ સિરિ સેત્ર ૩૧ કરિ વર કણયર કંભડી ચંદન ઘેલકચેલ કસ્તુરી કપૂરયુત માનનિ મુષતંબોલ
૩૨ નિરપી નિર્મલ ચંદલું ઊગિઉ અંબરસિ મરૂઉ ચારસિ મરઘલી મમ આવું ચાલેસિ ચંદનિ ચરચું ચંદલા સંતેવું શિર નામિ
જો જીવત તાં જુ રહઈ અહ્મ ઘરિ એણુઈ ઠામિ આવા ઘણક પ્રસંગે છે. કવિ કહે છે કે તેણે મયણપુરાણમાંથી ચંચુપ્રવેશ કરીને ૧૭ દિવસમાં આ ગ્રંથ રચેલે છે. તેથી એમ જણાય છે કે મયણપુરાણ નામને મેટે શૃંગારરસની વાર્તાઓને ગ્રંથ અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતીમાં હશે. પોતાના ગ્રંથના ભાગનું નામ પાડતાં કવિ અંગ કહે છે કવિઓમાં કાવ્યના ભાગોને કંધ કહે છે. હેમાચાર્યના કાવ્યાનુશાસનમાં મહાકાવ્યની વ્યાખ્યા આપતાં અપભ્રંશના બે ભેદ પાડે છે તત્રાય: સંત તાપી પ્રાધ્યમીપનિષદ્ધ મહાકાવ્ય અને તે ભાષાઓના દાખલા આપતા हेछ ( अपभ्रंशभाषानिवद्धसन्धिबन्धमाधमन्थनादि ग्राम्यापઅંરામપનિષદ્વારા વર્ષ માખવ્યાતિ,)કે અવકલ્પકબન્ધવાળા પ્રામાપભ્રંશ ભાષાના કાવ્ય હેય છે અને તેવું કાવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org