________________
મહાધિ મા છ
માધવાનની થા
(કામક દલાઉવાચ):
श्लोक +
ટ पर्वताग्रे रथेजाते, भूमौ तिष्ठति सारथिः ।
चलति वायुवेगेन, पादमेकं न गच्छति ।। २६३ ॥
(માધવેાવાચ):- ચક્ર-કુંભારના ચાકડો.
(કામક દલા ઉવાચ):-~-~~
જા
८ द्वारे निर्विशाः नागाः, गजावलि विवर्जिताः ।
મુખવાસવદીનાથ, તપાદું જ વાજિષ્ઠા ર૬) (માધવેાવાચ):-ઘરના બારણે કરેલા પત્થરના હાથી અથવા ભિંતમાં ચિતરેલા હાથિ અને યેદ્ધાઓ.
૬૭
+ અથ:-પર્વતના અગ્ર ભાગે રથ ગયા, ત્યાં સારથિ ( રથ હાંકનાર ) ભૂમિ ઉપર બેઠા છે અને રથ વાયુ વેગે ચાલવા છતાં એક ડગલું પણ જતા નથી. અર્થાત્ પર્યંતનુ શિખર તે કુંભારે પેડુ ગા ઠવવા માટે માટીને નાના ટેકરા કરી ખીલે નાખી ઢળતા ડુંગરના જેવે કરેલા દેખાવ, અને સારથિ ભોંય ઉપર બેઠા છે તે કુંભાર જે લાકડી વડે ચક્ર ચલાવે છે, ચક્ર વાયુ વેગે ચાલતુ હાવા છતાં ત્યાંથી એક ડગલું પણ જતું નથી.
અ:ખારણે મદ વિનાના હાથિએ છે. પરન્તુ શબ્દ પતિથી રહિત છે અને યેાાગ્ય શક્તિ વિનાના છે તેના કુળની હું સ્ત્રી છું. અર્થાત્ મદ અને શબ્દ વિનાના હાથિએ તે ઘરને બારણે પત્થરના અથવા ભીંતમાં ચિતરેલા હાથ, અને શક્તિ રહિત યોદ્ધા હાથિ ઉપર બેઠેલા પત્થરના કાતરેલા અથવા બીતમાં ચિતરેલા હથિયારબહુ માણુઞા, તેના કુળની હું સ્ત્રી છું એટલે સલાટ અથવા ચિતારાની સ્ત્રી છું. ૨૬૩
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org