________________
મહાધિ મો૰ ૭]
ચાર પ્રત્યેક યુદ્ધ ચાપાઈ.
તેહને પુત્ર થયા સુપવિત્ત સાગરદેવનઈ સાગરદત્ત;
૧
२
આરને જિન દ્રઢસુવ્રતસ્વામિ તાસ પાસ મુનિ થયા સ્ક્રુિતકામ. ૭
૩
ત્રીજે ન થયા વિજલપાત ખેડુ સાધુતા થયે ઘાત; ઉપના સાતમે સ્વર્ગ આવાસ સતરે સાગર લીલવિલાસ. નેમિસરને તિનપ્રસ્તાવે કૈવલિ મહિમા કરવા આવે;
પ્રશ્નકરે કટુ જગ આધાર કહાં થાસ્ય સ્વામિ અવતાર ૯ ભગવત કહે છેંણુ ભરતમઝાર મિથલાપુરી અલકા અવિતાર;
૬
૧૦૫
જયસેન રાજાના સુવિવેક પુત્ર હુસ્યું વિš માહે એક. બીજો નગર સુદરસન જેહ મયણ·ા સુત હાસ્યું તેડુ; ઇમ સાંભ લગયા દેવતા ઈ {નજ દેવલાકે હરખત હાઇ. ૧૧ અનુક્રમે સુર સુખભેાર્ગાવસાર એકતણા મિથુલા અવિતાર; જયસેન વનમાલા હુશ્ન હુંસ પુત્ર પદ્મમરથ કુલ અવતરું. ૧૨ જયસેનરાજા દીક્ષા લીધ રિદ્ધિ પદ્મમથ પુત્રને દીધી; પુષ્પમાલા પટરાણીસુ રંગ ભોગવે રાજા સુખ અલગ. ઇકદીન અપહેર્યાં વક્રતુરંગનૃપ અટવી પડચે જાણે કુરંગ; તિહાં દીઠા તુઝ અંગજ એડ પૂરવભવતણા પ્રગટયા સને. ૧૪ (૧) તસપાસે. (૨) સાધુ. (૩) વિધાત, (૪) સાગરાગે. (૫) સ્વામિઅન્ન, (૬) મથુરા – એ – થિ.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org