________________
૧૩૯ પતિ સમયનુ દર્ વિરચિત
[આનંદ કાવ્ય
નૃય કહે વાત કિમ માનીયેજી અવગુણ ગુણુ કરી દીઠજી,
૨
અમ્ડ નયણે દીખાડસ્યાંછ તર્ક પણ માનિસ નીડજી. ક૦ ૧૫ એસ આવાસ મધ્યાનમૈજી મંત્ર સાધન કરે નિત્યજી,
નિત કરવા નર મૂકીયાજી તે કહે વાત એ સત્યજી. ૩૦ ૧૬ તઉ પિણુ રાય માને નહિજી આપ રહીયેા પરછિન્નજી, નિજર દીઠી આપે। નિતીજી વચન સુણ્યા નિજ કન્તજી. ૩૦ ૧૬ એ વિતત જાણી કરીજી ચિતવે ભૂપ એડ ધન્તરે, એડવી રિદ્ધ પામી કરીજી ગવ કરે નહિ મન્તરે. અધમ અંતે ઉરી માહુરીજી એડુને દૂષણ દેઇરે, સઉકને દૂરજંણુ સારીખાજી ગુણ તજી અવગુણુ લેયરે. ક૦ ૧૯ અહા અહે. એડની ચાતુરીજી અહા અહેા ધર્મ જતનજી, ઉત્તમ એડ અંતે ઉરીજી રાણી માંહિ રતનજી. રાયને મન સુપ્રસન્ન થયેોજી ચીતારી કરી પટરાણીરે, અવર અંતેઉરી અવગણીજી પુન્યતા ફૂલ જાણીજી. ક૦ ૨૧ ચઉથી ઢાલ પૂરી થઈજી ચતુર ચીતારી ચરિત્રરે, સમયસુંદર કહે હિવ સુાજી ધર્મ વાત વિચિત્રજી. ૭૦ ૨૨ દહા. વિમલચંદ કેંણુ અવસરે આચારજ પદ ધાર, અનુક્રમે આયા વિહરતા સાધ તિણે પરિવાર.
૩૦ ૨૦
૧
(1) કામણ કેમ કરે કાય, જીવથી અધિક મુજને ગણેજી, દુધમે પુરા મ જોય; કામણુનુ એન્ડ્રુ પારખુ’જી. (ર) જો અમે - નયણે દેખાડશું”. – તિ.
Jain Education International
૩૦૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org