________________
૫૬ વાચક કુશલલાભ વિરચિત [આનંદ કાવ્ય.
गाथा* I सायर तुज्झ न दोसो, दोसो अम्हाणपूव्वकम्माणं । रयणायररयणभरियो, सोलूरी हत्थ मे लग्गो ॥२२६॥
ચઉપઈ. સજ નઈ દેખાડી કલા, આવી ઘરે કામકંદલા; મઠી ગખિ વિરહ તનું દહઇ, તિણઈજ વાઈ માધવ વડઈ૨૨૭ નયણે માધવ દીઠ તીસ, કામકંદલા આવી તિસઈ, એભલ પ્રીતમ ગુણ ભંડાર, પ્રાણનાથ જીવન ભરતર. ૨૨૮ તું મન વલ્લભ કંત સુજાણ, તુજ વિરહ મુજ ઈ પ્રાણ પલી પાછો મુજ મંદિર આવિ, તુજ સંગમઇ મુજ વિરહ બુઝાઈ. ૨૯ માધવ કહઈ સુણસિ રાય, કઈ કઈ ઇંડાવઈ ડાય; કામદલા આગ્રહ કરી, માધવ લે મરિ સંચરિ. ૨૩૦
૧૫
सागर तव न दोषः, दोषोस्माकं पूर्वकर्माणाम् । रत्नाकर रत्नभरितः, सोल्लूरः हस्ते मे लग्नः ॥२२६॥
હે સમુદ્ર ! તું રત્નની ખાણ હોવાથી રત્નથી ભરે છુંછતાં મારા હાથમાં દેડકો આવ્યો તે તો અમારા પૂર્વ કમને જ દોષ છે. ૨૨૬
(૧) * બહઠિ ગોખિ વિરહિ તનિ દહે. (૨) ૪ પ્રીતમ. (૩) *ણિજ. (૪) * દીઠઉ જિસઈ. (૫) * સંભલિ સ્વામિ. (૬) * દાતાર (૭) * મુઝ. (૮) * વિરહઈ. (૯) * ઈડઈ. I ઈડુ. (૧૦) * કરિ પ્રસાદ મુઝ મંદિરિ. (૧૧) ૪ મિ. (૧૨) * વિ. (૧૩) * સુણિસઈ. (૧૪) + ક્રોધ. (૧૫) * ઈ. - » રિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org