________________
મહેદધિ માટે માધવાનલની કથા.
છો. * उदयति यदि भानुः पश्चिमायां दिशायां,
प्रचलति यदि मेरुः शीततां याति वह्नि ॥ विकसति यदि पद्म पर्वताग्रे शिलायां,
પિ = તીર્થ માવિની જોરવા | ૨૨૪ છે. * पत्रं नैव कदा करीरविटपे दोषो वसन्तस्य किं,
नो लूकोयवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारानैव पतन्ति चातक मुखे मेघस्य किं दूषणम् । यत्पूर्व विधिनाललाटलिखितं तन्मार्जितुं कःक्षमः।।२२५॥
(દહે.) + જો ચલે મંદિરિ ગિરિ... • • • • •
જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જે મેર પર્વત ચલિત થાય, અગ્નિ ઠપ થઈ જાય, જે પર્વતના શિખરની શિલા ઉપર પથ વિકસે–ઉગે, તે પણ ભાવિ કમરેખા ચલિત થતી નથી. ૨૨૪
કોઈ દિવસ કેરડાના ઝાડ ઉપર પાંદડું નથી હતું તેથી શું વસન ઋતુને દોષ છે? અને જે દિવસે ઘુવડ નથી દેખતે તેથી શું
ને દોષ છેમેઘની ધારા ચાતકના મુખમાં પડતી નથી તેથી હું મેલને દોષ છે? એટલાજ માટે જે વિધિએ કપાલમાં લખ્યું તેને
સી નાખવા કેણ સમર્થ છે ? ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org