________________
૮૬ પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય.
ઢાળ ૮ મી.
રાગ-ધન્યાસિરી.
શીલ કહે જગડું વડું. એ દેશી. દુમડુ નામ મુનિવર નમું બીજે પ્રત્યેક બુધેરે, પ્રતિબુધે ઇંદ્રવજા થકી સંજમ પાલે મનસુદ્ધો. ૬૦ ૧ સંવેગ મારગ આદર્યો વિચર્યો વલિ દેસ પ્રદેસરે, ભવિક જીવ પ્રતિબંધવા આપે ધર્મને ઉપદે રે, દુવ્ર ૨ ગુણગાતા મન બહિગહે સુણતાં ચિત હર્ષ અપાર રે, ચઉખડે એકઠા હુસ તિહાં ગાઈ ગુણ વિસ્તારરે. સંવત સેલ ચાસક સમે ચેત્રવદિ તેરિસ શુક્રવારે, બીજે ખંડ પૂરો થયે શ્રી આગરાનગર મઝારે. ૬૦ ૪ વડે ગચ્છ ખરતરૂ તણે ગુરૂ યુગપ્રધાન જિનચંદો રે, શ્રીજિનસિંહ સુરિસરૂ પ્રતાપે બે સૂરજ ચંદોરે. ૬૦ ૫ સકલચંદ સુપસાઉલે એ પૂરે કીધે ખરે, સમયસુંદર કહે સંઘને સદા તેજ પ્રતાપ અખંડેરે. ૬૦ ૬ ઢાલ ભણી એ આઠમી ધાસિરી રાગે સોહેર, સમયસુંદર કહે ગાવતા નરનારી મન મેહેરે. ૬૦ ૭
ઇતિ શ્રી દ્વિતીયખંડ મહાયને સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org