________________
( ૫ )
સામર્થ્ય કવિનું સ્થળે સ્થળે જગુાઇ આવે છે. ભયપ્રદ યુદ્ઘસ ગ્રામ, રમ્ય સુરમ્ય સ્થાને, રાજ્યાભિષેકના પ્રસંગે, અને નગરશાભાના અપ્રતિમ દેખાવે એ સર્વનાં વર્ણન મનેાહર રીતિથી કરેલાં હૈાય છે. આમાંના કેટલાંક વર્ષોંને આ કવિનાં આપણે અગાઉ જોઈ ગયા. વિશેષ હવે પછી જોઇશુ.
પ્રકૃતિ પર કાવ્યા.
પ્રકૃતિનું સૌથ કવિ જે આંખથા જોઇ શકે છે તે પ્રકૃતસામાન્ય જતા જોઇ શક્તા નથી. પ્રકૃતિના વિવિધ દેખાવ જોઇને સુંદર રાબ્દ રચનાથી તેનું વન કરવામાં કવિને ભાવ વહે છે અને તે ભાવથી સોદય બેધ કરતા કવિ વિશેષ આકર્ષક બને છે. આપણા જૂના સાહિત્યમાં બહુ સુન્દર કવ્યા આ સંબધી મળતાં નથી, છતાં સામાન્ય એવા કં નમુનામે મળી આવે છે:વસ’વિહાર
તેણે અવસરે સાહામણું, આયે માસ વસત, સુર'ગાં ખેલાં. રસિયા ખેલે બાગમે, ગાયે રાગ વસંત, સુરંગાં ખેલણાં. એલસરી જાઇ જૂઇ, કુંદ અને મુચકુંદ,–
ચંપક પાંડલ માલતી, ફૂલી રહ્યાં અરવિંદ દમણે! મ મેાધરે, સબ ફૂલી વનરાય – એક ન લી કેતકી, પીયુ વિષ્ણુ તું ન થાય— આબ મેાયા અતિ ધડ઼ા, મજર (મજરી) લાગી સાર, કાયલ કરે ટહુકડા, ચિહું દિશિ ભમર ગુંજારજીગબાહુ રમવા ચલ્યા, મયણૉહા લૈ સાથ,બાગમાંહિ રમે રગણું, ડર્ફે ધર્યું નિજ હાથનિલનીર ખડે! ખલી, ઝીલે રાજ મરાલ,પ્રેમદાસું પ્રેમે રમે, નાખે લાલ ગુલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org