________________
૧૮
શેઠ ઘેલાભાઇ લાલભાઇ જવેરી કેશર—મરાસ ફંડ.
આ થકી હિન્દુસ્તાનના તમામ શ્વેતામ્બર મૂત્તિપૂજક સંઘને જણાવવામાં આવે છે કે, જે જે ગામનાં તામ્બર મન્દિરામાં કેશર-અરાસની અગવડ હ્રાય; તે મન્દિરાને માટે હમારી પાસેથી નીચે જણાવેલ શીરનામાથી કેશર-ખરાસ ભેટ મંગાવી લેવા. મેહેરબાની કરી કેાઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તસ્તિ લેવી નહીં પરન્તુ નીચલે ઠેકાણેથી લઈ જવા અથવા મુંબાઈમાં ઓળખાણવાળા દ્વારા મંગાવી લેવા બંદોબસ્ત કરવા.
સર્વે સાધુમુનિરાજોને વિનંતીસહિત વિદિત કરવાનું કે, આપશ્રીના વિહારમાં જે જે ગામના મન્દિરામાં કેશર-અરાશની અગવડ જણાતી હોય તે તે જગ્યાએ નીચલે ઠેકાણેથી કેશર-અરાસ ભેટ મગાવવાના ઉપદેશ કરવા તસ્તિ લેવી.
શિરનામું.
શા. નગીનભાઇ ઘેલાભાઇ જવેરી. ૧૬–૧૮ ત્રીજો ભાયવાડા, ભૂલેશ્વર—મુંબાઇ. નં. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org