________________
મહેદધિ મ. છ ચાર પ્રત્યેક બુધ પાઈ. ૯૯
તૂ દસદષ્ટાંતે જાણુ એ મનુષ્યતણે ભવ દેહલો. મે૦ ૪૦ જે એણે ભોં કીજે પુણ્ય, તો પરભવ સુખ સોહલ; મેટ તું પનરે કરમાદાન વિલિ પાઉ અઠારે પરહેજે. મેં તું સુકૃતકિયા અનુદ તૂ દુકુતકીયા પરહા કરે. મે પામે થારે મારગ છે અતિક્ટર તૂ સંબલ સાથે ઘાલજે. મેટ થારે પઘપગ ચેરને ધાડ તૂ તેહથકી સંભાલજે. મે૬ મે તૂ પરગ્રહ આરંભ પાપ તૂ ત્રિવિઘ ત્રિવિધ કરી પરહરે, મેવ તેની અંત અવસ્થા એહ તું ધરમે દઢકરજે હીયે તું સરદ હજે મનસુદ્ધતિ નેચઉવિહાર અણુસણદી,મે. એક સાચે શ્રીજિન ધર્મ થારે અવર સહ અસ્થિર છે, મે. તે મરનતણે ડરે માન તું ઈ જગત કુણ અમર છે .મે. તું સરખું કરે રચાર અરિહંત સિદ્ધ સુસાધુજે મેરુ વલિ કેવલિભાખત ધમ એ શ્યારે આરાધજે. ૯૦ તું ધ્યાન ધરે નવકાર જિમ કાજ સરે પ્રિયુ તાહરે. મેં એ સંસાર અસાર તું મેહ મ કરજે મારે. મે૧૦ મે ઈમ મયણરેહા ઉપદેશ તે સાચે સગલે સરદહ્યો. તવ જુગબાહ સુભધ્યાન ચવાને સ્વરગે ગ. મ. ૧૧૦
એ સાતમી ઢાલ રસાલ જુગબાહુ સરણ તણી, મો. ગણિ સમયસુંદર કહે એમ હવે મયણરેહા વાત છે ઘણી મે ૧૨.
પિતા મરણ જાણ કરી ચંદસ કરે પુકાર,
આંખે બિહુ આંસૂ ઝરે કરે વિલાપ અપાર (૧) ભય. (૨) જુવરાજ. (૩) તે કાલ કરી પરભવ લહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org