________________
| આનંદ કાવ્ય મહેદધિનું પ્રકાશન જારી રહે, તો ! આ બહુ સારું. જૂની ગુજરાતીના અભ્યાસને માટે જૂનાં
જૈન કાવ્ય બહુ જરૂરનાં છે. પંદરમા સોળમા સૈકા પછી તો જૈનેતર સાહિત્ય પણ મળી આવે છે. પરંતુ તે પહેલાંનાં સિંક ઉપર તે જૈન સાહિત્યજ પ્રકાશ નાંખી શકે એમ છે. તે છપાવવાની પ્રવૃત્તિ જારી રાખી વાચક વર્ગને આભારી કરશે અને અભ્યાસક વર્ગને.
અમદાવાદ. ] જે તા. ૨૬-૬-૨૫. ઈ
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. - છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org