________________
મહોદધિ મે
ળું
માધવાનની કથા.
ગ જેમ તન ઉન્હ સાસ, મેટ સરી મૂકે નસાસ; ગણિકા આધી છાની જાઈ, હીડા ઉપર મૂકઈ પાઈ. ૧૪૧ જેડ નઈ મનિ તન નિવસઈ કેઈ, રાતિ દિવસ નિદ્રાભરિ સેઇ; માધવ જાણુઈ વિરહી કાય, એ છઈ કામકલા પાઈ. ૪૯૨. થાધવ બલે નિંદ મઝારિ, સાંભલે કામકંદલા નારિ; હીયા થકી પગ પાછ કરે, પીન પચેધર સામાધરે. કલ્સ ભેગ વિલાસની જાણી વાત, આવી રાજા પાસિ પ્રભાતિ; માધવ ગહ લિખ નિત ભીંત, કામકંદલા રાતે ચીત. ૦૯૪
છોક ૧ જ મારે રિતૈિયા, ચેષ્ટા માપન રા.
नेत्र वक्त्र विकारण, ज्ञायतेऽन्तर्गतं मनः ।। ४९५ ॥
(૧) * અગનિ જિમ તનુ જીહનું જાસ. (૨) * મેટઈ સ્વરિ મુકવું. + માટે સ્વરિ મુકે. આ માટે સ્વર. (૩) * આવી છાની થાઈ. (૪) [ માધવરે હિયે મુકે પાય. + મુકે પાય. (૫) * તનિ વસઈ જે - * સિ. – * ઇ. (૬) એ કામકંદલા પાયજ હોય. – * યુ. – [ ૨. – * લિ. (૭) * થીકા પગ પાછા કરૂ. + થીક. (૮) * સાહમાં ધરૂ. * આ ધરૂ. (૯) I નવી નિત. * નિત નતિ (૧૦) * રાતિઉ ચીતિ. 1 રાત ચિત.
૧ અથ:–શરિરના આકારથી, ગતિથી, ચેષ્ટાથી અને બોલવાથી તથા આંખ અને મુખના વિકારોથી અંતર્ગત મન જણાય છે. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org