________________
પતિ સમયસુંદર વિરચિત [આનંદ કાવ્ય ચંતર સુર સિહરથશજાને સતે અત્યંત નવદિ આહાર માર્યો માસ સીમ એકતા વા. ૨૩ હિવ રાજા કહે સુણ તું સુંદર થઈ મુઝને આદેસ, મુજ વિણ સગલ વેરી રાજ મિલી ઉજાકે દેસ. વા. ૨૪ કનકમાલા કહે સુન પ્રીતમ તું તુઝ નગરી છે દૂર, પાલો જાતા દુઃખ પામસિ તું શૂઈ વિદ્યા ભર ભૂરા વા. ૨૫ પ્રજ્ઞપતી વિદ્યા તિણ દીધી નૃપે સાધી તિણુવાર, સુખ સમાધિ સિંહરથરાજા પિણ પહુતો નગર મઝાર. વા. ૨૬ નગરક થયા અતિ હરષિત વરત્યે જયજયકાર, સમયસુંદર કહે પૂરવ ભવની પાંચમી ઢાલ ઉદાર. વાહ ર૭
ઈમ તે રાજસિંહરથ દિવસ પાંચમે જાય, દિન કેતા * તિહાં રહે નવલ વધુ લપટાય. ૧ નગરપ્રતિ જાય ઈહ નૃપ રમવા સિહરથ રાય, તિણું કારણ તે લેકમે નિષ્ણ નામ કહાઈ અન્ય દિવસે તે નિષ્ણાઈ તિહાં પહુત પરભાત, કહિતા લાગે દેવતા સુણે રાજા ઈક વાત. ૩ સ્વામિ બેલાવા આવીયે હું જાઉ છે તેય, કાલ ઘણે લગચ્ચે તિહાં એડ દુઃખ કરચે એય. ૪ તિયું કારણ તું તિમ કરે છમ એહ સુખણી થાય,
ઈમ કહીને શ્વેતર ગયે હિવ નૃપ કરે ઉપાય. ૫ (૨) ભવ્ય – પૂ – જન (૨). વિલાબ હસ્ય ઘણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org