________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય જિણ દીહે પાવસ જરે, બાબહીયે કુરલાય; - નિરિન ટૂષ વલ માસે, કિમ સહણે જાય. ૨૫
અતિ ઘણુ ઉનમિ આવીયા, લાગી રિત જડવાય; બગહી ભલાજ બપડા, ધરણિ ન મુકે પાય. ૨૬ મહિમારા મંડવ કરે, મન મય અંગ ન માય; હું એકલડી કિમ રહું, મેહ પધાર્યો માય. બાબહી પીયુ પીયુકરે, કેયલ સરલે સાદ; પ્રીતમયે અલગ રહે, તે સેજિ કિસે સવાદ. ડુંગરીયા હરીયા હયા, વહ જગેરે મેર; ઈશુરિતિ તીતે નીકલે, ચાકર માંગિણ ચેર. ચાર મન આલસ કરિ રહૈ, જાચિક રહે લેભાય; રાજદેજે નર કયૂ ર, માલ પરાયા ખાય. હેલા રહે ન વારીયા, મિલ દઈ બરે લેષ, મારે કહીયે જે કરે, તે કસરા વા લગિ દેવ. વયણે માલવણ તણે, રહીયે સાલકુમાર; પ્રેમ બધે પ્રીઉ રહે, હુએજ ચલણહાર. સીઆલે સી પડે, ઉત્પાલૈ વાય; વરસાલે ભૂં ચીકણી, ચાલણ રિત ન કાય.
અથ વાત. માલવણરા મિલું કને, ઢોલે છ મહીના દેય ચાર રહીયા, પણિ મારવણી વિષ્ણુ એક વીસરે નહી, ઈણ અવસરે ભાઉભાટને મંગણી હાર પૂગલનગર જાએ હિતા છે પિંગલ રાજાજીરું જાએ મિલ્યા પગે લગાડીયા ઘણું પિંગલરાજા બહાત રાજી હુંઆ ભાઉભાટ ઢેલાછરા સમાચાર કહ્યા ઢાઢીયાંનું સિરપાવ દેને ઘરાંરી સીષ દીધી, સાબાસ વડે કામ કીયે હિમ ભાઉભાટને ભૂલી જાયગા ડેરે દિરા, ઘણે માન
૩ર
દર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org