SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ મહેદધિ મે. ૭] માધવાનલની કક્ષા એકરાત્રી પ્રોહિત દુ:ખ ધરી, સુતë સુહિક હરીફ સંભલ પ્રેહિત સંકરદાસ, હું તુ તુજ પૂરું આસ. ૫૦ + अपुत्रस्य गतिर्नास्ति, स्वर्ग नैव च नैव च । तस्मात्पुत्र मुखं दृष्टा, पश्चाद्धर्म समाचरेत् ॥ ५१ ॥ - + + તિ. (૧) + * પુરોહિત. (૨) * સુતઈ. + સુતે. (૩) + સુહણે. * સુહણઈ. (૪) આવિષે. (૫) + + સાંભલિ. - + * પુરોહિ (૬) * તુઠે. પુત્ર વગરનાની નારકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ કે દેવગતિ એ ચાર ગતિમાંની કેઈ ગતિ થતી નથી અર્થાત મળતી નથી. અને તેને સ્વર્ગ તે નથી જ નથી. અર્થાત એને સ્વર્ગ તો મળતો નથી માટે પુત્રનું મુખ જોઈને પછી ધર્મ આચર. x નોટ –પુત્ર સંતતિ શિવાય ધર્મનું આચરણ ન કરવું અથવા ન થઈ શકે એવું જન શાસ્ત્રકારો કહેતા નથી પરંતુ આ એક લોક પ્રચલિત કથા હોવાથી જન સમાજના વિચારોનું દિગ દર્શન કરાવવાના હેતુથી કર્તાએ આ એક લખે છે. શેકનો રહસ્યાર્થ એ છે કે કોઈ રાજા હોય અને તેને પોતાની ઉત્તરાવસ્થામાં ત્યાગ ધર્મ સ્વીકારી આત્મીક શાંતિ મેળવવાનો વિચાર થાય અને પુત્ર ન હોય તો તેને પિતાના રાજ્ય વ્યવસ્થાપકના અભાવે અટકવું પડે છે અથવા બીજાઓ તેને અટકાવે છે તેવી જ રીતે શેઠ શાહુકારોને પણ પિતાના કુટુંબ દરબાર ધન સંપત્તિ વિગેરેને માટે અથવા મેહથી કેટલીક વખત ત્યાગ ધર્મ તરફ દોરાતાં એ બહાને અટકે છે અને તેની ચિંતામાં પુત્રને માટે તે અનેક પ્રવૃત્તિ જેવીકે એકથી વધારે સ્ત્રી કરવી. દેરા ધામા કરાવવા. બાધા આખડીઓ રાખવી અને પુત્રની આશાએ અ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy