________________
વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય.
1 અપુત્ર યુ ગુ, કિશઃ ગુવારા વાવવા.
मूर्खस्य हृदयं शुन्यं, सर्व शुन्यं दरिद्रता ॥
गेहं पितं मसाणं, जत्थ न दीसंति धूलि धूसरच्छायं । उहं त पडं त रडं त, दो तिनी डिंभाई ॥ ५२ ॥ पिय महिला मुह कमलं, बालमुहं धूलि धूसरच्छायं ।
सामिमुहं सुपसत्रं, तिन्नीवि पुण्णेहिं पार्वति ॥ ५३ ॥ ત્યંત વિષયાસકત થવું, વિગેરેમાં પડી ધર્મ તરફ દુર્લક્ષ કરી પુણ્યપાર્જનના માર્ગથી દૂર રહે છે તેથી તેની ગતિ હલકામાં હલકી થાય છે અને સ્વર્ગ તે પ્રાપ્ત થતું જ નથી અને કદાચ કરે છે તે તેનું મન ઉપરોક્ત વિચારથી ઢીલું રહે છે તે બાબ! બેયથી ચુકે તેવો ઘાટ થઈ એક માર્ગનું સંપૂર્ણ સાધન ન કરી શકે તેવા વિચારોવાળાને માટે પ્રથમ પુત્ર મુખ જોયા પછી ધર્મ આચરવો એ કથન છે.
(૧) + * ગુહાર (૨) + +Éત પર પુર જાદ (૩) + # ચામતિ – + * લુ. * સિંગલે. + गृहमपि तत् स्मशानं, यत्र न दृश्यन्ति धूलि धूसर शरिराणि ।
કિન્તઃ પતન્તઃ સન્ત, ય મા છે પર છે प्रियमहिलामुखकमलं, बालमुखं घूलि धूसर शरिरम् । स्वामिमुखं सुप्रसनं, प्रयोऽपि पुण्यैः प्राप्यन्ते ॥ ५३ ॥
અર્થ:–તે ઘર સ્મશાન તુલ્ય છે કે જ્યાં ઉઠતાં, પડતાં, રતાં, અને ધૂળથી ખરડાએલા શરીરવાળાં બે અથવા ત્રણ બાળકે દેખાતાં નથી;
હાથી સ્ત્રીનું કમળ સમાન મુખ, ધૂળથી ખરડાએલા શરીરવાળા બાળકનું મુખ, અત્યંત પ્રસન્ન અર્થાત આનંદીત પતિ=રવામિનું મુખ, આ ત્રણે (મનુષ્યને) પુસવ મેળવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org