SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) માધવાની કામકંદલાની લે કથા. હિંદુ લે કરવાના સાહિત્યમાં માધવાનળ ની કથા અગત્યનું સ્થાન ભોગવે છે. તેની લોકપ્રિયતા તથા અગત્યતા ઘણે અંશે વિક્રમ રાજાને તે ભાગને આભારી છે. આ ગ્રંથમાં અનેક હસ્તલિખિત પુસ્તક ઠેકઠેકાણે મળી આવે છે. Dr. Ausrecht ના Catalogus Catalogorum માં (ત્રણ ભાગોમાં) ઘણીક હસ્તલિખિત પ્રતે તેવી છે. આ માં આનંદધરનું કામકંદલા નાટક તથા કાકસુંદર રી માધવાનળ કથા ધ્યાન ખેંચે છે. કામકંદલા નાટકના રૂપે સંસ્કૃત સાહિત્યમાં થી, પરંતુ કથાનેજ નાટકનું નામ આપ્યું છે. હિંદુસ્તાનની મુખ્ય ભાષાઓમાં પણ તે કથા ઉતારેલી છે તેજ તે કપ્રિયતા સાબીત કરે છે. જોકકથાના સાગરરૂપ કથાસરિત્સાગર, સિંહાસન દ્વાચિંશિકા તથા વેતાલપંચવિંશતિમાં આ વાત મળતી નથી. કથાસરિતસાગર (૩–૧૫ અને ૧૦-૫૮) ના ઈલિક નામ વણિકનું સ્ત્રીના વિરહથી મૃત્યુ, વિક્રમસિંહ, કુમુદિકા વેશ્યા, અને શ્રીધર બ્રાહ્મણની વાતમાં કુમુદિકાનો શ્રીધર ઉપરનો પ્રેમ તથા સેમકરતી સિંહાસન દ્વાર્વિશિકાની ૭ મી વાતમાં ધનદ શ્રેષિએ બનાવેલ કીપમાં દેવાલયમાં લેખ વાંચીને સ્ત્રી પુરૂષને સજીવન કરવાને વિક્રમ પગ લઈને પિતાનું મસ્તક છેદવા તૈયાર થાય છે તે દષ્ટાંતમાં થોડે અંશે આ કથાનું સામે જોઈ શકાય. શામળ ભટે તે સિંહાસન બત્રિસીમાં આ વાત ૨૬ મી વાત તરીકે આપી છે. સંસ્કૃત કથાની અગત્યતા બે કારણેને લીધે છે. તેમાં મળી આવતાં (૧) સંસ્કૃત સુભાવિત તથા ( ૨ ) પ્રાકૃત ગાડા ને લીધે; આ સુભાષિતે તથા ગાકા એ ઘણું ખરાં બીજા ગ્રંથોમાં મળી આવતાં નથી. જાગતા ફરેન્ટાઈન વિદ્વાન ડો. લે.વેલી ૬ હસ્તલિખિત પુસ્તકો ભેગાં કીને આ વાર્તા રે મન અક્ષરોમાં છપાયેલી છે અને સાથે ગાતાઓનો ઇગ્રેટ તરજુમો આપે છે. તેમાં તો ફક્ત એક જ દુહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy