________________
૧૨૦
વાચક કાલલાભ વિરચિત
[આનંદ કાવ્ય.
વીસરિ ચિત્ત ન વીસરઈ, નિસભરિ અવર ન કોઇ;
નિદ્રા ભરિ ભલો, તે સુપનંતરિ સેઇ. ૪૩ ટ આડા ડુંગર વીંઝવન, ખરે પિયારે મિત્ત;
દેહ વિધાતા પંખડી જિલુ, મિલિ મિલિ આવઈ નિત. ૦૪ ટ તે સાજન કિમ વિસરઈ, જે બહુ ગુણ ભરિયા હે;
વસારીયા - વીસરઈ, જઈ સિર વાઢઈ કેઈ. ૪૦૫ ર દિન ગુરંત નીગમું, રાયણ રેવંતિ વિહાઈ;
સાજણ (વિણુ) જે જીવીયઈ, તે જીવ્યાં સ્યાં માહિ. ૪૦૬ ટ ગેરી થાઈ રૂ૫ ઊપરિ, હું ઉવારૂં જગઈ;
મેરઈ મન તૂ ન વીસરઈ, તુજ મન જાણે કે ઈ. ૪૦૭ ટ હિયડા ભીંતર દવ બલઈ, ધૂઓ પ્રગટ ન હઈ;
વેલિ વિછોયા પાનડા, દિન દિન પીલા હાઈ. ૪૦૮ તું હીજ સજજન મિત્ત તું, પ્રીતમ – પરમાણ; હીયડા ભીંતરિ તું વસઈ, ભાવઈ જાણિ મ જાણિ. ૪૦૯
(૧) * નિશિ. (૨) નદ કરિ મન ભોલવઉં. (૩) + ભોલવું. (૪) હાઈ. (૫) * તું હજિ. (૬) * તું હરિ મન, (૭) * તું હનિ જાણુ સુજાણ. (૮) * તુંહી. (૯) મોર મનિ તૂહજિ વસઈ. (૧૦) I ભાવે જાણુ મજાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org