________________
*
પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય. મયણરેહાને મૂકે લેટર્ણ ભલા ભલા ફલનેં ફૂલરે, ચીર પટેલા ચરણ ચુનડી આભણે બહુતાંમૂલરે. સી ૧૧ મયણરેતા લેઈ સગલે ભેટશે જાણે જેઠ પ્રસાદ, રાજા જાણે મનમા સહી લાગો પ્રીત સવારે. સી. ૧૨ પ્રાર્થના કીધી તીણ એકદા સતી રહી દ્રઢ ચિત્તરે, મયણરેહા મણિરથ રાજા ભણી ઘઈ ઉપદે પવિત્તર સી.૧૩ રાજા માત પિતા સરીખા કહ્યા પ્રજાતણા રખવારે, આપ અન્યાય જુ કરે એહ હૈ કિહાં કરે પુકારરે. સી.૧૪ ભલી નારીને પાંચ પિતા કહ્યા રાજા સુસ સેરે, લાજે રાયણે પ્રતિ બોલતાં જન્મપિતાને જે રે. સી. ૧૫ સીલરતન જન્મ કિમ ખંડીએ જોઇને ચિત્ત વિમાસરે, ઈહભવ અપેજસ વધે અતિઘણું પરભવ દુર્ગતિ વાસ.સી.૧૬ જુગબાહૂ ભાઈ તુજ આંતભલ મુજમાથે ભરતારરે, જેઠ વિચારી જે એની કિમ લોપીજે કારરે. સી. ૧૭ સતી વચન સુન રાજા ચિંતવે માન કરી રહ આજરે, જુગબાહુ બંધવ માર્યા વિના સરસ્ય એહ નહીં કાજ રે સી.૧૮ (૧) અતિ બહુ મૂલરે. (૨) કરી નૃપે. (૩) દીય. (૪) આપારરે. ૫) લાછમરિમેં પ્રીસેં. (૬) જનમ. (૭) સતીય વયણ સુણ (૮) નીનેટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org