SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૫) ૧૪ રાજ્ ૧૬ રા ત: રિ ઘેાડઉ નઇ પાલા જાઇ, ધર ધેણુ નઇ લૂખાઁ ખાઇ, ધિર પલંગ નઇ ધરતી સાથેઇ, (તણુરી બંદર જીવતા નઈ રાયમાં પુછ્યા કુમરી પ્રેમસુ રે ભેદ કહિઉં ભરતાર, એ વઇરાગ તુમ્હે આદર, કિમ રાગ તણુઇ અધિકાર રૅ - કુમરઇ મનમાંહિ અટક્લઉં રે, નઇ ન કહિયઇ સાચ વલી વિસેષ વાત સકિની, વઇ પંડિત એહવા વાચા રેકુમરે કહિઇ વાત કેવિ રૅ, સુણિ સુંદરી મુઝ સાંચ, માબાપથી મઈ વીછડેઇ, રાખ્ય અભિગ્રહ રચ રેસાચ્યું ધરતી સદા ૐ, પાલિસિ સીલ પ્રતાપ, સંસ લીયાઁ માઁ સુંદરી, મિલસે નહિ જા` માઈ બાપરે-૧૭ ૨૦ કહે કુમરી સુણુ કંતજી રે, ધન્ય તુમ્હે ધર્મો નેહ, ભર્ગત માબાપ તણી ભલી, ઉત્તમ પુત્ર લક્ષગુ એહ રેભેદ જાણ્ય સહુ ભૂપતી અે, ચિંતાતુર થયઉ ચિત્ત, કુમરનઈ પૂછ્યું કિહાં વસઉ, કુલવંસ કહઉ સવિત્ત રૅ- ૧૯ રાજા કુમર કહે! કુલ આપણઉ રે, વંસ અન- વલી વાસ, સમયસુંદર સહુ સુખી રે, રહી રત્નવતી નિરાસ ૧૮ રાજા૦ ૨૦ રા૧૦ —–પ્રિયમેલક તીથ રાસ રચ્યા સ૦ ૧૬૭૨-લખ્યા સ ૧૬૮૦. ઉપદેશમય રાસ કવિએ રચ્યા છે. વ્યવહારશુદ્ધિ રાખવ! માટે કવિએ ધનદત્તને રાસ રચી તે ધનવ્રુત્ત વાણિયે સાધુ પાસે વ્યવહાર શુદ્ધિ પાળવાના નિયમ લઈ વેપાર કરતાં નુકશાન સહી આખર સ્વદેશ તજી પરદેશ જાય છે અને જીવન પર્યંત વ્યવહાર શુદ્ધિ રાખે છે તે તેના ચરિત્રથી બતાવી-પાત્રદ્રારા લેાકને ઉપદેશ વિએ આપ્ય છે. તે કાવ્યમાંથી નીચેને એક ખંડ લઇ મૂકવામાં આવે છે:— વ્યવહારશુદ્ધિનુ વ્રતગ્રહણ. તું ધન તું ધૃતપુણ્ય તુ સાધુ કહે ધનદત્ત, પણ રડી પિર પાલજે, નિશ્ચલ કરિ નિજ ચિત્તવ્યવહાર શુદ્ધપણુ ગ્રહી, આયે. આપણુ ગેહ, ભલે! ક્રિયા કહુઇ ભારિજા, પણ દુકર “ એહ Jain Education International For Private & Personal Use Only ૧૫ રાજા૦ ૧ www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy