SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (1) (૨) “ શુકનશાસ્ત્ર ચેાપાઇ એ કાવ્યને પણ જૈતમત સાથે “ કશે! સંબંધ નથી. 32 (૪) “ (6 '' ઃઃ એની ભાષા ગુજરાત કરતાં મારવાડની ભાષાને વધારે “ મળતી આવે છે. લગભગ મારવાડી છે એમ કહીએ “ તો ચાલે, તો પછી ગુજરાતી ભાષાના કાવ્યમાં એને સ્થાન આપવું એને ગુજરાતી કાવ્ય કહેવું એ એક જાતને આપણી ભાષાના ઇતિહાસ ઉપર અ! “ ઘાત કરવા જેવું છે. << "" 61 (૩) ખરી રીતે તે આ (માધવાનળની કથા) કાવ્ય તેમજ ખીજાં કાવ્ય માટે માત્ર પા ંતર બતાવીજ પ્રસિદ્ધ કર્તાઓએ સંતોષ માનવાને નથી, પરંતુ તેને સટીક “ બનાવવાં જોઇએ. [ critically edit, કરવાં જોઇએ ] શબ્દાર્થ આપવા જોઇએ, જો એ બધી ક્રિયાએ તેને સંબંધે કરવામાં આવે તેજ એ “ “ માક્તિકાની '' ઉપયાગીતા, એની કીંમત, એનું “ “પાણી” વધે, બાકી કેવળ text છાપવાથી તે કાવ્યા લાકપ્રિય તે હિજ થાય.' << ઃ '' << 66 આ [મારૂ ઢીલા] કાવ્ય [‘જોડી રેસલમેર મઝાર,’ ( કડી ૨૩૫ ) ] જેસલમેરમાં રચાયું છે, અને તેથી << 86 "" ચાર પ્રત્યેક યુદ્ધ ચોપમાં કાંઇ ખાસ કાવ્યમય લક્ષણ જોવામાં આવતું નથી. ધર્મને અંગે......... ઇત્યાદિ’' (૧) કર્મ ભવિતવ્યતા અને સ્વભાવને માનવા છતાં સાક્ષાત્પણે શકુન શાસ્ત્ર ચોપાઇ કાવ્યને જૈનધમ-મત સાથે સંબંધ ભલે ન હોય પરંતુ જૈનધર્માવલંબિએ એથી અજ્ઞાત રહી અશુભ શુકનથી અશુભ પરિણામ પ્રાપ્ત ન કરે અને સારાસારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy