________________
મહેદધિ મા ૭]
માધવાનલની કથા
(
૩
(માધવાચ):–પહેલીને કહ્યું કે સરઃ જાતિ તળાવ નથી.
બીજીને કહ્યું ઃ +રવ રાગ નથી આવતા.
ત્રીજીને કહ્યું :+શઃ શર એટલે બાણ નથી. (કામકંદલાઉવાચ :--
દુહા બહુ દિવસઈ પ્રી આવી, મતી આશ્યા તેણ, થણ કર કમલેઝલીયા, હસિકરિ નાખ્યા તેણે ૨૭૭
પિતાના પતિને કહ્યું કે પાણી પાગીતગા, અને સુંદર હરણને મારી લાવ, તેના જવાબમાં તેણે કહ્યું કે “નસ્થ ” તેનું રહસ્ય શું ? ત્યારે જવાબમાં કહે છે કે પહેલી સ્ત્રીને કહ્યું કે વનસ્થ તેર એટલે તળાવ વગર પાણી ક્યાંથી પિવડાવું, બીજી સ્ત્રીને કહ્યું કે સનસ્થ
નથી આવડતો એટલે ગીત શી રીતે ગાઈ સંભળાવું? અને ત્રીજી સ્ત્રીને કહ્યું કે તેની સત્તા તીર નથી તો હરણને શી રીતે મારી લાવું ? ૨૭૨ : :
૧ અર્થ-ઘણા દિવસે પતિ આ તેણે મતિ આણ્યાં તે કમળ સમાન હાથમાં લઈ સ્તન પાસે રાખી જયાં ત્યારે હસિને તેણે કેમ નાખી દીધાં ? ૨૭૨
() I પ્રીઉ. (૨) + * ણિ (૩) + ઝી. () *ણ. + કિણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org