________________
(૧૫૪)
બાધા રાખ્યું પુત્ર થાય છે. તેનુ નામ સાહુકુમાર પાડે છે, પરંતુ તેની માતા મૃતવત્યા હૈાવાથી તેને ઢાલા કહીને મેલાવે છે. પુષ્કર તીર્થની યાત્રાએ જતાં ત્યાંના રાજા પિંગલની પુત્રી માળવણી સાથે સાલ્ડનું લગ્ન કરે છે. મારૂવણી નાની હાવાથી તેની માતા ઉમાદેવડી તથા પિંગલ સાસરે મેકલતા નથી. સાહુકુમાર ખીજી કન્યા માલવણી નામની પરણે છે. માલવણીના પ્રેમમાં માવણીને ભૂલી જાય છે. માવણી ચૈાવનસપન્ન થતાં વિરહથી પીડિત થાય છે અને કૅઝડીયાં ( ઉમાદેવડી નાટકની કુંજડીયાં ) મિષે તથા ભાભરની સધાતે સદેશા માકલે છે. આ સંદેશા બહુ હૃદયંગમ છે. તે યાાક સાંભળે.
સઉદાગર સદેસડા સાંભલીયા શ્રવણેહિં
મારૂવણી મનમથ હુઈ મૂકયા જલ નહિ. ઊનમીયા ઉત્તર દિસઈ, ગાજિ ગુહીર ગભીર, મારૂવણી પ્રિય સભ, નયણે મૂકઉ નીર. માલવણી મિન રિંગ, વાઈિ તેણે આઘી વહુઇ, ઝો એકણુ ન સંગ, તાલ ચતિ દીઠીયાં. કરમાં ઘઉનઈ પપડી, થાંક વિનઉ હવેસ, સાયર લલ્લુ પ્રિય મિલુ, પ્રિય મિલિ પાછી દેસ. ઉત્તર દિસિ ઉપરઠીયાં, ક્ષગુ સમુહીયા, કુછ એક સદેસાઉ, ઢોલાન કહીયા. મારૂ મ્હે માણુસ નહી, મ્હે તઉ કુરઝડીયા, પ્રિય સ`દેસઉ પાડવ, તણે ષિ ઘઉં (ખડીયા. કૅઝડીયા કુર લાઇયા, ગુજિ રહે સબ તાલ, જાકી જોડી વિડઇ, ત્યા કુણુ હવાલ. તાલ ચરતી પુરઝડી, સર સંધીયા ગમાર, કાઇ આધર મન કીયા, ઉડી પંખ સમર.
Jain Education International
For Private & Personal Use Only
૧૧
૧૬
૧૭
૧૮
૧૯
૧
૨૨
www.jainelibrary.org