SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૪ ) . કયારે મલશે શ્રાવક એહુવા, સુણત્યે આવી વખાણેાજી, ધગાબ્ડી ચર્ચા કરીશુ અમે, વીતરાગ વચન પ્રમાણેાજી. કયારે રથી સમકિત જે સુધા ધરે, માને નહિ મિથ્યાતાજી, સ્વામીશું. ધરણે એસે નહિં, નહિ રાગદ્વેષની વાતેજી. કયારે૦ [ વખાણુ–વ્યાખ્યાન, રથી-મૂળથી, સમકિત-સમ્યગ્દર્શન-શ્રધ્ધા; સુધા-શુદ્ધ, મિથ્યાત્વ-અશ્રધ્ધા-મિથ્યા શ્રદ્ધાઃ સ્વામી-સડધો -સ્વધર્માં; ધરણા-ગ્રહણુ–આડું, ] હવે છેલે સ્થૂલભદ્ર અને કૈાશાના પ્રસ`ગ લઇ એક ગીત કવિએ રચ્યું છે તે અપ્રકટ હાવાથી અત્ર આપું : રાગ સારંગ. પ્રાંડિયા ન કોજઇ હા નારિ! પરદેસોયા રે, ક્ષણે ક્ષણે દાઝે દેહ વીડિયા વહાલેસર મલવા દોહિલેાજી, સાથે સાથે અધિક સનેહ-પ્રાર્તાડયા॰ કાલ આવ્યા તેં આજ ઊંઠે ચાલસેરે, ભમર ભમતા જોઇ, સાજણિ વળાવીને પાછા વળતાંજી, ધરિત ભાર ન હાઇ–પ્રીડિયા મનના મનેરથ વિ મનમાં રહ્યાજી, કહીએ કેનિ સાથિ. કાગલીએ લખતાં ભોના આંસુએજી, ડિયા હૈ દુર્જનઢાથ.-પ્રીતડિઆ સ્થૂલભદ્ર કાસા મુઝવીજી, પાલ્યા હા પૂરવ પ્રેમ, સીલ સુરંગ પેઢા ચુનડિજી, સમયસુંદર કંડે એમ-પ્રોડિયા૦ [ સૌલસુરંગી ચુનડી ઉપર પછીના કેટલાક કવિઓએ નવાં કાવ્ય કર્યા છે. ] આ કવિની કૃતિઓમાં, કવિ રજપુતાના-મારવાડ મેવાડમાં બહુ રહેલા તેથી તે ભાષાનાં છાંટણાં જોવામાં આવે છે. એટલુંજ નહિ, પણ ઉર્દુ-ફારસી શબ્દો પશુ ઘણા વપરાય! જણાય છે કારણ કે કવિને દિલ્હી અને મુગલ દરબારમાં–શહેનશાહ અને તેના રાજદ્વારીઓના પ્રસંગમાં બહુ આવવુ પડયુ હતુ તેથી અને તેમ જ ગુજરાતમાં પણ મુસલમાની રાજ્યને અમલ કરણઘેલાના પછીના સમયથી થઇ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy