SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૩ ) હરિ બલભદ્ર પાંડવ નળ રાન, રહે ષટ્નડ સિદ્ધિ ખાય; ચંડાળ કે ધર પાણી આપ્યુ, રાજા હરિશ્ચંદ્ર જોયગ` મકર તુ મૂઢ ગમારા, ચડત પતિ સબ કાય; સમયસુંદર કહે ઇતર પરત સુખ, સાચા જિન ધ સેાય. રાગ પટ. સ્વારથકી સબ હું રે સગાઇ કુણુ માતા કુંણ મેનડ ભાઇ—સ્વારથકી સ્વારથ ભાજન ભુક્તિ સગાઈ, સ્વારથ બિન કાઈ પાણી ન પાર્કસ્વારથ માબાપ શેઠ બડાઈ, સ્વારથ બિન નહુ હાત સહાઈ સ્વારથ નારી દાસી કહાઇ, સ્વારથ બિન લાડી લે ધાઇસ્વારથ ચેલા ગુરૂ ગુરૂભાઇ, સ્વારથ બિન નય હૈાત લરાઇસમયસુંદર કડ઼ે સુારે લેાકાઈ, સ્વારથ ડે ભલિ પરમ સગાઈ (પાંડાંતર) સ્વારથ હૈ ભલા ધમ સખાઈ કિસિ. કસિકુ વેર્ણ નિદ્રા-રાગ ટ O સેઇ સેઇ સારી રૅન ગુમાઇ, એરન નિદ્રા કહાંસે રે આઇ---સાઇ નિદ્રા કહે મેં તે! બાલો રે ભાલો, બડે બડે મુનિજનકુ નાખું રે ઢોલીનિદ્રા કહે મેં તે! જમકી દાસો, એક હાથે મૂકી બીજે હાથે ફ્રાંસી– સમયસુંદર કહે સુને ભાઇ બતીયા, આપ મૂએ સારી ડુબગઇ દુનીયાં– [ આમાં પેાતાના શ્વેતાએ ‘ વાણીઆ ’ તે ઉદ્દેશેલ છે તે કબીરનું ચરણુ: ' કહત કબીરા સુને! મેરે ભૈયા, આપ મુએ પિછે ડુબ ગઈ દુનિયાં' એનું અનુકરણ કર્યુ* જણાય છે. ] સમયસુંદરજી એક વખત હાલના અજમેર પાસેના કસનગઢ રાહેરમાં પધાર્યા હતા, ત્યાં શ્રાવકાને આપસ આપસમાં કલેશ અને એક બીજાની નિંદા કરતા જોઇ તેએશ્રીએ નીચે પ્રમાણે હૃદયની મિએ પ્રકટ કરી છે તે આત્માર્થી જતાએ મનન કરવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy