________________
(૧૫૧ )
ત્રીજી પ્રત—અપૂર્ણ લખેલી છે અને તે સવત્ ૧૫ (!)૦૩ વૈશાખ શુદ્ધિ તે ગુરૂવારે જેસલમેરના ચંદ કવિની બનાવેલી છે અને તેમાં હરરાજજીની આજ્ઞાથી રચી એમ લખ્યુ છે. ચેથી પ્રત—આમાં રચ્યા! સ ંવત એ પ્રમાણે આપ્યા છે કે સંવત સાલડ તોરાતરે, અખાતીજ ગુરૂ ખરે. પાંચમી વ્રત-મારવાડમાં ઝાલલગઢ ગામના જતી નનમલતા ઉપ૫શ્રયમાં છે, તેમાં સ ંવત્ નથી પણ કવિતા લખી છે કે: જિમ-મધુકર શિર કેતકી, જિમ કાયલ સડકાર મારવણી મન હરખયા, ઢોલામે ભરતાર. આનદ અધિક ઉષ્ણહ અતિ, નરવર બાજ્યા ઢાલ, સસ્નેહી સેાતા, કલિમે રક્રિયા માલ.
ર
છઠ્ઠી પ્રતોધપુર રાજ્યના પુસ્તકાલયમાં છે તેમાં સંવત્ નથી.
તેમાં જણાવેલું છે કે— સાલ્ડ કુંવર વિલસે સદા, માલવ ગીતે એક નિધિ, ઉપરની એ પ્રતિ ઉપરાંત આ કુશલલાભની આ વાર્તા પરની કૃતિ મળી આવે છે. તેને રચ્યા સ ંવત્ ઘણી પ્રતા જોતાં સ. ૧૬૧૭ (ના વૈશાખ શુદ ૩ તે ગુરૂવાર ) જણાય છે જ્યારે ભારાટ કવિ ગોવિંદ ગિલ્લાભાઇની પાસેની શુદ્ધ અને સંપૂર્ણ પ્રતમાં સવમાં ફેર એટલે સ. ૧૬૧૫ અને સ્વ, લાલે જોયેલી પ્રતમાં સ. ૧૬૧૬ (મિતિ તેજ ) જણાવેલ છે.
આ કવિ આ વાર્તા મૂળ હતી-તે સંબધીના દૂહા લેકામાં કસ્થ હતા અને તે હકીકત તેણે પોતેજ પેાતાની કૃતિના અંત ભાગમાં સ્પષ્ટ કહી છે:
ગાઢા સાતસ એહ પ્રમાણ, દુહાનીઈ ચઉપઈ વષાણુ, યાદવ રાવળ શ્રી હિરરાજ, બેડી તાસ કુતૂહલ કાજિ.
Jain Education International
કામગુ સગુણુ સુગાત માવણી હૈ રાત,
For Private & Personal Use Only
www.jainelibrary.org