________________
સહાધિ મો॰ !
માધવાનલની ક્યા.
गाथा. १
रामा रयणीसमए, निसिभरि डार्सयाई पियभुयँगेण । हे सहि ! किं नहु मरणं, हे हे हेमंतमुच्चरियं ॥ ६२६॥ * २ परहत्थगयम्मि बहु–दुक्खाईं दट्टण बंधणं पडइ ।
૧૦૫
निराबाहठाणमज्झे, पारेवा जेम सप्पुरिसा ॥ ६२७॥ श्लोक अ चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । चन्द्रचन्दनयेोर्मध्ये, शीतलः प्रियसङ्गमः ||६२८ ||
१ रामा रजनीसमये, निशाभर दृष्टानि प्रियभुजङ्गेन । - हे सखि ! किं न खलु मरणः हे हे हे मन्त्र (हेमन्त) मुञ्चरितम्॥६२६॥ अर्थ :- हे सथि ! स्त्रीने रात्रिना वजते प्रेभि ३षि सर्वे आ વીને હાડે ડંખ દેવા છતાં તેનું મરણુ કેમ ન થયું ? ત્યારે પ્રત્યુત્તરમાં તેણિએ કહ્યું કે એહેહેહેતુ એ પ્રમાણે મત્રાચ્ચાર કર્યો તેથી. ૬૨૬ २ परहस्तगते बहु, दुःखानि दृष्ट्वा बन्धने पतति ।
Jain Education International
निराबाधस्थान मध्ये, पारापताः यथा सत्पुरुषाः ॥६२७॥ અર્થ :-ખીજાના હાથે જવામાં ઘણાં દુ:ખા તેઇને પારેવાની જેમ સત્પુરૂષો દુ:ખ વિનાના સ્થાનમાં બંધનમાં પડે છે. અર્થાત્ વિષયવાસનાથી પરસ્ત્રી ગમન કરતાં તેમાં અનેક દુઃખા હાવાને લીધે પ્રથા માણસે એકજ પ્રેમાળ સ્ત્રીના અંધનમાં પડે છે પણ ખીજી સામું જોતા નથી. ૬૨૭
૩ અ:જગતમાં ચંદન શીતલ છે અને ચંદનથી પણ ચ
For Private & Personal Use Only
www.jainelibrary.org