________________
વાયક કુશળલાભ વિરચિત અિન કાવ્ય જે સુચનતર દેવીયા, જદીપરતિષ મિલેસ; તે ઢેલા આતી હાર જયં, કંતા ગ્રહણ કરસ. ૧૦૦
વાત. ઈસો સહિણે પ્રભાતરે સમે મારવણું લાધે પછે માતા આગે કેહણ લાગી સખી આગે પિણ કહે છે તિવારે માતા અને સષી મારવણને કહે છે જેઓ સુહીણે લાધે છે તે બાઈ થારી ઈચછા શ્રી રામજી પૂરી કરસી મન કામના સિધ હસી, ઇસે સવીયારે માતા વચન સૂર્ણને મારવણી બહત રાજી હુઈ, સાંજિરી વેલા હોઈ તરે સષીયાને તેડેને કુઆ કાંઠે રમણનું ખ્યાલ તમાસે કરણ રે વાસતિ જાયે છે સરી ગુણે સરી વેસે વિરાજમાન કિસડીક દીસે છે કતિકારા જીલશા માહે ચંદ્ર તૈસી વિરાજમાન દીસે છે કુઆ ઉપર રમે છે ઢેલેજી પુગલ પાસે કને આય લાગાછે તઠે ત માહે એક હાલી હલ શેડને સાજ હલ સંજ ભેલા કરેં છે, હાલણ પણિ પોષતી છે, તૐ ઉણ જેતરી પોષતી મારગ છે સે ઢાલાજી નીકલે છે, કરહ થાકે છે તÁ કરણે કહો કી તરે હાલીયે કરહારે સબદ ન સંભલેને હાલી હાલણને કહે છે.
કરા થતાં કહકી, મઝાં માહિ વર્ણાહ, હેલે વાહી કંબડી, ઉમાહીયે ઘણાંહ. ૧
- ચાપઈ. કેહર બહુ લાહલિ સુણ, લે આયે પાણી ભણી, સગલે જણ સાંહે જેવી, આંણ કરો અવાડે હેવીયે; ૧૦૦ કેય ન ઊલ તિણહી વાર, મારૂ ઉભી કેહર તિ વાર, કરો કેહર પીવે અંબ, કિણહી અજાણ વાહી કંબ; ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org