________________
હ૦ વાચક કુશળલાભ વિરચિત. [આનંદ કાવ્ય દિલગીર છે ઇસડી વાત ષવાસ કનેથી માલવાણી સાંભલી તડાથી કરેને માલવણી પ્રીતમ પાસેઆય ઉભી રહી;
અથ દૂહા. ચિંતા ડાયણ જ્યાં નરાં, ત્યાં ઢિ અંગન માય; જે ધીરજ ધીરપણે કરે, ભીંતર પિસી જાય. મન સંકાણી માલવી, પ્રીઉં દે ચલ ચિત્ત; કે મારવણી કાંને સુણી, કે કાયક નવલી વત, માલવણી તું મનસમી, જાણે સહુ વિમેક; હરિણાલી હસને કહે, તેકરાં દિસાવર એક તંતીલાલ તંબેલ રસ, સુરહ સુગંધ જાહ; આસણ તુરી પગ મેજડી, કિસ દેસાવર તાંડ. હિરણાંષી પ્રીતમ કહે, તે આણુ તે વાર; મૂલ તાણી જે મન સમા, મુહર્ગ મોલ અપાર ઘર બેઠાં હી આવસી, લાજે મુહાં લડંગ; ત્યાં હુંતી ગુણિ લેવમાં, વાંકે મંહે વિડંગ. ઈડર રાજ ઉલગાં, જેથે કહેાત જાહ; રૂડા ગ્રહણ નીપજે, માલવણી મેલાં. ઇડર રાજ ઉંલગણું, હુંથાં જાણ ન દેસ ઘર બેઠાંહી આભરણ, મેલ મુંહ ગાલેસ. કાછી કરહ બિયું ભીયા, ઘડીએ જે અણ જાય; માલવણું મેનું કહે, તે આંણું એથ વસાય. પ્રાઆ ન મેલું કછદિસિ, તિરુહ પરેરે દંગ, ભંભલભૈણી ચંગ ઘણ, ભુલા જાયે સંગ. ગય ગમણી ગુજરધરા આંણુ ક્રિષણ ચીર; મનહુ સમાણ માલવી, સહે તુજ સરીર..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org