________________
1Y
દુસમ લિઈ વિલજી, સર્ધક ગુરૂ સંજોગ, પરમારથ પ્રીજી નહીજી, ગડેરી પ્રવાહઈ લે. તિણ તુક આગલિ આપણાજી, પાપ આલેઉ આજ ! માબાપ આગલિ બોલતાંજી, બાલક કેહી લાજ ! કુલ ૬ જિનધર્મ જિનધર્મ સહુ કહઈજી, થાપાઈ આપણી વાત; સામાચારી જૂજીઈજી, સાંસઈ પjય મિથ્યાત ! કૃ૦ 19, જાણઅજાણ પણ કરીજી, બોલ્યા ઉગ્ર બોલ; રતને કાગ ઉડાવતાજી, હરિયઉ, જનમ નિટોલ. ભગવંત ભાષઉં તે કિહાંજી, કિહાં મુઝ કરણી ઓહ! ગપાવર પર કિમ સઈજી, સબલ વિમાસણ તેહ. કૃ૦ ૯ આપ પj s કરંજ, જાણઈ લેગ મહોત; પણિ ન કરું પરમાદીઉજી, માસાહસ દષ્ટાંત. ४० १८ કાલ અનંતઈ મઈ લહ્યાંજી, તીન રતન શ્રી કાર; પણિ પરમાદિઈ પાડીયાંજી, કિહાં જઈ કસંય પોકાર. કુ. ૧૧ જાણું ઉત્કૃષ્ટી કજી, ઉદ્યત કરુંય વિહાર; ધીરજ જીવ ધરઈ નહીંછ, પિતઈ બહુ સંસાર !
૧ દુઃખમ કાલમાં. ૨ દોહિલે. ૩ સુધો. ૪ જાણે નહિ. ૫ મેં ઢા. જેમકે ગાડરીયો પ્રવાહ. ૬ લોકો. ૭ કીયા વિધિ. ૮ જુદા જુદા પ્રકારની. મિથ્યાત્વનો સંશય થયો કે કઈ સામાચારી સમ્યકત્વની અને કઈ મિથ્યાત્વની. ૯ પશે. ૧૦ ઉસૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ ૧૧ રનોવડે. ૧૨ હાર્યો. ૧૩ ભાષ્ય–ભાખ્યું. ભગવંતે કહ્યું તે. ૧૪ હાથીની પાખર. ૧૫ ખર-ગધેડો. ૧૬ આ પ્રમાણે અવગ્રહ ચિહ્ન મૂળ પ્રતિમાં કરેલું છે. એ ચિહ્ન આ શબ્દને માટે છે. એટલે આકરુંજી જોઈએ. અર્થાત હે ભગવંત આપે ઉત્સર્ગને આકરો માર્ગ પ્રરૂપેલે છે. ૧૭. મહત–વૈરાગી. ૧૮ ઉપદેશમાળામાં માસાહસ પંખીનું દૃષ્ટાંત છે. પિતે સિંહની દાઢમાંથી માંસ ખાય અને વૃક્ષ ઉપર બેસી ઉપદેશ દે કે સાહસ મ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org