________________
(૧૪૬) અસુર ઈદ્રિ નર અમર વિવિધ વ્યંતર વિદ્યાધર, સેવે તુઝ પાય સંય ન માજ સુજપે નિરંતર; જગનાથ પાસ જિનવર જ મનકામિત ચિંતામણિ, કવિ કુશલલાભ સંપતિકરણ, ધવલ ધોંગ ગેડી ધણી. ૨૩
-પ્રવર્તક કાતિવિજયજીના તથા વિજયધર્મ સૂરિના ભંડારમાં. *નવકાર છે, અંતેનિત્ય જપીઈ નવકાર સંસાર સંપતિ સુખદાયક, સિદ્ધ મંત્ર શાશ્વત ઈમે જ પે શ્રી જગનાયક; શ્રી અરિહંત સુસિદ્ધ શુદ્ધ આચાર્ય ભણિજે, શ્રી ઉવઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠી યુગીજે; નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિતે આરાધીઈ વિવિધઋદ્ધિ વંછિત લહે, ૧૭
૩, માધવાનલ કામકુંડલા પઈ અને મારૂ ટલ ચેપ બને, કવિએ જેસલમેરના મહારાજા યાદવ રાઉલ શ્રી માલદેવના પાટવી કુમાર અને પછી થયેલ રાજા હરિરાજતા કુતુહલ અર્થે ઇચ્છાથી-આજ્ઞાથી રચી હતી.
રાઉલ માલ સુપાદ ધર (માન પટેધરૂ) કૂયર શ્રી હરિરાજ વિરા એહ સિણુગાર રસ, તાસ કુતૂહલ કાજ. ૫૪૯
--માધવાનલ ચે. યાદવ રાઉલ શ્રી હરિરાજ, જે તાસ કુતૂહલ કાજ. ૭૦૦
-મરૂ દેલા એ માલદે છે એ સ. ૧૬ ૦ થી ૧૬ ૧૮ સુધી રાજ્ય કર્યું અને તેમના જયેષ્ટ પુત્ર–ઉક્ત શ્રી હરરાજજીએ વિ. સં. ૧૯૧૮ થી સે.
* આ ચિ મુદિત કૃતિ સૂચવે છે.
119
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org