________________
૨૨
વાચક કુશલલાભ વિરચિત
[આનંદ કાવ્ય.
અપછર કહUરે માહે અયાણ, જાવા દે ક કરઈ પરાણ દિન પ્રતિ આવિસ હુ રાતિ, વિણસત્યે દિન રહેતાં વાતઃ ૮૯ ઘણી વાર તે દિન પ્રતિ રહઈ, યે સઘલ પર લહઈ; જઈ કહઈ ઈંદ્ર નઈ વાત, અપછર લાગી નર સંઘાત, ૯૦ સુણી વાત રીસોણે જિસઈ, તેડાવી તે અપછર તિસઈ; અજ નહી તેનૂ લાજ, મનુષ લોકિ જાયે કણ કાજિક ૯૧ ન ભલી જેઠ માસની લાઈ, ન ભલી જે સ્ત્રી પરઘર જાઈ; ન ભલઉ અતિઉર પઇસાર, ન ભલઉ બિહુ તણે ભરતાર, ૯૨ મિલ્યા દેવ સુરપતિ વીનવઈ, બગસે ગુને ન જસી હિવે, તિલા ઈક દિને વસ તે રહી, તિતલે વિરહ વ્યાકુલી થઈ, a
કુહા, લાગે ચિત્ત સુજાણનું, વરજઈ લેક અયાણ; તિહસુ કિડઉ રૂસણે, જિણનું જીવન પ્રાણ; ૪ (૧) * દિઇ મેઝ મ કરિસિ + દઈ મુઝ મ કરિ. (૨) નિતનિત પ્રતિ. – * સુ.– *સિઈ. (૩) * + એક દિવસ સઘલી પરિ. (૪) x સુરપહિ. – *તિ (૫) * રીસાણુઉ જિસિઈ +જિસે. (૬) હજી નહીરે નુહનઈલાજ. ૪ અજ નહી જઈ તે નઈ વાજ. - * ઈ – + + કુ. – * + લી. – ૪ ૪ સુ. (૭) + + ગન, (૮) * + નજાસિઇ હવઈ. – * કે – એક (૯) + દિવસ. (૧૦) * તેતલઈ. (૧૧) * વ્યાકલ. ૪ + વિયાપતિ. *ગુ (૧૨) * સુજાણસિઉં - * ગ. (૧૩) * તેહસિકંઠા કીમ સરઈ. ૪ ત્યાં તો. બિ કિમ ચરઈ (૧૪) * + જેહસિઉ જીવ પરાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org