SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) ૨૩ કપસૂત્રપર કલ્પકપલતા નામની વૃત્તિ ૦ ૦૬, નવતપર વૃત્તિ. વીર ચરિત્રસ્તવ એ નામના જિનવલ્લભસૂરિ કૃત સ્તવન પર ૮૦૦ ની ટીકા વીરસ્તવ વૃત્તિ (દરિયરવ સમીર વૃત્તિ) સંવાદસુંદર ૩૩૩ . ચાતુર્માસિક વ્યાખ્યાન રઘુવંશ વૃત્તિ (પત્ર ૧૪૫) કવિ કાલિદાસ કૃત રઘુવંશ નામનો ગ્રંથ જેમાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતે અને તેથી તેના પર વૃત્તિઓ પણ અનેક જૈન સાધુઓએ કરેલી જોવામાં આવે છે. આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિઓ તેમણે કરી છે. વૃત્તિ–ટીકા ઉપરાંત અનેક ગ્રંથ સૂત્રો વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ ધી પિતાનું બહુકૃતપણે દાખવ્યું છે. ગૂર્જર ભાષાની પઘકૃતિઓ. ૧ ચાવીશી ( ૨૪ તીર્થકરનાં સ્તવન) સં. ૧૬૫૮ ૨૩. કપરા–એ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત નાગમ છે. આ પરની કર્તાની ટીકા ડેવ જેÉબી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રનો અનુવાદ કરેલ છે. જુઓ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટ) ના કહેવા પ્રમાણે જિનપ્રભ મુનિએ કલ્પસૂત્ર પર રચેલી સદેહવિષષધિ નામની ટીકાનો માત્ર સંક્ષિપ્ત સાર– abstract–છે. આ ટીકા જિનરાજસૂરિ (કે જેનું સૂરિપદ સં. ૧૯૭૪ થી મરણ સં. ૧૬૮૬ સુધી રહ્યુ) ના રાજ્યમાં ને જિનસાગર સૂરિના ચોવરાજ્યમાં લુણકર્ણસર ગામમાં આરંભ કરીને તે જ વર્ષમાં અષારિણપુરમાં પૂર્ણ કરેલ છે. તેથી આ રચના સં૦ ૧૬૭૪થી૧૬૮૬ ની વચમાં કરી છે ને તે દરમ્યાનમાં લુણકણસરમાંજ સં. ૧૯૮૫ માં પોતે હતા તે વિશેષ સંગ્રહના રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy