Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001949/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અહંમ NANNANNA VAVAVAVAYAVAVAVAY - અ, પ્ર, ઉપાધ્યાય મન થી 50યાલાલજી મમૂલ " Y Jain E cation Intematonai For Private & Personal use only /S Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ Te Ø 9468 ૨ સમતામૂર્તિ સ્વ. પૂ. પિતાશ્રી કાનજીભાઈ શીવજીભાઈ (સંગજીભાઈ) મહેતા વાત્સલ્યમૂર્તિ સ્વ. પૂ. માતુશ્રી ગુલાબબેન કાનજીભાઈ મહેતા ના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર : મહેન્દ્રકુમાર કાનજીભાઈ મહેતા, પુત્રવધુ : ધનલક્ષ્મીબેન (મીનાબેન) પૌત્ર : પ્રશાંત મહેન્દ્રકુમાર મહેતા, પૌત્રવધુ ઃ વૈશાલી પ્રશાંતકુમાર મહેતા પ્રપૌત્ર : ગૌરવ પ્રશાંત મહેતા, પ્રપૌત્રી : નિયતી પ્રશાંત મહેતા તરફ્થી સપ્રેમ 卐 all Page #5 -------------------------------------------------------------------------- ________________ Ic Toil * Page #6 -------------------------------------------------------------------------- ________________ અહમ્ પૂજ્ય ગુરુદેવશ્રી ફતેહ – પ્રતાપ સ્મૃતિ પુષ્પ આગમ અનુયોગ ગુજ.) ગ્રંથમાળા - ૮ દ્રવ્યાનુયોગ ભાગ - ૨ જૈનાગમોમાં વર્ણિત જીવ-અજીવ વિષયક સામગ્રીનું સંકલન મૂળપાઠની સાથે ગુજરાતી ભાષાંતર (વિદુર્વણા, ઈન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા, યોગ, પ્રયોગ, ઉપયોગ, પશ્યતા, દૃષ્ટિ, જ્ઞાન, સંયત, વેશ્યા, ક્રિયા વગેરે ૧૩ અધ્યયનોનું સંકલન) | મૂળપાઠ સાથે ગુજરાતી ભાષાંતર : નિર્દેશક અને પ્રધાન સંપાદક : અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય પ્રવર પં.રત્ન મુનિશ્રી કયાલાલજી મ. "કમલ” : સંયોજક અને સમ્પાદક : : ગુજરાતી ભાષાંતરકર્તા : આગમ રસિક સેવાભાવી ઉપપ્રવર્તિની શ્રુતાચાર્યા ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ (ડૉ. શ્રી મુકિતપ્રભાજી ) - એમ.એ.પીએચ.ડી. તેમજ તેમની સુશિષ્યા : પરામર્શદાતા : પં.દલસુખભાઈ માલવણિયા sૉ. શ્રી અનુપમાજી શ્રી વિરતિસાધનાજી : પ્રકાશન સહયોગી : શેઠશ્રી ચુનીલાલ લલુભાઈ ગુંદિયાણાવાળા (અમદાવાદ) શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ (અમદાવાદ) : પ્રકાશક: આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ For Privale & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્વાધિકાર પ્રકાશકાધીન સંપ્રેરક : ૧. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી મ. ૨. સેવાભાવી શ્રી સંજયમુનિજી મ. ‘સરલ' પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : | આગમ અનુયોગ ટ્રસ્ટ શ્રી સ્થાનકવાસી જૈન વાડી, ૨૮-૨૯, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ, અમદાવાદ-૧૩, ફોન : ૭૫૫૧૪૨ ૬, ૭૫૫૨૭૧ ૧ સંપાદન સહયોગી : અરિહંત પ્રિયા ડૉ. દિવ્યપ્રભાજી પં. દેવકુમારજી જૈન, બીકાનેર શ્રી શ્રીચંદજી સુરાણા, આગરા ડૉ. ધર્મચંદજી જૈન, જોધપુર સંપર્ક સૂત્ર : શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર ભાષાંતર સહયોગી : મહાસતીજી શ્રી ભવ્યસાધનાજી મહાસતીજી શ્રી વિરાગસાધનાજી મહાસતીજી શ્રી લક્ષિતસાધનાજી સજીમંડી સામે, માઉન્ટ આબુ (રાજ.) પીન-૩૦૭ ૫૦૧ ફોન : (૦૨૯૭૪) ૨૩૫૫ ૬ ૬ થી ગુજરાતી સંસ્કરણ : વીરનિર્વાણ સંવત્ - ૨૫૨૯ વિક્રમ સંવતુ - ૨૦૫૯ ૧, માર્ચ - ૨૦૦૩ ટ્રસ્ટી મંડળ : ૧, શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ (અમદાવાદ) ૨. શ્રી રમણલાલ માણેકલાલ શાહ (અમદાવાદ) ૩. શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ (અમદાવાદ) ૪. શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ (અમદાવાદ) પ. શ્રી વિજયરાજ બી. જૈન (અમદાવાદ) ૬. શ્રી અજયરાજ કે. મહેતા (અમદાવાદ) ૭, શ્રી કૃષ્ણકાંતભાઈ મફતલાલ પટેલ (મુંબઈ) ૮. શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી (માનદ્દમંત્રી) (અમદાવાદ) મૂલ્ય : રૂા. 900/- (સાતસો રૂપિયા) કો.ઓપ્ટ સદસ્ય : શ્રી મીઠાલાલ નેમીચંદ બોહરા, અમદાવાદ શ્રી રમેશકુમાર ચંપાલાલ સાકરિયા, અમદાવાદ મુદ્રક : સંકલન-સહાયક : માંગીલાલ શિવજીરામજી શર્મા (કુરડાયાં) સ્કેન-ઓ-ગ્રાફિકસ (કોમ્યુટર - ઓફસેટ જોબ) ૩/એ, રવિકુંજ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોન : ૭૯૧૧૭૫૧, ૭૯૧૦૯૬૧ પૂફરીડર : મહાવીરપ્રસાદ શિવજીરામજી શર્મા (કુરડામાં) GES : દીકરી | VI C E 9 Page #8 -------------------------------------------------------------------------- ________________ Published in Memory of Rev. Gurudev Shri Fateh-Pratap Agam anuyog No. 8 Dravyanuyoga Gujarati Translation [Part - II (Chapter 15 to 27)] : CHIEF – EDITOR : Anuyog Pravartak, Upadhyaya Pravar, Pandit Ratna Muni. Shri Kanhaiyalalji 'Kamal' : COLLIGATOR : Agam Rasik Vice Pravartaka Shri Vinay Muniji 'Vageesh' : TRANSLATORS : UpPravartini Shrutacharya Dr. Shri MuktiPrabhaji M.A.Ph.D. & HER CO-TRANSLATORS : Dr. Shri Anupamaji Shri Virtisadhnaji : ADVISOR : Pt. Dalsukhbhai Malvaniya : PUBLISHING CO-ORDINATOR : Seth Shri Chunilal Laghubhai (Gundiyalawala) (Ahmedabad) Shri Rasiklal Shantilal Shah (Ahmedabad) - - - - : PUBLISHERS: AGAM ANUYOG TRUST Ahmedabad - 380 013. - - - VI For Privale & Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ PROMOTOR: 1. Madhur Vyakhyani Shri Gautam Muniji 2. Sevabhavi Shri Sanjay Muniji "Saral" PUBLISHER: AGAM ANUYOG TRUST Shri Sthanakvasi Jain Wadi, 28-29, Sthanakvasi Jain Society, Naranpura Crossing, Ahmedabad-13. Ph.: 7551426, 7552711 CONTRIBUTING EDITORS: 1. Arihantpriya Dr. Divyaprabhaji 3. Pandit Shri Devkumarji Jain - Bikaner 4. Shri Shrichandji Surana 'Saras'-Agra 5. Dr. Dharmachandji Jain - Jodhpur TRANSLATION SAHYOGI : 1. Mahasatiji Shri Bhavyasadhnaji 2. Mahasatiji Shri Viragsadhnaji 2. Mahasatiji Shri Laxitsadhnaji CONTECT PLACE : SHRI VARDHMAN MAHAVIR KENDRA Opp. Subjimandi, MOUNT ABU. (Raj.) Pincode : 307501 Ph. : (02974) 235566 TRUSTIES: 1. Shri Navanitbhai Chunilal Patel (Ahmedabad) 2. Shri Ramanlal Maneklal Shah (Ahmedabad) 3. Shri Arvindbhai Shantilal Shah (Ahmedabad) 4. Shri Bachubhai Baldevbhai Patel (Ahmedabad) 5. Shri Vijayraj B. Jain (Ahmedabad) 6. Shri Ajayraj K. Mehta (Ahmedabad) 7. Shri Krishnakantbhai Mafatlal Patel (Mumbai) 8. Shri Jayantibhai Chandulal Sanghavi (Secretary) (Ahmedabad) FIRST EDITION: A. D. 2059 1. March - 2003 PRICE: Rs. : 700/- (Rupees Seven Hundred) CO.OPT. MEMBER: Shri Mithalal Nemichand Bohra, Ahmedabad. Shri Rameshkumar Champalal Sakariya, Ahmedabad. EDITOR - ASSISTANT : Mangilal S. Sharma (Kurdayan) PRINTED BY: SCAN-O-GRAFIX (Computer-Offset Printing) 3/A, Ravikunj Society, Naranpura, Ahmedabad-380 013. Ph. : 7911751, 7910961 PROOF READER : Mahavir S. Sharma (Kurdayan) VIII T AS Page #10 -------------------------------------------------------------------------- ________________ - } { | સમર્પણ || મૃત સાગરને કંઠ-કુંભમાં ભરવાવાળા અનેક આગમોના વ્યાખ્યાતા, શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પ્રવર ! શ્રી આત્મારામજી મહારાજના શ્રીચરણોમાં સાદર શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે... “દ્રવ્યાનુયોગ-દ્વિતીય ભાગ-જ્ઞાનાંજલિ” f, 3 | - | E | | - | mail | E વિનીત વિનયમુનિ વાગીશ ડૉ. મુકિતપ્રભા અને ટ્રસ્ટી મંડળ I Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષડ્ડપથી ગણાય. તેમના મુખ્યતૃપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મુ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રસ્તામાં જ પૂજ્યશ્રી ઠપુણંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, cો. સાંભળીને વૈરાગ્ય ઉ૫GG[ થયો. તે સમયે ભાવિ પ©ળીને રાખડી બાંધી, બહેન બનાવી દિકિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાની થયા, પ્રભાવશાળી થયા. તેમના અારો મોતી જેવા હતા. આજે પણ તેમની લખેલી બબીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમની પરંપરામાં ઘણા બધા તપસ્વી-જ્ઞાળી સંતો થયા. આવા મહાન પૂષો આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. - તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફોહણંદજી મુ. હતા. જેમળી 40 વર્ષથી ઉંમરમાં પણ બધી ઈન્દ્રિયો સ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુફભાઈ પ્રતાપચંઢજી મુ. હતા. તેમનો અવાજ બહુ જ મુciદ હતો તેમના રાત્રિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈ૬ – જૈનેતર) આવતા હતા. એવા તે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાષ્પી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દેિનાર્થી અવસ્થામાં) રાખી આગમોનું અને ટીકા-ટૂણ -ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અયુર્થના. - વિનયમુનિ brary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ અર્હમ્ - તથા નામની જામીણામ પૂજ્ય ગુરૂદેવ ઉપાધ્યાય થી કદૈયાલાલજી મ. કમલ સાથે અનયોગ સંબંધિત ચર્ચા કરી રહેલા ઉપપ્રવર્તક થી વિનયમનિજી મ. વામીશ” કોમલતન, કોમલવચના, પુની કરણી કમનીયા. ‘કમલ’ અને કલ્યાણકર, વિનય હદય રમણીય I થરાદ ના કરે . મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી મ. તપસ્વી સેવાભાવી શ્રી સંજય મુનિજી મ. For Private Ros e Page #13 -------------------------------------------------------------------------- ________________ મારા સ્થાપક આધાથીપાક || નમો નિTM . સ્વ. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ સ્વ. હિંમતલાલ શામળદાસ શાહ આગમ અનુયોગ ટ્રસ્ટ - ટ્રસ્ટી મંડળ, શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી રમણિકભાઈ એમ. શાહ શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી વિજયરાજ બી. જેની | શ્રી અજયરાજ કે. મહેતા . શ્રી કૃષ્ણકાંતભાઈ મફતલાલ પટેલ | શ્રી જયંતિભાઈ સી. સંઘવી (માનર્મંત્રી) in Educatiotecational www.ibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ એક જ્યોતિર્મય વ્યક્તિત્વ-શ્રધ્ધય ઉપાધ્યાયશ્રી ન્હેયાલાલજી મ. ‘ક્સલ' સંક્ષિપ્ત પરિચય જ્ઞાન અને ક્રિયાની જીવંત પ્રતિમૂર્તિ ‘નમો વનફાયાન'ના ગૌરવપૂર્ણ પદથી સમલંકૃત અનુયોગ પ્રવર્તક શ્રદ્ધેય પૂજ્યગુરૂદેવ મુનિશ્રી કચૈયાલાલજી મ. કમલ’નું જીવદર્શન સ્વ-પરના કલ્યાણાર્થે સમર્પિત રહ્યું છે. વિચાર અને આચારની દ્રષ્ટિએ તેઓ અત્યંત ઉત્કૃષ્ટકોટિનું જીવન જીવનારા સપુરુષ અને પ્રતિભાશાળી પુરુષ હતાં. જેઓને અહંકાર ક્યારેય સ્પર્શી શક્યો ન હતો. વિદ્વતા, વિનમ્રતા, સૌજન્યતા, સૌમ્યતા, સહિષ્ણુતા, કરુણા, વાત્સલ્ય, ધૈર્ય, પ્રસન્નતા જેવા અનેક સદ્ગુણોની સુવાસથી તેઓ સદા મહેકતાં હતાં. ( આપનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૦ ચૈત્રસુદ (રામનવમી) ના દિવસે કેકીન્દ (જસનગર) રાજસ્થાનમાં શ્રી ગોવિંદાસિંહજી રાજપુરોહિતના ગૃહે થયો. માતુશ્રી યમુનાદેવીની કુંખ આપે દીપાવી હતી. ચારવર્ષની બાલ્યાવસ્થામાં જ માતા-પિતાની અચાનક જ છત્રછાયા ગુમાવી, સાત વર્ષની ઉંમરે પરમશ્રધ્ધય આચાર્યશ્રી સ્વામીદાસજી મ. ની પરંપરાના પ્રભાવશાળી શ્રમણ શિરોમણી શ્રદ્ધેય શ્રી ફતેહચંદ્રજી મ. અને પંડિત પ્રવર શ્રી પ્રતાપમલજી મ. વગેરેનો સંપર્ક થયો. [ આપનું ભવ્ય તેજોમય લલાટ અને સામુદ્રિક લક્ષણો જોતાં જ પૂ. પ્રતાપમલજી મ. ને પ્રતીતિ થઈ કે - “આ બાળક અત્યંત તેજસ્વી પ્રતિભાશાળી શ્રમણ પરંપરાનો તેજસ્વી સિતારો થશે જે શાસન પ્રભાવમાં અભિવૃધ્ધિ કરશે.” ગુરૂદેવના પ્રથમદર્શનથી જ આપે આપનું સર્વસ્વ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું. અગિયાર વર્ષ સુધીના વૈરાગ્યકાળ દરમ્યાન આપે પંડિતો, વિદ્વાનો પાસે અધ્યયન અધ્યાપન કર્યું. વૈશાખસુદ-૬, વિક્રમસંવતુ ૧૯૮૮ના દિવસે સાંડેરાવ (રાજ.)માં આપે દીક્ષા અંગીકાર કરી. એ સમય દરમ્યાન ઘોડી પરથી પડવા છતાં આપે સહિષ્ણુતા, ધૈર્ય અને અતૂટ મનોબળથી મુશ્કેલીનો સામનો કર્યો તે જ આપની પરમશક્તિ, ધર્મ પ્રત્યેની અતૂટ શ્રધ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે. વડદીક્ષા સોજતરોડમાં સંપન્ન થઇ. દીક્ષા પછી આપે ૫. બેચરદાસજી દોશી, શોભાચંદજી ભારિલ્લ વગેરે પાસે જૈનાગમ-વાયનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જેના પરિણામસ્વરૂપે આપ ન્યાયતીર્થની પરીક્ષામાં પ્રથમશ્રેણીમાં સમુત્તીર્ણ થયા. પછી આપે આગમોના સંપાદનકાર્યમાં જ પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું. આગમોના મૂળ પાઠોને ક્રમાનુસાર-યોગ્યરીતે સંપાદિત કરી પ્રકાશિત કર્યા, છેદસૂત્રોના સાનુવાદ વિવેચન સહિતના પ્રકાશન માટે ભારે જહેમત ઉઠાવી અતિ જટિલભગીરથ કાર્ય સંપન્ન કર્યું. સ્થાનાંગ-સમાવાયાંગનું સાનુવાદ-સંપાદન કાર્ય કર્યું. ‘જૈનાગમનિર્દેશિકા' જેવી અતિ મહત્વપૂર્ણ કૃતિ પણ આપના અથાગ શ્રમઅને પ્રબળ પુરુષાર્થનું જ પરિણામ છે. આગમઅનુયોગનું વિશાળ વિસ્તૃત અને ભગીરથ કાર્ય આપે એક જર્મન વિદ્વાનની પ્રેરણાથી યુવાવસ્થામાં શરૂ કર્યું હતું, જે જીવનના અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું. માર્ગમાં આવતી પ્રતિકૂળતાઓને આપે અપ્રમત્ત ભાવે Jaimeducation International For Pavate & Personal use only w ainemorary Page #15 -------------------------------------------------------------------------- ________________ બૈર્ય, સહિષ્ણુતા અને પુરુષાર્થ વડે પરાજિત કરી. આપની શારીરિક પ્રતિકૂળતાઓ દરમ્યાન આપના અંતેવાસી શિષ્ય શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ” તથા સાધ્વીછંદ ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, પં. દલસુખભાઇ માલવણિયા, પં. દેવકુમારજી વગેરેનો સાથ-સહકાર મળતો રહ્યો. આપે આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા હિંદી અનુવાદ ૮ ભાગોમાં અને ગુજરાતી ૪ ભાગોમાં પ્રકાશિત કર્યા શેષ ભાગોનું કાર્ય શ્રી વિનયમુનિજી મ. તથા ટ્રસ્ટીગણ અત્યધિક - પરિશ્રમકરી સંપન્ન કરવા પ્રયત્નશીલ રહે છે. આપના વિશાળ વિચરણ ક્ષેત્ર દ્વારા આપનો અનુયાયી વર્ગ પણ એટલો જ વિશાળ અને વ્યાપક છે જેનું મુખ્ય કારણ આપની બિનસાંપ્રદાયિક્તાની ભાવના હતી. સ્વાથ્યની પ્રતિકૂળતા દરમ્યાન પણ આપે અદૂભૂત આત્મબળ દ્વારા જે સમત્વભાવ અપનાવ્યો તે બધા માટે પ્રેરણારૂપ છે અને ખૂબ-ખૂબ વંદનીય છે. જ્ઞાનરાધના, મૌન, તપ અને જપ આપના જીવનના પર્યાય સમા બની ગયા હતાં. નિરર્થક ચર્ચા, જ્ઞાતિસંપ્રદાયોની વાતો કે ટીકા-ટિપ્પણીમાં આપે કદી ક્યારેય સમય બરબાદ કર્યો નથી. યુવાવસ્થાથી જ દ્વિદળનો ત્યાગ, એક સમય ભોજનમાં પણ માત્ર એક જ રોટલીનું ઉણોદરી તપે આપની રસેન્દ્રિય પ્રત્યેની નિસ્પૃહતા દર્શાવે છે. છેલ્લા ૧૮ વર્ષોથી આપે અન્ન-પાણીનો ત્યાગ કરી માત્ર ફળોનો રસ, ગાયના દૂધથી જ જીવન નિર્વાહ કર્યો. છેલ્લા ૨૦ વર્ષથી દરેક મંગળવારે મૌન, રાત્રિના બે વાગ્યે નિદ્રા ત્યાગ કરી સાધનામાં લીન થતાં અને આવાં જ ઉત્તમ આચારને કારણે આપે ‘સંતરન' ના બિરૂદને સાર્થક કર્યું. એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રીય સંતની હરોળમાં આપનું નામ જયવંતુ બન્યું. ૬ ડિસેમ્બર ૧૯૯૩, પોષ સુદ ૧૪ સવંત ૨૦૫૦ ના રોજ જયપુરમાં આચાર્ય સમ્રાટ શ્રી દેવેન્દ્રમુનિએ આપને ‘ઉપાધ્યાયપદે’ જૈનશાસન પ્રભાવકપદ ગૌરવાન્વિત કર્યા. આપ કરુણા, દયા, વાત્સલ્ય અને પ્રેમની સાક્ષાત મૂર્તિ હતા અને આથી જ આપે માનવ કલ્યાણ હિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. શ્રીવર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર દેવલાલી, જિલ્લા નાસિક (મહારાષ્ટ્ર) જયાં વૃધ્ધ સાધુ-સાધ્વી સેવા કેન્દ્ર, જનહિતાર્થે હોસ્પિટલ, માનવ રાહત કેન્દ્રજેવી વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યમાન છે. શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર-આબુપર્વત જ્યાં પ્રતિવર્ષ ચૈત્રી ઓળીનું આયોજન થાય છે અને ભોજન શાળા, ઉપાશ્રય, પુસ્તકાલય, ઔષધાલય, અતિથિગૃહ છે. તદૂઉપરાંત આગમ અનુયોગટ્રસ્ટ અમદાવાદ, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર મદનગંજ, અંબિકા જૈન ભવન- અંબાજી વગેરે અનેક સંસ્થાઓ આપની પ્રેરણા અને આશીર્વાદ વડે અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત માનવકલ્યાણનાં ઉત્તમ કાર્યો કરે છે. ૧૭ ડિસેમ્બર ૨૦OOબપોરના ૧-૩૦વાગ્યે એકાએક આપનું સ્વાથ્ય બગડયું આપે ૨-૪૫ વાગ્યે સંથારો ગ્રહણ કર્યો અને રાત્રે સમય ૩-૪પ પોષ વદ આઠમ(ગુજ, માગસર વદ ૮) સોમવાર ૧૮ ડિસેમ્બરના રોજ જીવનજ્યોતદિવ્યજ્યોતમાંવિલીન થઇ. ૧૯ડિસેમ્બર બપોરે ૩વાગ્યે ‘કમલકન્વેયાવિહાર’ માં હજારો ભક્તોસાધકોની જનમેદની વચ્ચે આત્માના નિરંજનનિરાકાર સ્વરૂપનાઘોષ સાથે અગ્નિસંસ્કારવિધિ સંપન્ન થઇ. 3 આપના સ્વર્ગારોહણથી શ્રમણ સંઘમાં જ નહીં પરંતુ સમગ્ર જૈન જગતમાં જે ખોટ પડી છે તેની પૂર્તિ અસંભવ, અશક્ય છે. - Education nemalonal For Povale & Personal use only brary. Page #16 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રેમી - તત્વચિંતક - શાસનના છુપારના ખંભાત સંપ્રદાયના બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મ. સા. સ્વ. શ્રી શાંતિલાલ એલ. ભાવસાર પૂ. શાંતાબેન એસ. ભાવસાર બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મહારાજ ભારતની ગુર્જરભૂમિ પર મહીસાગરના કાંઠે બોરસદ ગામના ભાવસાર ધર્મપ્રેમી શ્રી શાંતિભાઈના ખાનદાન ખોરડે પૂ. માતુશ્રી શાન્તાબેનની કુક્ષીને દીપાવનાર મહેન્દ્રભાઈનો જન્મ સં.૨૦૦૯, તા. પ-૧૦-૧૯૫૩ના પીજ (ગુજરાત) મુકામે થયો. પીજ માતુશ્રી શાન્તાબેન એજ્યુકેશન પામેલ હોવાથી એડમિસ્ટ્રેસ તરીકે સુંદર કાર્ય કરી રહ્યા હતા. તેમણે સુપુત્રો નવીનભાઈ (ડૉ. યોગેન્દ્ર) તથા શ્રી મહેન્દ્રભાઈ તથા લાડલી દીકરીઓને - વસુબેન - હસુબેન તથા પદ્માબેનમાં ધર્મના સંસ્કારનો ઉત્તમ વારસો આપ્યો. - ખંભાત સંપ્રદાયના તપસ્વીરાજ-એકાવતારી આ. ભગવંત ગુરૂદેવ પૂ. કાંતિઋષિજી મ.સા.ની દીક્ષા પ્રસંગ જોઈને પૂ. મહેન્દ્રભાઈને દીક્ષાના ભાવ જાગ્યા - દેઢ વૈરાગ્ય બન્યો. s.s.c. સુધીનો અભ્યાસ કરીને સં. ૨૦૧૭મા તા. ૬-૫-૧૯૭૧ના રોજ ખંભાત મુકામે પ્રવજ્યા ગ્રહણ કરી. મધુરકંઠી બા.બ્ર.પૂ. અરવિંદમુજી મ.સા.ના સુશિષ્ય થયા. પ્રવજ્યાના પાવન પંથે આવ્યા બાદ તેમના રોમેરોમમાં આગમનો ઉંડો અભ્યાસ કરવાની ભાવના જાગતા તેમજ તેમની તીવ્ર યાદશક્તિને સામે રાખી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રણ દિવસમાં કંઠસ્થ કરી સૌને આશ્ચર્યમુક્ત કર્યા હતા અને ઉતમોત્તમ જ્ઞાનનો ક્ષયોપશમ સૌએ પ્રત્યક્ષ નિહાળતા ગુરૂદેવો તથા જૈન સાધ્વીરના પૂ.બા.બ્ર. શારદાબાઈ મ.સા.ના હૃદયમંદિરમાં ભાવ જાગ્યા કે આવા તેજસ્વી ઓજસ્વી – સંતરત્નને આગમનું તલસ્પર્શી જ્ઞાન મળે તેઓ સં. ૨૦૧૭માં મુંબઈ પધાર્યા. જ્ઞાનનો ક્ષયોપશમ એટલો વંદનીય હતો કે એક વખત વાંચે તુરંત કંઠસ્થ. - આ બધું લક્ષ્યમાં લઈ જ્ઞાનના વિકાસ માટે બનારસ યુનિવર્સીટીની ‘આચાર્યની પરીક્ષા આપી. ચાલીસ (૪૦) હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર મેળવી જૈન શાસન-સંપ્રદાયની શાન વધારી ગોલ્ડ મેડલ મેળવ્યો. બનારસ યુનિવર્સીટીમાં દર્શનાચાર્ય (ન્યાયાચાર્ય) જ્યોતિષાચાર્ય - સાહિત્યાચાર્ય-વ્યાકરણાચાર્યને સિદ્ધાંતાચાર્ય એમપાંચ-પાંચ વિષયમાં તો આચાર્ય બની સૌના વંદનીય બન્યા હતા. - આચાર્ય સમ્રાટ પં.રત્ન પૂ. આનંદઋષિજી મ.સા.ની સેવાનો લાભ લઈ પોતે ધન્યતા અનુભવેલ તેમજ આગમ અનુયોગ પ્રવર્તક - ઉપાધ્યાય પ્રવર - ગુરુદેવ પૂ. “કમલ” કનૈયાલાલજી મ.સા. પાસે બે વર્ષ આગમના લેખનકાર્યમાં ખૂબ જ સૂઝ-સમજ દ્વારા રસપૂર્વક કર્તવ્યપરાયણ રહ્યા. સાંડેરાવ અને આબુ પર્વત ગુરુદેવ સાથે રહીને ચરણાનુયોગ -દ્રવ્યાનુયોગના કાર્યમાં એમનો પુરૂષાર્થ ઘણો રહ્યો અને જ્ઞાનની ગરીમા જોઈને પૂ. ગુરુદેવ “કમલ” મુનિ મ.સા.ના હૃદયના શબ્દો સરી પડયા - જૈન શાસનમાં જ્ઞાનમાં આગવું સ્થાન ધરાવનાર ઉત્તમ સાધુ મહેન્દ્રમુનિજી મ.સા. છે. ચોમાસુ સાથે કર્યું. આબુ પર્વત ઉપર ગુફામાં રહી ધ્યાન - તપસ્યા પણ કરી જીવન ધન્ય ધન્ય બનાવ્યું. માઉન્ટ આબુ તબિયત એકાએક બગડતા અમદાવાદ શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા)માં પધાર્યા. પૂ. દાદાજી બળદેવભાઈ, નવનીતભાઈ, જયંતિભાઈ સંઘવી સકળ સંઘે મન મુકીને વૈયાવચ્ચ કરી - તબિયત નાજુક બનતા. સં. ૨૦૪૪ના વૈશાખ વદ-૯ને તા. ૧૦-૫-૧૯૮૮ને મંગળવારની સાંજે નારણપુરામાં હંમેશને માટે મંગલ પ્રસ્થાન મોક્ષ ભણી કર્યું. જૈફ ઉંમરે પહોંચેલ સંસારી પિતાશ્રી શ્રી શાંતિભાઈ – ડૉ. યોગેન્દ્રભાઈએ રાત-દિવસ કરેલી સેવા ચિરસ્મરણીય રહેશે. ૧૭ વર્ષના દિક્ષા પર્યાયમાં આત્મીક કામ કરીને શાસન - સંપ્રદાયની શાન વધારી. | હિરલા અને વિરલા સમા સંતરત્નને અવિરામ વંદના... રાત-દિવસ જોયા વગર સેવાભાવી ભગાભાઈની તથા શીવજીભાઈની સેવા ચિરસ્મરણીય રહેશે. સેવા - સોજન્યમૂર્તિ - ડો. યોગેન્દ્રભાઈ એસ. ભાવસાર (ડેન્ટલ સર્જન B.DS.) ખંભાત સંપ્રદાયના જૈન સંતરત - આગમપ્રેમી બા.બ્ર.પૂ. મહેન્દ્રમુનિજી મ.સા.ના મોટાભાઈ શ્રી નવીનભાઈ ઉર્ફે ડૉ. યોગેન્દ્રભાઈનો જન્મ પીજ મુકામે પિતાશ્રી શાંતિભાઈના ખાનદાન ખોરડે પૂ. માતુશ્રી શાંતાબેનની કુક્ષીએ થયો - ડૉ. યોગેન્દ્રભાઈના જીવનમાં સેવા મંત્ર - બીજાને ઉપયોગી થવાની ઉત્તમોતમ ભાવના ડૉક્ટર હોવા છતાંય - સેવા તો એમનો જીવનમંત્ર છે. દંત ચિકિત્સક - ખંભાત ૨૫ વર્ષથી સેવા આપી સેવાની સુવાસ ચોમેર ફેલાતા હાલ - વડોદરા - ભાદરણ - ખંભાત સેવા આપી રહેલ છે. ધાર્મિક ભાવના ખૂબ જ હોવાથી પૂ.સાધુ - સાધ્વીજીની સેવાનો અણમોલો લાભ લઈ રહ્યા છે - એટલું જ નહિ તેઓનું ગુપ્ત દાન પણ વંદનીય છે. Lain Education International Fાવા rategies & Personયા Use only Page #17 -------------------------------------------------------------------------- ________________ “વાત્સલ્યમૂર્તિ જન્મદાત્રીને વંદન સદા” માતુશ્રી પૂ.બા. કાંતાબેન ચીમનલાલ સંઘવી (ગુંદીયાળાવાળા) માતાના જેવું તીર્થ નથી - માતાના જેવી બીજી કોઈ ગતિ નથી માતાના જેવું કોઈ રક્ષકનથી માતાના જેવો કોઈનો સ્નેહ નથી - જેમના સ્વભાવમાં સરળતા અને જીવનમાં સાદાઈ આ બે મહામૂલા ગુણોથી જેઓ સંસારના ઘણા કર્મબંધનથી અલિપ્ત રહી અનર્થાદંડથી ઉગરી શકયા છે. ખરેખર આજના આ યુગમાં આવા ઉત્તમસંસ્કારથી જીવન સુવાસિત બનાવનાર માતાને વંદન હો - પૂ. સંત - સતીજીના સમાગમે અને પૂ. પિતાશ્રી ચીમનભાઈના ઉચ્ચ આદર્શને કારણે જેમનામાં શાંતિ અને સમતાના સગુણોનું સિંચન થયેલ છે. તેમના ધર્મ પ્રત્યેની સંપૂર્ણ શ્રદ્ધાની જ્યોત અમારામાં પણ પ્રગટાવી છે. આગમ અનુયોગપ્રવર્તક ગુરૂદેવ “કમલ” મુનિ મ.સા.નો પુરૂષાર્થચિરઃ સ્મરણીય રહેશે. “જનની તણો ઉપકાર જગમાં મહાન સદા ગણાયછે”પૂ. મોટાબા (સ્વ.) સમજુબેન દલસુખભાઈ સંઘવીના ઋણને કેમ ભૂલાય? લી. સુપુત્રો અરવિંદભાઈ સંઘવી તથા ભાઈઓ (ગુંદીયાળાવાળા) ધર્મપ્રેમી - વાત્સલ્યમૂર્તિ શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ (રાજેન્દ્રભાઈ શાહ) સખત પરિશ્રમ- સંપૂર્ણવિવેક - ઉત્કર્ષ ધર્મભાવના સહ ધર્મીને મદદરૂપ થવા ઉત્કંઠા અને દાનમાં ઉદારતા જીવનમાં જાળવી રાખવાની ઉત્તમ ભાવના વંદનીય છે. આગમ અનુયોગમાં આપેલ ફાળો અનેકને માટે જ્ઞાનવર્ધક બની રહેશે. સરળતા -નમ્રતા - સભ્યતા - સૌમ્યતા - સદાચાર આદિ સગુણોની સવાસ ધર્મના સંસ્કારોનું સિંચન સર્વને માટે દિવાદાંડીસમા બની રહ્યા છે. શાસન પ્રભાવનાદિ ભાવના આદિ જીવનની એંક સર્વત્રપ્રસરી રહો એ જ ભાવના... શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ ઘીકાંટા, નગરશેઠ વંડો- અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર સંઘની સ્થાપનામાં અનેક મુરબ્બીશ્રીઓની સુઝ-સમજ-તન-મન-ધનનો ફાળો સમાજ કદી ભૂલી શકશે નહી - સૌરાષ્ટ્ર શ્રીસંઘમાં સં. ૨૦૧૧ થી ઉત્તરોતર સારા-સારા ચાતુર્માસ પૂ. ગુરૂભગવંતોના- પૂ. સતીવૃંદના કરાવવામાં આવે છે. ચોમેર સુવાસ ફેલાઈ છે. તેમાં ભૂતકાળના, વર્તમાનકાળના પ્રમુખશ્રી મેનેજીંગ કમિટી - ટ્રસ્ટીગણ તેમજ નામી-અનામી દાતાઓનો - મૂક કાર્યકરોનો ભગીરથ ફાળો છે. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં આપેલ સહયોગ બદલ આભારી છીએ-શ્રી સંઘ શહેરની મધ્યમાં આવેલ હોઈ - સૌને માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ અહમ્ પ્રકાશકીય અતીતમાં ઘણા સમય પૂર્વે બહુશ્રુત આર્ય રક્ષિતે અનુયોગનું વિભાજન કર્યું હતું પણ વિસ્મૃત થઈ ગયો અને આજે ઉપલબ્ધ નથી, જૂના ગ્રન્થોમાં પણ નામ માત્ર ઉલ્લેખ છે. ચાર અનુયોગનું નામ - ૧. ધર્મકથાનુયોગ, ૨. ગણિતાનુયોગ, ૩. ચરણાનુયોગ, ૪. દ્રવ્યાનુયોગ પૂજ્ય ઉપાધ્યાયશ્રીના મનમાં સંકલ્પ જાગ્યો, એક જર્મન વિદ્વાની બળવતી પ્રેરણા થઈ અને પૂજ્ય ગુરુદેવોના આશિર્વાદથી આગમોનું ચાર ભાગમાં વિભાજિત કરવાનું કાર્ય પ્રારંભ કર્યો જે ઘણા વિદ્વાનોના અને આગમોના પ્રકાંડ વિદ્વાન મુનિવરો તેમજ મહાસતીજીનો સારો સહયોગ મળ્યો જેથી આ વિશાળ કાર્ય ઉત્તરોત્તર પ્રગતિ પર છે અને લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યો છે. મૂળ સાથે હિન્દી ભાષાંતરના ચારે અનુયોગ આઠ ભાગોમાં થઈ ગયા. જેમાં પહેલો ભાગ ઉપલબ્ધ ૧ નથી. એના ગુજરાતી ભાષાંતર સાથે પણ ત્રણ અનુયોગ તો ૭ ભાગોમાં પરિપૂર્ણ થઈ ગયા અને ચોથા દ્રવ્યાનુયોગનો આ બીજો ભાગ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આના પ્રકાશન થવાથી અમને ઘણોજ આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. ઉપાધ્યાયશ્રીએ ઘણો જ પરિશ્રમ કર્યો છે એમનો અનંત ઉપકાર ભૂલાઈ શકાય નહિ એ વિશાળ યાદગીરી આપીને અમર થઈ ગયા છે. તેમના સુશિષ્ય ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજીએ પણ સારો શ્રમ લીધેલ. પ્રેસ કોપી તથા મુફ તપાસવા અને બધી વ્યવસ્થાઓ ગોઠવણ કરવી વગેરેમાં ઘણી લાગણી રાખી, તેઓએ ટૂંક સમયમાં આ ગ્રન્થ કરી આપ્યો. તેમનો ઘણોજ ઉપકાર છે. આને પૂર્ણ કરવાનો શ્રેય એમને જ ફાળે જાય છે. વિદ્વાન મહાસતીજી ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી તેમજ તેમના શ્રુતાભ્યાસી સુશિષ્યાઓ ડૉ. અનુપમાજી, ભવ્યાસાધનાજી, વિરતિસાધનાજી વગેરેએ હિન્દીના સંપાદનમાં અને પછી આ અનુયોગનો ગુજરાતી ભાષાંતર કરી આપ્યો છે તેથી તેઓના અમે ચિરઋણી છીએ. ટ્રસ્ટના માનદમંત્રી શ્રી જયંતિભાઈ સંઘવીએ ટ્રસ્ટની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવી તેમજ સહયોગ એકત્રિત કરવો આદિ કાર્યોમાં સારો સમય આપ્યો છે. તેથી એમના પણ ખાસ આભારી છીએ. પ્રફ વાંચનના કાર્યોમાં શ્રી માંગીલાલજી અને મહાવીરજી શર્માએ સારી મહેનત કરી છે. સ્કેન-ઓ-ગ્રાફિક્સવાળા દિવ્યાંગભાઈએ પણ ઝડપથી આ કાર્યને કરી આપ્યું તે બદલ અમે સર્વેના આભારી છીએ. બધા દાનદાતાઓના અમે આભારી છીએ. જેથી આ વિશાળ કાર્ય સંપન્ન કરી શક્યા છીએ. એમના આર્થિક સહકારથી જ આ ભગીરથ કાર્ય પૂર્ણતાની તરફ અગ્રેસર છે. જિજ્ઞાસુ પાઠક આ અનુયોગોનું પોતે વાંચન કરે, બીજાને પ્રેરણા આપે એનો વધારેમાં વધારે પ્રચાર-પ્રસાર કરી એનો સદુપયોગ કરે એ જ પૂજ્ય ગુરુદેવ પ્રતિ હાર્દિક શ્રદ્ધાંજલિ છે. ટૂંક સમયમાં જ બાકી બે ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. એ ભાવના તમારા બધાના સહકારથી પરિપૂર્ણ થાય એજ હાર્દિક અભિલાષા. નવનીતભાઈ ચુનીલાલ પટેલ પ્રમુખ 9 Page #19 -------------------------------------------------------------------------- ________________ સંયોજકીય પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મ. 'કમલ'ના શુભાશીર્વાદથી દ્રવ્યાનુયોગનો આ બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે તેનો ઘણોજ આનંદ છે. પૂજ્ય ગુરુદેવે આ અનુયોગ માટે ઘણોજ પરિશ્રમ કર્યો છે. લગભગ ૫૦ વર્ષ તેઓ આ કાર્યમાં જ લાગ્યા રહ્યા. એમના આટલા શ્રમના કારણેજ આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. હિન્દીમાં ચારે અનુયોગ એમની હયાતીમાં પૂર્ણ થઈ ગયા હતા અને લોકાર્પણ પણ થઈ ગયો હતો. ગુજરાતી ભાષાંતર સાથે ત્રણ અનુયોગ થઈ ગયા. ચોથું દ્રવ્યાનુયોગનું કાર્ય ઝડપથી ચાલે છે. આ અનુયોગ ઘણોજ વિશાળ, જટિલ અને કઠીન છે. દ્રવ્યાનુયોગના ગુજરાતી ભાષાંતરના ચાર ભાગ પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રથમ ભાગમાં ૧૪ અધ્યયન લીધેલ છે. તેમાં વધારે અધ્યયન આપવાનો વિચાર હતો પણ વધારે પેજ થવાના કારણે ઓછા કરવા પડ્યા. શેષ અધ્યયનોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં વિદુર્વણા, ઈન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા, યોગ, પ્રયોગ, ઉપયોગ, પશ્યતા, દષ્ટિ, જ્ઞાન, સંયત, વેશ્યા, ક્રિયા આદિ ૧૩ અધ્યયનોનો સમાવેશ કરેલ છે. શેષ લગભગ ૧૮ અધ્યયન બે ભાગોમાં પ્રકાશિત કરવાનું આયોજન છે. જે લગભગ ૪-૫ માસમાં થઈ જવાની પૂર્ણ સંભાવના છે. આ અધ્યયનોમાં તેનાથી સંબંધિત બધો વિષય લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં ઘણા વિષયદ્વાર છે તે છિન્ન-ભિન્ન ન થાય તેના માટે તેમને વિભક્ત કરેલ નથી. પરિશિષ્ટમાં તે વિષયોનાં પૃષ્ઠક, સુત્રાંક, અધ્યયનનાં નામ આપી દીધા છે. તેમનો અધ્યયન કરીને પાઠક પૂર્ણ વિષય ગ્રહણ કરી શકે છે. એટલા માટે પાઠક તેનો વાંચન અવશ્ય કરીને જ્ઞાનાર્જન કરે. આ કાર્યને સફળ બનાવવા માટે ઘણા ભાવનાશીલ શ્રુત ઉપાસકોનું યોગદાન પ્રાપ્ત થયેલ છે. આ દ્રવ્યાનુયોગના સંપાદનમાં પં.દલસુખભાઈ, પં.દેવકુમારજી, શ્રીચંદજી સુરાણા વગેરે પંડિતોનો સહયોગ તો મળ્યોજ, સાથે સાથે ડૉ. મહાસતીજી મુક્તિપ્રભાજી તેમજ તેમની સુશિષ્યો ઘણોજ પરિશ્રમ કર્યો છે. ગુજરાતી ભાષાંતર પણ અમૂલ્ય સમય કાઢીને કરી આપ્યો છે, તે પ્રસંશાના પાત્ર છે. મારા સાથી મુનિવર ઉપપ્રવર્તક પ્રવચન ગજકેશરી શ્રી ગૌતમ મુનિજીનો અને તપસ્વી શ્રી સંજયમુનિનો સારો સહકાર મળ્યો. તેઓ પ્રવચન સેવા સુશ્રુષા આદિની બધી જવાબદારી લીધી જેથી હું આ કાર્ય કરી શક્યો. શ્રી માંગીલાલ અને મહાવીર શર્માએ પણ પૂફ રીડીંગ વગેરેમાં સારો સહકાર આપ્યો છે. શ્રી બલદેવભાઈ, હિંમતભાઈ, વિજયરાજજી એ ટ્રસ્ટના ઉત્કર્ષ માટે ઘણોજ શ્રમ કર્યો છે. અત્યારે પણ નવનીતભાઈ, જયંતિભાઈ સંઘવી આદિ ટ્રસ્ટીઓની પ્રબળ પ્રેરણા પુરુષાર્થથી આ કાર્ય આગળ વધી રહ્યું છે તેમની ભાવના પ્રસંશનીય છે. મને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી તેથી ઘણા સ્થાને હિન્દી શબ્દોનો પ્રયોગ થઈ ગયો હશે અથવા ભૂલો હશે જે પાઠક સંશોધન કરી લે અને અમને સૂચિત કરે જેથી બીજી આવૃત્તિમાં સંશોધન થઈ શકે. સ્કન-ઓ-ગ્રાફિક્સવાળા દિવ્યાંગભાઈએ પણ ઝડપથી કામ કરેલ તેમનો પણ સારો સહકાર મળેલ. – વિનયમુનિ = 10. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગિર સોનોગ. ટ્રસ્ટ, છોગાવો અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII અમદાવાદ 'સહયોગી સદસ્યોની નામાવલિ વિશિષ્ટ સહયોગી : ૧. શ્રીમતી સૂરજબેન ચુનીભાઈ ધોરીભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન હસ્તે, સુપુત્ર શ્રી નવનીતભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ ૨. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે, શ્રી બળદેવભાઈ, બચુભાઈ, બકાભાઈ આઈડિયલ સીટ મેટલ સ્ટેપિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ. હસ્તે, શ્રી આર.એમ.શાહ શ્રી આત્મારામ માણિકલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે, શ્રી બળવત્તલાલ, મહેન્દ્રકુમાર, શાન્તિલાલ શાહ શ્રી હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ ૬. શ્રી પ્રેમ ગ્રુપ પીપલિયા કલા, શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા હસ્તે શ્રી પૂરણચંદજી બોહરા શ્રી રાજમલ રિખબચંદ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે, શ્રી સુશીલાબેન રમણિકલાલ મહેતા, પાલનપુર ૮. શ્રી શ્રેણીકભાઈ કસ્તુરચંદ શેઠ ૯. શ્રી દિપચંદભાઈ ગાડ સાહેબ ૧૦. શ્રી યુ. એન. મહેતા સાહેબ ૧૧. શ્રી કોકીલાબેન જંયતિલાલ કાંતિલાલ પટેલ ૧૨. એક સંગૃહસ્થ તરફથી... હસ્તે શ્રી ભરતભાઈ શેઠ ૧૩. શ્રી વાલકેશ્વર સ્થા. જૈન સંઘ ૧૪, શેઠ શ્રી ચુનીલાલ લધુભાઈ ગુંદીયાળાવાળા હસ્તે અરવિંદભાઈ ૧૫. શ્રી કે. ડી. શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્ત જગદીશભાઈ કાંતિલાલ શેઠ ૧૬. શ્રી રસીકલાલ શાંતિલાલ રાજેન્દ્રકુમાર ૧૭. શ્રી હસમુખલાલ સી. શેઠ ૧૮. શ્રીમતી રૂપાબેન શૈલેશભાઈ મહેતા ૧૯. શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી નવનીતભાઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ સાણંદ અમદાવાદ મુંબઈ અમદાવાદ IIIIIIIIIII અમદાવાદ અમદાવાદ મુંબઈ પાલનપુર અમદાવાદ SSSSSSS SSSSSSSSSSSS 11 ** For private & Personal use Untly S SSSSSSS Jain Education in Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શ્રી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લિ. ૨૧. શેઠશ્રી ચુન્નીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે, શ્રી મનુભાઈ બેકરીવાલા, રૂબી મિલ ૨૨. શ્રી પ્રભુદાસભાઈ એન. વોરા ૨૩. શ્રી પી. એસ. લૂંકડ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી પુખરાજજી લૂંકડ ૨૪. શ્રી ગાંધી પિરવાર હસ્તે, અમરચન્દ રિખવચન્દ ગાંધી ૨૫. શ્રી ગુલશનરાયજી જૈન ૨૬. શ્રી ચન્દજી જૈન, જૈન બન્ધુ ૨૭. શ્રી ઘેવરચંદજી કાનુગા, એલ્કોબક્સ પ્રા.લિ. ૨૮. શ્રીમતી તારાદેવી લાલચંદજી સિંધવી ૨૯. શ્રી થાનચંદ મેહતા ફાઉન્ડેશન હસ્તે, શ્રી નારાયણચંદજી મહેતા ૩૦. શ્રીમતી ઉદયકુંવર ધર્મપત્ની શ્રી ઉમ્મેદમલજી સાંડ હસ્તે, શ્રી ગણેશમલજી મોહનલાલજી સાંડ ૩૧. શ્રીમતી સોહનકંવર ધર્મપત્ની ડો. સોહનલાલજી સંચેતી તથા સુપુત્ર શ્રી શાન્તિપ્રકાશ, મહાવીરપ્રકાશ, જિનેન્દ્રપ્રકાશ અને નગેન્દ્રપ્રકાશ સંચેતી ૩૨. શ્રી જેઠમલજી ચોરડિયા, મહાવીર ડ્રગ હાઉસ ૩૩. શ્રી શાન્તિલાલજી નાહર ૩૪. શ્રી ભીમરાજજી ઝવેરચંદજી ૩૫. શ્રી કમળાબેન હીરાલાલજી જીરાવાલા ૩૬. શ્રી જયંતીભાઈ સુંદરજીભાઈ ગોસલિયા ૩૭. ડૉ. શ્રી યોગેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસાર ૩૮. શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ ૩૯. શ્રી મોહનલાલજી મુકનચંદજી બાલિયા ૪૦. શ્રી વિજયરાજજી બાલાબક્સજી બોહરા - સાબરમતી ૪૧. શ્રી અજયરાજજી કે. મહેતા - એલિસબ્રીજ ૪૨. શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ હસ્તે, નવનીતભાઈ ૪૩. શ્રીમતી કાંતાબેન જંયતિલાલ મનસુખલાલ લોખંડવાળા ૪૪. શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠનો વંડો) હસ્તે ભરતભાઈ શેઠ ૪૫. શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદ હસ્તે શાંતિભાઈ ૪૬. શ્રી સાણંદ સાર્વજનિક ટ્રસ્ટ હસ્તે, શ્રી બલદેવભાઈ 12 ivate & Personal Use Only અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ હૈદરાબાદ દિલ્હી દિલ્હી જોધપુર કુશાલપુરા જોધપુર જોધપુર જોધપુર બેંગ્લોર અમદાવાદ સાંડેરાવ અમદાવાદ અમદાવાદ ખંભાત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ www.janerary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSS મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ઈચલકરંજી (મહારાષ્ટ્ર) IIIIIIIII///////////// //////// ૪૭. શ્રી પંજાબ જૈન ભ્રાતૃ સભા – ખાર ૪૮. શ્રી રતનકુમારજી જૈન, નિત્યાનન્દ સ્ટીલ રોલર મિલ ૪૯. શ્રી માણેકલાલજી રતનશી બગડીયા ૫૦. શ્રી હરીલાલ જયચંદ દોશી, વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ ૫૧. શ્રી તેજરાજજી રુપરાજજી બમ્બ, ભાદવાવાળા પર. શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બમ્બ હસ્તે, શ્રી ભીમરાજજી બમ્બ પીવાળા પ૩. શ્રી સ્થા. જૈન સંઘ, નવરંગપુરા ૫૪. શ્રી નંદુભાઈ મહાસુખભાઈ પટેલ ૫૫. શ્રી ભાઈલાલભાઈ હરિલાલ ગોસલિયા પર શ્રી ધીરજલાલ ધરમશી મોરબિયા ૫૭. શ્રી સ્થા. જૈન સંઘ (સોલા) ૫૮. શ્રી ધીરેશભાઈ ટી. શાહ પ૯. શ્રી બંસીભાઈ શીવલાલ કાપડિયા ૬૦. શ્રી ગુલાબચંદજી માંગીલાલજી સુરાણા ૬૧. શ્રી નેમિનાથજી જેના ૨. શ્રી બાબુલાલજી ધનરાજજી મહેતા ૬૩. શ્રી હુકમીચંદજી મહેતા (એડવોકેટ) ૬૪. શ્રી કેશરીમલજી હીરાચંદજી તાતડ સમદડીવાળે ૬૫. શ્રી આર.ડી. જૈન, જૈન તાર ઉદ્યોગ ૬: શ્રી દેશરાજજી પૂરણચંદજી જૈન ૬૭. શ્રી રોયલ સિક્વેટિકસ પ્રા.લિ. હસ્તે, રમેશભાઈ કોશેલાવવાળા ૬૮. શ્રી વિરદીચંદજી કોઠારી ૬૯. શ્રી મદનલાલજી કોઠારી મહામંદિર ૭૦. શ્રી જૈવતરાજજી સોહનલાલજી બાફના ૭૧. શ્રી ધનરાજજી વિમલકુમારજી સુણવાલ ૭૨. શ્રી જગજીવનદાસ રતનશી બગડીયા ૭૩. શ્રી સુગાલ એન્ડ દામાણી ૦૪. શ્રી ભીવરાજજી હજારીમલજી સાડેરાવવાળા ૭૫. મે. મરુધર ઈલેકિટ્રકલ્સ હસ્તે, શ્રી અક્ષયકુમાર પુપેન્દ્રકુમાર સામસુખા – જોધપુરવાળા ૭. શ્રી વિજયરાજજી મહેતા હૈદરાબાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ આબુરોડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સિકન્દ્રાબાદ ઈન્દૌર (મધ્યપ્રદેશ) સાદડી (મારવાડ) જોધપુર હુબલી દિલ્હી અમદાવાદ મુંબઈ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIM LLLLLLLLLLLLLLLL કિશનગઢ જોધપુર બેંગ્લોર બેંગ્લોર દામનગર (ગુજરાત) નઈ દિલ્હી કોસમ્બા મુંબઈ અમદાવાદ SSSSSSSSSSSSS NSS 13 F ate Personal use only Jain Education inte Telorary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ અહમ્ | વિષય-સૂચી ભાગ-૨ - અધ્યયન ૧૫ થી ૨૦ ૩ અક્રમ. અધ્યયનનું નામ ૧૫ વિદુર્વણા અધ્યયન ૧૬ ઈન્દ્રિય અધ્યયન પૃષ્ઠક ૦૫-૪૫ ૬૪-૬૯૪ ઉચ્છવાસ અધ્યયન ૬૯૫-૭૦૮ ભાષા અધ્યયન ૭૦૯-૭૩૩ યોગ અધ્યયન ૭૩૪-૭૪૭ પ્રયોગ અધ્યયન ૭૪૮-૭૭૧ ઉપયોગ અધ્યયન ૭૭૨-૭૮૩ પશ્યતા અધ્યયન ૭૮૪-૭૮૯ દષ્ટિ અધ્યયન ૭૯૦-૭૯૫ જ્ઞાને અધ્યયન ૭૯૬-૧૦૮૦ સંયત અધ્યયન ૧૦૮૧-૧૧પર લેશ્યા અધ્યયન ૧૧પ૩-૧ ૨ ૨૭ ક્રિયા અધ્યયન ૧૨૨૮-૧૩૪૭ 14. Page #24 -------------------------------------------------------------------------- ________________ W WWWWWWWW જી વિથાનુિક્રમણિકા સૂત્રાંક વિષય પા. ને. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૦ ૧૫. વિદુર્વણા અધ્યયન વિદુર્વણાનાં વિવિધ પ્રકાર, અરુપી જીવ દ્વારા વિદુર્વણાના અસામર્થ્યનું પ્રરુપણ, ભાવિતાત્મા અનગારની વિદુર્વણા શક્તિનું પ્રરુપણ, બાહ્ય પુદ્ગલોનાં ગ્રહણ દ્વારા ભાવિતાત્મા અણગારની વિદુર્વણા શક્તિની પ્રરુપણા, ભાવિતાત્મા અનગાર દ્વારા સ્ત્રી પની વિતુર્વણાનું પરુપણ, ભાવિતાત્મા અનગર દ્વારા ઢાળ-તલવાર હાથમાં લઈને રુપના વિદુર્વણાનું પ્રરુપણ, ભાવિતાત્મા અનગાર દ્વારા પતાકા લીધેલ રુપની વિદુર્વણાનું પ્રરુપણ , ભાવિતાત્મા અનગાર દ્વારા યજ્ઞોપવીત ધારણ કરેલ રુપની વિદુર્વણાનું પ્રરુપણ, ભાવિતાત્મા અનગાર દ્વારા પલાંઠી મારીને બેસેલ રુપની વિદુર્વણાનું પ્રપણ, ભાવિતાત્મા અનગાર દ્વારા પલાઠીવાળીને બેઠેલ રુપની વિદુર્વણાનું પ્રરુપણ, ભાવિતાત્મા એનગારના અશ્વ આદિ રુપોનાં આભિયોગિત્વનું પ્રપણ, ભાવિતાત્મા અનગાર દ્વારા પ્રામાદિનાં રૂપોની વિફર્વણાનું પ્રરુપણ, વિદુર્વણાકારી અનગારનાં આરાધક વિરાધકત્વનું પ્રરુપણ, માયીની વિકુવર્ણા કરવી અને ઉત્પત્તિનું પ્રરુપણ, અસંવૃત્ત અનગારની વિદુર્વણા સામર્થ્યનું પ્રપણ, ચૌદપૂર્વીનાં હજાર રુપ કરવાનું સામર્થ્ય, ભાવિતાત્મા અનગારનું અવગાહન સામર્થ્ય, પાંચ પ્રકારનાં દેવોની વિમુર્વણા શક્તિ, ચતુર્વિધ દેવ-દેવેન્દ્ર અને સામાનિકાદિકોની ઋદ્ધિ વિદુર્વણા આદિનું પ્રરુપણ , દેવોમાં યથેચ્છા વિક્ર્વણા કરવાનું નહિ કરવાનું સામર્થ્ય, પુગલોના ગ્રહણ દ્વારા વિદુર્વણા કરવી, પગલોના ગ્રહણ દ્વારા વર્ણાદિનું પરિણમન, રુપી ભાવને પ્રાપ્ત દેવની અપી વિફર્વણાનાં અસામર્થ્યનું પ્રરુપણ, વૈમાનિક દેવોની વિમુર્વણા શક્તિ, શક્રેન્દ્રની વિકુર્વણા શક્તિ, મહદ્ધિક દેવનું સંગ્રામમાં વિદુર્વણા સામર્થ્ય, દેવાસુર સંગ્રામમાં શસ્ત્ર વિકુર્વણા, નૈરયિક દ્વારા વિકુર્વિત રુપોનું પ્રરુપણ, SOC ૬૦૮-૬૦૯ ૦૯-૧૩ ૬૧૩-૧૪ ૬૧૪ ૬૧૪-૧૫ ૬૧૫ ૬૧૫-૧૬ ૬૧ ૬૧૬ ૬૧૬-૧૭ ૬૧૭-૧૮ ૬૧૮-૬૧૯ ૬૧૯ ૬૧૯-૬૨૧ ૬૨૧ ૬૨૧-૬૨૨ ૬૨૨-૨૩ ૬૨૩-૬૩૫ ૬૩૫-૬૩૬ ૬૩૭-૬૩૮ ૬૩૮-૬૪૦ 5४० ૬૪૦-૬૪૧ ૬૪૧-૪૨ ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૪. ૨૫. ૨૬. ૬૪૨ ૨૭. ૬૪૨-૬૪૩ ૬૪૩-૪૪૪ NSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS 15 Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા, . ૨૯. વાયુકાયની વિદુર્વણાનું પ્રરુપણ, બલાહકની સ્ત્રી આદિ રુપોનાં પરિણમનનું પ્રરૂપણ, ૬૪૪-૬૪૫ ૬૪૫ ૧૬. ઈન્દ્રિય અધ્યયન ૧. ૬૪૯ ૬૪૯ ४८ ૬૪૯ ૬૪૯-૬૫૦ ૬પ૦ ૬૫૦-૬૫૧ ૬૫૨ કે. ઈન્દ્રિયોનાં ભેદોનું પ્રરુપણ, ઈન્દ્રિયોનું બાહલ્ય, ઈન્દ્રિયોની વિશાળતા, ઈન્દ્રિયોનાં પ્રદેશ, ડ. ઈન્દ્રિયોનાં પ્રદેશાવગાઢત્વ, ચ. ઈન્દ્રિયોનાં સંસ્થાન, ઈન્દ્રિયોના વિવિધ અર્થ, ઈન્દ્રિયોનાં સ્પષ્ટ-અસ્પષ્ટ અને પ્રવિષ્ટ-અપ્રવિષ્ટ વિષયોનું ગ્રહણ, ઈન્દ્રિયોનાં વિષય ક્ષેત્રનું પ્રમાણ, છદ્મસ્થ અને કેવળી દ્વારા શબ્દ શ્રવણનાં સામર્થ્યનું પ્રરુપણ, ઈન્દ્રિય –વિષયોનાં કામ અને ભોગિત્વનું પ્રરુપણ, પાંચ ઈન્દ્રિયોનાં વિષયોનું પુદ્ગલ પરિણામ, ઈન્દ્રિય લબ્ધિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિયોપયોગ કાળનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પરુપણ, ઈન્દ્રિયોનાં ઉપયોગ કાળનો અલ્પબદુત્વ, સર્વેન્દ્રિય નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિય નિર્વતૈનાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિય નિર્વર્તનનો સમય અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિયકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિયોપચયનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ઈન્દ્રિયોનાં સંસ્થાનાદિનાં છ દ્વારોનું પ્રપણ, ઈન્દ્રિયોની અવગાહનાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિયોની અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી અલ્પબદુત્વ, ઈન્દ્રિયાવગ્રહનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિય ઈહાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ઈન્દ્રિય અવાયનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, પ્રકારાન્તરથી ઈન્દ્રિયોનાં ભેદ, દ્રવ્યન્દ્રિયનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ચોવીસ દેડકોમાં અતીતબદ્ધ પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયોની પ્રરુપણા, ઉપ૩ ૬૫૩-૬૫૪ ૬૫૪-૬પપ ૬પપ-૬પ૭ ૬૫૭ ૬પ૭ ૬૫૮-૬પ૯ ૧૦. ૧૧. ૬૫૯ ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૬૫૯-૬૦ ૬૬૦ ૬૬૦ ૬૬૦ ૬૬૧-૬૫ ૬૪૫ ૬૬૫-૬૬૬ ૬૬૬-૬૬૮ ૬૬૮ ૧૮. ૧૯, ૨૧. ૬૬૯ ૬૬૯ ૨૩. ૪. ૬૬૯-૬૭૦ ૬૭૦-૬૮૨ 16. For Private Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૧. ૨. 3. ૪. ૫. . ૧. _ y ૨. ૪. ૫. 9. ૭. ૮. fe. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. વિષય ચોવીસ દંડકોમાં ભાવેન્દ્રિયોની પ્રરુપણા, ચોવીસ દંડકોમાં અતીત-બદ્ધ પુરસ્કૃત ભાવેન્દ્રિયોની પ્રરુપણા, કર્કશ આદિ ઈન્દ્રિય ગુણોનાં પરિમાણ અને અલ્પબહુત્વનું પ્રરુપણ, સેન્દ્રિય અનિન્દ્રિય જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ, એકેન્દ્રિય જીવોનાં અંતરકાળનું પ્રરુપણ, સેન્દ્રિય અનિન્દ્રિય જીવોનું અલ્પબહુત્વ, ક્ષેત્રની અપેક્ષાએ ઈન્દ્રિયોની વિવક્ષાથી જીવોનું અલ્પબહુત્વ, ૧૦. ઉચ્છ્વાસ અધ્યયન ચોવીસ દંડકોમાં ઉચ્છ્વાસ-નિઃશ્વાસનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ઉચ્છ્વાસ-નિઃશ્વાસ કાળ, વિશિષ્ટ વૈમાનિક દેવોનો ઉચ્છ્વાસ-નિ:શ્વાસ કાળ, વૈમાનિક દેવોનાં શ્વાસોચ્છ્વાસનાં રુપમાં પરિણમિત પુદ્દગલોનું પ્રરુપણ, નૈયિકોનાં શ્વાસોચ્છ્વાસનાં રુપમાં પરિમિત પુદ્દગલોનું પ્રરુપણ, પૃથ્વીકાયિકાદિનાં ઉચ્છ્વાસ-નિશ્વાસનું રુપ, ૧૮. ભાષા અધ્યયન ભાષાનું સ્વરુપ, પર્યાપ્તિકાદિ ભેદોથી ભાષાના પ્રકાર, ચાર પ્રકારની ભાષા જાતિનું પ્રરુપણ, જીવ અને ઓગણીસ દંડકોમાં ભાષાનાં ભેદોનું પ્રરુપણ, ભાષાના પ્રકારોને બોલવાવાળા જીવ આરાધક કે વિરાધક, ભાષામાં અનાત્મત્વનું પ્રરુપણ, ભાષામાં રુપિત્વનું પ્રરુપણ, ભાષામાં અચિત્તત્વનું પ્રરુપણ, ભાષામાં અજીવત્વનું પ્રરુપણ, અજીવોની ભાષાનો નિષેધ, "બોલાતી ભાષા જ ભાષા છે.” તેનું પ્રરુપણ, બોલતા સમયની ભાષાનાં ભેદનનું પ્રરુપણ, અવધારિણી ભાષાનું પ્રરુપણ, પ્રજ્ઞાપની ભાષાની પ્રરુપણા, જીવો દ્વારા સ્થિત ભાષા દ્રવ્યોના ગ્રહણનું પ્રરુપણ, ચોવીસ દંડકો દ્વારા સ્થિત ભાષા દ્રવ્યોનાં ગ્રહણનું પ્રરુપણ, 17 પા.નં. ૮૨ ૬૮૨-૮૪ ૮૫-૮૬ ૬૮-૬૮૮ १८८ ૬૮૮-૯૦ ૬૯૦-૬૯૪ ૬૯૭-૯૮ ૯૮-૭૦૩ ૭૦૩-૭૦૭ ૭૦૭ ૭૦૭-૦૦૮ ७०८ ૭૧૧ ૭૧૧-૭૧૩ ૭૧૩ ૩૧૩-૭૧૪ ૭૧૪ ૭૧૪ ૭૧૪ ૭૧૪ ૭૧૫ ૭૧૫ ૭૧૫-૭૧૬ ૩૧૬ ૭૧૬-૭૧૭ ૭૧૭-૭૧૯ ૩૧૯-૭૨૪ ૭૨૪-૭૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૧. ૨. 3. ૪. ૫. 9. 'G .. '' ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. વિષય ઓગણીસ દંડકોમાં ગ્રહીત ભાષા દ્રવ્યોના નિઃ સરણનું રુપ, ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને નિઃસરણ, ભિન્ન-અભિન્ન ભાષા દ્રવ્યોનાં ગ્રહણ નિઃસરણનું પ્રરુપણ, ભાષા દ્રવ્યોના ભેદનના પ્રકાર, વિદ્યમાન ભાષા દ્રવ્યોનો અલ્પબહુત્વ, ભાષાનિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ભાષાકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં ભાષક-અભાષકત્વનું પ્રરુપણ, ભાષક-અભાષકોની કાયસ્થિતિનું પ્રરુપણ, ભાષક-અભાષકોના અંતરકાળનું પ્રરુપણ, ભાષક-અભાષકોનો અલ્પબહુત્વ, દેવોની ભાષણ શક્તિ, દેવોની વિશિષ્ટ ભાષા, શક્રેન્દ્રની સાવદ્ય-નિરવદ્ય ભાષા, અન્યતીર્થિકો દ્વારા કેવળી-ભાષાની પ્રરુપણાનું પરિહાર, ૧૯. યોગ અધ્યયન વિવિધ વિવક્ષાથી યોગોના ભેદ, યોગોના ગુરુલઘુત્વાદિનું પ્રરુપણ, સત્ય અને મૃષાની ઉત્પત્તિના કારણ, ચાર ગતિઓમાં યોગિત્વ-અયોગિત્વનું પ્રરુપણ, યોગોના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, યોગનિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, યોગકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ચોવીસદંડકોમાં સમયોગી વિષમયોગિત્વનું પ્રરુપણ, ૧. મન-યોગ મનનાં ચાર ભેદ, મનનાં અનાત્મત્વનું પ્રરુપણ, મનનાં રુપિત્વનું પ્રરુપણ, મનનાં અચિત્તત્વનું પ્રરુપણ, મનનાં અજીવત્વનું પ્રરુપણ, અજીવોના મન નિષેધનું પ્રરુપણ, મનોદ્રવ્યના ભેદનનું પ્રરુપણ, મનનિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, 18 પા.નં. ૭૨૫-૭૨૬ ૭૨-૭૨૭ ૭૨૭ ૭૨૭-૭૨૮ ૭૨૮-૭૨૯ ૭૨૯ ૭૨૯ ૭૨૯-૩૩૦ ૭૩૦-૭૩૧ ૭૩૧ ૭૩૧ ૭૩૧ ૭૩૨ ૭૩૨ ૭૩૨-૭૩૩ ૭૩ 039 6£6-586 ૭૩૭૭૩૮ ૭૩૮ ૭૩૮ ૭૩૮ ૭૩૯ ૭૩૯ ૭૪૦ ૭૪૦ ૭૪૦ ૭૪૦ ૭૪૦ ૭૪૦ ૭૪૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્રક વિષય પા.નં. ૧૭. ૧૮. ૭૪૧ ૭૪૧ ૭૪૧ ૭૪૨ ૨૦. = જ ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨. વચનયોગ મન-વચનોની ત્રિરુપતા, પ્રકારાન્તરથી વચનના ત્રણ પ્રકાર, ૩. કાયયોગ કાયાના સાત ભેદ, કાયામાં આત્મત્વ-અનાત્મત્વનું પ્રપણ, કાયામાં રુપિન્દુ-અરુપિત્વનું પ્રરુપણ, કાયામાં સચિતત્વ-અચિતત્વનું પ્રરુપણ, કાયામાં જીવત્વ-અજીવત્વનું પ્રપણ, જીવથી કાયાનાં સંબંધાદિનું પ્રપણ, દેવઆદિકોની તે-તે સમયમાં એક યોગ પ્રવૃત્તિ, યોગની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રપણ, યોગની અપેક્ષાએ અંતરકાળનું પ્રપણ, યોગની અપેક્ષાએ અલ્પબદુત્વ, પંદર પ્રકારના યોગોનું અલ્પબદુત્વ, પ્રણિધાનના ભેદ અને ચોવીસદંડકોમાં પ્રરુપણ, દુ:પ્રણિધાન અને સુપ્રણિધાનના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, પંચેન્દ્રિય જીવોમાં ચતુર્વિધ પ્રણિધાનોનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ગુપ્તિ-અગુપ્તિનાં ભેદોનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં દંડોની પ્રરુપણા, ૭૪૨ ૭૪૨ ૭૪૨-૭૪૩ ૭૪૩ ૭૪૩-૭૪૪ ७४४ ७४४ ૭૪૪-૭૪૫ ૭૪૫-૭૪૬ ا ل 0 ل = ૭૪૬ ل ) ૭૪૭ ૭૪૭ ل 6 لا ( ૦ ૨૦. પ્રયોગ અધ્યયન , પ્રયોગના ભેદોનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં પ્રયોગોનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં પ્રયોગ ભંગોનું પ્રરુપણ, ગતિપ્રપાતની પ્રરુપણા, પ્રયોગગતિના ભેદ અને જીવ-ચોવીસ દંડકોમાં પ્રરુપણ, તતગતિનું સ્વરુપ, બંધન છેદન ગતિનું સ્વરુપ, ઉપપાત ગતિના ભેદ-પ્રભેદ, સત્તર પ્રકારની વિહાયોગતિ ૭પ૦ ૭પ૦-૭૫૨ ૭૫૨-૭૬૨ ૭૬૨ ૭૬૨-૭૬૩ ૭૬૩ ૭૬૩ ૭૬૩-૭૬૮ ૭૬૮-૭૭૧ 19 Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્રક વિષય -=-= ૭૭૪ ૭૭૪ ૭૭૪ ૨૧. ઉપયોગ અધ્યયન ઉપયોગના ભેદ-પ્રભેદોનું પ્રરુપણ, સામાન્યતઃ જીવોમાં ઉપયોગોનું પ્રરુપણ, ઉપયોગોના અગુરુલધુત્વનું પ્રરુપણ, ઉપયોગોમાં વર્ણાદિનો અભાવ, ઉપયોગ નિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ઉપયોગોના ભેદ-પ્રભેદોનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકારોપયુક્તત્વનું પ્રપણ, કેવળીઓમાં એક સમયમાં બે ઉપયોગોનો નિષેધ, ઉપયોગયુક્તોની કાયસ્થિતિનું પ્રરુપણ, ઉપયોગયુક્તોના અંતરકાળનું પ્રરુપણ, ઉપયોગયુક્તોનો અલ્પબદુત્વ, ચાર ગતિઓમાં દર્શનોપયોગનું પ્રરુપણ, દર્શનના અગુરુલધુત્વનું પ્રરુપણ, ચક્ષુદર્શનની આદિની કાયસ્થિતિનું પ્રરુપણ, ચક્ષુદર્શની આદિનાં અંતરકાળનું પ્રરુપણ, ચક્ષુદર્શની આદિનો અલ્પબદુત્વ, ૭૭૪ ૭૭૫ ૭૭૫-૭૭૭ ૭૭૭-૭૭૯ ૭૭૯-૭૮૧ ૭૮૧ ૭૮૧ ૭૮૧ ૭૮૧-૭૮૨ ૭૮૨ ૧૦, ૧૨. ૧૩. ૧૪. ૭૮૩ ૧૫, ) ૭૮૩ ૨૨. પર્યતા અધ્યયન પશ્યતાના ભેદ-પ્રભેદોનું પ્રરુપણ, સામાન્યથી જીવોમાં પશ્યતાનું પ્રપણ, ચોવીસ દેડકોમાં પશ્યતાનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકાર પશ્યતાવાળાનું પ્રરુપણ, ૭૮૫ ૭૮૫ ૭૮૫-૭૮૭ ૭૮૭-૭૮૯ ૦ ૨૩. દષ્ટિ અધ્યયન ૧. ૨ . ૩. ૭૯૧ ૭૯૨ ૭૯૨ ૭૯૨ ૭૯૨-૭૯૩ ૪. જીવ ચોવીસદંડકો અને સિદ્ધોમાં દૃષ્ટિનાં ભેદોનું પ્રરૂપણ, દષ્ટિનાં અગુરુલધુત્વનું પ્રરુપણ , દષ્ટિનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ, દષ્ટિકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રપણ, દષ્ટિઓ દ્વારા બંધના પ્રકાર અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, સંમૂચ્છિમગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં દષ્ટિ ભેદોનું પ્રરુપણ, વૈમાનિક દેવોમાં દષ્ટિ ભેદોનું પ્રરુપણ, સમ્યગુષ્ટિ આદિ જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ, sssssssssss ૫. ૭૯૩ ૭૯૩-૭૯૪ ૭૯૪ 20 For Private Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પાન, ૯. સમ્યગ્દષ્ટિ આદિ જીવોનાં અંતરકાળનું પ્રરુપણ, સમ્યગ્દષ્ટિ આદિ જીવોનું અલ્પબદુત્વ ૭૯૪-૭૯૫ ૭૯૫ ૧૦. ૨૪. જ્ઞાન અધ્યયન ૮૧૦ ૮૧૦ ૮૧૦ ૮૧૦-૮૧૧ ૮૧૧ ૮૧૧ ૮૧૨ ૮૧૨ ૯ પાંચ પ્રકારના જ્ઞાન, જ્ઞાન નિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, પાંચ જ્ઞાનોના દ્વિવિધત્વ, પરોક્ષજ્ઞાનના ભેદ, ૧, મતિજ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી નામ, આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ, આભિનિબોધિક જ્ઞાનના ભેદ, અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનના ભેદ, ૧. ઔત્પાતિકી બુદ્ધિ, વનયિકી બુદ્ધિ, ૩. કર્મજા બુદ્ધિ, ૪. પારિણામિકી બુદ્ધિ, ત્પાતિકી આદિ બુદ્ધિઓમાં વર્ણાદિના અભાવનું પ્રપણ, શ્રુતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદ, અવગ્રહ આદિના લક્ષણ, ૧. અવગ્રહનું પ્રરુપણ, ઈહાની પ્રરુપણા, ૩. અવાયની પ્રરુપણા, ૪. ધારણાની પ્રરુપણા, વિષયગ્રહણની અપેક્ષાએ અવગ્રહાદિનાં ભેદ, પ્રકારાન્તરથી શ્રુત-અશ્રુતનિશ્રિતોનાં ભેદ, વ્યંજનાવગ્રહ પરુપક દષ્ટાંત, અવગ્રહાદિમાં વર્ણાદિનાં અભાવનું પ્રરુપણ, અવગ્રહ આદિનું કાળ પ્રરુપણા, ૨. શ્રુતજ્ઞાન. શ્રુત જ્ઞાનના ભેદ, ૧. અક્ષરશ્રુત, ૨. અનક્ષર શ્રત, ૧૧. ૮૧૨ ૮૧૨-૮૧૩ ૮૧૩ ૮૧૩ ૮૧૩-૮૧૪ ૮૧૪ ૮૧૪ ૮૧૪ ૮૧૫ ૮૧૫ ૮૧૫-૮૧૬ ૮૧-૮૧૭ ૮૧૭ ૮૧૭-૭૧૯ ૮૧૯ ૮૧૯ ૧૨. ૧૩. ૧૫. ૧૬, ૧૭. For Private Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૩-૪ સંશી-અસેક્ષીદ્યુત, ૫ ક. ખ. ગ. ૭-૮ ૯-૧૦ સપર્યવસિત-અપર્યવસિત ભેદ, ૧૧-૧૨ ગનિક અગનિક શ્રુત, ૧૩-૧૪ અંગપ્રવિષ્ટ-અંગબાહ્ય શ્રુત, અંગ પ્રવિષ્ટ શ્રુતના ભેદ, અંગ પ્રવિષ્ટ શ્રુતનું વિસ્તારથી પ્રરુપણ, (૧)આચારાંગ સૂત્ર, ધ. (૨) ક. (૩) ક. (૪) ક. ખ. (૫) ક. ખ. ગ. . ચ. છે. સભ્યત મિથ્યા શ્રુત, સાદિ-અનાદિ શ્રુતભેદ, ખરુંૐ # વિષય આચારાંગના અધ્યયન, આચારાંગના ઉદ્દેશનકાળ, આચારાંગના પદ, આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધનો નિક્ષેપ, સૂત્રકૃતાંગ સૂત્ર, સૂત્રકૃતાંગના અધ્યયન, સ્થાનાંગ સૂત્ર, આચાર, સૂત્રકૃત અને સ્થાનાંગના અધ્યયન. સમવાયાંગ સબ, સમવાયાંગનો ઉત્સેપ, સમવાયાંગનો ઉપસંહાર, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, વ્યાખ્યા પ્રાપ્તિની અધ્યયન વિધિ વ્યાખ્યા પ્રાપ્તિના શતક અને વિદેશકોની સંખ્યા, વ્યાખ્યા પ્રાપ્તિના ૫, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના શતકોના ઉદ્દેશકોની સંઅહીં ગાથાઓ, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના ઉદ્દેશકોની સંગ્રહણી ગાથાઓ, શતકો અને ઉદ્દેશકોમાં ઉત્સેપ પાનું પ્રણ જ્ઞાતા ધર્મકથા સૂત્ર, જ્ઞાતા ધર્મકથાંગના પ્રથમ શ્રુતસ્કંધનો ઉપોદ્ઘાત, પ્રથમ અધ્યયનનો નિક્ષેપ, બીજા અધ્યયનનો ઉપોદ્ઘાત, For Private 22ersonal Use Only પા.નં. ૮૨૧ ૮૨૨ ૮૨૨-૮૨૩ ૮૨૩ ૮૨૩-૮૨૪ ૮૨૪ ૮૨૪ ૮૨૫ ૮૨૫ ૮૨૫-૮૨૬ ૮૨-૮૨૭ ૮૨૭ ૮૨૭ ૮૨૭ ૮૨૭-૮૨૯ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૩૧-૮૩૨ ૮૩૨-૮૩૩ ૮૩૩ ૮૩૩-૮૩૪ ૮૩૪-૮૩૫ ૮૩ ૮૩ ૮૩-૮૩૯ ૮૩૯-૮૪૧ ૮૪૧ ૮૪૨-૮૪૪ ૮૪૫-૮૪૮ ८४८ ८४८ Page #32 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.ને. ૮૪૮-૮૪૯ ૮૪૯ ८४८ ૮૫૦-૮પ૧ ૮૫૧-૮૫૨ ૮૫૨ ૮૫૨ ૮૫૨ ૮પર ૮૫૨ ૮૫૩ ૮૫૩ છઠ્ઠા અધ્યયનનો ઉપોદ્ધાત, પ્રથમ શ્રત સ્કંધનો નિક્ષેપ. પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનની વિધિ, જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધનો ઉપોદૂધાત, પ્રથમ વર્ગનો ઉલ્લેપ નિક્ષેપ. દ્વિતીય વર્ગનો ઉલ્લેપ, તૃતીય વર્ગનો ઉલ્લેપ, ચોથા વર્ગનો ઉલ્લેપ, પાંચમા-છઠ્ઠા વર્ગોનો ઉલ્લેપ. સાતમા વર્ગનો ઉલ્લેપ આઠમા વર્ગનો ઉલ્લેપ, નવમા વર્ગનો ઉલ્લેપ, દસમાં વર્ગનો ઉલ્લેપ, જ્ઞાતા ધર્મકથાંગનો નિક્ષેપ, (૭) ઉપાસકદશા સૂત્ર, ક, ઉપાસક દશાંગનો ઉપોદઘાત, પ્રથમ અધ્યયનનો નિક્ષેપ, દ્વિતીય અધ્યયનનો ઉપોદઘાત, ઘ. ઉપાસકદશા સૂત્રનો ઉપસંહાર, (૮) અન્નકૃતદશા સૂત્ર, ક. અન્નકૃત દશાંગનો ઉપોદ્દઘાત, પ્રથમ અધ્યયનનો નિક્ષેપ. અત્તકૃત દશાંગનો નિક્ષેપ. ઘ. અન્તકૃતદશાંગ સૂત્રનો ઉપસંહાર, (૯) અનુત્તરો પપાતિકદશા સૂત્ર, ક, અનુત્તરોપપાતિકદશાનો ઉપોદઘાત, અનુત્તરોપપાતિકદશાંક સૂત્રનો ઉપસંહાર, (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર, ક. પ્રશ્નવ્યાકરણ સૂત્રનો ઉપોદઘાત, ખ. પ્રશ્નવ્યાકરણ સૂત્રનો ઉપસંહાર, ૮૫૩ ૮૫૩ ૮૫૩-૮પપ ૮૫૫ ૨૫. ૮૫૫ ૮૫૬ ૮૫૬ ૮૫-૮૫૭ ૮પ૭-૮૫૮ ૮૫૮ ૮૫૮ ૨૭. ૮૫૯ ૮૫૯-૮૬૧ ૮૬૧-૮૬૨ ૮૬૨ ૮દર-૮૬૩ ८१४ ખ, ૨૮. ૮૬૪ 23 Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પાનું. ૨૯. ૮૬૫-૮૭ ૮૬૮-૮૬૯ ૮૬૯ ૮૬૯ ૮૯-૮૭૦ ૮૭૦-૮૭૧ ૮૭૧-૮૩૨ ૮૭૨-૮૭૪ ૮૭૪-૮૭૫ ૮૭૫ ૮૭૫-૮૭૬ ૮૭૬ ) 6 ૩૩. (૧૧) વિપાક સૂત્ર, ક, વિપાક સૂત્રના પ્રથમ, શ્રુતસ્કંધનો ઉપોદઘાત, ખ. દ્વિતીય શ્રુતસ્કંધનો ઉપોદ્ધાત, ગ. વિપાક સૂત્રનો ઉપસંહાર (૧૨) દૃષ્ટિવાદ સૂત્ર, ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, વીર્યપ્રવાદ પૂર્વના પ્રાભૃત, અનુયોગ, ચૂલિકા દૃષ્ટિવાદનો ઉપસંહાર દષ્ટિવાદ-શ્રુતના પર્યાયવાચી નામ, ગ. દષ્ટિવાદના માતૃકાપદ, ગણિપિટક ગણિપિટકના શાશ્વતભાવ, ગણિપિટકનું સ્વરુપ ગણિપિટક વિરાધના અને આરાધનાનું ફળ, પૂર્વગતશ્રુતના વિચ્છેદની વિચારણા, કાલિકશ્રુતના વિચ્છિન્ન થવાની વિચારણા, અંગબાહ્ય શ્રુત, ઉત્કાલિક શ્રત, દશવૈકાલિક સૂત્રની દ્વિતીય ચૂલિકાની ગાથા, જીવાજીવાભિગમ સૂત્રનો ઉપોદઘાત, તૃતીય પ્રતિપત્તિના દ્વિતીય ઉદેશકની સંગ્રહની ગાથાઓ, વેદની અપેક્ષાએ દ્વિતીય પ્રતિપત્તિની ઉપસંહાર ગાથા, પ્રજ્ઞાપના સૂત્રનો ઉપોદઘાત, પ્રજ્ઞાપના સૂત્રના છત્રીસ પદ પ્રજ્ઞાપના સૂત્રમાં કેટલાક પદોની સંગ્રહણીગાથાઓ. અનુયોગ દ્વારનો ઉપસંહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રનો ઉપોદ્ધાત, વીસ પ્રાભૃત્તોનું વિષય પ્રરુપણ ) ) ૩૭. ८७८ ૮૭૮ ૮૭૯ ૮૭૯ ૮૭૯-૮૮૦ ૮૮૦ ૮૮૦ ૮૮૦-૮૮૧ ૮૮૧ ૮૮૧ ૮૮૧-૮૮૨ - ૮૮૨-૮૮૩ ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૮૮૪ ८८४ ૮૮૫ ટ ટટટટ ટટટટ///////////// S / W/ ///// /////////////////////// // 24 Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પ.ને. ૫૯. ૮૮૫-૮૮૬ ૮૮૬-૮૮૭ ૮૮૭-૮૮૮ ૮૮૮ ૮૮૮-૮૮૯ ૭૯૦ ૮૯૦-૮૯૧ ૮૯૧ ૮૯૧ ૮૯૧ ૮૯૧-૮૯૨ ૮૯૨ ૮૯૨ ૮૯૨ ૮૯૨-૮૯૪ ૮૯૪ ૮૯૪ ૮૯૫ ૮૯૫-૮૯૬ ૮૯૬-૮૯૭ ૮૯૭ ૮૯૭ ૮૯૭-૮૯૮ 1 J ૪૯. પ્રથમ પ્રાભૃતગત આઠ પ્રાભૃત-પ્રાભૂતોના વિષય અને પ્રતિપત્તિ સંખ્યાનું પ્રરુપણ ૫૦, દ્વિતીય પ્રાભૂતના વિષય અને પ્રતિપત્તિ સંખ્યાનું પ્રરુપણ, ૫૧. દસમ પ્રાભૂતના બાવીસ પ્રાભૂત-પ્રાભૂતોના વિષયોનું પ્રરુપણ, સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનો ઉપસંહાર, ૫૩. કાલિક શ્રુત, ૫૪. ઉત્તરાધ્યયનના અધ્યયન, ૫૫. પરીષહ અધ્યયનનો ઉપોદઘાત, પs.. સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયનનો ઉપસંહાર, પ૭. ઉત્તરાધ્યયન સૂત્રના કેટલાક અધ્યયનોના ઉલ્લેપ-નિક્ષેપ. ૫૮. ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપસંહાર, દશાશ્રુતસ્કંધની પ્રથમ દશાનો ઉલ્લેપ-નિક્ષેપ. દશા-કલ્પ-વ્યવહારના અધ્યયન, ઋષિભાષિત અધ્યયનોની સંખ્યા, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉપસંહાર, ૬૩. નિરયાવલિકા ઉપાંગનો ઉલ્લેપ, ૬૪. દ્વિતીય અધ્યયનનો ઉપોદઘાત, ૬૫. કલ્પાવતંસિકા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ, ૬૪. પુપિકા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ, પુષ્પચૂલિકા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ, ૬૮. વૃષ્ણિદશા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ, ૬૯. નિરયાવલિકાદિ ઉપાંગોનો ઉપસંહાર, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ત્રણ પ્રજ્ઞપ્તિ કાલિક, વિમાન પ્રવિભક્તિ વર્ગોના ઉદેશનકાળ, ૭૨. પ્રકીર્ણકોની સંખ્યા, ૭૩. દસ દશાઓના અધ્યયન, ૭૪. શ્રુતના ચાર પ્રકારથી નિક્ષેપ, ૭૫. શ્રુતના નામ અને સ્થાપના નિક્ષેપ, ૭૬. દ્રવ્યશ્રુતનો નિક્ષેપ, ભાવશ્રુતનો નિક્ષેપ, શ્રતના પર્યાયવાચી શબ્દ, શ્રુત પરિમાણ સંખ્યા, 1 ૮૯૮ ૮૯૮-૯OO ૯૦૦ ૯૦૦ ૯૦૦-૯૦૪ ૯૦૪-૯૦૫ ૯૦૫ ૭૮. ૯૦૫ 25 For Private Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮. ૩. અવધિજ્ઞાન ૮૭. વિષય બ્રાહ્મી લિપીના માતૃકાક્ષરોની સંખ્યા, શ્રુતજ્ઞાનના ભણવાની વિધિ, આગમ શાસ્ત્ર ગ્રાહકના આઠ ગુણ, ૯૮. પાપશ્રુતના નામ, પાપશ્રુતોનું પ્રરુપણ, સ્વપ્ન દર્શનનું પ્રરુપણ, પ્રત્યક્ષ જ્ઞાનના ભેદ, ')) અવધિજ્ઞાનનું પ્રરુપણ, ૮૮. અવધિજ્ઞાનનું ક્ષેત્ર, ૮૯. અવધિજ્ઞાનના સ્વામીનું વર્ણન, ૯૦. અવધિજ્ઞાનના ભેદોનો ઉપસંહાર, ૯૧. અવધિજ્ઞાનના આત્યંતર- બાહ્યદ્વારનું પ્રરુપણ, ૯૨. ચોવીસ દંડકોમાં દેશાવધિ-સર્વાધિનું પ્રરુપણ, ૯૩. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાન દ્વારા જાણવાં-દેખવાના ક્ષેત્રનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનના સંસ્થાનનું પ્રરુપણ, ૯૪. ૯૫. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનના આનુગામિત્વાદિનું પ્રરુપણ, ૪. મન:પર્યવજ્ઞાન ૯૬. ૧. ૨. 3. ૪. ૫. ૬. મન:પર્યવજ્ઞાનના લક્ષણ, ૯૭. મન:પર્યવજ્ઞાનના ભેદ, આનુગામિક અવધિજ્ઞાનનું પ્રરુપણ, અનાનુગામિક અવધિજ્ઞાનનું પ્રરુપણ, વર્ધમાન અવધિજ્ઞાનનું પ્રરુપણ, હીયમાન અવધિજ્ઞાનનું પ્રરુપણ, પ્રતિપાતિ અવધિજ્ઞાનનું પ્રરુપણ, અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું પ્રરુપણ, મન:પર્યવજ્ઞાનના સ્વામીત્વનું પ્રરુપણ, કેવળજ્ઞાનનું વિસ્તા૨થી પ્રરુપણ, ૧૦૦. કેવળીના જ્ઞાનનું વિશિષ્ટત્વ, ૧૦૧. ૧૦૨. છદ્મસ્થ અને કેવળીના જાણવાં-દેખવામાં અંતર, કેવળી અને સિદ્ધોમાં જાણવાં- દેખવાનાં સામથર્યનું પ્રરુપણ, 26 પા.નં. COS ૯૦૬ ૯૦-૯૦૭ ૯૦૭-૯૧૦ ૯૧૦ ૯૧૦-૯૧૩ ૯૧૩ ૯૧૩-૯૧૪ ૯૧૪-૯૧૬ ૯૧૬ ૯૧૬ ૯૧૬ ૯૧૭ ૯૧૭–૯૧૮ ૯૧૮-૯૧૯ ૯૧૯ ૯૧૯ ૯૧૯ ૯૨૦ ૯૨૦-૯૨૩ ૯૨૩-૯૨૪ ૯૨૪ ૯૨૫ ૯૨૫ ૯૨૫-૯૨૮ ૯૨૮-૯૩૦ ૯૩૦ ૯૩૦-૯૩૧ ૯૩૨-૯૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પા.ને. ૯૩૩-૯૩૪ ૯૩૪ ૯૩૪-૯૩૫ ૯૩૫-૯૩૬ ૯૩૬-૯૩૭ ૯૩૭-૯૩૮ ૯૩૮ ૯૩૮-૯૩૯ ૯૩૯-૯૪૦ ૯૪૦ ૯૪૦ ૧૦૩. કેવળી અને સિદ્ધોમાં ભાષા આદિનું પ્રરુપણ, ૧૦૪, છદ્મસ્થથી કેવળજ્ઞાનીની વિશેષતા, ૧૦૫. છદ્મસ્થ અને કેવળીનો પરિચય, ૧૦૬, વૈમાનિક દેવો દ્વારા કેવળીના મન-વચન-યોગોનું જ્ઞાન, ૧૦૭. કેવળીની સાથે અનુત્તર દેવોનો સંલાપ, ૧૦૮. કેવળીના વર્તમાન ભવિષ્યકાલીન-અવગાહન સામર્થ્ય, ૧૦૯. કેવળીના દસ અનુત્તર, જ્ઞાન અધ્યયન પરિશિષ્ટ ૧૧૦. પાંચ જ્ઞાનોની ઉત્પત્તિના હેતુઓનું પ્રરુપણ, ૧૧૧. પાંચ જ્ઞાનોની અનુત્પત્તિના હેતુઓનું પ્રરુપણ, ૧૧૨. બોધિ, સંયમ અને જ્ઞાનોની ઉત્પત્તિના હેતુનું પ્રરુપણ, ૧૧૩. પાંચ પ્રકારના જ્ઞાનનો ઉપસંહાર, અજ્ઞાન ૧૧૪. અજ્ઞાનોના ભેદ-પ્રભેદોનું પ્રરુપણ, ૧૧૫. સાત પ્રકારના વિભૃગજ્ઞાનોનું પ્રરુપણ, ૧૧. અજ્ઞાન-નિવૃત્તિ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ૧૧૭. અશ્રુત્વા પાંચ જ્ઞાનોના ઉપાર્જન-અનુપાર્જનનું પ્રરુપણ, ઋત્વા પાંચ જ્ઞાનોના ઉપાર્જન-અનુપાર્જનનું પરુપણ, ૧૧૯. જીવ-ચોવીસદંડકો અને સિદ્ધોમાં જ્ઞાનીત્વ-અજ્ઞાનીત્વનું પ્રરુપણ , ૧૨૦. ગતિ આદિ વીસ દ્વારોની વિવક્ષાથી જ્ઞાનત્વ-અજ્ઞાનત્વનું પ્રપણ, ૧. ગતિ-દ્વાર, ૨. ઈન્દ્રિય-દ્વાર, કાય-દ્વાર, સૂક્ષ્મ-દ્વાર, પર્યાપ્ત-અપર્યાપ્ત દ્વાર, ભવસ્થ-દ્ધાર, ભવસિદ્ધિક-દ્વાર, સંજ્ઞીદ્વાર, લબ્ધિદ્વાર, ૧૦. ઉપયોગ દ્વાર, ૧૧. યોગ દ્વાર, ૯૪૦-૯૪૧ ૯૪૧-૯૪૪ ૯૪૪ ૯૪૫-૯૫૧ ૯૫૧-૯૫૪ ૯૫૪-૯૫૯ ૯૫૯ ૯૫૯-૯૬૦ ૯૬૦ ૯૬૦ ૯૬૧ ૯૬૧-૯૬૨ ૯૬૨-૯૬૩ ૯૬૩ ૯૬૩ ૯૬૩-૯૭૦ ૯૭૦-૯૭૨ ૯૭૨ ssssssssssssssssssssssssss 27 Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.નં ૯૭૨ ૯૭૨ ૯૭૨-૯૭૩ ૯૭૩ ૯૭૩-૯૭૬ ૯૭૬-૯૭૭ ૯૭૮ ૯૭૮-૯૮૦ ૯૮૦-૯૮૧ ૯૮૧-૯૮૩ ૯૮૩-૯૮૪ ૯૮૪-૯૮૫ ૯૮૫-૯૮૬ ૯૮૬ ૯૮૬-૯૮૭ ८८८ ૯૮૯-૯૯૦ ૯૯૦ ૯૯૦-૯૯૧ ૯૯૧-૯૯૨ ૯૯૨ ૯૯૨-૯૯૩ ૧૨૫. ૧૨, લેશ્યા દ્વાર, ૧૩. કપાય દ્વાર, ૧૪, વેદ દ્વાર, ૧૫. આહાર દ્વાર, ૧૬. વિષય વાર, ૧૭. સંચિઠણા કાળદ્વાર, ૧૮. અંતર કાર, ૧૯. અલ્પબદુત્વ ધાર, ૨૦. પર્યાય દ્વાર અને પર્યાયોનો અલ્પબહુત્વ, ૧૨૧. ભાવિતાત્મા મિથ્યાદૃષ્ટિ અનગારને જાણવા-દેખવાં, ૧૨૨. ભાવિતાત્મા સમ્યગુદૃષ્ટિ અનગારને જાણવા-દેખવાં, ૧૨૩. ભાવિતાત્મા અણગાર દ્વારા વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત દેવાદિનું જાણવું-જોવું, ૧૨૪. ભાવિતાત્મા અણગાર દ્વારા વૃક્ષની અંદર અને બહાર જોવાનું પરુપણ, ભાવિતાત્મા અણગાર દ્વારા મૂળાદિ જોવાનું પ્રરુપણ, ૧૨ ૬. છદમસ્થાદિ દ્વારા પરમાણુ પુદ્ગલાદિને જાણવા-દેખવાં, ૧૨૭. નિર્જરા પુદ્ગલોને જાણવાં દેખવાનું પ્રરુપણ, ૧૨૮. ચોવીસદેડકોમાં આહાર પુદગલોને જાણવા-દેખવા અને આહાર કરવાનું પ્રરુપણ, ૧૨૯. પ્રશ્નના છ પ્રકાર, ૧૩૮. વિવેક્ષાથી હેતુ-અહેતુનાં ભેદોનું પ્રરુપણ , ૧૩૧. પ્રકારાન્તરથી હેતુના ભેદોનું પ્રપણ, ૧૩ર. દસ પ્રકારનાં વાદ-દોષોનું પ્રરુપણ, ૧૩૩. વાદનાં વિશિષ્ટ દોષોનું પ્રરુપણ, ૧૩૪. દસ પ્રકારનાં શુદ્ધ વચનાનુયોગનું પ્રરુપણ ૧૩૫. શ્રોતાજનોના પ્રકાર, શ્રોતાજનોની પરિષદુનાં પ્રકાર, ૧૩૭. ચક્ષુષ્માનોનાં પ્રકાર, ૧૩૮. જ્ઞાત(ઉદાહરણ)ના ભેદ-પ્રભેદોનું પ્રપણ, ૧૩૯. કાવ્યના પ્રકાર, ૧૪૦. વાદ્ય-નૃત્ય-ગીત- અભિનયના ચતુર્વિધત્વનું પ્રરુપણ, ૧૪૧. માળા અને અલંકારોના ચતુર્વિધત્વનું પ્રરુપણ, ૯૯૩ ૯૯૩-૯૯૪ ૯૯૪-૯૯૫ ૯૯૫ تویی و ////// 28 Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા ને. ૯૯૭ ૯૯૮ ૯૯૮-૧૦૦૧ જ્ઞાન અધ્યયનના અનુયોગ પ્રકરણ ૧૪૨. આવશ્યકના અનુયોગની પ્રતિજ્ઞા, ૧૪૩. આવશ્યક આદિ પદના નિક્ષેપની પ્રતિજ્ઞા, ૧૪૪. સામાયિક અધ્યયનનો અનુયોગ, ૧. ઉપક્રમના નામાદિ છ ભેદોનું સ્વરુપ, ૧૪૫. ઉપક્રમના આનુપૂર્વી આદિ છ ભેદ, ૧૪૬. આનુપૂર્વી ઉપક્રમના ભેદોનું સ્વરુપ, ૧૪૭. અર્થપદ પ્રરુપણા, ૧૪૮. ભંગોનો ઉચ્ચારણ, ૧૪૯. ભંગોનું સંકેત કરવું, ૧૫૮. સમવતાર, ૧૫૧. અનુગમનાં ભેદ, ૧પ. સંગ્રહનયસમ્મત અનૌપનિધિની આનુપૂર્વી, ૧૫૩. સંગ્રહનયસમ્મત અનુગમના ભેદોની વક્તવ્યતા, ૧૫૪. ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી , ૧૫૫. ક્ષેત્રાનુપૂર્વી, ૧૫, નિંગમ-વ્યવહારનય સમ્મત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી, ૧૫૭. સંગ્રહનય સમ્મત ક્ષેત્રાનુપૂર્વીની પ્રરુપણા ભાવાનુપૂર્વી , ઉપક્રમ અનયોગમાં અનામ” કારના ભેદ-પ્રભેદ, ૧૫૯. ત્રિનામની વિવક્ષાથી શબ્દોના સ્ત્રીલિંગ આદિ સૂચક પ્રત્યય, ૧૬૦. ચતુર્નામની વિવલાથી આગમ, લોપ આદિ દ્વારા શબ્દ નિષ્પત્તિ, પાંચ નામની વિવક્ષાથી ઔપસર્ગિક આદિ નામ, પડુનામની વિવેક્ષાથી ઉદયાદિ છ ભાવોનું વિસ્તારથી પ્રરુપણ, ૧. ઔદયિક ભાવ, ઔપથમિક ભાવ, ક્ષાયિક ભાવ, ૪. ક્ષાયોપથમિક ભાવ, પારિણામિક ભાવ, ૬. સાન્નિપાતિક ભાવ, ૧૬૩. સપ્ત નામની વિવેક્ષાથી સ્વરમંડળનું વિસ્તારપૂર્વક પ્રરુપણ, ૧૬૪. અષ્ટ નામ વિવક્ષાથી આઠ વચન વિભક્તિ, ૧૦૦૧ ૧૦૦૧-૧૦૦૨ ૧૦૦૨ ૧૦૦૨-૧૦૦૩ ૧૦૦૪-૧૦૦૫ ૧૦૦૫-૨૦૦૬ ૧૦૦-૧૦૦૯ ૧૦૦૯-૧૦૧૧ ૧૦૧૧-૧૦૧૨ ૧૦૧૨-૧૦૧૪ ૧૦૧૪ ૧૦૧૪-૧૦૧૮ ૧૦૧૮-૧૦૧૯ ૧૦૧૯-૧૦૨૦ ૧૦૨૦-૧૦૨૧ ૧૦૨૧-૧૦૨૨ ૧૦૨૨ ૧૦૨૨ ૧૦૨૨-૧૦૨૩ ૧૦૨૩-૧૦૨૪ ૧૦૨૪-૧૦૨૫ ૧૦૨૫-૧૦૨૬ ૧૦૨૬-૧૦૨૭ ૧૦૨૭-૧૦૩૩ ૧૦૩૩-૧૦૩૮ ૧૦૩૮-૧૦૩૯ ૬૬. પાત્ર sssssssssssssssssssssssssssssssSSSSSSSSS 29 Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોંક ૧૬૫. ૧૬. ૧૭. ૧૬૮. ૧૬૯. વિષય નવ નામની વિવક્ષાથી નવ કાવ્ય ૨સોનું પ્રરુપણ, દસ નામની વિવજ્ઞાથી ગુા નિમ્ન આદિ નામ, સંયોગ નિષ્પન્ન નામ, પ્રશસ્ત-અપ્રશસ્ત નામ, પ્રમાણ નામના ભેદ-પ્રભેદ. ૧. ૨. ૩. નામ-પ્રમાણ, સ્થાપના- પ્રમાણ, નક્ષત્ર અને દેવ નામ સ્થાપના, કુળ આદિ નામ સ્થાપના, ૧૭૫. ૧૭. ૧૭૭. ૧૭૮. અધિકારનું સ્વરુપ, ૧૭૯. સમવતારનાં ભેદ-પ્રભેદ, ૧૮૦. ૧૮૧. ૧૮૨. ૧૮૩. ૧૮૪. ૧૮૫. ૧૮૬. ૧૮૭. પ્રશા" અપ્રશસ્ત ભાવોની પ્રાપ્તિ, "પણા" નો નિયોપ ૧૮૮. ૧૮૯. (૨) નામનિષ્પન્નમાં સામાયિકનો નિક્ષેપ, વક્તવ્યતાનું સ્વરુપ, વક્તવ્યતામાં નાનું પ્રરુપણ, દ્રવ્ય પ્રમાણ, 6. ભાવ પ્રમાણનાં ભેદ સમાસનાં ભેદોની પ્રરુપ, ૧૭૦. ૧. ૧૭૧. ૨. ૧૭૨. ૩. તહિતનાં ભેદોની પ્રરૂપણા, ધાતુઓ (ક્રિયાઓ)ની પ્રરૂપણા, નિરુક્તિ (વ્યુત્પત્તિ )ની પ્રરુપા, પ્રમાણના ભેદ-પ્રભેદ, ૧૭૩. ૪. ૧૭૪. ૧. દ્રવ્ય પ્રમાદ, ધાન્ય માપવાનું પ્રમાણ, પ્રવાહી પદાર્થ માપવાનું પ્રમાણ, સાકર આદિ માપવાનું પ્રમાણ, ખાડો આદિ માપવાનું પ્રમાણ, ગણના કરવાનું પ્રમાણ, સોના આદિ માપવાનું પ્રમાણ, ભાવપ્રમાણમાં સંખ્યા પ્રમાણનાં ભેદ, નિક્ષેપ અનુયોગ દ્વારનાં ભેદ-પ્રભેદ, (૧) ઓનિષ્પન્ન નિક્ષેપ, "અધ્યયનનો નિક્ષેપ, "અક્ષીણ" (અક્ષયનો નિક્ષેપ, "ખાય" (પ્રાપ્તિનો નિક્ષેપ, લૌકિક દ્રવ્ય પ્રાપ્તિ (દ્વિપદ ચતુષ્પદ આદિની પ્રાપ્તિ) લોકોત્તરિક દ્રવ્ય પ્રાપ્તિ (શિષ્યાદિની પ્રાપ્તિ) પા.નં. 30 ૧૦૩૯-૧૦૪૧ ૧૦૪૨-૧૦૪૪ ૧૦૪૪-૧૦૪૫ ૧૦૪૬ ૧૦૪ ૧૦૪ ૧૦૪૭-૧૦૪૮ ૧૦૪૮ ૧૦૪૮ ૧૦૪૮-૧૦૫૦ ૧૦૫૦-૧૦૫૨ ૧૦૫૨ ૧૦૫૨-૧૦૫૩ ૧૦૫૩-૧૦૫૭ ૧૦૫૭-૧૦૬૨ ૧૦૨-૧૦૬૩ ૧૦૬૩ ૧૦૬૪ ૧૦૬૪-૧૦૬૭ ૧૦૬૭ ૧૦૬૭ ૧૦૬૭-૧૦૬૯ ૧૦૯-૧૦૭૧ ૧૦૭૧-૧૦૭૨ ૧૦૭૨-૧૦૭૩ ૧૦૦૩-૧૦૭૪ ૧૦૭૪ ૧૦૭૪-૧૦૭૬ ૧૦૭-૧૦૭૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ - સૂત્રાંક WWWWWWWWWWWWWWWWWWWWW વિષય પા. ને, ૧૦૭૭-૧૦૭૮ ૧૦૭૮ ૧૦૭૮ ૧૦૭૮-૧૦૭૯ ૧૦૭૯-૧૦૮૦ ૧૦૮૦ ૧૦૮૭-૧૦૮૮ ૧૦૮૮ ૧૦૮૮-૧૦૮૯ ૧૦૮૯ ૧૦૮૯ ૧૯૦. ભાવ સામાયિકમાં શ્રમણનું સ્વરુપ, ૧૯૧. (૩) સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ, ૧૯૨, અનુગમ અનુયોગની પ્રરુપણા, ૧૯૩. નિર્યુફત્યનુગામની પ્રરુપણા, ૧૯૪. સૂત્ર સ્પર્શિક નિર્યુક્તિનું અનુગમ, ૧૯૫. નય અનુયોગ દ્વાર, ૨૫. સંયત અધ્યયન જીવ-ચોવીસ દંડકો અને સિદ્ધોમાં સંયતાદિનું પ્રરુપણ, સંયત આદિની કાયસ્થિતિનું પ્રપણ, સંયત આદિનાં અંતરકાળનું પ્રરુપણ, સંયત આદિનો અલ્પબદુત્વ, નિર્ગળ્યો અને સંતોનાં પ્રરુપક-દ્વારનામ, ૧. નિગ્રંથ છત્રીસ દારોથી નિગ્રંથનું પ્રરુપણ, ૧. પ્રજ્ઞાપના દ્વાર, ૨. વેદ કાર, ૩. રાગ દ્વાર, ૪. કલ્પ દ્વાર, ૫. ચારિત્ર દ્વાર, ૬. પ્રતિસેવના ૭. જ્ઞાન દ્વાર, ૮. તીર્થ દ્વાર, ૯. લિંગ દ્વાર, ૧૦. શરીર દ્વાર, ૧૧. ક્ષેત્ર દ્વાર, ૧૨. કાળ દ્વાર, ૧૩. ગતિ દ્વાર, ૧૪. સંયમ દ્વાર, ૧૫. સન્નિકર્ષ દ્વાર, ૧૬. યોગ દ્વાર, ૧૭. ઉપયોગ દ્વાર, ૧૮, કષાય દ્વાર, ૧૦૮૯ ૧૦૮૯-૧૦૯૧ ૧૦૯૧-૧૦૯૩ ૧૦૯૩ ૧૦૯૩-૧૦૯૪ ૧૦૯૪ ૧૦૯૪-૧૯૯૫ ૧૦૯૫-૧૦૯૬ ૧૦૯૭ ૧૦૯૭ ૧૦૯૭-૧૯૯૮ ૧૦૯૮ ૧૦૯૮-૧૧૦૧ ૧૧૦૨-૧૧૦૪ ૧૧૦૪ ૧૧૦૪-૧૧૦૭ ૧૧૦૭ ૧૧૦૮ ૧૧૦૦-૧૧૦૯ 31 Page #41 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWW W વિષય SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS પા.નં. ૨૬. ૧૯. લેક્ષા દ્વાર, ૨૦. પરિણામ દ્વાર, ૨૧. બંધ દ્વાર, ૨૨. કર્મ પ્રકૃતિ વેદન દ્વાર, ૨૩. કર્મ ઉદીરણા દ્વાર, ૨૪. ઉપસંપ-જહન દ્વાર, ૨૫. સંજ્ઞા દ્વાર, આહાર દ્વાર, ભવ દ્વાર, આકર્ષ દ્વાર, ૨૯. કાળ દ્વાર, અંતર દ્વાર, સમુધાત દ્વાર, ક્ષેત્ર દ્વાર, સ્પર્શના દ્વાર, ૩૪. ભાવ દ્વાર, ૩૫. પરિમાણ દ્વાર, ૩૬. અલ્પબહુત દ્વાર, ૨. સંયત છત્રીસ દ્વારોથી સંયતની પ્રરુપણા, ૧. પ્રજ્ઞાપના દ્વાર, વેદ દ્વાર, રાગ દ્વાર, કલ્પ દ્વાર, ચારિત્ર દ્વાર, પ્રતિસેવના દ્વાર, જ્ઞાન દ્વાર, તીર્થ દ્વાર, લિંગ દ્વાર, શરીર દ્વાર, ક્ષેત્ર દ્વાર, ૧૨. કાળ દ્વાર, ૧૩, ગતિ દ્વાર, ૧૧૦૯ ૧૧૦૯-૧૧૧ ૧૧૧૧ ૧૧૧૧-૧૧૧૨ ૧૧૧૨-૧૧૧૩ ૧૧૧૩-૧૧૧૪ ૧૧૧૪ ૧૧૧૪ ૧૧૧૪-૧૧૧૫ ૧૧૧૫ ૧૧૧૬ ૧૧૧૬-૧ ૧૧૭ ૧૧૧૭ ૧૧૧૭-૧૧૧૮ ૧૧૧૮ ૧૧૧૮-૧૧૧૯ ૧૧૧૯-૧૧૨૦ ૧૧૨૦ ૩ ૧૧૨૦ ૧૧૨૦-૧૧૨૨ ૧૧૨૨-૧૧૨૩ ૧૧૨૩ ૧૧૨૩-૧૧૨૪ ૧૧૨૪-૧૧૨૫ ૧૧૨૫ ૧૧૨૫-૧૧૨૬ ૧૧૨૬-૧૧૨૭ ૧૧૨૭ ૧૧૨૭-૧૧૨૮ ૧૧૨૮ ૧૧૨૮-૧૧૩૨ ૧૧૩૨-૧૧૩૪ For Private Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ WWW W WW SSSSSSSSSSSSSSSSSS સુત્રોક વિષય પા.નં. ૧૪. સંયમ દ્વાર, ૧૫. સન્નિકર્ષ દ્વાર, ૧૬. યોગ દ્વાર, ૧૭. ઉપયોગ દ્વાર, ૧૮. કષાય દ્વાર, ૧૯. લડ્યા દ્વાર, ૨૦. પરિણામ દ્વાર, ૨૧. કર્મબંધ હાર, ૨. કર્મવેદન દ્વાર, ૨૩. કર્મ ઉદીરણા દ્વાર, ૨૪. ઉપસંપત-જહન દ્વાર, ૨૫. સંજ્ઞા દ્વાર, ૨૬. આહાર દ્વાર, ૨૭. ભવ દ્વાર, ૨૮. આકર્ષ દ્વાર, ૨૯. કાળ દ્વાર, ૩૦. અંતર દ્વાર, ૩૧. સમુદ્દાત દ્વાર, ૩૨. ક્ષેત્ર દ્વાર, ૩૩. સ્પર્શના દ્વાર, ૩૪. ભાવ દ્વાર, ૩૫. પરિમાણ દ્વાર, ૩૬. અલ્પબહુત દ્વાર, પ્રમત્ત અને અપ્રમત્ત સંયતના પ્રમત્ત તથા અપ્રમત્ત સંયત ભાવનું કાળ પ્રસૃપણ, દેવોનાં સંયતત્વાદિનાં પૂછવા પર ભગવાન દ્વારા ગૌતમનું સમાધાન, જીવ-ચોવીસદંડકોમાં સંયતાદિનું અને અલ્પબદુત્વનું પ્રરુપણ, ૧૧૩૫ ૧૧૩પ-૧૧૩૭ ૧૧૩૭-૧૧૩૮ ૧૧૩૮ ૧૧૩૮-૧૧૩૯ ૧૧૩૯-૧૧૪૦ ૧૧૪૦-૧૧૪૧ ૧૧૪૧-૧૧૪૨ ૧૧૪૨ ૧૧૪૨-૧૧૪૩ ૧૧૪૩-૧૧૪૪ ૧ ૧૪૪ ૧૧૪૪ ૧૧૪૪-૧૧૪૫ ૧૧૪૫-૧૧૪૬ ૧૧૪૬-૧૧૪૭ ૧૧૪૭ ૧૧૪૭-૧૧૪૮ ૧૧૪૮ ૧૧૪૯ ૧૧૪૯ ૧૧૪૯-૧૧૫૦ ૧૧પ૦-૧૧૫૧ ૧૧૫૧ ૧૧૫૧ ૧૧૫૨ ૯. : છે - ૨૬. લેચ્છા અધ્યયન લેશ્યા અધ્યયનની ઉત્થાનિકા, છ પ્રકારની વેશ્યાઓ, દ્રવ્ય-ભાવ વેશ્યાઓનું સ્વરૂપ, લેશ્યાઓનાં લક્ષણ, દુર્ગતિ સુગતિગામિની વેશ્યાઓ, લેશ્યાઓનું ગુરુત્વ-લઘુત્વ, ૧૧૫૬ ૧૧૫૬ ૧૧૫૬ ૧૧૫૬-૧૧૫૭ ૧૧૫૮ ૧૧૫૮ જે કે L” For Private Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ WXWWWWWWWWWWWWWWWWW સુત્રાંક વિષય પા ને, ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. સરૂપી સકર્મ વેશ્યાઓના પુદ્ગલોનું અવભાસન (પ્રકાશિત થવું) આદિ, લેશ્યાઓનાં વર્ણ, લેશ્યાઓનાં ગંધ, લેશ્યાઓનાં રસ, લેશ્યાઓનાં સ્પર્શ, લેશ્યાઓનાં પ્રદેશ, લેશ્યાઓનાં પ્રદેશાવગાઢત્વ, લેશ્યાઓની વર્ગણા, સલેશી, અશી જીવોનાં આરંભાદિનું પ્રરુપણ , લેશ્યાકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ , લેશ્યા નવૃિત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, ચોવીસ દંડકોમાં લેશ્યાઓનું પ્રરુપણ, ચાર ગતિઓની વેશ્યાઓનું પ્રપણ, ૧. નૈરયિકોમાં વેશ્યાઓ, ૨. તિર્યંચયોનિકોમાં વેશ્યાઓ, ૩. મનુષ્યોમાં વેશ્યાઓ, ૪. દેવોમાં વેશ્યાઓ, સંકિલષ્ટ-અસંકિલષ્ટ વિભાગગત વેશ્યાઓનાં સ્વામીત્વનું પ્રપણ, સલેશી ચોવીસ દંડકોમાં સમાહારાદિ સાત વાર, કૃષ્ણાદિ લેશ્યા વિશિષ્ટ ચોવીસ દંડકોમાં સમાહારાદિ સાત દ્વાર, લેશ્યાઓનું વિવિધ અપેક્ષાઓથી પરિણમનનું પ્રરુપણ, દ્રવ્ય લેશ્યાઓનું પરસ્પર પરિણમનની વેશ્યાગતિ, આકાર ભાવાદિ માત્રાથી વેશ્યાઓનું પરસ્પર અપરિણમન , લેશ્યાઓનું ત્રિવિધ બંધ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ, સલેશી ચોવીસ દંડકોની ઉત્પત્તિ, સલેશી નૈરયિકોમાં ઉત્પત્તિ, સલેશીની દેવોમાં ઉત્પત્તિ, ભાવિતાત્મા અણગારનું લશ્યાનુસાર ઉપપાતનું પ્રરુપણ, લેશ્યાયુક્ત ચોવીસ દંડકોમાં જીવોનું સામાન્યથી ઉત્પાદ- ઉદ્વર્તન., સલેશી ચોવીસ દંડકોમાં અવિભાગ દ્વારા ઉત્પાદ-ઉદ્વર્તનનું પ્રરુપણ, સલેશી જીવોનાં પરભવ ગમનનું પ્રરુપણ, લેશ્યાઓની અપેક્ષાએ ગર્ભપ્રજનનનું પ્રરુપણ, લેશ્યાઓની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં અલ્પ-મહાકર્મત્વની પ્રરુપણા, લેશ્યાનાં અનુસાર જીવોમાં જ્ઞાનનાં ભેદ, ૧૧૫૮-૧૧પ૯ ૧૧પ૯-૧૧૬૨ ૧૧૬૨ ૧૧૬૨-૧૧૬૫ ૧૧૬૫ ૧૧૬૫ ૧૧૬૫-૧૧૬૬ ૧૧૬૬ ૧૧૬૬-૧૧૬૭ ૧૧૬૭ ૧૧૬૭ ૧૧૬૭-૧૧૬૯ ૧૧૬૯ ૧૧૬૯-૧૧૭૦ ૧૧૭૮-૧૧૭૨ ૧૧૭૩-૧૧૭૪ ૧૧૭૪ ૧૧૭૫ ૧૧૭૫-૧૧૮૩ ૧૧૮૩-૧૧૮૫ ૧૧૮૫-૧૧૮૭ ૧૧૮૭ ૧૧૮૭-૧૧૮૯ ૧૧૮૯ ૧૧૮૯-૧૧૯૦ ૧૧૯૦-૧૧૯૧ ૧૧૯૧-૧૧૯૨ ૧૧૯૨ ૧૧૯૨-૧૧૯૪ ૧૧૯૪-૧૧૯૬ ૧૧૯૭ ૧૧૯૭-૧૧૯૮ ૧૧૯૮-૧૧૯૯ ૧૧૯૯-૧૨૦૦ ૨૦. ૨૧. # # # ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. [ ૩૧. ૩૨. 0 0 0 34 Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા ને, ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ). * ૪૨. ૪૩. ૪૪. લેશ્યાનાં અનુસાર નૈરયિકોમાં અવધિજ્ઞાન ક્ષેત્ર, અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યાવાળા અણગારનું જાણવું-જોવું, અણગાર દ્વારા સ્વ-પર કર્મલેશ્યાનું જાણવું-જોવું, અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યાયુક્ત દેવાનું જાણવું-જોવું, શ્રમણ નિગ્રંથની તેજોવેશ્યાની ઉત્પત્તિનાં કારણ, તેજલેશ્યાથી ભસ્મ કરવાનાં કારણ, લેશ્યાઓની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ, ચાર ગતિઓની અપેક્ષાએ લેશ્યાઓની સ્થિતિ, સલેશી-અલેશી જીવોની કાયસ્થિતિ, સલેશી-અલેશી જીવોનાં અંતરકાળનું પ્રરુપણ, સલેશી-અલેશી જીવોનો અલ્પબદુત્વ, સલેશી-ચાર ગતિઓનો અલ્પબદુત્વ, સલેશી દ્વીપકુમારાદિનો અલ્પબદુત્વ, સલેશી જીવ-ચોવીસ દંડકોમાં ઋદ્ધિનું અલ્પબદુત્વ, સલેશી દ્વીપકુમારાદિની ઋદ્ધિનું અલ્પબદુત્વ, લેશ્યાઓનાં સ્થાન, લેશ્યાનાં સ્થાનોમાં અલ્પબદુત્વ, લેશ્યા અધ્યયનનો ઉપસંહાર, ૧૨૦૦-૧૨૦૨ ૧૨૦૧-૧૨૦૩ ૧૨૦૩ ૧૨૦૩-૧૨૦૫ ૧૨૦૫ ૧૨૦૫-૧૨૦૭ ૧૨૦૭ ૧૨૦૭-૧૨૦૮ ૧૨૦૮-૧૨૦૯ ૧૨૧૦ ૧૨૧૦ ૧૩૧૦-૧૨ ૨૦ ૧૨ ૨૧ ૧૨૨૧-૧૨૨૩ ૧૨૨૩ ૧૨ ૨૩ ૧૨ ૨૩-૧૨૨૭ ૧ ૨ ૨૭. ૪૬. ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. -૦ ૨૦. ક્રિયા અધ્યયન ૦ ક્રિયા અધ્યયનનો ઉપોદ્દઘાત, ક્રિયા રુચિનું સ્વરૂપ, જીવોમાં સક્રિયત્વ-અક્રિયત્વનું પ્રરુપણ, એક પ્રકારની ક્રિયા, વિવિધ અપેક્ષાઓથી ક્રિયાઓનાં ભેદ-પ્રભેદ, કાયિકી આદિ પાંચ ક્રિયાઓ, ચોવીસ દંડકોમાં કાયિકી આદિ પાંચ ક્રિયાઓ, જીવોમાં કાયિકી આદિ ક્રિયાઓનાં સ્પષ્ટા સ્પષ્ટ ભાવનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં કાયિકાદિ પાંચ ક્રિયાઓનું પરસ્પર સહભાવ, ચોવીસ દંડકોમાં આયોજીકા ક્રિયાઓનું પ્રરુપણ, આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ, આરંભિકી આદિ ક્રિયાઓનાં સ્વામીત્વનું પ્રરૂપણ, ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ, ૧૨૩૨ ૧૨૩૨ ૧૨૩૨ ૧૨૩૨ ૧૨૩૩-૧૨૩૭ ૧૨૩૮ ૧૨૩૮ ૧૨૩૮-૧૨૩૯ ૧૨૩૯-૧૨૪૧ ૧૨૪૧ ૧૨૪૧ ૧૨૪૧-૧૨૪૨ ૧૨૪૨ ૧૦. ૧૧. ૧૨. ૧૩. 35 Page #45 -------------------------------------------------------------------------- ________________ વિષય પા ને. . સૂત્રક ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. 0 ૨૩. ૨૪. ૨૫. ૨૭. ૨૮. ૩૦. પાપસ્થાનોથી વિરત જીવોમાં આરંભિકી આદિ ક્રિયા ભેદોનું પ્રરુપણ, ૧૨૪૨-૧૨૪૩ ચોવીસ દંડકોમાં સમ્યગ્દયિોનાં આરંભિકી આદિ ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૪૩-૧૨૪૪ મિથ્યાદષ્ટિ ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૪૪ જીવ-ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓની નિયમા-ભજના, ૧૨૪૪-૧૨૪૬ ક્રેતા-વિક્રેતાઓનાં આરંભિકી આદિ ક્રિયાઓનું પ્રરુપણ , ૧૨૪૬-૧૨૪૮ આરંભિકી આદિ ક્રિયાઓનો અલ્પબદુત્વ, ૧૨૪૮ ચોવીસ દંડકોમાં દષ્ટિની આદિ પાંચ ક્રિયાઓ, ૧૨૪૯ ચોવીસ દંડકોમાં નૈસૃષ્ટિની આદિ પાંચ ક્રિયાઓ, ૧૨૪૯ મનુષ્યોમાં થનારી પ્રેય-પ્રત્યયા આદિ પાંચ ક્રિયાઓ, ૧૨૪૯ જીવ-ચોવીસ દેડકોમાં જીવાદિકોની અપેક્ષાએ પ્રાણાતિપાતિની આદિ ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૪૯-૧૨૫૧ તાડફળ પાડનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૫૧-૧૨ પર વૃક્ષમૂળાદિને પાડનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૫૨-૧૨૫૩ પુરુષને મારનારની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૫૩-૧૨૫૪ ધનુષ પ્રક્ષેપકની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૫૪-૧૨૫૫ મૃગવધકની ક્રિયાઓનું પ્રરુપણ , ૧૨૫૫-૧૨૫૬ મૃગવધક અને તેના વધકની ક્રિયાઓનું પ્રપણ, ૧૨૫૬-૧૨પ૭ તૃણદાહકની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨પ૭-૧૨૫૮ ગરમ થયેલ લોઢાને આમ-તેમ ફેરવનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૫૮ વર્ષાની પરીક્ષા કરનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨ ૨૮-૧૨૫૯ પુરુષ અશ્વ હસ્તિ આદિને મારતા અન્ય જીવોનાં પણ નાશનું પ્રરુપણ, ૧૨પ૯-૧૨૬૦ મારનાર પુરુષનાં વૈર સ્પર્શનનું પ્રરુપણ, ૧ ૨ ૬૦-૧૨૬૧ અણગારનાં અર્શ છેદક વૈદ્ય અને અણગારની અપેક્ષાએ ક્રિયાનું પ્રરુપણ, ૧૨૬૧-૧૨૬૨ પૃથ્વીકાયિકાદિઓનાં દ્વારા શ્વાસોચ્છવાસ લેતા-છોડતા થનારી ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૬૨ વાયુકાયનાં દ્વારા વૃક્ષાદિ હલાવતા-પાડતા થયેલની ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૬૩ જીવ-ચોવીસ દંડકોમાં એક અને અનેક જીવની અપેક્ષાએ ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૬૩-૧૨૬: જીવ-ચોવીસ દેડકોમાં પાંચ શરીરોની અપેક્ષાએ ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨ ૬૬-૧૨૬૮ શ્રેષ્ઠી અને ક્ષત્રિયાદિને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયાનું પ્રરુપણ, ૧૨૬૮ હાથી અને કુંથુઓનાં જીવને સમાન-અપ્રત્યાખ્યાન ક્રિયાનું પ્રરુપણ, ૧૨૬૮-૧૨૬૯ શરીર-ઈન્દ્રિય અને યોગોનાં રચનાકાળમાં ક્રિયાઓનું પ્રરૂપણ, ૧૨ ૬૯ જીવ-ચોવીસ દંડકોમાં ક્રિયાઓ દ્વારા કર્મપ્રકૃતિઓનો બંધ, ૧૨૭૦ જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ બાંધવાથી ક્રિયાઓનું પ્રરુપણ, ૧૨૭૦-૧૨૭૧ વીચી-અવીચી પથ (કષાય-અકપાયભાવમાં સ્થિત સંવૃત્ત અણગારની ક્રિયાનું પ્રરુપણ, ૧૨૭૧-૧૨૭૩ ઉપયોગ રહિત અણગારની ક્રિયાનું પ્રપણ, ૧૨૭૩-૧ ૨૭૪ (1) ૩૨. ૩૩. () ૩૪. ૩૫. (y ૩. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૫. ૪૬. 36 Page #46 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSSSSSSSSSS /WWWWWWW સુત્રાંક WWWWWW વિષય પ.નં. ૪૭. ૪૮. ૫૧. પ૩. પ૪. ૫૫. પ૬. પ૭. ૫૮. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ઉપયોગ સહિત સંવૃત્ત અણગારની ક્રિયાનું પ્રરુપણ , પ્રત્યાખ્યાન ક્રિયાનું વિસ્તારથી પ્રરુપણ, શ્રમણ નિગ્રંથોમાં ક્રિયાઓનું પ્રરુપણ, એક સમયમાં એક ક્રિયાનું પ્રરુપણ, ક્રિયમાણ ક્રિયા દુ:ખનું નિમિત્ત, ક્રિયા વેદનામાં પૂર્વાપરત્વનું પ્રરુપણ, જીવ-ચોવીસ દંડકોમાં અઢાર પાપસ્થાનો દ્વારા ક્રિયાઓનું પ્રરુપણ, સામાન્ય જીવ અને ચોવીસ દેડકોમાં પાપક્રિયાઓનું વિરમણ પ્રરુપણ, ક્રિયા સ્થાનનાં બે પક્ષ, તેર ક્રિયા સ્થાનોનાં નામ, અધર્મ પક્ષનાં ક્રિયા સ્થાનોનાં સ્વરૂપનું પ્રરુપણ, અધર્મ યુક્ત મિશ્ર સ્થાનના સ્વરુપનું પ્રરુપણ, અધર્મ પક્ષમાં પ્રાવાદુકોનાં સમાહરણ, અધર્મ પક્ષમાં પુરુષોની પ્રવૃત્તિ અને પરિણામ અધર્મપક્ષીય પુરુષોનું પરીક્ષણ, ધર્મપક્ષીય ક્રિયા સ્થાન, ધર્મપક્ષીય પુરુષનું વૈશિર્ય, ધર્મ બહુલ મિશ્ર સ્થાનના સ્વરૂપનું પ્રરુપણ, ધર્મપક્ષીય પુરુષોની પ્રવૃત્તિ અને પરિણામ, સામાન્ય રુપથી અક્રિયા, અક્રિયાનું ફળ, સુખ-જાગૃત-સબળવ-દુર્બળત્વ-દક્ષત્વ-આળસત્વની અપેક્ષાએ સાધુ-અસાધુપણાનું પ્રરુપણ, ચાર પ્રકારની અંતક્રિયાઓ, જીવ -ચોવીસ દેડકોમાં અંતક્રિયાનાં ભાવાભાવનું પ્રરુપણ, ચોવીસ દેડકોમાં અનન્તરાગતાદિની અંતક્રિયાનું પ્રરુપણ, એક સમયમાં અનન્તરાગત ચોવીસ દંડકોમાં અન્તક્રિયાનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ઉદ્દવર્તનાનત્તર અંતક્રિયાનું પ્રરુપણ, કૃષ્ણ-નીલ-કાપોતલેશી પૃથ્વી-અપ-વનસ્પતિકાયિકોમાં અંતક્રિયાનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં તીર્થકરત્વ અને અન્તક્રિયાનું પ્રરુપણ, ચોવીસ દંડકોમાં ચક્રવર્તિત્વ આદિની પ્રરુપણા, ચોવીસ દંડકોમાં ચક્રવર્તી રત્નોનું ઉપપાત, ભવસિદ્ધિકોની અન્તક્રિયાનું કાળ પ્રરુપણ, બંધ અને મોક્ષનું જ્ઞાતા અંત કરનાર હોય છે, ૧૨૭૪ ૧૨૭૪-૧૨૮૧ ૧૨૮૧ ૧૨૮૧-૧૨૮૩ ૧૨૮૩-૧૨૮૪ ૧૨૮૪-૧૨૮૫ ૧૨૮૫-૧૨૮૭ ૧૨૮૭-૧૨૮૮ ૧૨૮૮-૧૨૮૯ ૧૨૮૯ ૧૨૯૦-૧૨૯૭ ૧૨૯૭ ૧૨૯૭ ૧૨૯૮-૧૩૦૮ ૧૩૦૮-૧૩૧૦ ૧૩૧૦-૧૩૧૧ ૧૩૧૧-૧૩૧૨ ૧૩૧૨-૧૩૧૪ ૧૩૧૪-૧૩૧૮ ૧૩૧૮ ૧૩૧૮ ૧૩૧૮-૧૩૨૧ ૧૩૨ ૧-૧૩૨૨ ૧૩૨૨-૧૩૨૩ ૧૩૨૩ ૧૩૨૪-૧૩૨૫ ૧૩૨૫-૧૩૩૦ ૧૩૩૧-૧૩૩૩ ૧૩૩૩-૧૩૩૫ ૧૩૩૫-૧૩૩૬ ૧૩૩-૧૩૩૭ ૧૩૩૭-૧૩૩૯ ૧૩૪૦ ૬૫. ૬૮. ૭૧. ૭૨. 93. ૭૪. ૭૫. ૭૬. ૭૯. SSSSSSSSSSSSSSSSSS SSSSSSSSSSS ܟ ܛܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܓ For Private Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ છે W WWWWWWWWWWWWWWW વિષય સૂત્રાંક પા. નં. ૮૦. ૮ ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ક્રિયાવાદી આદિ સમવસરણનાં ચાર ભેદ, ૧૩૪૦ અક્રિયાવાદીઓનાં આઠ પ્રકાર, ૧૩૪૦ ચોવીસ દંડકોમાં વાદિ સમવસરણ, ૧૩૪૧ જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા ક્રિયાવાદી આદિ સમવસરણોનું પ્રરુપણ, ૧૩૪૧-૧૩૪૨ ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા ક્રિયાવાદી આદિ સમવસરણોનું પ્રપણ, ૧૩૪૨-૧૩૪૩ ક્રિયાવાદી આદિ જીવ-ચોવીસ દંડકોમાં ભવસિદ્ધિકત્વ અને અભવસિદ્ધિત્વની પ્રરુપણા, ૧૩૪૩-૧૩૪૫ અનન્તરોપપન્નક ચોવીસ દંડકોમાં ચાર સમવસરણનું પ્રરુપણ, ૧૩૪પ-૧૩૪૬ ક્રિયાવાદી આદી અનન્તરોપપન્નક ચોવીસ દંડકોમાં ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકનું પ્રરુપણ, ૧૩૪૬ પરંપરો૫૫ન્નક ચોવીસ દંડકોમાં ચાર સમવસરણાદિનું પ્રરુપણ , ૧૩૪૭ અનન્તરાવગાઢાદિમાં સમવસરણાદિનું પ્રરુપણ, ૧૩૪૭ ܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠܠ For Privatpersonal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ - 1 * * * * મારક - થા " , " ક ક “ * * * કે કરી દ્રવ્યાનુયોગ. ભાગ - ૨ અધ્યયન ૧૫ થી ૨૦ 39 Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રયુકત આગમ વગેરેની સંકેત સૂચી. २. आ. आया. सूय. ठाणं, ठा. सम. विया., भग., वि. णाया. उवा. अंत. ९. अणुत्तरो. १०. पण्ह., प. ११. विपाक. १२. उव. १३. राय. १४. जीवा. १५. पण्ण. १६. जंबू. आचारांग सूत्र सूत्रकृतांग सूत्र. स्थानांग सूत्र समवायांग सूत्र व्याख्याप्रज्ञप्ति, भगवती सूत्र ज्ञाताधर्मकथांग सूत्र उपासकदशांग सूत्र अन्तकृद्दशांग सूत्र अनुत्तरोपपातिकदशा सूत्र प्रश्नव्याकरण सूत्र विपाक सूत्र औपपातिक सूत्र राजप्रश्नीय सूत्र जीवाभिगम सूत्र प्रज्ञापना सूत्र जंबूद्वीपप्रज्ञप्ति सूत्र १७. चंद. १८. सूर. १९. निर. २०. कप्प., कप्पिया. २१. पुफिया.. २२. पुष्फ. २३. वण्हि. । २४. दस. २५. उत्त. २६. नं. २७. अणु. २८. दसा., आया. ! २९. कप्प. । ३०. वव. ३१. नि. । ३२. आव. चन्द्रप्रज्ञप्ति सूत्र सूर्यप्रज्ञप्ति सूत्र निरयावलिका सूत्र कल्पावतंसिका सूत्र पुष्पिका सूत्र पुष्पचूलिका सूत्र वृष्णिदशा सूत्र दशवैकालिक सूत्र उत्तराध्ययन सूत्र नंदी सूत्र अनुयोगद्वार सूत्र दशाश्रुतस्कन्ध सूत्र, आचारदशा बृहत्कल्प सूत्र व्यवहार सूत्र निशीथ सूत्र आवश्यक सूत्र સંક્ષિપ્ત સંકેત સૂચિ कप्प. दशा पइ. पद धम्म. गणि . कल्पसूत्र प्रकीर्णक धर्मकथानुयोग गणितानुयोग चरणानुयोग द्रव्यानुयोग अध्ययन उद्देशक प्रतिपत्ति प्राभृत पृष्ठ चर. भाग वक्षस्कार शतक गाथा समवाय टिप्पण टीका स्थविरावली श्रुतस्कन्ध सूत्र संपादक चरित्र Jain Ebasette - 40Dateaversion mmmjanmehimary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ iHillli tulileiHillialiHIBHldlifelilalH HIERHIEWllHhHIBIRBHBHAI WIFE ૧૫. વિફર્વણા અધ્યયન વિક્ર્વણાનો અર્થ છે વિભિન્ન પ્રકારના રૂપ આકાર આદિની રચના કરવી. આ વિદુર્વણા પ્રાયઃ વૈક્રિય શરીરના માધ્યમથી કરી શકાય છે. ભાવિતાત્મા અણગાર, દેવ, નૈરયિક, વાયુકાયિક જીવ અને બલાહકોના દ્વારા કરવામાં આવતી વિદુર્વણાનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન કરેલ છે. વિદુર્વણા કે વિક્રિયા મુખ્ય ત્રણ પ્રકારની હોય છે, ૧. બાહ્યપુગલોને ગ્રહણ કરીને કરવામાં આવેલ, બાહ્યપુગલોને ગ્રહણ કર્યા વગર કરવામાં આવેલ અને ૩. બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વગર કરવામાં આવેલ વિદુર્વણા. વિકુર્વણાના ત્રણ ભેદ આંતરિક પુદ્ગલોને ગ્રહણ કરી, ગ્રહણ ન કરી અને મિશ્રિત સ્થિતિથી પણ બને છે. જ્યારે બાહ્ય અને આંતરિક બને પગલોને ગ્રહણ કરી, ગ્રહણ ન કરી અને મિશ્રિત સ્થિતિ બને છે ત્યારે પણ વિક્રિયાના ત્રણ ભેદ બને છે. આ ભેદોથી આ વાત સ્પષ્ટ થાય છે કે વિક્રિયા બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરવાથી પણ થાય છે અને ગ્રહણ ન કરવાથી પણ થાય છે અને આંતરિક પુદ્ગલોને ગ્રહણ કરી અને ન કરવાથી પણ થઈ શકે છે. જે જીવ એકવાર અરૂપી થઈ જાય છે અર્થાત્ સિદ્ધ બની જાય છે તે ફરી વિદુર્વણા કરતો નથી, કારણ કે વિદુર્વણાના માટે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત પુદગલોની આવશ્યકતા છે અને સિદ્ધ આનાથી રહિત હોય છે. તે કર્મ, વેદ, મોહ, વૈશ્યા અને શરીરથી પણ રહિત હોય છે. ભાવિતાત્મા અણગાર અનેક પ્રકારની વિકવણા કરી શકે છે. તે ઉપર આકાશમાં ઉડી શકે છે, ગમન કરી શકે છે, વૈભારગિરિને ઉલળી શકે છે, તે સ્ત્રી રૂપ યાવત્ ચન્દ્રમાનિકા રૂપની વિદુર્વણા કરી શકે છે, તે હાથમાં ઢાલ, તલવાર વગેરે લઈને કે પતાકા લઈને પણ આકાશમાં ઉડી શકે છે. પલાંઠી વાળીને પર્યકાસન બેઠેલા પણ આકાશમાં ઉડી શકે છે, ભાવિતાત્મા અણગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કરી એક મોટા અશ્વ, હાથી, સિંહ, વાઘ, ઘેટું, ચિત્તા, રીછ આદિના રૂપનું અભિયોજન કરીને અનેક યોજન સુધી જવામાં સમર્થ છે. તેઓ એવું આત્મઋદ્ધિથી કરે છે, પરઋદ્ધિધા નથી કરતો. પોતાના કર્મથી અને આત્મ-પ્રયોગથી કરે છે પરકર્મ અને પર-પ્રયોગથી નથી કરતો બહારના પગલોન ચૂર્ણ કરીને ભાવિતાત્મા અણગાર એક મોટા ગ્રામરૂપ, નગરરૂપ આદિની પણ વિદુર્વણા કે રચના કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાવિતાત્મા અણગારમાં આ વિકરાઓને કરવાનું સામર્થ્ય હોવા છતાં પણ તે આ પ્રકારની વિદુર્વણાઓ કરતાં નથી. જે વિદુર્વણાઓ કરાય છે તેને માયી અણગાર કરે છે. અમાથી અનગાર નહિં. અસંવૃત અણગાર બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને લીલા પુદ્ગલોને કાળા પુદ્ગલોના રૂપમાં, ચીકણા પુગલોન લુખા-૫ગલાના રૂપમાં કે આ પ્રકારે એક વર્ણને બીજા વર્ષમાં, એક રસને બીજા રસ આદિમાં પરિણમન કરવામાં સમર્થ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ SOS શશ નારાયણ પામશા વા કાયદા દવા દેવોની વિદુર્વણાના પ્રસંગમાં અનેક પ્રકારના તથ્ય ઉજાગર થયા છે. દેવોના પાંચ પ્રકાર કહ્યા છે - ૧. ભવ્ય દ્રવ્યદેવ, ૨, નરદેવ, ૩. ધર્મદેવ, ૪. દેવાધિદેવ અને ૫. ભાવવ. આમાંથી પ્રથમ ત્રણ પ્રકારના દેવ તથા ભાવદેવ એક રૂપની પણ રચના કરવામાં સમર્થ છે અને અનેક રૂપો (આકારો) ની પણ રચના કરવામાં સમર્થ છે. તે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય રૂપોની રચના (વિકુર્વણા) કરી શકે છે. જે રૂપોની તે રચના કરે છે તે સંખ્યય, અસંખ્યય, સમ્બદ્ધ, સદશ અથવા અસદશ થઈ શકે છે. દેવાધિદેવોમાં એક અને અનેક રૂપોની રચના કરવાનું સામર્થ્ય છે. તથાપિ તેઓ આ પ્રકારની વિદુર્વણા કરતા નથી. વિદુર્વણાના સામર્થ્યનું વર્ણન કરતાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર (ભગવતી સૂત્ર) માં અસુરેન્દ્ર, અસુરરાજ ચમર, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ, સ્વનિતકુમારેન્દ્ર આદિ અન્ય ભવનપતિ દેવેન્દ્રો, વાણવ્યંતરદેવો, જ્યોતિષ્કદેવો અને દેવેન્દ્રોની વિદુર્વણાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. આ બધા દેવેન્દ્રોના સામાનિકદેવો, ત્રાયન્ઝિશક લોકપાલો અને અગમહિષિઓની વિદુર્વણા શક્તિનું પણ આ અધ્યયનમાં વર્ણન ઉપલબ્ધ છે. વૈમાનિકદેવોના વિભિન્ન દેવલોકોના દેવેન્દ્રો, તેનાં સામાનિક દેવો, લોકપાલો અને અગ્રમહિષિઓની વિમુર્વણા શક્તિનો પણ આમાં ઉલ્લેખ છે. દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સનકુમાર દેવેન્દ્રથી લઈને અશ્રુત દેવલોકનાં દેવેન્દ્ર અને તેના સામાનિકદેવો, લોકપાલો અને અગ્નમહિષિઓની વિદુર્વણાનું વર્ણન પણ અહીં ઉપલબ્ધ છે. દેવોની વિકવણાનું આ વર્ણન ઘણું આશ્ચર્યજનક અને રોચક છે. ભગવાન મહાવીર અને ગણધરોના મધ્ય થયેલ વાર્તામાં આ દેવોની વિદુર્વણાની શક્તિનું ઉદ્ઘાટન કરેલ છે. આ પણ નિર્દેશ છે કે વિભિન્ન દેવેન્દ્ર દેવો અને દેવિઓની વિદુર્વણાની વ્યાપક શક્તિ વિદ્યમાન હોવા છતાં પણ તે ક્યારેય આ પ્રકારની વિદુર્વણા કરતાં નથી. નાગકુમારેન્દ્ર જેવા કેટલાક દેવેન્દ્રોમાં એટલી શક્તિ છે કે તે એક જંબૂદ્વીપ શું સંખ્યાત દ્વીપ સમુદ્રોને પોતાની વિદુર્વણાથી ભરી શકે છે, પરંતુ તે એવું કયારેય કરતાં નથી. દેવના બે પ્રકાર છે. - ૧. માયી મિથ્યાદપ્તિ- ઉપપત્નક અને ૨, અમારી સમ્યક્દષ્ટિ ઉપપત્નક. આમાંથી અમાયી સમ્યક્દષ્ટિ ઉપપત્નક દેવ યથેચ્છ વિકર્વણા કરી શકે છે. પરંતુ માયી મિથ્યાદૃષ્ટિ દેવ યથેચ્છ વિફર્વણા કરી શકતા નથી. જેમ એક જ અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર ઉત્પન્ન થયા, તેમાંથી જે માયી મિથ્યાદષ્ટિ - ઉપપન્નક દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવા આવે છે પરંતુ વક્રરૂપની વિદુર્વણા થઈ જાય છે અને જ્યારે તે વક્રરૂપની વિદુર્વણા કરવા ચાહે છે, ત્યારે ઋજુરૂપની વિદુર્વણા થઈ જાય છે. અમારી સમ્યફદૃષ્ટિ ઉપપન્નક દેવની સાથે આવું નથી થતું. તે જ્યારે ઋજુરૂપની વિદુર્વણા કરવા આવે છે ત્યારે જુરૂપની વિદુર્વણા થાય છે અને જ્યારે તે વક્રરૂપની વિદુર્વણા કરવા ચાહે છે ત્યારે વક્રરૂપની વિકર્વણા થાય છે. મહદ્ધિક યાવત્ મહાનુભાગદેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને એક વર્ણ અને એક રૂપ (આકાર)ની વિદુર્વણા કરી શકે છે. આ પ્રમાણે વિદુર્વણાનાં ત્રણ ભાંગા હજી છે. એક વર્ણ અનેક રૂપ, અનેક વર્ણ એક રૂપ અને અનેક વર્ણ અનેક રૂપ. તે બાહ્યપુદ્ગલોને ગ્રહણ કરીને કાળા પુદ્ગલને લીલા પુદ્ગલના રૂપમાં અને લીલા પુદ્ગલને કાળા પુદ્ગલના રૂપમાં પરિણત કરી શકે છે. આ પ્રમાણે તે એક વર્ણને બીજા વર્ષમાં, એક રસને બીજા રસમાં, એક ગંધને બીજી ગંધમાં અને એક સ્પર્શને બીજા સ્પર્શમાં પરિણત કરવામાં સમર્થ છે. રૂપીભાવને પ્રાપ્ત તે દેવ અરૂપી વિકુર્વણા કરી શકતા નથી. - 2 Page #52 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭ thદામા .વામH :યક્ષા Hilliitil it પપ્પા ના કાકાવડા !! પાWhat the ti t le billBit allI HI!tilalHill it i liritutiliitilllllllllllilithiu li li li ll thક્ષમા HLIH વૈમાનિકદેવ એક રૂપની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે અને અનેક રૂપોની વિદુર્વણા કરવામાં પણ સમર્થ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસીદેવ પણ આ પ્રકારની વિકવણા કરવામાં સમર્થ હોય છે, પરંતુ એમણે કયારેય આવી વિદુર્વણા કરી નથી, કરતા પણ નથી અને કરશે પણ નહિ. મહદ્ધિક યાવતું મહાસુખવાળા દેવ હજાર રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર એક બીજા સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે, પરંતુ વૈક્રિયકૃત તે શરીરનો એક જ જીવની સાથે સમ્બદ્ધ હોય છે અનેક જીવોની સાથે નહિ. તે શરીરના વચ્ચેના અંતરાલ ભાગ પણ એક જ જીવથી સંબદ્ધ હોય છે, અનેક જીવોથી સંબદ્ધ હોતા નથી. દેવો અને અસુરોમાં જ્યારે સંગ્રામ છેડાય જાય છે તો દેવ જ્યારે તૃણ, કાષ્ઠ, પાંદડા, કાંકરા આદિને સ્પર્શ કરે છે. એ જ વસ્તુ તે દેવોનું શસ્ત્ર રત્ન બની જાય છે, પરંતુ અસુરોના માટે આ વાત શક્ય નથી. અસુરકુમારોના સદૈવ વૈક્રિયકૃત શસ્ત્રરત્ન હોય છે. નરયિક જીવ પણ વિકુર્વણા કરે છે. પ્રથમ નરકથી લઈને પાંચમી નરક સુધીના નૈરયિક એક રૂપની પણ વિદુર્વણા કરે છે અને અનેક રૂપોની પણ વિદુર્વણા કરે છે. એક રૂપની વિદુર્વણા કરતાં તે એક મહાન મુદ્ગર યાવત્ ભિંડમાલ રૂપની વિદુર્વણા કરે છે. અનેક રૂપોની વિકુર્વણા કરતાં તે અનેક મુગર રૂપો યાવત્ અનેક ભિંડમાલ રૂપોની વિદુર્વણા કરે છે. તે સંખ્યય, સદશ અને સંબદ્ધ રૂપોની વિમુર્વણા કરે છે. વિદુર્વણા કરવાથી તેની વેદનાની ઉદીરણા થાય છે. તે વેદના ઉગ્ર, વિપુલ, પ્રગાઢ, કર્કશ, દુઃખદ અને અસહ્ય હોય છે. છઠ્ઠી અને સાતમી નરકના નૈરયિક છાણાંના કીડાના સમાન ઘણા મોટા વજય મુખવાળા રક્તવર્ણ કુંથુઓના રૂપોની વિદુર્વણા કરે છે. વાયુકાયના જીવમાં પણ વૈક્રિય શરીર હોય છે, એટલા માટે તે પણ વિદુર્વણા કરી શકે છે. તે એક મોટા પતાકાના આકાર જેવા રૂપની વિદુર્વણા કરીને એક દિશામાં અનેક યોજન સુધી ગતિ કરી શકે છે. વાયુકાયના જીવ ઉંચી પતાકા અને ઝુકેલી પતાકા એમ બન્ને આકારથી ગતિ કરવામાં સમર્થ છે. તે પોતાની ઋદ્ધિ પોતાના કર્મ અને પ્રયોગથી જ એવું કરવામાં સમર્થ છે. બલાહક (મેઘપંક્તિ) એક મોટા સ્ત્રીરૂપ યાવતું સન્ડમાનિકાના રૂપમાં પરિણત થવામાં સમર્થ છે. તે પણ જેટલી રક્રિયાઓ કરે છે. તે આત્મદ્ધિ, આત્મકર્મ અને આત્મપ્રયોગથી ન કરતા પર-કર્મ અને પર-પ્રયોગથી જ કરે છે. તે મોટા યાનના રૂપમાં પરિણત થઈને પણ અનેક યોજન સુધી જઈ શકે છે. Stes test, test, les, des -Sc. . etc., Hinition, પાવા ઘામ મકાનના મામલા શાણા મian Hai Auntinimitill auntil itani tet, tet, tat, tet, de lost - Reso desc, wildlifell illuluuuuul IIIIIIIultistat itis itiIII IIIIIIIIIIIIIIIIIIIII III III III III IELT RH H ill attirth - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १५. विकुव्वणा-अज्झयणं ૧પ. વિદુર્વણા અધ્યયન સૂત્ર - સૂત્ર : ૨. વિવVITથા વિવિપારા ૧. વિદુર્વણાનાં વિવિધ પ્રકાર : एगा जीवाणं अपरियाइत्ता विकुव्वणा । બાહ્ય પુદગલોને ગ્રહણ કર્યા વગર થનારી વિક્રિયા - ટાઈ . ૨, મુ. ૨૨ એક છે. तिविहा विकुव्वणा पण्णता, तं जहा વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. वाहिरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, ૧. બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરનારી. २. वाहिरए पोग्गले अपरियाइत्ता एगा विकुब्बणा, ૨. બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર કરનારી. ३. वाहिरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि ૩. બાહ્ય પુદ્ગલોને ગ્રહણ અને અગ્રહણ કરીને एगा विकुव्वणा। કરનારી. तिविहा विकुब्वणा पण्णत्ता, तं जहा - વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, જેમકે – १. अभंतरए पोग्गले परियाइत्ता एगा विकुब्वणा, ૧. આંતરિક પુદ્ગલોને ગ્રહણ કરીને કરનારી, २. अब्भंतरए पोग्गले अपरियाइत्ता एगा विक्व्वणा, ૨. આંતરિક પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર કરનારી. ३. अभंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता वि ૩. આંતરિક પુદ્ગલોને ગ્રહણ અને અગ્રહણ કરીને IT વિવOT | કરનારી. तिविहा विकुब्वणा पण्णत्ता, तं जहा - વિક્રિયા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. वाहिरब्भंतरए पोग्गले परियाइत्ता एगा विकुव्वणा, ૧. બાહ્ય અને આંતરિક બંને પ્રકારનાં પુદ્ગલોને ગ્રહણ કરીને કરનારી. २. बाहिरभंतरणपोग्गले अपरियाइत्ताएगा विकुचणा, બાહ્ય અને આંતરિક બંને પ્રકારનાં પુદગલોને ગ્રહણ કર્યા વગર કરનારી. ३. बाहिरभंतरए पोग्गले परियाइत्ता वि अपरियाइत्ता બાહ્ય અને આંતરિક બંને પ્રકારનાં પુદગલોને वि एगा विकुव्वणा। ગ્રહણ અને અગ્રહણ કરીને કરનારી. -ટામાં , ૨, ૩, ૨, . ૨૨૮ અવ નવે વિશ્વMISHAત્યિ જીવ - ૨, અરૂપી જીવ દ્વારા વિદુર્વણાનાં અસામર્થ્યનું પ્રરૂપણ : प. सच्चव णं भंते ! से जीवे पुवामेव अरुवी भवित्ता પ્ર. ભંતે ! શું તે જીવ પહેલા અરૂપી થઈને પછી पभू रूविं विउब्वित्ता णं चिट्ठित्तए? રૂપી આકારની વિદુર્વણા કરી રહેવામાં સમર્થ उ. गोयमा ! णो इणट्टे समठे । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ - ભંતે ! કયા કારણથી એવું કહેવાય છે કે"सच्चेव णं से जीवे पुवामेव अरूवी भवित्ता-नो તે જીવ પહેલા અરૂપી થઈને પછી રૂપી पभू रूवि विउब्वित्ता णं चिट्ठित्तए? આકારની વિકર્વણા કરી રહેવામાં સમર્થ નથી ?” गोयमा ! अहमेयं जाणामि, अहमयं पासामि, ઉ. ગૌતમ ! હું આ જાણું છું, હું આ જોઉં છું. अहमयं बुज्झामि, अहमेयं अभिसमण्णागच्छामि. હું આ નિશ્ચિત જાણું છું, હું આ સર્વથા જાણું છું. मए एयं नायं, मए एयं दिलै, મેં આ જાણ્યું છે, મેં આ જોયું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૦૯ मए एयं बुद्धं, मए एयं अभिसमण्णागयं - મેં આ નિશ્ચિત સમજી લીધું છે અને મેં આ સારી રીતે જાણી લીધું છે કેजण्णं तहागयम्स जीवरस अरूविस्स, આ પ્રકારનાં અરૂપી જીવ, अकम्मस्स, अरागस्म, अवेदस्स, અકર્મ, અરાગ, અવેદ, अमोहम्स, अलेसस्स, असरीरस्स, અમોહ, અલેશી, અશરીર, ताओ सरीराओ विष्पमुक्कस्स नो एवं पण्णायइ, અને તે શરીરથી મુક્ત જીવન વિષયમાં એવું तं जहा જ્ઞાન થતુ નથી, જેમકે - ત્તિ વા -ઝાવ-મુક્ષિ વા, કાળાપણું વાવ- સફેદપણું, मुभिगंधत्ते वा, दुब्भिगंधत्ते वा, સુગંધપણું કે દુર્ગન્ધપણું, तित्तत्ते वा -जाव- महुरत्ते वा, કડવાપણું -વાવ- મધુરપણું, વડે વી -ગાવ- વI કર્કશપણું -વાવ- રુક્ષપણું, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે ગૌતમ ! એવું કહેવાય છે કે“ सच्चेव णं से जीवे पुवामेव अरूवी भवित्ता नो તે જીવ પહેલા અરૂપી થઈને પછી રૂપી पभू रूविं विउवित्ता णं चिट्ठित्तए।" આકારની વિદુર્વણા કરી રહેવામાં સમર્થ નથી.” -વિયા ૪, ૨૭, ૩. ૨, મુ. ૧૧. રૂ. મારિયડથળો માનાર વિશ્વમાં પવા - ૩. ભાવિતાત્મા અણગારની વિદુર્વણા શક્તિનું પ્રરૂપણ : रायगिह -जाव- एवं बयासी - રાજગૃહ નગરમાં -વાવ- આ પ્રમાણે પૂછયું - प. से जहानामए केइ पुरिसे केयाघडियं गहाय गच्छेज्जा, પ્ર. જેમ કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડિયાળ લઈને ચાલે છે. एवामेव अणगारे वि भावियप्पा केयाघडिया શું તે જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चहत्थगएणं अप्पाणणं उड्ढं वेहासं उप्पएज्जा? દોરીથી બાંધેલ ઘડિયાળ સ્વયં હાથમાં લઈને ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. યમ ! હંતા ૩LUMI હા, ગૌતમ ! તે ઉડી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू ભંતે ! ભાવિતાત્મા અણગાર ગળા પર દોરીથી केयाघडियाकिच्चहत्थगयाई रुवाई विउवित्तए? બાંધેલ ઘડિયાળ હાથમાં લઈને ચાલનાર કેટલાક રૂપ બનાવી શકે છે ? उ. गोयमा ! से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे ગૌતમ ! જે પ્રમાણે એક યુવતી પોતાના गेण्हेज्जा, चक्करम वा नाभी अरगाउत्ता सिया, હાથથી એક યુવાન પુરુષનાં હાથને પકડે અથવા રથનાં પૈડાનાં આરાથી વ્યાપ્ત હોય છે. एवामेव अणगारेवि भावियप्पा वेउब्वियसमुग्घाएणं આ પ્રમાણે છે ગૌતમ ! ભાવિતાત્મા અણગાર ममोहण्णइ -जाव- पभू णं गोयमा ! अणगारे णं પણ વૈક્રિય સમુદ્યાતથી સમવહત થઈને भावियप्पा केवलकणं जंबुद्दीवं दीवं बहूहिं -ચાવતુ- ગળા પર બાંધેલ ઘડિયાળવાળા રૂપોથી कयाघडियकिच्चहत्थगएई रूवेई आइण्णं -जाव સંપૂર્ણ જંબુદ્વીપને વ્યાપ્ત -વાવ- ઠસોઠસ अवगाढावगाढं करेत्तए। ભરી શકે છે. एसणं गोयमा अणगारस्स भावियप्पो अयमेयारूवे હે ગૌતમ ! ભાવિતાત્મા અણગારનો આ વિષય विसए, विसयमेत्ते वुइए, અને વિષય માત્ર કહ્યો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णो चेव णं संपत्तीए विउव्विंसु वा, विउव्वंत्ति वा, विउब्बिस्संति वा। તેણે ક્યારે પણ આટલા રૂપોની વિદુર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. xx xx XX सेजहानामए केइ पुरिसे हिरण्णपेलंगहाय गच्छेज्जा, एवामेव अणगारे वि भावियप्पा हिरण्णपेलहत्थकिच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा? જેમ કોઈ પુરુષ ચાંદીની પેટી લઈને ચાલે છે તેવી જ રીતે શું ભાવિતાત્મા અણગાર પણ ચાંદીની પેટી હાથમાં લઈને સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? હા, ઉડી શકે છે. આ પ્રમાણે સ્વર્ણ-પેટી, રત્ન-પેટી, હીરા-પેટી, વસ્ત્ર-પેટી અને આભરણ-પેટી લઈને ચાલનાર પુરુષનું વર્ણન છે. ૩. દંતા, ૩પના , एवं सुवण्णपेलं, रयणपेलं. वइरपेलं, वत्थपेलं आभरणपेलं। Xx XX xx X X X X एवं वियलकडं, सुंबकडं, चम्मकडं, कंबलकडं । આ પ્રમાણે વાંસની ચટ્ટાઈ, ઘાસની ચટ્ટાઈ, ચામડાની ચટ્ટાઈ, કંબલની ચટ્ટાઈ વગેરેનું વર્ણન છે. XX XX XX XX XX XX एवं अयभारं, तंबभारं, तउयभारं, सीसगभारं, हिरण्णभारं, सुवण्णभारं, वइरभारं । આ પ્રમાણે લોઢાનો ભાર, તાંબાનો ભાર, કલનો ભાર, સીસાનો ભાર, હીરાનો ભાર, સોનાનો ભાર, ચાંદીના ભારનું વર્ણન છે. xx XX XX XX प. से जहानामए बग्गुली सिया, दो वि पाए પ્ર. જેમ કોઈ વડવાગુલ નામનું પક્ષી પોતાના બંને उल्लंबिया-उल्लंबिया उडढंपादा अहोसिरा પગને લટકાડી- લટકાડીને, પગને ઉપર અને चिट्ठज्जा, માથાને નીચે રાખે છે. एवामेव अणगारेवि भावियप्पा वग्गुली किच्चगएणं શું તે જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પૂર્વોક્ત अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा ? વડવાગુલની જેમ પોતાના રૂપની વિદુર્વણા કરીને સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. દંતા, ૩MUજ્ઞા | ઉ. હા, ઉડી શકે છે. एवं जण्णोवइयवत्तब्बया भाणियब्बा। પર્વ કહેલ યજ્ઞોપવિત (જનોઈ)નાં વર્ણનનાં સમાન જાણવું જોઈએ. प. से जहानामए जलोया सिया, उदगंसि कायं જેમ કોઈ ચર્મ પક્ષી પોતાના શરીરને ઉત્રેરિત उबिहिया-उबिहिया गच्छेजा, કરીને પાણીમાં ચાલે છે, एवामेव अणगारेवि भावियप्पा जलोया किच्चगएणं શું તે જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ अप्पाणेणं उड्ढे वेहासं उप्पएज्जा ? ચર્મ પક્ષીની જેમ પોતાના રૂપની વિફર્વણા કરી ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. હૃતા, ઉપૂળા, ૪ ના વરી ઉ. હા, ઉડી શકે છે. બાકીનું વર્ણન વડવાગુલની જેમ સમજવું જોઈએ. પ્ર. Page #56 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૧૧ प. से जहानामए बीयं बीयगसउणे सिया, दो वि पाए જેમ કોઈ બીજ બીજક (પક્ષી વિશેષ) પક્ષી समतुरंगेमाणे-समतुरंगेमाणे गच्छेज्जा, પોતાના બન્ને પગને ઘોડાની જેમ એક સાથે ઉપાડી- ઉપાડીને ગમન કરે છે. एवामेव अणगारे वि भावियप्पा बीयंबीयगसउणे શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढे वेहासं उप्पएज्जा? બીજબીજક પક્ષીની જેમ વિકર્વણા કરી ઉપર આકાશમાં ચાલી શકે છે ? ૩. હંતા, ઉTUMI હા, ચાલી શકે છે. प. से जहानामए पक्खिविरालए सिया, रूक्खाओ પ્ર. જેમ કોઈ બિલાડા જેવા પક્ષી એક વૃક્ષથી બીજા रूक्खं डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा, વૃક્ષને ઉલ્લંઘી ઉલ્લંઘીને જાય છે. एवामेव अणगारे वि भावियप्पा पक्खिविरालए શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा ? બિલાડા જેવા પક્ષીની જેમ વિકર્વણા કરી ઉપર આકાશમાં છલાંગ મારી શકે છે ? ૩. દંતા, ૩MUજ્ઞા ! ઉ. હા, છલાંગ મારી શકે છે. प. से जहानामए जीवंजीवगसउणे सिया, दो वि पाए પ્ર. જેમ કોઈ ચકોર પક્ષી પોતાના બંને પગને ઘોડાની समतुरंगेमाणे - समतुरंगेमाणे गच्छेज्जा, સમાન એક સાથે ઉપાડી-ઉપાડીને ગમન કરે છે, एवामेव अणगारे वि भावियप्पा जीवंजीवगसउणे શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ ચકોર किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा? પક્ષીની જેમ વિકવણા કરી ઉપર આકાશમાં *ગમન કરી શકે છે ? ૩. હંતા, ૩MUબ્બા | ઉં. હા, ગમન કરી શકે છે. सेजहानामए हंसे सिया, तीराओ तीरं अभिरममाणे જેમ કોઈ હંસ સરોવરનાં એક કિનારેથી બીજા अभिरममाणे गच्छेज्जा, કિનારા પર ક્રીડા કરતા - કરતા ચાલ્યા જાય છે. एवामेव अणगारे वि भावियप्पा हंसकिच्चगएणं શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ હંસની अप्पाणणं उड़ढं वेहासं उप्पएज्जा ? જેમ વિકર્વણા કરી ઉપર આકાશમાં ક્રીડા કરી શકે છે ? ૩. દંતા, ૩MUMા | ઉ. હા, કરી શકે છે. प. से जहानामए समुद्दवायसए सिया, वीईओ वीइं જેમ કોઈ સમુદ્રમાં ઉડનાર કાક પક્ષી સરોવરની डेवेमाणे-डेवेमाणे गच्छेज्जा, એક લહેરથી બીજી લહરેનું અતિક્રમણ કરતા-કરતા ચાલ્યા જાય છે. एवामेव अणगारे वि भावियप्पा समुद्दवायसए શું તેવી જ રીતે ભાવિતાત્મા અણગાર પણ किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा ? સમુદ્રમાં ઉડનાર કાક પક્ષીની જેમ વિકુર્વણા કરી ઉપર આકાશમાં અતિક્રમણ કરી શકે છે ? ૩. દંતા, ૩MUબ્બા | ઉ. હા, અતિક્રમણ કરી શકે છે. प. से जहानामए केइ पुरिसे चक्कं गहाय गच्छेज्जा, પ્ર. જેમ કોઈ પુરુષ હાથમાં ચક્ર લઈને ચાલે છે. एवामेव अणगारेवि भावियप्पा चक्कहत्थ किच्चगएणं શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा ? તદનુસાર વિદુર્વણા કરી ચક્ર હાથમાં લઈને સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૬૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. હંતા, ૩MUM | ઉ. હા, ઉડી શકે છે. एवं छत्तं, एवं चम्म। આ પ્રમાણે છત્ર, ચામરનાં સંબંધમાં પણ વર્ણન કરવું જોઈએ. प. से जहानामए केइ पुरिसे रयणं गहाय गच्छेज्जा, પ્ર. જેમ કોઈ પુરુષ રત્ન હાથમાં લઈને ગમન કરે છે, एवामेव अणगारे वि भावियप्पा रयण हत्थ શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર રત્ન હાથમાં किच्चगएणं अप्पाणेणं उड्ढे वेहासं उप्पएज्जा? લઈને પુરુષની જેમ વિકર્વણા કરી ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. દંતા, ૩MUMા ! હા, ઉડી શકે છે. પૂર્વ વડાં રૂચિ -નવરિ આ પ્રમાણે હીરા, વૈર્યમણિ યાવત- રત્ન વિશેષ કહેવું જોઈએ. प. से जहानामए उप्पलहत्थगं, पउमहत्थगं, જેમ કોઈ પુરુષ ઉત્પલ હાથમાં લઈને, પદ્મ कुमुदहत्थगं, नलिणहत्थगं, सुभगहत्थगं, હાથમાં લઈને, કુમુદ હાથમાં લઈને, નલીની सुगंधियहत्थगं, पोंडरीयहत्थगं, महापोंडरीयहत्थगं, હાથમાં લઈને, સુભગ હાથમાં લઈને, સુગંધિત હાથમાં લઈને, કમળ હાથમાં લઈને, ઘણા सयपत्तहत्थगं, सहस्सपत्त हत्थगं गहाय गच्छेज्जा, મોટા કમળ હાથમાં લઈને, શતપત્ર હાથમાં લઈને અને સહસ્ત્રપત્ર હાથમાં લઈને ચાલેएवामेव अणगारे वि भावियप्पा एवं अप्पाणेणं શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર આ બધાની उड्ढं वेहासं उप्पएज्जा? સમાન વિકર્વણા કરી ઉપર આકાશમાં ગમન કરી શકે છે ? ૩. હંતા, ૩MUMT | ઉ. હા, ગમન કરી શકે છે. प. से जहानामए केइ पुरिसे भिसं अवदालिय જેમ કોઈ પુરુષ કમળની દાંડીને તોડતા-તોડતા अवद्दालिय गच्छेज्जा, ચાલે છે. एवामेव अणगारे वि भिसकिच्चगएणं अप्पाणेणं શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર કમળની उड्ढं वेहासं उप्पएज्जा ? દાંડી તોડવાની જેમ વિદુર્વણા કરી ઉપર આકાશમાં ચાલી શકે છે ? ૩. દંતા, ૩MUMા | ઉ. હા, ચાલી શકે છે. प. से जहानामए मुणालिया सिया, उदगंसि कार्य પ્ર. જેમ કોઈ કમળના તંતુ હોય અને તે પોતાના उम्मज्जिया-उम्मज्जिया चिठेज्जा, શરીરને પાણીમાં ડુબાડીને રાખે છે તથા તેનું મુખ બાહર રહે છે, एवामेव अणगारे वि भावियप्पा मुणालिया શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર કમળનાં किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं उप्पएज्जा? તંતુની જેમ વિદુર્વણા કરી ઉપર આકાશમાં રહી શકે છે ? ૩. દંતા, ૩પ્પના | ઉ. હા, રહી શકે છે. सेस जहा वग्गुलीए। બાકી બધા વડવાગુલ નામનાં પક્ષીનાં સમાન સમજવું જોઈએ. प. से जहानामए वणसंडे सिया-किण्हे किण्होभासे પ્ર. જેમ કોઈ વનખંડ હોય, જે કાળો હોય -યાવત-जाव- महामेहनिकुरंबभूए पासादीए दरिसणिज्जे મહામધના સમૂહનાં સમાન પ્રસન્નતાદાયક, अभिरूवे पडिरूवे, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય, Page #58 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૧૩ एवामेव अणगारे वि भावियप्पा वणसंडकिच्चगएणं શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સ્વયં अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा? વનખંડનાં સમાન વિદુર્વણા કરી ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. દંતા, ઉપૂUજ્ઞા ! હા, ઉડી શકે છે. प. सेजहानामए पुक्खरणी सिया-चउक्कोणा,समतीरा, પ્ર. જેમ કોઈ પુષ્કરિણી હોય, જે ચતુષ્કોણ અને अणुपुव्वजायवष्प-गंभीर सीयलजला -जाव સમતીર હોય તથા અનુક્રમથી જે શીતલ ગંભીર જલથી સુશોભિત હોય -વાવતુ- વિવિધ सदुन्नइयमहुरसणादिया पासादीया दरिसणिज्जा પક્ષીઓની મધુર સ્વરનાદ આદિથી યુક્ત હોય अभिरूवा, पडिरूवा। તથા પ્રસન્નતા દાયક દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય. एवामेव अणगारे वि भावियप्पा पोखरणी શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ તે किच्चगएणं अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा? પુષ્કરિણીનાં સમાન રૂપની વિદુર્વણા કરી સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. હંતા, ૩MUMા ઉ. હા, તે ઉડી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू - ભૂત ! ભાવિતાત્મા અણગાર પુષ્કરિણીનાં સમાન पोक्खरणीकिच्चगयाई रूवाइं विउवित्तए ? કેટલા રૂપોની વિફર્વણા કરી શકે છે ? उ. तं चेव सब्वं -जाव- अणगारस भावियप्पणो સંપૂર્ણ વર્ણન પૂર્વવત છે -વાવ- ભાવિતાત્મા अयमेयारूवे विसए विसयमेत्ते बुइए। અણગારનો આ વિષય છે, આ વિષયમાત્ર કહ્યો છે. णो चेव णं संपत्तीए विउव्विंसु वा, विउव्वइ वा, તેણે ક્યારેય એટલા રૂપોની વિકર્વણા કરી विउव्विस्संति वा। નથી, કરતા નથી અને કરશે પણ નહિં. -વિચા. સ. ૬૩, ૩. ૧, મુ. ૨-૨ ૪. વાંદરા માત્ર મહિને ભાવિયપ્પો માર ૪. બાહ્ય પુદગલોનાં ગ્રહણ દ્વારા ભાવિતાત્મા અણગારની વિશ્વ સત્તિ વિષે - વિદુર્વણા શક્તિની પ્રરૂપણા : प. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર બાહરના अपरियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર વૈભારગિરિને કૂદી पलंघेत्तए वा? શકે છે કે વારંવાર કૂદી શકે છે ? ૩. નિયમ ! | કુળ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले અંતે ! શું ભાવિતાત્મા અણગાર, બાહ્ય परियाइत्ता पभू वेभारं पव्वयं उल्लंघेत्तए वा પુદ્ગલોને ગ્રહણ કરીને શું વૈભારગિરિને पलंघेत्तए वा? ઉલ્લંઘવામાં સમર્થ છે ? ૩. હંતા, મા ! મૂ | હા, ગૌતમ ! તે સમર્થ છે. अणगारे णं भंते ! भावियप्पा वाहिए पोग्गले ભંતે ! ભાવિતાત્મા અણગાર બાહરનાં પુદગલોને अपरियाइत्ता जावइयाइं रायगिहे नगरे रूवाई ગ્રહણ કર્યા વગર રાજગૃહ નગરમાં જેટલા પણ एवइयाई विकुवित्ता वे भारं पव्वयं अंतो રૂપ છે, તેટલા રૂપોની વિદુર્વણા કરીને તથા अणुप्पविसित्ता पभू ममं वा विसमं करेत्तए ? વિભાર પર્વતમાં પ્રવેશ કરીને શું સમ પર્વતને विममं वा ममं करेला ? વિષમ કરી શકે છે ? અથવા વિષમ પર્વતને સમ કરી શકે છે ? Page #59 -------------------------------------------------------------------------- ________________ ૬૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! ના રૂટું સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं चेव बिइओ वि आलावगो। આ પ્રમાણે બીજા સૂત્રપાઠ પણ કહેવા જોઈએ. णवर-परियातित्ता पभू। વિશેષ : બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કરીને -વિચા. સ. ૨, ૩, ૪, સુ. ૨૬-૨૮ વિદુર્વણા આદિ કરી શકે છે. ૫. ભાવિ માર પડી ત્યિવ- વિચળવળ - ૫. ભાવિતાત્મા અણગાર દ્વારા સ્ત્રીરૂપની વિદુર્વણાનું પ્રરૂપણ : प. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર, બાહરનાં अपरियाइत्ता पभू एगं महं इत्थिरूवं वा -जाव પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર એક મોટી संदमाणियरूवं वा विकब्वित्तए ? સ્ત્રીરૂપ કાવત- પુરુષનાં જેટલી લાંબી પાલખી રૂપની વિતુર્વણા કરી શકે છે ? ૩. યમ ! જે રૂપ સર્વે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले ભંતે ! ભાવિતાત્મા અણગાર, બહારનાં परियाइत्ता पभू एगं महं इत्थिरूवं वा -जाव પુદ્ગલોને ગ્રહણ કરીને એક મોટી સ્ત્રીરૂપ संदमाणियरूवं वा विवित्तए? -ચાવતુ- (સ્ટન્દમાનિકા) પુરુષનાં જેટલી લાંબી પાલખી રૂપની વિદુર્વણા કરી શકે છે ? ૩. દંતા, યમ ! ઉમૂ! ઉ. હા, ગૌતમ ! તે તેવું કરી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર કેટલી સ્ત્રીરૂપોની इत्थिरूवाई विकुवित्तए? વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा से जहानामए जुवई जवाणे हत्थेणं हत्थंसि ગૌતમ ! જેમ કોઈ યુવક, પોતાના હાથથી જન્ના, યુવતીનાં હાથને પકડી લે છે. चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, અથવા જેમ ચક્રનાં પૈડા આરાથી વ્યાપ્ત હોય છે. एवामेव अणगारेवि भावियप्पा वेउब्वियसमुग्घाएणं આ પ્રમાણે છે ગૌતમ ! ભાવિતાત્મા અણગાર समोहण्णइ -जाव-पभू णं गोयमा ! अणगारे णं પણ વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત થઈને -યાવતभावियप्पा केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं સંપૂર્ણ જંબુદ્વીપ નામના દ્વીપને, ઘણા સ્ત્રી રૂપોથી इत्थीरूवेहिं आइण्णं वितिकिण्णं-जाव- करेत्तए। આકીર્ણ, વ્યતિકીર્ણ -ચાવતુ- કરી શકે છે. एस णं गोयमा ! अणगारस्स भावियप्पणो હે ગૌતમ ! ભાવિતાત્મા અણગારનો આ અને अयमेवारूपे विसए, विसयमेत्ते बुइए, णो चेव णं આ પ્રમાણેનો વિષય છે, તે વિષયમાત્ર કહ્યો संपत्तीए विकुल्विंसुवा, विकुव्वंति वा, विकुब्बिस्संति છે, તેણે એટલી ક્રિય શક્તિ સંપ્રાપ્ત કર્યા પછી પણ આટલી વિક્રિયા કરી નથી, કરતાં નથી વ | અને કરશે પણ નહીં. एवं परिवाडीए नेयमवं-जाव-संदमाणिया। આ પ્રમાણેની પરિપાટીથી પુરુષનાં જેટલી લાંબી -વિચા. સ. ૨, ૩, ૬, કુ. ૨-૩ પાલખી-સંબંધી રૂપ વિકવણા કરવા સુધી કહેવું જોઈએ. ૬. માવિયા રે પડુ સિગ્ન પાય હત્યવિ- ૬. ભાવિતાત્મા અણગાર દ્વારા ઢાલ-તલવાર હાથમાં गयरूवविउव्वण परूवणं - લઈને રૂપના વિદુર્વણાનું પ્રરૂપણ : प. से जहानामए केइ पुरिसे असि-चम्मपायं गहायं પ્ર. જેમ કોઈ યુવક ઢાલ અને તલવાર હાથમાં गच्छेज्जा एवामेव अणगारे णं भावियप्पा લઈને જાય છે, શું તે પ્રમાણે કોઈ ભાવિતાત્મા असि-चम्म-पाय-हत्थकिच्चगएणं अप्पाणेणं उड्ढं અણગાર પણ ઢાલ-તલવાર હાથમાં લઈને કોઈ वेहासं उप्पएज्जा? કાર્યવશ સ્વયં આકાશમાં ઉડી શકે છે ? Page #60 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૧૫ ૩. હંતા, ઉપૂUMા | ઉ. હા, તે આકાશમાં ઉડી શકે છે. प. अणगारेणं भंते ! भावियप्पा केवइयाइं पभू असि- પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર, કાર્યવશ તલવાર चम्म-पाय-हत्थकिच्चगयाइं रूवाई विउव्बित्तए? અને ઢાલ હાથમાં લઈને પુરુષનાં જેવી કેટલા રૂપોની વિફર્વણા કરી શકે છે ? उ. गोयमा ! से जहानामए जुवइ जुवाणे हत्थेणं हत्थे ગૌતમ ! જેમ કોઈ યુવક પોતાના હાથથી યુવતીના Èના, હાથને પકડી લે છે. तं चेव -जाव- नो विकुब्बिसु वा, विकुव्वंति वा, -વાવ- અહીં બધુ પૂર્વવત્ કહેવું જોઈએ. પરંતુ विकुब्बिस्संति वा। આટલા વૈક્રિયકૃત રૂપ બનાવે નહીં. બનાવતા -વિય. સ. ૨, ૩, ૬, મુ. ૪-૬ નથી અને બનાવશે પણ નહીં. ૭. ભવિષ્યમા પદુજારા-વિશ્વ પવઈ - ૭. ભાવિતાત્મા અણગાર દ્વારા ધ્વજા લીધેલ રૂપનાં વિકવણાનું પ્રરૂપણ : प. सेजहानामए केइ पूरिसे एगओपडागंकाउंगच्छेज्जा. પ્ર. જેમ કોઈ પુરુષ એક હાથમાં ધ્વજા લઈને ગમન કરે છે, एवामेव अणगारे वि भावियप्पा एगओपडागहत्थ શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ કાર્યવશ किच्चगएणं अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा? હાથમાં એક ધ્વજા લઈને સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. તા, યમ ! ૩MUબ્બા | હા, ગૌતમ ! તે આકાશમાં ઉડી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाइं पभू ભંતે ! ભાવિતાત્મા અણગાર કાર્યવશ હાથમાં एगओपडाग-हत्थकिच्चगयाइं रूवाइं विकुवित्तए? ધ્વજા લઈને ચાલનાર પુરુષનો જેવા કેટલા રૂપોની વિદુર્વણા કરી શકે છે ? ૩. નાયમ ! વે રેવ -ગવિ- નો વિવિંસુ વ, ગૌતમ ! અહીં બધું પહેલાની જેમ કહેવું ચાવતविकुव्वंति वा, विकुब्बिस्संति वा । એટલા રૂપોની વિદુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે પણ નહિ. एवं दुहओपडागं पि। આ પ્રમાણે બંને તરફ પતાકા લઈને પુરુષનાં -વિયા. સં. , ૩, ૬, મુ. ૬-૭ જેવા રૂપોની વિદુર્વણાનાં સંબંધમાં કહેવું જોઈએ. भावियप्पमणगारं पडुच्च जण्णोवइत्त-रूवविउवण ८. ભાવિતાત્મા અણગાર દ્વારા યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરેલ રૂપનાં વિદુર્વણાનું પ્રરૂપણ : प. से जहानामए केइ पुरिसे एगओ जण्णोवइत्तं काउं પ્ર. જેમ કોઈ પુરુષ એક તરફ યજ્ઞોપવીત ધારણ છેત્ની, કરીને ચાલે છે. एवामेव अणगारे विभावियप्पा एगओजण्णोवइत्त શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ કાર્યવશ किच्चगएणं अप्पाणेणं उड़ढं वेहासं उप्पएज्जा ? એક તરફ યજ્ઞોપવીત ધારણ કરેલ પુરુષની જેમ સ્વયં ઉપર આકાશમાં ઉડી શકે છે ? ૩. દંતા, શોચમા ! ૩HUMI ઉ. હા, ગૌતમ ! તે આકાશમાં ઉડી શકે છે. प. अणगारे णं भंते ! भावियप्पा केवइयाई पभू ભંતે ! ભાવિતાત્મા અણગાર કાર્યવશ એક તરફ एगओजण्णोवइत्तकिच्चगयाइं रूवाई विकुवित्तए? યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કરેલ પુરુષનાં જેવા કેટલા રૂપોની વિદુર્વણા કરી શકે છે ? Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. મા ! પર્વ વેવ -નાવ- નો વિધ્વંસુ વા, ગૌતમ ! પહેલા કહ્યા અનુસાર જાણી લેવું જોઈએ विकुव्वंति वा, विकब्बिस्संति वा । -વાવ- આટલા રૂપોની વિદુર્વણા ક્યારેય કરેલ નથી, કરતા નથી અને કરશે પણ નહીં. एवं दुहओजण्णोवइयंपडागं पि । આ પ્રમાણે બને અને યજ્ઞોપવીત (જનોઈ) -વિચા. સ. ૨, ૩, ૬, સુ. ૮-૨ - ધારણ કરેલ પુરુષની જેમ રૂપોની વિફર્વણા કરવાનાં સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. ૦ મરિયપ્પમનરેન્દ્ર પત્યિ વિશ્વ પરવળ - ૯, ભાવિતાત્મા અણગાર દ્વારા પલાંઠી વાળીને બેઠેલા રૂપની વિદુર્વણાનું પ્રરૂપણ : T. જે ગહનામ ડુ પુરિ અપલ્હત્યિાં તેનું પ્ર. જેમ કોઈ પુરુષ, એક તરફ પલાંઠી વાળીને વિક્ની, બેઠા, एवामेव अणगारे वि भावियप्पा एगओपल्हत्थिय શું તે પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ એક किच्चगएणं अप्पाणणं उड़ढं वेहासं उप्पएज्जा ? પલાંઠીવાળેલ તે પુરુષની જેમ સ્વયં આકાશમાં ઉડી શકે છે ? ___ गोयमा ! तं चेव-जाव-नो विकुब्बिसु वा, विकुव्वंति ગૌતમ ! પહેલા કહ્યા અનુસાર જાણવું, -વાવવા, વિલુબ્રિતિ વા | એટલા વિકર્વિત રૂપ પણ ક્યારેય બનાવ્યું નથી, બનાવતા નથી અને બનાવશે પણ નહીં. एवं दुहओपल्हत्थियं पि। આ પ્રમાણે બંને તરફ પલાંઠી લગાવેલ પુરુષનાં -વિચા. સ. ૩, ૩૫, મુ. ૨૦ સમાન રૂપ-વિકવેણાનાં સંબંધમાં જાણી લેવું જોઈએ. ૧૦. માવિયપમUT ITR પદુ પઢિયે વિશ્વ પરવળ - ૧૦, ભાવિતાત્મા અણગાર દ્વારા પલાંઠી વાળીને બેઠેલ (પદ્માસનમાં) રૂપની વિદુર્વણાનું પ્રરૂપણ : प. से जहानामए केइ पुरिसे एगओपलियंकं काउं પ્ર. જેમ કોઈ પુરુષ, એક તરફ પદ્માસન કરીને चिट्ठज्जा, एवामेव अणगारे वि भावियप्पा एगओ બેઠેલ, એ પ્રમાણે શું ભાવિતાત્મા અણગાર પણ पलियंकं किच्चगएणं अप्पाणेणं उड्ढं वेहासं એક પદ્માસનમાં બેસેલ તે પુરુષના સમાન उप्पएज्जा? વિદુર્વણા કરીને આકાશમાં ઉડી શકે છે ? उ. गोयमा! तं चेव-जाव-नो विकुव्विंसु वा, विकुव्वंति ગૌતમ ! પહેલા કહ્યા અનુસાર જાણવું -વાવવ, વિવિસ્મૃતિ વI એટલા રૂપ ક્યારેય વિકર્ષિત કરેલ નથી, કરતાં નથી, કરશે પણ નહીં.. एवं दुहओपलियंकं पि। આ પ્રમાણે બંને તરફ પદ્માસન કરી બેઠેલ -વિયા. મ. ૨, ૩, ૫, મુ. ?? પુરુષનાં સમાન રૂપ-વિદુર્વણાનાં સંબંધમાં જાણવું જોઈએ. ૨. મરિયપ્પમનરેગાના વમિનિયત્ત વિ - ૧૧, ભાવિતાત્મા અણગારના અશ્વ આદિ રૂપોને વશ કરવાનું પ્રરૂપણ : MIR " અંતે ! ભવિષ્ક ત્રાદિર, ત્રેિ પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર, બાહરના अपरियाइत्ता पभू एगं महं आसरूवं वा, हत्थिरूवं પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર એક મોટા અશ્વનાં વા, -વ-વન-વિય-રાઈ-તર-પૂરાસરવે રૂપને, હાથીનાં રૂપને, સિંહ, વાઘ, વરુ, ચિત્તો, वा अभिमुंजित्तए? રીંછ, દીપડો અથવા સન્યાસીનાં રૂપને વશ કરવામાં સમર્થ છે ? Page #62 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૧૭ પ્ર. उ. गोयमा ! णो इणढे समढें । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. अणगारेणं एवं वाहिरए पोग्गले परियादित्ता पभू । (પરંતુ) તે ભાવિતાત્મા અણગાર બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરવામાં સમર્થ છે. अणगारे णं भंते ! भावियप्पा एगं महं आसरूवं वा ભંતે ! ભાવિતાત્મા અણગાર, એક મોટા અશ્વનાં अभिमॅजित्ता अणेगाई जोयणाई गमित्तए? રૂપને વશ કરીને અનેક યોજન સુધી જઈ શકે છે ? ૩. દંતા, મામા ! પમ્ | ઉં. હા, ગૌતમ ! તે તેવું કરવામાં સમર્થ છે. प. से भंते ! आयड्ढीए गच्छड, परिड्ढीए गच्छइ ? પ્ર. ભંતે ! શું તે આત્મ-ઋદ્ધિથી જાય છે કે પર ઋદ્ધિથી જાય છે ? उ. गायमा ! आयड्ढीए गच्छइ, नो परिड्ढीए गच्छइ। ગૌતમ ! તે આત્મઋદ્ધિથી જાય છે. પર-ઋદ્ધિથી નથી જાતાં. एवं आयकम्मुणा नो परकम्मणा। આ પ્રમાણે તે પોતાના કર્મથી જાય છે, પર કર્મથી નહીં. आय पयोगेणं, नो परप्पयोगेणं । તે આત્મ-પ્રયોગથી જાય છે, પર-પ્રયોગથી નહીં. उस्सिओदंग वा गच्छइ, पतोदगं वा गच्छइ। તે ઉપર ચઢેલ પાણીનાં (ઉપર ઉઠેલ-ઉભા) રૂપમાં પણ જઈ શકે છે અને નીચે પડેલ પાણીનાં (નીચે પડેલ-ઝુકેલ) રૂપમાં પણ જઈ શકે છે. प. से णं भंते ! किं अणगारे आसे ? પ્ર. ભંતે ! તે અશ્વરૂપધારી ભાવિતાત્મા અનગાર શું અશ્વ છે ? ___ गोयमा ! अणगारे णं से, नो खलु से आसे । ગૌતમ ! તે અણગાર છે, અશ્વ નથી. gવે નાવરાસર વા | આ પ્રમાણે સન્યાસી સુધીનાં રૂપોનાં સંબંધમાં -વિચા. સ. ૩, ૩, ૬, મુ. ? ૨-૮ પણ જાણવું જોઈએ. ૨, મરિયપ્પા મારે નામાવવિશ્વ પરવળ - ૧૨, ભાવિતાત્મા અણગાર દ્વારા પ્રામાદિનાં રૂપોની વિદુર્વણાનું પ્રરૂપણ : प. अणगारे णं भंते ! भावियप्पा वाहिरए पोग्गले પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર બાહરનાં પુદ્ગલોને अपरियाइत्ता पभू एगं महंगामरूवं वा नगररूवं वा ગ્રહણ કર્યા વગર, એક મોટા ગ્રામ રૂપની, -નવ-સનિવેસર્વ વ વિદ્વિત્તા ? નગરરૂપની -પાવત- સન્નિવેશનાં રૂપની વિદુર્વણા કરી શકે છે ? ૩. યT ! આ સુન સમા ઉ. ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. अणगारे णं भंते ! भावियप्पा बाहिरए पोग्गले ભંતે ! ભાવિતાત્મા અણગાર બાહરનાં परियाइत्ता पभू पगं महंगामरूवं वा नगररूवं वा પુદગલોને ગ્રહણ કરીને એક મોટા ગ્રામરૂપની, -ગવિ- અનિવસર્વેિ વા વિવિU ? નગરરૂપની ચાવત- સન્નિવેશનાં રૂપની વિકુર્વણા કરી શકે છે ? ૩. હંતા, મા ! Tબૂ I ઉં. હા, ગૌતમ ! કરી શકે છે. [, અTTTT of “તેં ! ભાવિ વ ડું ઘમ્ પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર કેટલા ગામરૂપોની. गामरूवाई विकब्बित्तए ? વિદુર્વણા કરવામાં સમર્થ છે ? Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. ગયા ! સે નદીનામનુવડું ગુવાને દત્યે દત્યે ઉ. ગૌતમ ! જેમ યુવક-યુવતીનાં હાથ પોતાના गेण्हेज्जा -जाव-नो विकुब्बिसु वा, विकुब्वंति वा, હાથથી દઢતાપૂર્વક પકડીને ચાલે છે -યાવતविकुब्बिस्संति वा। એટલા રૂપોની વિકણા ક્યારેય કરી નથી, કરતા નથી અને કરશે પણ નહિં. ર્વ -જ્ઞાતિ- સનિલેસ ય આ પ્રમાણે સન્નિવેશ રૂપો સુધીની વિકવણા -વિયા, સ. ૩, ૩, ૬, મુ. ?? - ૩ કહેવી જોઈએ. ૨૩. વિચારી નર નારદાવિરાછાપવા- ૧૩. વિદુર્વણાકારી અણગારનાં આરાધક વિરાધકત્વનું પ્રરૂપણ : प. से भंते ! किं मायी विकुब्वइ, अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું માથી અણગાર વિદુર્વણા કરે છે કે અમાથી અણગાર વિકર્વણા કરે છે ? उ. गोयमा ! मायी विकुब्वइ, नो अमायी विकुम्बइ। ગૌતમ ! માયી અણગાર વિદુર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી. g, સે ટેનું તે ઈ લુન્ય - ભંતે ! એવું ક્યા કારણથી કહેવાય છે કે“मायी विकुब्वइ, नो अमायी विकुब्वइ ? માયી અણગાર વિકર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી ? ૩. Tયમાં ! Hથી કં પન-મથvi મોર્ચા ગૌતમ ! માયી અણગાર પ્રણીત (કરેલ) આહારभोच्चा वामेइ, પાણી કરે છે. આ પ્રમાણે વારંવાર આહાર-પાણી કરીને તે વમન (ઊલટી) કરે છે. . तस्स णं तेणं पणीएणं पाणभोयणेणं आठ તે આહાર-પાણીથી તેની અસ્થિ અને હાડકામાં अट्ठिमिंजा बहलीभवंति,पयणुए मंस-सोणिए भवइ, રહેલ મજજા કઠણ થઈ જાય છે. તેનું લોહી અને માંસ પાતળું થઈ જાય છે. जेविय से अहाबादरा पोग्गला ते विय से परिणमंति, તે આહારનાં જે સ્થૂલ પુદ્ગલ હોય છે તેનું તં ન€ - પરિણમન તે-તે રૂપમાં થાય છે, જેમકે - सोइंदियत्ताए -जाव- फासिंदियत्ताए, अट्ठि શ્રોત્રેન્દ્રિય રૂપમાં -વાવ- સ્પર્શેન્દ્રિય રૂપમાં अद्विमिंजकेस - मंसु - रोम - नहत्ताए सुक्कत्ताए તથા હાડકાં, હાડકાનાં મજજા, વાળ, દાઢી, सोणियत्ताए। મૂંછ, રોમ, નખ, વીર્ય, રક્તનાં રૂપમાં તે પરિણત થાય છે. अमायी णं लूहं पाण-भोयणं भोच्चा-भोच्चा णो અમારી અણગારએ રુક્ષ આહાર પાણીનું સેવન वामेइ, तस्स णं तेणं लूहेणं पाण-भोयणेणं अट्ठि કરે છે અને એવા રુક્ષ આહાર-પાણીનો ઉપભોગ अट्ठिमिंजा पतणूभवइ, बहले मंस सोणिए, કરીને તે વમન કરતાં નથી. તે રુક્ષ આહારપાણીનાં સેવનથી તેની અસ્થિ તથા હાડકાંના મજજા પાતળા થાય છે તથા તેનું માંસ અને રક્ત કઠણ થઈ જાય છે. (જાડું થઈ જાય છે) जे वि य से अहाबादरा पोग्गला ते वि य से તે આહાર-પાણીનાં જે સ્થૂલ પગલ હોય છે, परिणमंति, तं जहा તેનું પરિણમન તે-તે રૂપમાં થાય છે, જેમકે - उच्चारत्ताए पासवणत्ताए -जाव- सोणियत्ताए। મળ, મૂત્ર -વાવ- રક્તરૂપમાં પરિણમન થઈ જાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૧૯ से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે“मायी विकुब्वइ, नो अमायी विकुब्वइ ।” માયી અણગાર વિદુર્વણા કરે છે અને અમાયી અણગાર વિદુર્વણા કરતાં નથી.” मायी णं तस्स ठाणस्स अणालोइयपडिक्कते कालं માયી અણગાર પોતાના દ્વારા કરેલ વૈક્રિય करेइ णत्थि तस्स आराहणा। કરણરૂપની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર જોકાણ કરે છે તો તેની આરાધના થતી નથી. अमायी णं तस्स ठाणस्स आलोइयपडिक्ते कालं અમારી અણગાર જો આલોચના અને પ્રતિક્રમણ करेइ अत्थि तस्स आराहणा'। કરીને કાળ કરે છે તો તેની આરાધના થાય છે. -વિયા. સ. ૨, ૩, ૪, સુ. ૨૬ प. से भंते ! किं मायी विकुव्वइ ? अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું વિદુર્વણા માથી કરે છે કે અમારી કરે છે ? ૩. મા ! માચી વિહુ, જે માથા વિહુન્નર ઉ. ગૌતમ ! માયી વિદુર્વણા કરે છે, અમાથી વિમુર્વણા -વિયા. સ. ૨૩, ૩. ૧, ગુ. ૨૬ કરતાં નથી. ૨૪. માફસ વિરુવ ર ૩Mત્તિ ય પવળ - ૧૪, માયીની વિદુર્વણા કરવી અને ઉત્પત્તિનું પ્રરૂપણ : प. से भंते ! किं मायी विकुव्वइ ? अमायी विकुब्वइ ? પ્ર. ભંતે ! શું માયી અણગાર વિફર્વણા કરે છે કે અમાયી અણગાર વિફર્વણા કરે છે ? उ. गोयमा ! मायी विकुब्वइ, णो अमायी विकुव्वइ । ગૌતમ ! માયી અણગાર વિફર્વણા કરે છે, અમારી અણગાર વિદુર્વણા કરતાં નથી. माई णं तस्स ठाणस्स अणालोइयपडिक्वंते कालं માયી અણગાર તે પ્રકારની વિદુર્વણા કર્યા પછી करेइ अण्णयरेसु आभिओगिएसु देवलोगेसु તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર देवत्ताए उववज्जइ। જ કાળ કરે છે. તો તે મૃત્યુ પામી આભિયોગિક દેવલોકોમાંથી કોઈ પણ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. अमाई णं तस्स ठाणस्स आलोइय पडिक्कते कालं પરંતુ અમાયી અણગાર તે પ્રકારની વિદુર્વણા करेइ अण्णयरेसु अणाभिओगिएसु देवलोगेसु કર્યા પછી પશ્ચાત્તાપપૂર્વક પૂર્વોક્ત પ્રમાદ રૂપ देवत्ताए उववज्जइ। દોષ સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે છે. તો તે મરીને અનાભિયોગિક દેવલોકોમાંથી -વિયાં. સ. ૩, ૩૬, મુ. -૧૬ કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ૫. ગમેવુ માર વિજુવાનીનત્ય પવન – ૧૫. અસંવૃત અણગારની વિદુર્વણા સામર્થ્યનું પ્રરૂપણ : प. असंवुडे णंभंते! अणगारेबाहिरएपोग्गले अपरियाइत्ता પ્ર. ભંતે ! શું અસંવત અણગાર બાહરનાં પુદ્ગલોને पभू एगवण्णं एगरूवं विउवित्तए? ગ્રહણ કર્યા વગર, એક વર્ણવાળા એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! णो इणढे समठे । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ૫. ગમેવુ vi મંત મારે વાદિરપાન્ડે પ્ર. ભંતે ! શું અસંતૃત અણગાર બાહરનાં પુદ્ગલોને परियाइत्ता पभू एगवण्णं एगरूवं विउवित्तए ? ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ૨. વિચા. સ. ૬૩, ૩. ૧, મુ. ૨૭ ૨. (૪) વિયા, ૫, ૨, ૩, ૬, મું. ? (૨) (૩) વિચા. સ. ૩, ૩, ૪, સુ. ૨૨ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૩. હતા, ગોયમા ! વર્ભે | ૬. से णं भंते! किं इहगए पोग्गले परियाइत्ता विकुब्वइ ? तत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ ? ૩. ગોયમા ! રૂદણ પોમલે પરિયાફત્તા વિવર, नो तत्थगए पोग्गले परियाइत्ता विकुव्वर, : नो अण्णत्थगए पोग्गले परियाइत्ता विकुव्वइ । एवं २. एगवण्णं अणेगरूवं, ३. अणेगवण्णं एगरूवं, ૪. જે વાં અને ૨૪મો प. असंबुडे णं भंते ! अणगारे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू कालगं पोग्गलं नीलगपोग्गलत्ताए परिणामेत्तए ? नीलगं पोग्गलं वा कालगपोग्गलत्ताए परिणामेत्तए ? ૩. ગોયમા ! જો ફાટ્લે સમ परियाइत्ता पभू - जाव- नीलगं पोग्गलं वा कालगपोग्गलत्ताए परिणामेत्तए । प. असंबुडे णं भंते ! अणगारे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू निद्धपोग्गलं लुक्खपोग्गलत्ताए परिणामेत्तए ? लुक्खपोग्गलं निद्धपोग्गलत्ताए परिणामेत्तए ? ૩. ગોયમા ! જો ફાટ્યું સમટ્યું, પરિયાત્તા વધૂ प से णं भंते! किं इहगए पोगले परियाइत्ता परिणामेइ ? तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? ઉ. પ્ર. ઉ. પ્ર. (3. પ્ર. 3. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ હા, ગૌતમ ! તે એવું કરવામાં સમર્થ છે. ભંતે ! તે અસંવૃત્ત અણગાર અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિષુર્વણા કરે છે ? ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે. અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિષુર્વણા કરે છે ? ગૌતમ ! તે અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરે છે. પરંતુ ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરતાં નથી. અને અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને વિકુર્વણા કરતાં નથી. આ પ્રમાણે ૨. એક વર્ણ અનેક રૂપ, ૩. અનેક વર્ણ એક રૂપ, ૪. અનેક વર્ણ અનેક રૂપ. આ ચૌભંગીનું વર્ણન કરેલ છે. ભંતે ! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કર્યા વગર કાળા પુદ્દગલોને નીલા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? કે નીલા પુદ્દગલોને કાળા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કરીને -યાવત્- નીલા પુદ્દગલોને કાળા પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે. ભંતે ! અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કર્યા વગર ચીકણાં પુદ્દગલોને રુક્ષ પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? કે રુક્ષ પુદ્દગલોને ચીકણાં પુદ્દગલોનાં રૂપમાં પરિણમન કરવામાં સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (બાહ્ય-પુદ્દગલોને ગ્રહણ કરીને) પરિણમન કરવામાં સમર્થ છે. ભંતે ! તે અસંવૃત્ત અણગાર અહીં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ત્યાં રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? અન્યત્ર રહેલ પુદ્દગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? Page #66 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૨૧ उ. गोयमा ! इहगए पोग्गले परियाइत्ता परिणामेइ. ઉ. ગૌતમ ! તે અહીં રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે. णो तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ, પરંતુ ત્યાં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમન કરતાં નથી, णो अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ । અને અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પણ - વિચા. સ. ૭, ૩, ૬, મુ. ૨-૪ પરિણમન કરતાં નથી. ૨૬. વોલ્વરૂપુષ્યિ સહ સ્વર સામત્યે- : ૧૬. ચૌદ પૂર્વીનાં હજાર રૂપ કરવાનું સામર્થ્ય : प. पभू णं भंते ! चोद्दसपुची घडाओ घडसहस्सं, પ્ર. ભંતે ! શું ચૌદ પૂર્વધારી એક ઘડામાંથી હજાર पडाओ पडसहस्सं, कडाओ कडसहस्सं, रहाओ ઘડા, એક વસ્ત્રમાંથી હજાર વસ્ત્ર, એક रहसहस्सं, छत्ताओ छत्तसहस्सं, दंडाओ दंडसहस्सं, ચટ્ટાઈમાંથી હજાર ચટ્ટાઈ, એક રથમાંથી હજાર अभिनिव्वत्तित्ता उवदंसेत्तए? રથ, એક છત્રમાંથી હજાર છત્ર અને એક દંડમાંથી હજાર દંડ કરીને બતાડવામાં સમર્થ છે ? ૩. હંતા, મા ! મૂ | ઉ. હા, ગૌતમ ! તે એવું કરીને બતાડવામાં સમર્થ છે. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ ભંતે ! કયા કારણથી એવું કહેવાય છે કે'पभूचोद्दसपुवी घडाओ घडसहस्सं-जाव-दंडाओ 'ચૌદપર્વ ધારી એક ઘડામાંથી હજાર ઘડા -વાવदंडसहस्सं अभिनिव्वत्तिता उवदंसेत्तए ?' એક દંડમાંથી હજાર દંડ બતાડવામાં સમર્થ છે ? उ. गोयमा ! चउद्दसपुब्बिस्स णं अणंताई दव्वाइं ગૌતમ ! ચૌદ પૂર્વધારીએ સૂકેલ મગફળી उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाई पत्ताई વગેરેનાં તડતડ કરતા ભેદ દ્વારા ભેદન થયેલ अभिसमन्नागयाइं भवति । અનન્ત દ્રવ્યોને પ્રાપ્ત કરેલ છે તથા શબ્દ સ્વરૂપને સમજીને અવધારણ કરેલ છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે ગૌતમ ! એવું કહેવાય છે કેपभू चोद्दसपुची घडाओ घडसहस्सं -जाव-दंडाओ ચૌદ પૂર્વધારી એક ઘટમાંથી હજાર ઘટ -ચાવતુदंडसहस्सं अभिनिव्वत्तित्ता उवदंसेत्तए। એક દંડમાંથી હજાર દંડ કરીને બતાડવામાં - વિચા. સ. ૬, ૩, ૪, મુ. રૂ ૬ સમર્થ છે. १७. भावियप्पा अणगारस्स ओगहणं सामत्थं ૧૭, ભાવિતાત્મા અણગારનું અવગાહન સામર્થ્ય : ૫. બારે i મેતે !મવિયપત સિધા વા હુરધાર પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર (વૈક્રિય લબ્ધિનાંवा ओगाहेज्जा? સામર્થ્યથી) તલવારની ધાર પર અથવા અસ્ત્રની ધાર પર રહી શકે છે ? ૩. દંતા, ગયા ! હેન્ના / હા, ગૌતમ ! તે રહી શકે છે. प. से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ? પ્ર. ભંતે ! શું તે ત્યાં છિન્ન કે ભિન્ન થાય છે ? उ. गोयमा ! णो इणठे समठे, णो खलु तत्थ सत्थं ઉ. ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કારણકે તેનાં મ | પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. अणगारे णं भंते ! भावियप्पा अगणिकायस्स ભંતે ! શું ભાવિતાત્મા અણગાર અગ્નિકાયની मझमज्झेणं वीइवएज्जा ? વચમાંથી થઈને નીકળી શકે છે ? B Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. પ્ર. ૩. દંતા, શોથમાં ! áાવUબ્બા | g, સે જે મંતે ! તત્ય ક્રિયાપ્રજ્ઞા ? उ. गोयमा ! णो इणठे समठे, णो खलु तत्थ सत्थं મ प. अणगारे णं भंते ! भावियप्पा पुक्खलसंवट्टगस्स महामेहस्स मज्झंमज्झेणं वीइवएज्जा? ૩. દંતા, શયન ! વ ન્ના | g, સે મંત ! તત્ય ૩ન્ને સિય ? उ. गोयमा ! णो इणढे समठे, णो खलु तत्थ सत्थं મદ્ | अणगारे णं भंते ! भावियप्पा गंगाए महाणदीए पडिसोयं हव्वमागच्छेज्जा? હા, ગૌતમ ! તે નીકળી શકે છે. ભંતે ! શું તે ત્યાં બળે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કારણ કે તેના પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર પુષ્કર-સંહારકારક મહામેઘની મધ્ય પ્રવેશ કરી શકે છે ? હા, ગૌતમ ! તે પ્રવેશ કરી શકે છે. ભંતે ! શું તે ત્યાં ભીનાં થાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કારણકે તેના પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર ગંગા-સિબ્ધ નદિઓના પ્રતિસ્ત્રોતમાંથી થઈને નીકળી શકે ઉ. પ્ર. ઉ. ૩. દંતા, મા ! હેન્દ્રમાં છેલ્ગા ! g. ! તન્ય વિદાયમાવગ્નેન્ના? उ. गोयमा ! णो इणठे समठे, णो खलु तत्थ सत्थं મા प. अणगारेणं भंते ! भावियप्पा उदगावत्तं वा उदगबिंदु वा ओगाहेज्जा? ૩. દંતા, મા ! મહેન્ના / प. से णं भंते ! तत्थ परियावज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समठे, णो खलु तत्थ सत्थं ઉ. હા, ગૌતમ ! તે નીકળી શકે છે. ભંતે ! શું તે વિનષ્ટ થઈ જાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કારણકે તેના પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર ઉદકવર્તમાં કે ઉદક બિન્દુમાં પ્રવેશ કરી શકે છે ? ઉં. હા, ગૌતમ ! તે પ્રવેશ કરી શકે છે. પ્ર. ભંતે ! શું તે પરિતાપને પ્રાપ્ત થાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કારણકે તેના પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. મ | - વિયા. સ. ૧૮, ૩. ૨૦, સુ. ૨-૩ १८. पंचविहदेवाणं विकुब्वणासत्ति1. ૨. મરચવવા નું મંતે ! વં પુરૂં પ ઈમૂ विउवित्तए, पुहत्तं पि पभू विउव्वित्तए ? उ. गोयमा ! एगत्तं पि पभू विउवित्तए, पुहत्तं पि पभू विउवित्तए, ૧૮, પાંચ પ્રકારનાં દેવોની વિદુર્વણા શક્તિ : પ્ર. ૧. ભંતે ! શું ભવ્ય દ્રવ્ય દેવ એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ઉ. ગૌતમ ! તે એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે અને અનેક રૂપોની વિકર્વણા કરવામાં પણ સમર્થ છે. એક રૂપની વિદુર્વણા કરીને તે એક એકેન્દ્રિય રૂપ -વાવ- પંચેન્દ્રિય રૂપની વિદુર્વણા કરે છે. અનેક રૂપોની વિકર્વણા કરીને અનેક એકેન્દ્રિય રૂપો –ચાવતુ- અનેક પંચેન્દ્રિય રૂપોની વિદુર્વણા કરે છે. एगत्तं विउवमाणे एगिंदियरूवं वा-जाव-पंचेंदिय વં વા, पुहत्तं विउज्वमाणे एगिंदियरूवाणि वा -जावपंचेंदियरूवाणि वा। Page #68 -------------------------------------------------------------------------- ________________ વિકુર્વણા અધ્યયન ताई संखेज्जाणिवा, असंखेज्जाणि वा, संवद्धाणि वा असंबद्धाणि वा, सरिसाणि वा असरिसाणि वा विउव्वंति, विउव्वित्ता तओ पच्छा जहिच्छियाई कज्जाई करेंति । વ ૨. નરહેવા વિ. રૂ. થમ્મેતેવા વિ. ૬. ४. देवाहिदेवा णं भंते! किं एगत्तं पभू विउब्वित्तए, पुहत्तं पिपभू विउव्वित्तए ? उ. गोयमा ! एगत्तं पि पभू विउब्वित्तए, पुहत्तं पि पभू विउव्वित्तए, णो चेव णं संपत्तीए विउब्विंसु वा, विउव्वंति वा, विउव्विस्संति वा । ५. भावदेवा जहा भवियदव्वदेवा । - વિયા. સ. ૧૨, ૩. ૧, મુ. ૧૭-૨૦ ૨૧. પવિષે તેવ-વિવસામાળિયાર્ડને ઇફ્તિ વિષુવળારૂં परूवणं तेणं कालेणं तेणं समएणं मोया नामं नगरी होत्था, वण्णओ । ती मोयाए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए णं नंदणे नामं चेइए होत्था । वण्णओ । ते कालेणं सामी समोसढे, परिसा निग्गच्छइ, पडिगया રિયા | तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स दोच्चे अंतेवासी अग्गिभूई नामं अणगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे - जाव- पज्जुवासमाणे एवं वयासी ૬. चमरे णं भंते ! असुरिंदे असुरराया के महिड्ढीए ? જે મદન્તુ ? કે મહાવતે ? જે મહાયસે ? જે महासोक्खे ? के महाणुभागे केवइयं च णं पभू विकुव्वित्तए ? For Private પ્ર. ઉ. ૬૨૩ તે રૂપ સંખ્યેય કે અસંખ્યેય, સંબદ્ધ અથવા અસંબદ્ધ, અથવા સદેશ કે અસદેશ વિકુર્વિત કરાય છે. વિકુર્વણા કર્યા પછી તે પોતાના યથેષ્ટ કાર્ય કરે છે. આ પ્રમાણે ૨. નરદેવ અને ૩, ધર્મદેવની વિકુર્વણા માટે પણ કહેવું જોઈએ. ૪. ભંતે ! દેવાધિદેવ શું એક રૂપની વિષુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? Personal Use Only ગૌતમ ! તે એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે અને અનેક રૂપોની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે. પરંતુ શક્તિ હોવા છતાં પણ તેણે ક્યારેય વિકુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે નહિ. ૫. જે પ્રમાણે ભવ્ય-દ્રવ્યદેવનું વર્ણન કરેલ છે, તે જ પ્રમાણે ભાવદેવનું પણ વર્ણન કરવું જોઈએ. ૧૯. ચતુર્વિધ દેવ- દેવેન્દ્ર અને સામાનિકાદિકોની ઋદ્ધિ વિકુર્વણા આદિનું પ્રરૂપણ : તે કાળ અને તે સમયમાં "મોકા” નામની નગરી હતી. તેનું વર્ણન કરવું જોઈએ. તે મોકા નગરીની બાહર ઉત્તરપૂર્વ દિશા ભાગમાં અર્થાત્ ઈશાનકોણમાં નંદન નામનું ચૈત્ય (ઉદ્યાન) હતું. તેનું વર્ણન કરવું જોઈએ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. (શ્રમણ ભગવાન મહાવીરનું આગમન જાણીને) પરિષદ્ (તેના દર્શનાર્થે) નીકળી. (ભગવાનનો ઉપદેશ સાંભળીને) પરિષદ્ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં બીજા અંતેવાસી ગૌતમગોત્રી સાત હાથ ઉંચા -યાવશરીર સંપદાથી યુક્ત અગ્નિભૂતિ નામક અણગારની પર્વપાસના કરતા થકાં આ પ્રમાણે પૂછ્યું : પ્ર. ભંતે ! અસુરોનાં ઈન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર કેટલી મોટી ઋદ્ધિવાળા છે? કેટલી મોટી દ્યુતિવાળા છે ? કેટલા મહાન્ બળથી સંપન્ન છે ? કેટલા મહાન્ યશસ્વી છે ? કેટલા મહાન્ સુખોથી સંપન્ન છે ? કેટલા મહાન્ પ્રભાવવાળા છે ? અને તે કેટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે ? www.janeltbrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. સોયમા ! મને જે અસુરિ અસુરરાયા મહિલ્દીપ -ના-મહાગુમાર ! से णं तत्थ चोत्तीसाएभवणावाससयसहस्साणं, चउसट्ठीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं -जाव-विहरइ । एमहिड्ढीए -जाव- ए महाणुभागे, एवइयं च णं पभू विकुवित्तए से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा, चक्कस्स वा नाभी अरगाउत्ता सिया, एवामेव गोयमा ! चमरे असुरिंदे असुरराया वेउब्वियसमुग्धाएणं समोहण्णइ, समोहण्णित्ता संखज्जाई जोयणाई दंडं निसिरइ, तं जहा- रयणाणं -जाव- रिट्ठाणं, अहाबायरे पोग्गले परिसाडेइ, परिसाडेत्ता अहासुहमे पोग्गले परियाइयइ ઉ. ગૌતમ ! અસુરોનાં ઈન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર માનું ઋદ્ધિવાળા છે -યાવત- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં ચોત્રીસ (૩૪) લાખ ભવનવાસી પર, ચોંસઠ (૬૪) હજાર સામાનિક દેવો પર અને તેત્રીસ ત્રાયસ્ત્રિક દેવો પર આધિપત્ય કરતા થકો -યાવત- વિચરણ કરે છે. તે ચમરેન્દ્ર એટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવએવા મહાપ્રભાવવાળા છે અને આ પ્રમાણેની વિક્રિયા કરવામાં સમર્થ છે, હે ગૌતમ ! જેમ કોઈ યુવા પુરૂષ (પોતાના) હાથથી યુવતી સ્ત્રીનાં હાથને (દઢતાપૂર્વક) પકડે છે, અથવા જેમ ગાડીનાં પૈડાંની નાભિ આરાથી સરસ રીતે જોડાયેલી અને સુસંબદ્ધ હોય છે. આ પ્રમાણે છે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ અમરેન્દ્ર વૈક્રિય સમુદ્રઘાત દ્વારા સમવહત થાય છે અને સમવહત થઈને સંખ્યાત યોજન પ્રમાણવાળા દંડને કાઢે છે તથા તેના દ્વારા રત્નોનાં ચાવતુ- રિષ્ટ રત્નોનાં સ્થૂલ પુદ્ગલોને છોડી દે છે અને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને પછી બીજીવાર વૈક્રિય સમુઘાત દ્વારા સમવહત હોય છે, સમવહત થઈનેહે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ દ્વારા પરિપૂર્ણ જંબૂદીપ નામક દ્વીપને આ કીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. અથવા હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર, અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ દ્વારા આ તિર્થાલોકમાં પણ અસંખ્યાત દ્વીપો અને સમુદ્રો સુધીનાં સ્થલને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની એવી શક્તિનાં વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ અમરેન્દ્રની એવી શક્તિના રહેતા પણ ક્યારેય વિફર્વણા કરી નથી, કરતાં નથી અને * કરશે પણ નહિં. परियाइयत्ता दोच्चं पि वेउब्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता - पभूणं गोयमा! चमरे असुरिंदे असुरराया केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहिं य आइण्णे विइकिण्णं उवत्थडं संथडं फुडं अवगाढावगाढं करेत्तए। अदुत्तरं च णं गोयमा ! पभू चमरे असुरिंद असुरराया तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूहिं असुरकुमारहिं देवेहिं देवीहि य आइण्णे विइकिण्णे उवत्थडे संथडे फूडे अवगाढावगाढे करेत्तए । एस णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णा अयमेयारूवे विसए विसयमत्ते वुइए, णो चेव णं संपत्तीए विकुब्बिसु वा, विकुव्वइ वा, विकुव्विस्सइ વા ! Page #70 -------------------------------------------------------------------------- ________________ વિફર્વણા અધ્યયન ૬૨૫ પ્ર. प. जइ णं भंते ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुवित्तए, चमरस्स णं भंते ! असुरिंदस्स असुररण्णो सामाणिया देवा के महिड्ढीया -जाव- केवइयं च णं पभू विकुन्वित्तए ? उ. गोयमा! चमरस्स असुरिंदस्स असुररण्णो सामाणिया देवा महिड्ढीया -जाव- महाणुभागा। ते णं तत्थ साणं-साणं भवणाणं, साणं-साणं सामाणियाणं, साणं-साणं अग्गमहिसीणं -जावदिव्वाई भोगभोगाइं भंजमाणा विहरंति । एमहिड्ढीया-जाव-एवइयं च णं पभू विकुवित्तए ભંતે ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર જ્યારે એવી મોટી ઋદ્ધિવાળા છે -યાવત- એટલી વિકર્વણા કરવામાં સમર્થ છે ત્યારે ભંતે ! તે અસુરરાજ અસુરેન્દ્ર ચમરેન્દ્રનાં સામાનિક દેવ કેટલી મોટી ઋદ્ધિવાળા છે -ચાવત- કેટલી વિકર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં સામાનિક દેવ મહા ઋદ્ધિવાળા છે -વાવ- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં પોત-પોતાના ભવનો પર, પોત-પોતાનાં સામાનિક દેવો પર તથા પોત-પોતાની અગ્રમહષિઓ (પટરાણીઓ) પર આધિપત્ય કરતાં થકા -વાવ- દિવ્ય ભોગોનો ઉપભોગ કરીને વિચરે છે. તે આ પ્રકારની મોટી ઋદ્ધિવાળા છે -યાવતુએટલી વિકર્વણા કરવામાં સમર્થ છે. હે ગૌતમ ! જેમ કોઈ યુવા પુરૂષ પોતાના હાથથી યુવતી સ્ત્રીનાં હાથને પકડે છે. અથવા જેમ ગાડીનાં પૈડાંની ધુરી આરોથી સુસંબદ્ધ હોય છે. આ પ્રમાણે છે ગૌતમ ! વિદુર્વણા કરવાના માટે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં એક-એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્રઘાત દ્વારા સમવહત થાય છે –ચાવતુ- બીજીવાર પણ વૈક્રિય સમુદ્દઘાત દ્વારા સમવહત હોય છે અને સમવહત થઈનેગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં પ્રત્યેક સામાનિક દેવ આ સંપૂર્ણ જંબૂઢીપ નામનાં દ્વીપને ઘણા અસુરકુમાર દેવ અને દેવીઓથી આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે. से जहानामए जुवई जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा चक्कस्स वा नाभी अरयाउत्ता सिया, एवामेव गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो एगमेगे सामाणिए देवे वेउब्वियसमुग्घाएणं समोहण्णइ, समोहण्णित्ता -जाव- दोच्चं पि वेउब्वियसमुग्घाएणं समोहण्णइ समोहण्णित्ता - पभू णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो एगमेगे सामाणिए देवे केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य आइण्णं विइकिण्णं उवत्थडं संथर्ड फूडं अवगाढावगाढं વત્તU I. अदुत्तरं च णं गोयमा ! पभू चमरस्स असुरिंदस्स આના ઉપરાંત હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ असुररण्णो एगमेगे सामाणियदेवे तिरियमसंखेज्जे અમરેન્દ્રનાં એક-એક સામાનિકદેવ આ તિર્થાલોકનાં दीव-समुद्दे बहूहिं असुरकुमारेहिं देवेहिं देवीहि य અસંખ્ય દ્વીપો અને સમુદ્રો સુધીનાં સ્થળને ઘણા आइण्णे विइकिण्णे उवत्थडे संथडे फुडे अवगाढावगाढे અસુરકુમાર દેવો અને દેવીઓથી આકીર્ણ. રેત્તU | વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સસ્તીર્ણ, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરી શકે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. एस णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં પ્રત્યેક एगमेगस्स सामाणियदेवस्स अयमेयारूवे विसए સામાનિક દેવમાં આ પ્રકારની વિદુર્વણા કરવાની विसयमेत्ते वुइए, णो चेवणं संपत्तीए विकुव्विंसुवा, શક્તિના વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ અમરેન્દ્રનાં કોઈપણ સામાનિક દેવે આવી विकुबइ वा, विकुब्बिस्सइ वा । શક્તિ હોવા છતાં પણ ક્યારેય વિદુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે નહિં. जइ णं भंते ! चमरस्स असुरिंदस्स असुररण्णो ભંતે ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં સામાનિક सामाणिया देवा एमहिड्ढीया -जाव-एवइयं च णं દેવ જો આ પ્રકારની મહાનું ઋદ્ધિથી સંપન્ન पभू विकुवित्तए चमरस्स णं भंते ! असुरिंदस्स છે -યાવતુ- વિદુર્વણા કરવામાં સમર્થ છે તો ભંતે તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં ત્રાયસ્ત્રિક असुररण्णोतायत्तीसिया देवा के महिड्ढीया -जाव દેવ કેટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવતુ- તે केवइयं च णं पभू विकुवित्तए? કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! तायत्तीसिया देवा जहा सामाणिया देवा ઉ. ગૌતમ ! જેમ સામાનિક દેવોનાં વિષયમાં કહ્યું तहा नेयब्बा। તેવું જ ત્રાયસ્ત્રિશક દેવોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. लोगपाला तहेव। લોકપાલ દેવનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. અવર-સંવેજ્ઞા-ઢીવ-સમુ માળિયા | વિશેષ : લોકપાલ વિકર્ષિત દેવ દેવીઓનાં સંખ્યાત દ્વીપ સમુદ્ર કહેવા જોઈએ. ૫. जइ णं भंते ! चमरस्स असुरिंदस्स असुररण्णो ભંતે ! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રનાં लोगपाला देवा एमहिड्ढीया -जाव- एवइयं च णं લોકપાલ આવી મહાદ્ધિવાળા છે -વાવ- તે पभू विकुवित्तए चमरस्स णं भंते ! असुरिंदस्स આટલી વિકર્વણા કરવામાં સમર્થ છે ત્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની અંગ્રહિષીઓ असुररण्णो अग्गमहिसीओ देवीओ केमहिड्ढीयाओ કેટલી મોટી ઋદ્ધિવાળી છે -વાવ- તે કેટલી -जाव- केवइयं च णं पभू विकुवित्तए ? વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! चमरस्स णं असुरिंदस्स असुररण्णो ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્રની अग्गमहिसीओमहिडढीयाओ-जाव-एमहाणभागाओ. અગમહિષી દેવીઓ મહાઋદ્ધિ સંપન્ન છે ચાવતताओ णं तत्थ साणं माणं भवणाणं, साणं साणं મહાપ્રભાવશાલીની છે. તે પોત-પોતાના ભવનો પર, પોત-પોતાના એક હજાર સામાનિક દેવો सामाणियसाहस्सीणं, साणं साणं महत्तरियाणं, પર, પોત-પોતાની મહત્તરી દેવીઓ પર અને साणं-साणं परिसाणं -जाव- एमहिड्ढीयाओ, પોત-પોતાની પરિષદાઓ પર આધિપત્ય કરતી વિચરે છે -ચાવતુ- તે અગ્રમહિષિઓ એવી મહાદ્ધિવાળી છે. अन्नं जहा लोगपालाणं अपरिसेसं। બાકી સંપૂર્ણ વર્ણન લોકપાલોનાં સમાન જાણવું જોઈએ. सेवं भंते ! सेवं भंते ! त्ति भगवं दोच्चे गोयमे समणे ભંતે ! તે આ પ્રમાણે છે ભંતે ! તે આ પ્રમાણે भगवं महावीरं वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता છે. (તેવું કહીને) દ્વિતીય ગૌતમ ગોત્રીય जेणेव तच्चे गोयमे वायुभूई अणगारे तेणेव અગ્નિભૂતિ અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર उवागच्छइ उवागच्छित्ता तच्चं गोयमं वायुभूई કરીને જ્યાં ત્રીજા ગૌતમ ! (ગોત્રીય) વાયુભૂતિ अणगारं एवं वयासि - અણગાર હતા, તે અહીં આવ્યા તેની નજીક પહોંચીને તે ત્રીજા ગૌતમ (ગોત્રીય) વાયુભૂતિ અણગારથી એમ બોલ્યા - Page #72 -------------------------------------------------------------------------- ________________ વિકુર્વણા અધ્યયન ' एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया एम हिड्ढी ते चेव एवं सव्वं अपुट्ठवागरणं नेयव्वं अपरिसेसिय -जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता । तणं से तच्चे गोयमे वायुभूई अणगारे दोच्चस्स गोयमस्स अग्गिभूइस्स अणगारस्स एवमाइक्खमाणस्स -ખાવ-ચમાંનો મદદડ, નો ત્તિયજ્ઞ, નો રોયફ, एयमट्ठे असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे उट्ठाए उट्ठेइ उट्ठित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ -जाव- पज्जुवासमाणे एवं वयासी 'एवं खलु भंते ! मम दोच्चे गोयमे अग्गिभूई अणगारे एवमाइक्खड भासइ पण्णवेइ परूवेइ - एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए - जाव- एमहाणुभागे णं तत्थं चोत्तीसाए भवणावाससयसहस्साणं एवं ते चेव सव्वे अपरिसेसं भाणियव्वं - जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता । ૫. તે હમય મંત ! વં? उ. 'गोयमा !' समणे भगवं महावीरे तच्चं गोयमं वायुभूतिं अणगारं एवं वयासि - जंणं गोयमा ! तव दोच्चे गोयमे अग्गिभूई अणगारे વમાવરૂ -ખાવ- વવે “તું વસ્તુ ગોયમાં ! चमरेणं असुरिंदे असुरराया एमहिड्ढीए एवं तं चैव सव्वं जाव- अग्गमहिसीणं वत्तव्वया समत्ता" सच्चे णं एसमट्ठे, अहं पिणं गोयमा ! एवमाइक्खामि -जाब- परूवेमि एवं खलु गोयमा ! चमरे असुरिंदे असुरराया -जाबएमहिड्ढीए सो चेव विइओ गमो भाणियब्बो - जाव- अग्गमहिसीओ सच्चे णं एसमट्ठे । પ્ર. ઉ. ૬૨૭ હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર એવી મહાઋદ્ધિવાળા છે. ઈત્યાદિ સમગ્ર વર્ણન વગર પૂછ્યું જ અગ્રમહિષિઓ સુધી કહ્યું. ત્યારપછી દ્વિતીય (ગણધર) ગૌતમ ગૌત્રીય અગ્નિભૂતિ અણગાર દ્વારા આ પ્રમાણે કહેલ -યાવ- આ અર્થ પર તૃતીય ગૌતમ વાયુભૂતિ અણગારને શ્રદ્ધા થઈ નહિં, પ્રતીતિ થઈ નહિં, તેને રુચિકર લાગી નહિં માટે ઉપરની વાત પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતાં તે પોતાના આસનથી ઉઠ્યાં અને ઉઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં (તેની પાસે) ગયા અને -યાવ- તેની પર્યુપાસના કરતા થકાં આ પ્રમાણે બોલ્યા - ભંતે ! દ્વિતીય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અનગારને મારાથી આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે ભાષણ કર્યું, આ પ્રમાણે બતાવ્યું અને આ પ્રમાણે પ્રરૂપિત કર્યું, હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુર૨ાજ ચમરેન્દ્ર એવી મોટી ઋદ્ધિવાળા છે -યાવમહાન્ પ્રભાવશાળી છે. તે ચોત્રીસ લાખ ભવનવાસી આદિ પર આધિપત્ય કરતાં વિચરે છે. ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન અગ્રમહિષિઓની વિકુર્વણા શક્તિ સુધી કહ્યું. ભંતે ! આ વાત કેવી રીતે કહી ? ગૌતમ !' આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારથી આ પ્રમાણે કહ્યું હે ગૌતમ ! દ્વિતીય ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગારે તમને જે આ પ્રમાણે કહ્યું યાવત્પ્રરુપિત કર્યું તેમ ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર આવી મહાન ઋદ્ધિવાળા છે. ઈત્યાદિ તેની અગમહિષિઓ સુધીનું સંપૂર્ણ વર્ણન (અહીં કરવું જોઈએ.) આ વર્ણન સત્ય છે. હે ગૌતમ ! હું પણ આ પ્રમાણે કહું છું-યાવત્- પ્રરુપિત કરું છું કે હે ગૌતમ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરેન્દ્ર મહાઋદ્ધિશાળી છે, ઈત્યાદિ તેની અગ્રમહિષિઓ સુધીનું વર્ણન બીજા સૂત્રપાઠની જેમ કહેવું જોઈએ. આ વાત For Private & Personal Use on સત્ય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सेवं भंते ! सेवं भंते ! त्ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ, वंदित्ता नमंसित्ता- 'जेणेव दोच्चे गोयमे अग्गिभूई अणगारे तेणेव उवागच्छइ उवागच्छित्ता दोच्चं गोयमं अग्गिभूई अणगारं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एयमझें सम्मं विणएणं भुज्जो-भुज्जो तए णं से दोच्चे गोयमे अग्गिभूई अणगारे तच्चेणं गोयमेणं वायुभूइणा अणगारेएयमट्ठसम्मं विणएणं भुज्जो-भुज्जो खामिए समाणे उवट्ठाए उठेइ उठ्ठित्ता तच्चेणं गोयमेणं वायुभूइणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता -जाव-पज्जुवासए। तए णं से तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं વચાર - ભંતે ! આ તે પ્રમાણે છે, “તે ! તે આ પ્રમાણે છે, આમ કહીને ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી અને જ્યાં બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગાર હતાં, ત્યાં આવ્યાં આવીને બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગારને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને પૂર્વોક્ત વાતની ઉપેક્ષાનાં માટે તેને વિનય પૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી. ત્યારબાદ બીજા ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ અણગાર તે પૂર્વોક્ત વાતને માટે ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિની સાથે સમ્યફ પ્રકારથી વિનયપૂર્વક ક્ષમાયાચના કરી લીધા પછી પોતાના આસનથી ઉઠી અને ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિ અણગારની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યાં, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને -વાવ- તેની પપાસના કરવા લાગ્યા. આના પછી ત્રીજા ગૌતમ ! ગોત્રીય વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યાભંતે ! જો અસુરેન્દ્ર અસુરેન્દ્રરાજ ચમરેન્દ્ર એટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવ- એટલી વિકર્વણા શક્તિથી સંપન્ન છે, ત્યારે ભંતે ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી કેટલી મોટી ઋદ્ધિવાળા છે ? ચાવત- તે કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી મહાદ્ધિ સંપન્ન છે -વાવ- મહાપ્રભાવશાળી છે. તે ત્યાં ત્રીસ લાખ ભવનવાસી તથા સાઈઠ હજા૨ સામાનિક દેવોનાં અધિપતિ છે. બાકી સંપૂર્ણ વર્ણન અમરેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : બલિ વેરોચનેન્દ્ર બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણા દેવ દેવીઓનું આધિપત્ય કરતાં -વાવ- વિચરે છે. અમરેન્દ્રની વિકુવા શક્તિની જેમ આની પણ વિદુર્વણા શક્તિનું રૂપ જાણવું જોઈએ. जइ णं भंते ! चमरे असुरिंदे असुरराया एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुब्बित्तए बली णं भंते ! वइरोयणिंदे वइरोयणराया के महिड्ढीए -जावकेवइयं च णं पभू विकुवित्तए ? उ. गोयमा ! बली णं वइरोयणिंदे वइरोयणराया एमहिड्ढीए -जाव- महाणुभागे। सेणं तत्थ तीसाए भवणावाससयसहस्साणं,सट्ठीए सामाणियसाहस्सीणं सेसं जहा चमरस्स, णवरं - चउण्हं सट्ठीणं आयरक्खदेवसाहस्सीणं अन्नेसिं च -जाव-भुंजमाणे विहरइ । से जहानामए एवं जहा चमरस्स, Page #74 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૨૯ णवर-माइरेगं केवलकप्पं जंबूद्दीवे दीवे त्ति વિશેષ : બલિ પોતાની વિકવણા શક્તિથી સાતિરેક भाणियव्वं । સંપૂર્ણ જંબુદ્વીપને ભરી દે છે. सेसं तहेव-जाव-नो विउविस्सइ वा। શેષ વર્ણન વિદુર્વણા કરશે નહિં ત્યાં સુધી પૂર્વવત સમજી લેવું જોઈએ. प. जइ णं भंते ! बली वइरोयणिंदे वइरोयणराया પ્ર. ભંતે ! જો વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ એટલી एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुब्वित्तए મહાઋદ્ધિવાળા છે -વાવ- તેની એટલી बलिस्स णं वइरोयणस्स सामाणियदेवा के વિકર્વણા શક્તિ છે તો તે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ महिड्ढीया -जाव- केवइयं च णं पभू विकुवित्तए? બલિનાં સામાનિક દેવ કેટલી મોટી ઋદ્ધિવાળા છે -વાવ- તેની વિદુર્વા શક્તિ કેટલી છે ? ૩. યમ ! gવું સામાજિયદેવા. તા . ગૌતમ ! બલિનાં સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશક लोकपालअग्गमहिसीओ य जहा चमरस्स। દેવ અને લોકપાલ તથા અગ્રમહિપીઓની ઋદ્ધિ આદિનું વર્ણન ચમરેન્દ્રનાં સામાનિક દેવોની જેમ સમજવું જોઈએ. णवरं-साइरेगं जंबुद्दीवे -जाव- एगमे गाए વિશેષ : આની વિદુર્વણા શક્તિ સાતિરેક अग्गमहिसीए देवीए इमे वइए विसए -जाव- नो જંબુદ્વીપનાં સ્થળ સુધીને ભરી દેવાની છે -યાવતविउविस्संति वा। પ્રત્યેક અગ્રમહિષીની એટલી વિકર્વણા શક્તિ વિષયમાત્ર કહી છે ચાવતુ- તે વિકુર્વણા કરશે પણ નહિં, અહીં સુધી પૂર્વવત્ સમજી લેવું જોઈએ. सेवं भंते ! सेवं भंते त्ति, तच्चे गोयमे वायुभूई ભંતે ! જેમ આપ કહો છો, તે આ પ્રમાણે છે, अणगारे समणं भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता ભતે ! આ તે પ્રમાણે છે. એવું કહીને ત્રીજા नमंसित्ता नच्चासन्ने -जाव- पज्जुवासइ । ગૌતમ ! વાયુભૂતિ અનગારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને ન અતિદૂર અને ન અતિ નજીક રહીને વાવત- તે પર્કપાસના કરવા લાગ્યા. तए णं से दोच्चे गोयमे अग्गिभूई अणगारे समणे ત્યારબાદ બીજા ગૌતમ (ગોત્રીય) અગ્નિભૂતિ भगवं महावीरं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं અનગારે શ્રમણ ભગવાન મહાવીરને વંદન वयासि નમસ્કાર કર્યા વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યુંप. जइ णं भंते ! बली वइरोयणिंदे वइरोयणराया ભંતે ! જો વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ આ एमहिडढीए -जाव- एवइयं च णं पभ विकवित्तए પ્રમાણેની મહાઋદ્ધિવાળા છે -વાવ- એટલી धरणे णं भंते ! नागकुमारिदे नागकुमारराया के વિદુર્વણા કરવામાં સમર્થ છે, તો ભંતે ! महिड्ढीए -जाव- केवइयं च णं पभू विकुब्वित्तए ? નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્ર કેટલી. મોટી ઋદ્ધિવાળા છે -ચાવતુ- કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? उ. गोयमा ! धरणे णं नागकुमारिंदे नागकुमारराया ગૌતમ ! તે નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ एमहिड्ढीए -जाव- से णं तत्थ चोयालीसाए ધરણેન્દ્ર મહાઋદ્ધિવાળા છે -વાવતુ- તે ચુંમાલીસ भवणावाससयसहस्साणं, छण्हंसामाणियसाहस्सीणं, લાખ ભવનાવાસો પર, છ હજા૨ સામાનિક દેવો तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, પર, તેત્રીસ ત્રાયશ્તિશક દેવો પર, ચાર લોકપાલ छण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, પર, પરિવાર સહિત છ અગ્રમહિષીઓ પર, सत्तण्हं अणियाणं, सत्तण्हं - ત્રણ પરિષદાઓ પર, સાત સેનાઓ પર, સાત Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अणियाहिवईणं, चउवीसाए आयरक्खदेवसाहस्सीणं સેનાધિપતિઓ પર અને ચોવીસ હજાર अन्नेसिं च णं -जाव- विहरइ, एवइयं च णं पभू આત્મરક્ષક દેવો પર તથા અન્ય અનેક દેવો અને विउवित्तए से जहानामए जुवई जुवाणे -जाव દેવીઓ પર આધિપત્ય આદિ કરતાં રહે છે અને એટલી વિકર્વણા કરવામાં પણ સમર્થ છે. पभू केवलकप्पं जंबुद्दीवं -जाव- तिरियमसंखेज्जे જેમ યુવા પુરુષ પોતાના હાથથી યુવતી સ્ત્રીનાં दीवे-समुद्दे बहूहिं नागकमारीहिं -जाव- नो હાથને પકડે છે. તે પ્રમાણે -યાવત- તે પોતાના विउविस्सइ वा। દ્વારા વૈક્રિયકૃત ઘણા નાગકુમાર દેવો અને નાગકુમાર દેવીઓથી સંપૂર્ણ જંબુદ્વીપને ભરવામાં સમર્થ છે -વાવ- તિર્થાલોકનાં અસંખ્યાત દ્વીપ સમુદ્રોનાં જેટલા સ્થળને ભરવાની શક્તિવાળા છે. પરંતુ વિદુર્વણા કરશે નહિં. सामाणिय-तायत्तीस-लोगपाल अग्गमहिसीओ य ધરણેન્દ્રનાં સામાનિક દેવ, ત્રાયસ્ત્રિશક દેવ, तहेब जहा चमरस्स। લોકપાલ અને અગ્રમહિપીઓની ઋદ્ધિ આદિનું વર્ણન અમરેન્દ્રનાં વર્ણનની જેમ કહેવું જોઈએ. णवरं - संखिज्जे दीव-समुद्दे भाणियव्वं । વિશેષ : આ બધાની વિદુર્વણા શક્તિ સંખ્યાત દ્વીપ સમુદ્રોનાં સ્થળને ભરવાની સમજવી જોઈએ. एवं -जाव-थणियकुमारा, वाणमंतर जोइसिया वि। આ પ્રમાણે સ્વનિતકમારો સુધી બધા ભવનપતિદેવો વાણવ્યંતર અને જ્યોતિષ્કદેવોનાં સંબંધમાં કહેવું જોઈએ. णवरं-दाहिणिल्ले सवे अग्गीभूई पुच्छइ, उत्तरिल्ले વિશેષ : દક્ષિણ દિશાનાં બધા ઈન્દ્રોનાં વિષયમાં सब्वे वाउभूई पुच्छइ। બીજા ગૌતમ (ગોત્રીય) અગ્નિભૂતિ અણગાર પૂછ છે અને ઉત્તર દિશાનાં બધા ઈન્દ્રોનાં વિષયમાં ત્રીજા ગૌતમ ગોત્રીય વાયુભૂતિ અનગાર પૂછે છે. 'भंते !' त्ति भगवं दोच्चे गोयमे अग्गिभूई अणगारे 'ભંતે !' આ સંબોધન કરીને બીજા ગૌતમ समणं भगवं महावीरं वंदइनमसइ वंदित्ता नमंसित्ता (ગોત્રીય) અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવાન एवं बयासी મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું - प. जइ णं भंते ! जोइसिंदे जोइसराया एमहिड्ढीए ભંતે ! જે જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્કરાજ એવી -जाव- एवइयं च णं पभू विकचित्तए सके णं भंते ! મહાઋદ્ધિવાળા છે -ચાવતુ- એટલી વિકુવણા देविंदे देवराया के महिड्ढीए -जाव- केवइयं च णं કરવામાં સમર્થ છે તો બંને ! દેવેન્દ્ર દેવરાજ पभू विउवित्तए? શક્રેન્દ્ર કેટલી મહાઋદ્ધિવાળા છે -યાવતુ- કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ૩. થHT! નં વિંહેવરાયા નદિ દીપ -ના ઉ. ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મહાનું મહાપુમા | ઋદ્ધિવાળા છે -યાવત- મહાપ્રભાવશાળી છે. से णं तत्थ बत्तीसाए विमाणावाससयसहस्साणं, તે ત્યાં બત્રીસ લાખ વિમાનાવાસો પર તથા चउरासीएसामाणियसाहस्सीणं-जाव-चउण्हंचउरासीणं ચોર્યાસી હજાર સામાનિક દેવો પર -વાવ- ત્રણ आयरक्खेदेवसाहस्सीणं अन्नेसिं च -जाव-विहरइ। લાખ છત્રીસ હજાર આત્મરક્ષક દેવો પર અને एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुबित्तए। બીજા ઘણાં દેવો પર આધિપત્ય કરતાં -વાવતુ વિચરણ કરે છે. શન્દ્ર આવી મોટી ઋદ્ધિવાળા છે A -વાવ- આટલી વિક્રિયા કરવામાં સમર્થ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ વિફર્વણા અધ્યયન ૬૩૧ एवं जहेव चमरस्स तहेव भाणियब्वं । णवरं - दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तं चेव। एस णं गोयमा ! सक्क्स्स देविंदस्स देवरण्णो इमेयारूवे विसए विसयमेत्ते णं वुइए, नो चेव णं संपत्तीए विकुब्बिसु वा, विकुब्वइ वा, विकुब्बिस्सइ वा। પ્ર. जइणं भंते ! सक्के देविंद देवराया एमहिड्ढीए -जावएवइयं चणं पभू विकुवित्तए एवं खलु देवाणुप्पियाणं अंतेवासी तीसए णामं अणगारे पगइभद्दए -जावविणीए छठेंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावमाणे बहुपडिपुण्णाइं अट्ठसंवच्छराई सामण्णपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेत्ता सटुिं भत्ताई अणसणाए छेदेत्ता आलोइय-पडिक्कतेसमाहिपत्तेकालमासे कालं किच्चा सोहम्मे कप्पे सयंसी उववायसभाए देवसयणिज्जंसि देवसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए सक्कस्स देविंदस्स दे वरण्णो सामाणियदेवत्ताए उववन्ने । तए णं तीसए देवे अहणोववन्नमेत्ते समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ, तं जहा તેની વૈક્રિય શક્તિનાં વિષયમાં ચમરેન્દ્રની જેમ બધું વર્ણન કરવું જોઈએ. વિશેષ : તે પોતાના વિકર્વિત રૂપોથી બે સંપૂર્ણ જંબુદ્વીપ જેટલા સ્થળને ભરવામાં સમર્થ છે. શેષ બધું પૂર્વવત કહેવું જોઈએ. ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની આ રૂપની વૈક્રિય શક્તિ તો માત્ર વિષય અને વિષય માત્ર કહી છે. પરંતુ શક્રેન્દ્ર ત્યાં રહેવા છતાં પણ વિદુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે પણ નહિં. ભંતે ! જો દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર આવી મહાનું ઋદ્ધિવાળા છે -વાવ- આટલી વિકુર્વણા કરવામાં સમર્થ છે. તો આપ દેવાનુપ્રિયનો શિષ્ય અતિધ્યક” નામનો અણગાર જે પ્રકૃતિથી ભદ્ર -થાવત– વિનીત હતો નિરંતર છઠ-છઠ (બે-બે) ની તપસ્યાથી પોતાની આત્માને ભાવિત કરતો થકો, પૂરા આઠ વર્ષ સુધી શ્રમણ્ય પર્યાય (સાધુદીક્ષા)નું પાલન કરીને, એક માસની સંખનાથી પોતાની આત્માને ભાવિત કરતો તથા સાઈઠ ભક્ત અનશનનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક કાળનાં અવસર પર મૃત્યુ પ્રાપ્ત કરી સૌધર્મ દેવલોકમાં ગયા છે. તે ત્યાં પોતાના વિમાનમાં, ઉપપાત સભામાં, દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યામાં, અંગુળનાં અસંખ્યાતમાં ભાગ જેટલી અવગાહનાથી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનાં સામાનિક દેવનાં રૂપમાં ઉત્પન્ન થાય છે પછી તત્કાળ ઉત્પન્ન થઈને તે તિષ્યક દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયા, જેમકે - ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ૫. ભાષા-મનઃ પર્યાપ્તિ. ત્યારબાદ જ્યારે તે તિષ્યકદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થઈ ગયા ત્યારે સામાનિક પરિષદૂનાં દેવો બંને હાથ જોડીને અને દસે આંગળીઓનાં દસ નખને એકત્રિત કરીને મસ્તક પર અંજલિ કરી જય વિજય શબ્દોથી બધાવ્યો અને બધાવીને આ પ્રમાણે બોલ્યા - ૨. બાદરપનg, ૨. સરીરTMg, રૂ. ફુન્નિત્તીખ ૪. સTTTTTTબ્બત્તીપ, ૫. માસા-માપન્ના तए णं तं तीसयं देवं पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गयं समाणं सामाणियपरिसोववन्नया देवा करलयपरिग्गहियं दमनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्ट जएणं विजएणं वद्धाविति वद्धावित्ता एवं वयासि Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ “अहो ! णं देवाणुप्पिएहिं दिव्वा देविड्ढी, दिव्या देवज्जुई दिब्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमन्नागए जारिसिया णं देवाणुप्पिएहिं दिव्या देविड्ढी दिव्वा देवज्जुई दिब्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमन्नागए तारिसिया णं सक्केणं देविदेणं देवरण्णा दिवा देविड्ढी -जाव- अभिसमन्नागया जारिसिया णं सक्केणं देविंदेणं देवरण्णा दिव्वा देविड्ढी -जावअभिसमन्नागया तारिसिया, णं देवाणुप्पिएहिं दिव्वा देविड्ढी -जाव- अभिसमन्नागया। પ્ર. ઉ प. से णं भंते ! तीसए देवे के महिड़ढीए-जाव- केवइयं च णं पभू विकुवित्तए ? उ. गोयमा ! महिड्ढीए -जाव- महाणुभागे से णं तत्थ सयस्स विमाणस्स, चउण्हं सामाणियसाहस्सीणं, चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं. अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य -जाव-विहरइ । एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विकुवित्तए। 'અહો ! આપ દેવાનુપ્રિયે આ દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ અને દિવ્ય દેવ-પ્રભાવ પ્રાપ્ત કરેલ છે, અધિગત કરેલ છે. જેમ દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિય એ ઉપલબ્ધ પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે તેવી જ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રને ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિમુખ કરેલ છે. જેવી દિવ્ય દેવ ઋદ્ધિ -ચાવતુ- અભિમુખ શકેન્દ્રએ કરેલ છે. તેવી જ દિવ્ય દેવઋદ્ધિ -વાવ- અભિમુખ આપે કરેલ છે. ભંતે ! તે તિષ્યક દેવ કેટલી મહાદ્ધિવાળા છે -વાવતુ- કેટલી વિદુર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! તે તિષ્યક દેવ મહાદ્ધિવાળા છે -વાવતમહાપ્રભાવવાળા છે. તે ત્યાં પોતાના વિમાન પ૨, ચાર હજાર સામાનિક દેવો પર, સપરિવાર ચાર અગ્રમહિષીઓ પર, ત્રણ પરિષદાઓ પર, સાત સૈન્યો પર, સાત સેનાધિપતિઓ પર અને સોળ હજાર આત્મરક્ષક દેવો અને દેવીઓ પર આધિપત્ય કરતા થકાં -વાવ- વિચરણ કરે છે. તે તિષ્યકદેવ આવી મહાઋદ્ધિવાળા છે -પાવતુ- એટલી વિકર્વણા કરવામાં સમર્થ છે. જેમ કોઈ યુવતી યુવા પુરુષનો હાથ દઢતાથી પકડીને ચાલે છે. જે પ્રમાણે શકેન્દ્રની વિદુર્વણા શક્તિનો કહ્યો તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ -યાવત- હે ગૌતમ ! તિષ્યકદેવનું આ અને આ પ્રમાણેની શક્તિનાં વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ શક્તિનાં રહેતા પણ એણે ક્યારેય આટલી વિદુર્વણા કરી નથી, કરતા નથી અને ક્યારેય પણ કરશે નહિ. ભંતે ! જો તિષ્યક દેવ એટલી મહાઋદ્ધિવાળા છે -ચાવત- એટલી વિકર્વણા કરવાની શક્તિ રાખે છે તો બંને ! દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રનાં બીજા બધા સામાનિક દેવ કેટલી મહાઋદ્ધિવાળા છે -વાવ- તેની વિદુર્વણા શક્તિ કેટલી से जहाणामए जुवइ जुवाणे हत्थेणं हत्थे गेण्हेज्जा जहेव सक्कस्स तहेव -जाव- एस णं गोयमा ! तीसयस देवस्स अयमेयारूवे विसए विसयमेत्ते वुइए नो चेव णं संपत्तीए विउविंसु वा, विउव्वइ વા, વિવિઠ્ઠું વI. प. जइणं भंते! तीसए देवे एमहिड्ढीए -जाव-एवइयं च णं पभू विकुब्बित्तए सक्कस्स णं भंते ! देविंदस्स देवरणो अवसेसा सामाणिया देवा के महिडढीया -जाव- केवइयं च णं पभू विकुवित्तए ? ૩. થમ ! તદેવ સર્વે -ગાવ-ઈસ જે ઉ. હે ગૌતમ ! જે પ્રમાણે તિષ્યકદેવની કૃદ્ધિ અને વિદુર્વણા શક્તિ આદિના વિષયમાં કહ્યું તે પ્રમાણે શકેન્દ્રનાં વિષયમાં જાણવું જોઈએ. પરંતુ છે Page #78 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૩૩ गोयमा ! सक्कस्स देविंदस्स देवरण्णो एगमेगस्स सामाणियस्स देवस्स इमेयारूवे विसए विसयमेत्ते वुइए नो चेव णं संपत्तीए विकुब्बिसु वा, विकुब्वंति વા, વિવિસંતિ વા | तायत्तीसय-लोगपाल-अम्गमहिसीणं जहेव चमरस्स। णवरं-दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अन्नं तं चेव । सेवं भंते ! सेवं भंते ! त्ति दोच्चे गोयमे-जाव-विहरइ। भंते ! त्ति भगवं तच्चे गोयमे वाउभूई अणगारे મā -ના- પુર્વ વાર્તા - પ્ર. प. जइणं भंते ! सक्के देविंद देवराया एमहिड्ढीए-जाव एवइयं च णं पभू विउवित्तए ईसाणे णं भंते ! देविंदे देवराया के महिड्ढीए -जाव- केवइयं च णं पभू विकुवित्तए ? ગૌતમ ! આ વિદુર્વણા શક્તિ દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રનાં પ્રત્યેક સામાનિક દેવનાં વિષય અને વિષયમાત્ર બતાવ્યાં છે. પરંતુ શક્તિનાં રહેતા પણ એણે ક્યારેય આટલી વિકર્વણા કરી નથી, કરતા નથી અને ક્યારેય આટલી વિમુર્વણા કરશે નહિ. શકેન્દ્રનાં ત્રાયદ્ગિશક લોકપાલ અને અગ્રમહિપીઓનું વર્ણન ચમરેન્દ્રની જેમ કરવું જોઈએ. વિશેષ : તે પોતાના વૈક્રિયકૃત રૂપોથી એ સંપૂર્ણ જંબુદ્વીપોને વ્યાપ્ત કરવામાં સમર્થ છે. શેષ સંપૂર્ણ વર્ણન અમરેન્દ્રની જેમ કહેવું જોઈએ. ભંતે ! તે આ પ્રમાણે છે, “તે ! તે આ પ્રમાણે છે, એવું કહીને બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગાર -ચાવતુ- વિચરણ કરે છે. ભંતે ! આ સંબોધન કરી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગારે શ્રમણ ભગવાન મહાવીરથી -પાવતઆ પ્રમાણે પૂછયું : ભંતે ! જો દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્ર આટલી મહાદ્ધિવાળા છે -ચાવતુ- એટલી વિકર્વણા કરવામાં સમર્થ છે તો ભંતે દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેટલી મહાઋદ્ધિવાળા છે -યાવત- કેટલી વિદુર્વણા કરવાની શક્તિવાળા છે ? ગૌતમ ! જેમ શકેન્દ્રનાં વિષયમાં કહ્યું તેવું જ બધું વર્ણન ઈશાનેન્દ્રનાં વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષ : તે (પોતાના વૈક્રિયકૃત) રૂપોથી કંઈક અધિક સંપૂર્ણ બે જંબુદ્વીપોને ભરવામાં સમર્થ છે. શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. ભંતે ! જો દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર આટલી મોટી ઋદ્ધિથી યુક્ત છે -વાવ- તે એટલી વિદુર્વણા શક્તિ રાખે છે તો પ્રકૃતિથી ભદ્ર -ચાવતુ- વિનીત તથા અટ્ટમ - અઠ્ઠમ (ત્રણ-ત્રણ) ની તપસ્યા અને પારણામાં આયંબિલ, એવી કઠોર તપસ્યાથી આત્માને ભાવિત કરતા બંને હાથ ઉપર રાખીને સૂર્યની સામે મુખ રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેનાર આપ દેવાનુપ્રિયનાં અંતેવાસી (શિષ્ય) કુરુદત્તપુત્ર અણગારે પૂરા છ મહિના સુધી શ્રમણ્ય ૩. સાયમ ! વં તદેવો णवरं-साहिए दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तहेव। जइ णं भंते ! ईसाणे देविंद देवराया एमहिड्ढीए -जाव- एवइयं च णं पभू विउवित्तए खलु देवाणुप्पियाणं अंतेवासी कुरूदत्तपूत्ते नामं पगइभद्दए -जाव- विणीए अट्ठमं अट्ठमेण अणिक्खित्तेणं पारणए आयंबिलपरिग्गहिएणं तवाकम्मेणं उड्ढे बाहाओ पगिभिय-पगिब्भिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणं बहुपडिपुण्णे छम्मासे सामण्णपरियागं - Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झोसित्ता तीसं भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कंतेसमाहिपत्तेकालमासे कालं किच्चा ईसाणे कप्पे सयंसि विमाणंसि जा चेव तीसाए वत्तब्बया सच्चेव अपरिसेसा कुरूदत्तपुत्ते वि। णवरं-साइरेगे दो केवलकप्पे जंबुद्दीवे दीवे, अवसेसं तं चेव। एवं सामाणिय तायत्तीस-लोगपाल-अग्गमहिसीणं -जाव- एस णं गोयमा ! ईसाणस्स णं देविंदस्स देवरण्णो एवं एगमेगाए अग्गमहिसीए देवीए अयमेयारूवे विसए विसयमेत्ते वुइए, नो चेव णं संपत्तीए विकुव्विंसुवा, विकुव्वंति वा, विकुविस्संति વI પર્યાયનું પાલન કરીને પંદર દિવસની સંલેખનાથી પોતાની આત્માને શુદ્ધ કરીને ત્રીસ ભક્તનાં અનશનથી છેદન કરીને આલોચના પ્રતિક્રમણ પૂર્વક સમાધિ પ્રાપ્ત કરી કાળનો અવસર આવતાં કાળ કરીને ઈશાનકલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનેન્દ્રનાં સામાનિક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયા છે. ઈત્યાદિ સંપૂર્ણ વર્ણન તિષ્યક દેવની જેમ કુરુદત્તપુત્ર દેવનાં માટે પણ કહેવું જોઈએ. વિશેષ : કુરુદત્તપુત્ર દેવ પોતાના વિકર્વિત રૂપોથી કઈક અધિક બે જબુદ્વીપોને ભરવામાં સમર્થ છે. શેષ વર્ણન તેની જેમ જ સમજવું જોઈએ. આ પ્રમાણે (ઈશાનેન્દ્રનાં અન્ય) સામાનિક દેવ, ત્રાયસ્વિંશક દેવ અને લોકપાલ તથા અગ્રમહિપીઓની ઋદ્ધિ વિકવણા શક્તિ આદિ (નાં વિષયમાં) જાણવું જોઈએ -વાવત- હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર અને એક-એક અઝમહિષી દેવીનું આ અને આ પ્રમાણેનાં વિષય અને વિષયમાત્ર બતાવેલ છે. પરંતુ શક્તિના રહેતા પણ આટલી વિકુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે પણ નહી. આ પ્રમાણે સનકુમાર દેવલોકનાં દેવેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : સનસ્કુમારેન્દ્રની વિદુર્વણા શક્તિ સંપૂર્ણ ચાર જંબુદ્વીપો જેટલા સ્થળને ભરવાની છે અને તિર્થી તેની વિકુવાશક્તિ અસંખ્યાત દ્વીપ સમુદ્રો જેટલા સ્થળને ભરવાની છે. આ પ્રમાણે (સનકુમારેન્દ્રનાં) સામાનિક દેવ ત્રાયસ્ત્રિશક લોકપાલ અને અગમહિપીઓની વિકવણા શક્તિ અસંખ્યાત દ્વીપ સમુદ્રો જેટલા સ્થળોને ભરવાની છે. સનકુમારથી લઈને ઉપરના (દેવલોકના) બધા લોકપાલ અસંખ્યાત દ્વીપ સમુદ્રને ભરવાની વૈક્રિય શક્તિવાળા છે. આ પ્રમાણે માહેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : કંઈક અધિક ચાર જંબુદ્વીપો જેટલા સ્થળને ભરવાની વિદુર્વણા શક્તિવાળા છે. एवं सणंकुमारे वि, णवरं-चत्तारि केवलकप्पे जंबुद्दीवे दीवे, अदुत्तरं च णं तिरियमसंखेज्जे। एवं सामाणिय-तायत्तीस-लोगपाल-अग्गमहिसीणं असंखेज्जे दीव-समुद्दे सव्वे विउव्वति । सणंकुमाराओ आरद्धा उवरिल्ला लोगपाला सब्वे वि असंखेज्जे दीव समद्दे विउव्वंति। एवं माहिंदे वि। णवर-साइरेगे चत्तारि केवलकप्पे जंबुद्दीवे दीवे । Page #80 -------------------------------------------------------------------------- ________________ વિકુર્વણા અધ્યયન एवं वंभलोए वि, णवरं अट्ठ केवलकप्पे जंबुद्दीवे दीवे । एवं लंतए वि, णवरं-साइरेगे अट्ठ केवलकप्पे जंबुद्दीवे दीवे । महासुक्के सोलस केवलकप्पे जंबुद्दीवे दीवे । सहस्सारे साइरेगे सोलस केवलकप्पे जंबुद्दीवे दीवे । एवं पाणए वि, वरं - बत्तीसं केवलकप्पे जंबुद्दीवे दीवे । एवं अच्चुए वि, णवरं-साइरेगे बत्तीसं केवलकप्पे जंबुद्दीवे दीवे । अन्नं तं चैव । सेव भंते ! सेव भंते ! त्ति तच्चे गोयमे वायुभूई अणगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ वंदित्ता નમંસિત્તા -નાવ- વિહરવુ | -વિયા. સ. ૩, ૩. ૧, મુ. ૨-૩૦ २०. देवेसु जहेच्छया विकुव्वणा करणाकरण सामत्थं - दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि असुरकुमार देवत्ताए उववण्णा, ૬. तत्थ एगे असुरकुमारे देवे 'उज्जुयं विउव्विस्सामीति' उज्जुयं विउव्वइ, 'वंकं विउव्विस्सामीति' वंकं विउव्वइ, जं जहा इच्छइ तं तहा विउव्वइ । ૩૫ આ પ્રમાણે બ્રહ્મલોકનાં વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષ : તે સંપૂર્ણ આઠ જંબુદ્રીપો (ને ભરવાની) વૈક્રિય શક્તિવાળા છે. આ પ્રમાણે લાંતક નામક દેવલોકનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : તે કંઈક અધિક આઠ જંબુદ્વીપોનાં સ્થળ ને ભરવાની વિકુર્વણા શક્તિ રાખે છે. મહાશુક્ર દેવલોકનાં ઇન્દ્રાદિ સંપૂર્ણ સોળ જંબુદ્રીપો (જેટલા સ્થળને ભરવાની વૈક્રિય શક્તિ રાખે છે. સહસ્ત્રાર દેવલોકનાં ઈન્દ્રાદિ કંઈક અધિક સોળ જંબુદ્વીપોનાં સ્થળને ભરવાનું સામર્થ્ય રાખે છે. આ પ્રમાણે પ્રાણત દેવલોકનાં ઈન્દ્રાદિનાં વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષ : તે સંપૂર્ણ બત્રીસ જંબુદ્વીપો જેટલા ક્ષેત્રને ભરવાની વૈક્રિય શક્તિવાળા છે. આ પ્રમાણે અચ્યુત કલ્પનાં ઇન્દ્રાદિનાં વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષ : કંઈક અધિક બત્રીસ જંબુદ્વીપ ક્ષેત્રને ભરવાનું વૈક્રિય સામર્થ્ય રાખે છે. શેષ બધુ વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ. ભંતે ! તે આ પ્રમાણે છે, ભંતે ! તે આ પ્રમાણે છે. એવું કહીને ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરે છે અને વંદન નમસ્કાર કરીને -યાવવિચરણ કરવા લાગ્યા. પ્ર. ૨૦. દેવોમાં યથેચ્છા વિકુર્વણા કરવી, ન કરવાનું સામર્થ્ય : ભંતે ! એક જ અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર, અસુરકુમાર દેવ રૂપમાં ઉત્પન્ન થયા, તેમાંથી એક અસુરકુમાર દેવ એવું ચાહે છે કે "હું ઋજુ રૂપની વિક્ર્વણા કરીશ.” તો તે ઋજુ રૂપની વિકુર્વણા કરે છે અને જો તે ચાહે છે કે "હું વક્ર રૂપની વિકુર્વણા કરીશ.” તો તે વક્ર રૂપની વિકુર્વણા કરે છે. અર્થાત્ તે જે રૂપની વિકુર્વણા કરવા ચાહે છે તે તેવા જ રૂપની વિકુર્વણા કરે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एगे असुरकुमारे देवे 'उज्जुयं विउविस्सामीति'वंकं विउब्वइ, 'वक विउव्विस्सामीति' उज्जयं विउब्वइ, जं जहा-इच्छइ नो तं तहा विउव्वइ, સે મેયં મંત ! વં ? गोयमा ! असुरकुमारा देवा दुविहा पण्णत्ता, तं નહીં१. माइमिच्छदिट्ठी उववण्णा य, २. अमाइसम्मट्ठिी उववण्णा य। १. तत्थ णं जे से माइमिच्छदिट्ठी उववण्णए असुरकुमारे देवे से णं उज्जुयं विउविस्सामीति वंकं विउब्बइ -जाव- नो तं तहा विउब्वइ । २. तत्थ णं जे से अमाइसम्मदिट्ठी उववण्णए असुरकुमारे देवे से णं उज्जुयं विउविस्सामीति उज्जुयं विउब्वइ -जाव-तं तहा विउव्वइति । જ્યારે એક અસુરકુમાર દેવ ચાહે છે કે હું જુ રૂપની વિકર્વણા કરીશ.” પરંતુ વક્રરૂપની વિકુર્વણા થઈ જાય છે અને તે જો ચાહે છે કે હું વક્રરૂપની વિદુર્વણા કરીશ.” પરંતુ ઋજુ રૂપની વિદુર્વણા થઈ જાય છે. અર્થાત તે જે રૂપની વિફર્વણા કરવા ચાહે છે તે એવા રૂપની વિદુર્વણા કરી શકતા નથી, ભંતે ! એવું શું કામ થાય છે ? 6... ગૌતમ ! અસુરકુમાર દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. માયી- મિથ્યાદષ્ટિ- ઉપપન્નક, ૨. અમાયી- સમ્યગ્દષ્ટિ- ઉપપન્નક. ૧. આમાંથી જે માયી-મિથ્યાદષ્ટિ-ઉપપન્નક અસુરકુમાર દેવ છે તે ઋજુ રૂપની વિકવણા કરવા ચાહે છે પરંતુ વક-રૂપની વિદુર્વણા થઈ જાય છે -વાવ- જે રૂપની વિદુર્વણા કરવા ચાહે છે તે રૂપની વિદુર્વણા કરી શકતા નથી, ૨. આમાંથી જે અમારી- સમ્યગ્દષ્ટિ-ઉપપત્નક અસુરકુમાર દેવ છે તે ઋજુ રૂપની વિદુર્વણા કરવા ચાહે છે અને ઋજુ રૂપની જ વિદુર્વણા કરે છે -યાવત- જે રૂપની વિદુર્વણા કરવા ચાહે છે, તે રૂપની વિદુર્વણા કરે છે. ભંતે ! એક જ નાગકુમારાવાસમાં બે નાગકુમાર નાગકુમારના રૂપમાં ઉત્પન્ન થયા, તેમાંથી એક નાગકુમાર દેવ જો તે ચાહે "હું ઋજુ રૂપથી -યાવતુ- જે રૂપની જે પ્રકારની વિદુર્વણા કરવા ચાહે છે તે રૂપની તેજ પ્રકારથી વિમુર્વણા કરી શકતા નથી, તો ભંતે ! એવું, શું કામ થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત (અસુરકુમારનાં સમાન) જાણવું જોઈએ. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી વિકુવણા જાણવી જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક પણ આ પ્રમાણે છે. प. दो भंते ! नागकुमारा एगंसि नागकुमारावासंसि नागकुमारदेवत्ताए उववण्णा -जाव-जं जहा इच्छइ नो तं तहा विउव्वइ, સે દમે મંત ! પુર્વ ? થમ ! પર્વ જેવા ૩. વુિં –ગાવ- નવસારી वाणमंतर-जोइसिय-वेमाणिया एवं चेव । -વિચા. સ. ૨૮, ૩. ૬, મુ. ૨૨ -૧૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ વિદુર્વણા અધ્યયન ૬૩૭ २१. पोग्गल गहणेण विकुब्वणा करणं ૨૧, પુદગલોનાં પ્રહણ દ્વારા વિદુર્વણા કરણ : प. देवेणं भंते ! महिड्ढीए -जाव-महाणुभागे बाहिरए પ્ર. ભંતે ! મહદ્ધિક -યાવતુ- મહાનુભાગ દેવ બાહ્ય पोग्गले अपरियाइत्ता बालं अच्छेत्ता अभेत्ता पभू પુદગલોને ગ્રહણ કર્યા વગર વાળનું છેદન ભેદન गढित्तए? કર્યા વગર તેને બનાવવામાં સમર્થ છે ? ૩. યમ ! ના રૂપ સટ્ટો ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. देवेणं भंते ! महिड्ढीए -जाव-महाणुभागे बाहिरए ભંતે ! મહર્તિક -વાવ- મહાનુભાગ દેવ બાહ્ય पोग्गले अपरियाइत्ता बालं छत्ता भेत्ता पभू પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર વાળનું છેદન ત્તિU ? ભેદન કર્યા વગર તેને બનાવવામાં સમર્થ છે ? ૩. Tયમા ! | કુળ સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. देवेणं भंते! महिड्ढीए-जाव-महाणुभागे बाहिरए ભંતે ! મહર્દિક યાવત-મહાનુભાગ દેવ બાહ્ય पोग्गले परियाइत्ता बालं अच्छेत्ता अभेत्ता पभू પુદ્ગલોને ગ્રહણ કરીને પરંતુ વાળને છેદન દ્રિત્તU ? ભેદન કર્યા વગર તેને બનાવવામાં સમર્થ છે ? ૩. કોચમાં ! રૂટ્સે સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. देवेणं भंते ! महिड्ढीए -जाव-महाणुभागे बाहिरए પ્ર. ભંતે ! મહદ્ધિક -યાવત- મહાનુભાગ દેવ બાહ્ય पोग्गले परियाइत्ता बालं छेत्ता भत्ता पभू પુદ્ગલોને ગ્રહણ કરીને અને વાળનું છેદન Tઢત્તા ? ભેદન કરી તેને બનાવવામાં સમર્થ છે ? ૩. દંતા, યમ ! પમ્ | હા, ગૌતમ ! સમર્થ છે. तं चेव णं गठिं छउमत्थे मणूसे ण जाणइ ण पासइ, તે બનાવવાનું છદ્મસ્થ મનુષ્ય જાણી શકતા નથી અને જોઈ શકતા નથી. एसुहुमं च णं गढेज्जा । આ પ્રમાણે તે સૂક્ષ્મ બનાવે છે. देव णं भंते ! महिडढीए -जाव- महाणुभागे ભંતે ! મહર્તિક -યાવત- મહાનુભાગ દેવ બાહ્ય बाहिरएपोग्गले अपरियाइत्ता बालं अच्छेत्ता अभेत्ता પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર અને વાળનું છેદનपभू दीहीकरित्तए वा हस्सीकरित्तए वा ? ભેદન કર્યા વગર તેને મોટું કે નાનું કરવામાં સમર્થ છે ? ૩. નાયમા ! જો રૂટું સમા ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. देवे णं भंते ! महिड्ढीए -जाव- महाणुभागे ભંતે ! મહર્તિક વાવ- મહાનુભાગ દેવ બાહ્ય बाहिरए पोग्गले अपरियाइत्ता बालं छेत्ता भेत्ता પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર વાળનું છેદન ભેદન पभू दीहीकरित्तए वा हस्सीकरित्तए वा ? કરીને તેને મોટું કે નાનું કરવામાં સમર્થ છે ? ૩. યમ ! જો ફુટે સમાન ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. देवे णं भंते ! महिड्ढीए -जाव- महाणुभागे ભંતે ! મહદ્ધિક -પાવતુ- મહાનુભાગ દેવ બાહ્ય बाहिरए पोग्गले परियाइत्ता बालं अच्छेत्ता अभेत्ता પુદ્ગલોને ગ્રહણ કરી અને વાળનું છેદન ભેદન કર્યા पभू दीहीकरित्तए वा हस्सीकरित्तए वा ? વગર તેને મોટું કે નાનું કરવામાં સમર્થ છે ? ૩. મા ! ના રૂપન સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. देवे णं भंते ! महिड्ढीए -जाव- महाणुभागे પ્ર. ભંતે ! મહદ્ધિક -વાવ- મહાનુભાગ દેવ બાહ્ય बाहिरए पोग्गले परियाइत्ता बालं छत्ता भेत्ता पभू પુદ્ગલ ગ્રહણ કરીને અને વાળનું છેદન ભેદન दीहीकरित्तए वा हस्सीकरित्तए वा ? કરી તેને મોટું કે નાનું કરવામાં સમર્થ છે ? Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૩૮ ૩. દંતા, રામ ! ઇમૂ | तं चेव णं गठिं छउमत्थे मणूसे ण जाणइ ण पासइ, एसुहुमं च णं दीहीकरेज्ज वा हस्सी करेज्ज वा। -ગાવા, ૬િ. રૂ, મુ. ૨૧ २२. पोग्गल गहणेण वण्णाइ परिणमणंप. देवे णं भंते ! महिड्ढीए -जाव- महाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पभूएगवणं एगरूवं विउवित्तए? उ. गोयमा ! णो इणट्टे समझे। प. देवे णं भंते ! बाहिरए पोग्गले परियाइत्ता पभू एगवण्णं एगरूवं विउवित्तए ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ હા, ગૌતમ ! આ અર્થ સમર્થ છે. તે બનાવવા ને છદ્મસ્થ મનુષ્ય જાણી શકતા નથી અને જોઈ શકતા નથી. આ પ્રમાણે તે આટલો સૂક્ષ્મ નાનું કે મોટું કરે છે. ૨૨. પુગલોના પ્રહણ દ્વારા વર્ષાદિનું પરિણમન : પ્ર. ભંતે ! શું મહદ્ધિક -યાવત- મહાનુભાગ દેવ બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર એક વર્ણ અને એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભંતે ! શું બાહરનાં પુદગલોને ગ્રહણ કરીને એક વર્ણ અને એક રૂપની વિફર્વણા કરવામાં સમર્થ છે ? ઉ. હા, ગૌતમ ! સમર્થ છે. ભંતે ! શું તે દેવ અહીં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે ? ત્યાં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરે ૩. હંતા, મા ! પમ્ | प. सेणं भंते ! किं इहगए पोग्गले परियाइत्ता विउब्वइ? तत्थगए पोग्गले परियाइत्ता विउव्वइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता विउवइ ? उ. गोयमा ! णो इहगए पोग्गले परियाइत्ता विउव्वइ, અન્યત્ર રહેલ પુદગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે ? ગૌતમ ! તે દેવ અહીં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરતાં નથી, તે ત્યાંના પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા तत्थगए पोग्गले परियाइत्ता विउब्बइ, णो अण्णत्थगए पोग्गले पपियाइत्ता विउब्वइ । પરંતુ અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરતા નથી. एवं एएणं गमेणं-जाव આ પ્રમાણે આ સૂત્રપાઠ દ્વારા વિકુવાનાં ચાર ભંગ કહેવા જોઈએ. ૨. વજf gવે, ૧. એક વર્ણવાળા, એક રૂપવાળા, ૨. જીવ મળવું, ૨. એક વર્ણવાળા, અનેક રૂપવાળા, રૂ. મળવUT Uવું, ૩. અનેક વર્ણવાળા, એક રૂપવાળા, ४. अणेगवण्णं अणेगरूवं-चउभंगो। ૪. અનેક વર્ણવાળા, અનેકરૂપવાળા. આ પ્રમાણે ચાર ભાગા છે. प. देवेणं भंते! महिड्ढीए -जाव-महाणुभागे बाहिरए ભંતે ! શું મહર્તિક -યાવત- મહાનુભાગ દેવ, पोग्गले अपरियाइत्ता पभू कालगं पोग्गलं બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર કાળા नीलगपोग्गलत्ताए परिणामेत्तए, नीलगं पोग्गलं પુદ્ગલને નીલા પુદ્ગલનાં રૂપમાં અને નીલા वा कालगपोग्गलत्ताए परिणामतए ? પુદ્ગલને કાળા પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે ? પ્ર, Page #84 -------------------------------------------------------------------------- ________________ ફ૩૯ વિદુર્વણા અધ્યયન ૩. નાયમ ! ના રૂપ સટ્ટ, વરિયારૂTI Tધૂ. . प. से णं भंते ! किं इहगए पोग्गले परियाइत्ता परिणामेइ ? तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ? उ. गोयमा! णो इहगए पोग्गले परियाइत्ता परिणामेइ, ઉં. तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ, णो अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ । एवं एएणं गमेणं-जाव ૬. અવિઘ વુિં , २. एगवण्णं अणेगरूवं, રૂ. MાવUgi Eવું, ૪. બળવિvi 3ળવં- ગૌતમ! આ અર્થ સમર્થ નથી, પરંતુ દેવ બાહરનાં પુદ્ગલોને ગ્રહણ કરીને તેવું કરવામાં સમર્થ છે. ભંતે ! શું તે દેવ અહીંઆ રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ત્યાં રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? અન્યત્ર રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે ? ગૌતમ ! તે દેવ અહીં રહેલ પુદગલોને ગ્રહણ કરીને પરિણમન કરતાં નથી, તે ત્યાં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમન કરે છે, પરંતુ અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણમન કરતાં નથી. આ પ્રમાણે આ સૂત્રપાઠ દ્વારા પરિણમનનાં ચાર ભંગ કહેવા જોઈએ. ૧. એક વર્ણવાળા, એક રૂપવાળા, ૨. એક વર્ણવાળા, અનેક રૂપવાળા ૩. અનેક વર્ણવાળા, એક રૂપવાળા, ૪. અનેક વર્ણવાળા, અનેક રૂપવાળા, આ પ્રમાણે ચાર ભાંગા છે. આ પ્રમાણે કાળા પુદ્ગલને લાલ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે કાળા પુદગલની સાથે શુક્લ પુદ્ગલ સુધી જાણવું જોઈએ. આ પ્રમાણે નીલા પુદ્ગલની સાથે શુક્લ પુદ્ગલ સુધી જાણવું જોઈએ આ પ્રમાણે લાલ પુદ્ગલને -પાવતુ- શુક્લ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે પીળા પુદ્ગલને -યાવતુ- શુક્લ પુદ્ગલનાં રૂપમાં પરિણત કરવામાં સમર્થ છે. આ પ્રમાણે આ ક્રમનાં અનુસાર ગંધ, રસ અને સ્પર્શનાં વિષયમાં પણ સમજવું જોઈએ. (કર્કશ સ્પર્શવાળા પુદ્ગલને મૃદુ સ્પર્શવાળા પુદ્ગલમાં પરિણત કરવામાં સમર્થ છે.) આ પ્રમાણે બે-બે વિરુદ્ધ ગુણોને અર્થાત ગુરુ અને લઘુ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ આદિને તે સર્વત્ર પરિમાવે છે. एवं कालगपोग्गलं लोहियपोग्गलत्ताए । હવે વાઝા -નવ-મુવિન્દ્રા વે ન7િgvi -નાવિ- મૂવિત્યું ! gવે ત્રાદિvi --ના- ! एवं हालिद्दएणं -जाव-सुक्किलं । एवं एयाए परिवाडीए गंध-रस-फासा । (कक्खडफासपोग्गलं मउयफासपोग्गलत्ताए ।) વં ચ -સ્ત્રદુય, સીય-સા, દ્વિ -, फासाइं परिणामेइ। Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ आलावगा य दो दो, तं जहा આ ક્રિયાની સાથે અહીં આ પ્રમાણે બે-બે આલાપક કહેવા જોઈએ. જેમકેपोग्गले अपरियाइत्ता, परियाइत्ता । પુદગલોને ગ્રહણ કરીને પરિણાવે છે, -વિચા. સ. ૬, ૩. ૧, ૩. ૨-૧૨ પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર પરિણમતા નથી. ૨૩, તિભવે પરલ્સ (વસ અવિવિત્ર મસામત્ય ર૩, ૩પી ભાવને પ્રાપ્ત દેવની અરૂપી વિકર્વણાના परूवर्ण અસામર્થ્યનું પ્રરૂપણ : प. देवे णं भंते ! महिड्ढीए -जाव- महेसक्खे पुवामेव પ્ર. ભંતે ! શું મહર્તિક -યાવતુ- મહાસુખ-સંપન્ન रूवी भवित्ता पभू अरूविं विउब्वित्ताणं चिट्ठित्तए? દેવ પહેલા રૂપી થઈને પછી અરૂપીની વિક્રિયા કરવામાં સમર્થ છે ? ૩. થમ ! જો રૂાટે સમટ્યા ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. g, સે ટેvi સંત ! ઇવં વૃત્ત્વ પ્ર. ભંતે ! એવું શા માટે કહેવાય છે કે"देवेणं महिड्ढीए -जाव-महेसक्ख पुवामेव रूवी "મહદ્ધિક –ચાવત- મહાસુખ-સંપન્ન દેવ, પહેલા भवित्ता पभू अरूविं विउवित्ता णं चिट्ठित्तए ?" રૂપી થઈને પછી અરૂપીની વિક્રિયા કરવામાં સમર્થ નથી ?” उ. गोयमा ! अहमेयं जाणामि, अहमेयं पासामि, ઉ. ગૌતમ ! હું આ જાણું છું, હું આ જોઉં છું, अहमेयं बुज्झामि, अहमेयं अभिसमण्णागच्छामि, હું આ નિશ્ચય જાણું છું, હું આ સર્વથા જાણું છું, मए एयं नायं, मए एयं दिजें, હું આને જાણું છું, મેં આ જોયું છે, मए एयं बुद्धं, मए एयं अभिसमण्णागयं, મેં આ નિશ્ચિત સમજી લીધું છે અને મેં આ પૂર્ણ રીતે જાણ્યું છે કેजण्णं तहागयस्स जीवस्स सरूविस्स, તેવા પ્રકારનાં સરૂપી, सकम्मस्स, सरागस्स, सवेदस्स, સકર્મ, સરાગ, સવેદ, समोहस्स, सलेसस्स, ससरीरस्स, સમોહ, સેલેશી. સશરીર અને ताओ सरीराओ अविप्पमुक्कस्स एवं पण्णायइ, તે શરીરથી અવિપ્રમુક્ત જીવનાં વિષયમાં એવું તે નહીં સંપ્રજ્ઞાત થાય છે, જેમકેकालत्ते वा -जाव-सुक्किलत्ते वा, તે શરીરયુક્ત જીવમાં કાળાપણું ચાવત- સફેદપણું, सुब्भिगंधत्ते वा, दुब्भिगंधत्ते वा, સુગંધિત્વ કે દુર્ગધિત્વ, तित्तत्ते वा -जाव- महुरत्ते वा, કડવાપણું -વાવ- મધુરપણું, 7 વી –ગાવ- સુવ વા | કર્કશપણું વાવ- રૂક્ષપણું હોય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે"देवेणं महिड्ढीए -जाव-महेसक्खे पुवामेव रूवी “મહદ્ધિક –ચાવત-મહાસુખ સંપન્ન દેવ પહેલા भवित्ता नो पभू अरूविं विउवित्ता णं चिट्ठित्तए।" રૂપી થઈને પછી અરૂપીની વિક્રિયા કરવામાં -વિચા. સ. ૨૭, ૩. ૨, મુ. ૨૮ સમર્થ નથી.” २४. वेमाणिय देवाणं विकुब्बणासत्ती ૨૪. વૈમાનિક દેવોની વિદુર્વણા શક્તિ : 1. સૌદશ્નસાસુ મંત ! Èસુવા વિUત્ત ઈમૂ પ્ર. ભંતે ! સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવ શું એક विउवित्तए? पुहत्तं पभू विउवित्तए? રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિદુર્વણા કરવામાં સમર્થ છે ? Page #86 -------------------------------------------------------------------------- ________________ વિકુર્વણા અધ્યયન उ. गोयमा ! एगत्तंपि पभू विउब्वित्तए, पुहत्तंपि पभू विउव्वित्तए, ૬. एगत्तं विउव्वैमाणा एगिंदियरूवं वा - जावपंचेंदियरूवं वा विउव्वंति, पुहत्तं विउमाणा एगिंदियरूवाणि वा - जावपंचेंदियरूवाणि वा, ताई संखेज्जाई पि असंखेज्जाई पि, सरिसाई पि असरिसाई पि, संबद्धाई पि असंबद्धाई पि रूवाइं विउव्वंति, विउब्वित्ता तओ पच्छा जहिच्छियाई कज्जाई करेंति । વ -નાવ- અનુગો / गेवेज्जादेवाणं भंते! किं एगत्त पभू विउब्वित्तए ? पुहत्तं पभू विउव्वित्तए ? उ. गोयमा ! एगत्तं पि पभू विउब्वित्तए, पुहत्तं पिपभू विउव्वित्तिए, णो चेव णं संपत्तीए विउव्विंसु वा विउव्वंति वा विउब्विस्संति वा । एवं अणुत्तरोववाइया । २५. सक्कस्स विउव्वणासत्ती ૫. -નીવા. ડિ. રૂ, મુ. ૨૦૩ पभू णं भंते ! सक्के देविंदे देवराया पुरिसस्स सीसं सपाणिया असिणा छिंदित्ता कमंडलुम्मि पक्खिवित्तए ? ૩. દંતા, ગોયમા ! પમ્મૂ ૬. ભંતે ! મિવાળિ પરેડ ? ૩. ગયા ! બ્રિવિયા ઇિતિયા વ ળ વિવેગ્ના, ૨૫. ઉ. પ્ર. ઉ. ઉ. પ્ર. ઉ. ગૌતમ ! એક રૂપની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે અને અનેક રૂપોની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે. એક રૂપની વિકુર્વણા કરતાં એકેન્દ્રિયનાં રૂપની -યાવત્- પંચેન્દ્રિયનાં રૂપની વિષુર્વણા કરે છે. અનેક રૂપોની વિકુર્વણા કરતાં અનેક એકેન્દ્રિય રૂપોની વિકુર્વણા કરે છે -યાવત- અનેક પંચેન્દ્રિય રૂપોની વિકુર્વણા કરે છે. ૪૧ તેમાં સંધ્યેય રૂપોની પણ અને અસંખ્યેય રૂપોની પણ, સદશ રૂપોની પણ અને અસદશ રૂપોની પણ, સંબદ્ધ રૂપોની પણ અને અસંબદ્ધ રૂપોની પણ વિકુર્વણા કરે છે. વિકુર્વણા કરીને તેના પછી ઈચ્છા થાય તે કાર્ય કરે છે. આ પ્રમાણે અચ્યુત કલ્પ સુધીનાં દેવ વિપુર્વણા કરે છે. ભંતે ! શું ત્રૈવેયક દેવ એક રૂપની વિકુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિકુર્વણા કરવામાં સમર્થ છે ? ગૌતમ ! એક રૂપની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે અને અનેક રૂપોની વિકુર્વણા કરવામાં પણ સમર્થ છે. પરંતુ તેવોએ ક્યારેય આવી વિકુર્વણા કરી નથી, કરતાં નથી અને કરશે નહિ. શક્રેન્દ્રની વિપુર્વણા શક્તિ : પ્ર. આ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ માટે પણ કહેવું જોઈએ. ભંતે! શું દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પુરુષનાં મસ્તક કાપીને કમંડલુમાં નાંખવામાં સમર્થ છે ? હા, ગૌતમ ! તે સમર્થ છે. ભંતે ! તે કેવી રીતે નાંખે છે ? ગૌતમ ! શક્રેન્દ્ર તે પુરુષનાં મસ્તકને કાપી-કાપીને નાંખે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ भिंदिया भिंदिया व णं पक्खिवेज्जा, અલગ-અલગ કરીને નાંખે છે कुट्टिया कुट्टिया व णं पक्खिवेज्जा, અથવા કૂટી-ફૂટીને નાંખે છે. चुण्णिया चुण्णिया व णं पक्खिवेज्जा, અથવા ચૂર્ણ કરી-કરીને નાંખે છે. तओ पच्छा खिप्पामेव पडिसंघातेज्जा, ત્યાર પછી શીધ્ર તે મસ્તકનાં ખંડિત અવયવોને એકત્રિત કરે છે અને ફરીથી મસ્તક બનાવે છે. नो चेव णं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं આ પ્રક્રિયામાં ઉપરનાં પુરુષનાં મસ્તકને છેદન वा उप्पाएज्जा, કરતાં પણ તે પુરુષને થોડી કે વધારે પીડા પહુંચાડતાં નથી. छविच्छेयं पुण करेइ, एसुहुमं च णं पक्खिवेज्जा। આ પ્રમાણે મસ્તક કાપવાની સૂક્ષ્મ ક્રિયા કરીને -વિચા. સ. ૧૪, ૩. ૮, મુ. ર૪ તે તેને કમંડલુમાં નાંખે છે. ૨૬. મિિચવ સંમે વિશ્વ સામત્યે- . મહદ્ધિક દેવનું સંગ્રામમાં વિદુર્વણા સામર્થ્ય : g, સેવે મંત! મહિદીપ -નવ-મદેવ રવસદસ્સે ? પ્ર. ભંતે ! મહર્તિક -યાવત- મહાસુખવાળા દેવ, विउब्वित्ता पभू अण्णमण्णेणं सिद्धं संगामं હજાર રૂપોની વિકુર્વણા કરીને પરસ્પર એક संगामित्तए? બીજાની સાથે સંગ્રામ કરવામાં સમર્થ છે ? ૩. દંતા, નીયમી ! મૂ | ઉં. હા, ગૌતમ ! સમર્થ છે. प. ताओ णं भंते ! वोंदीओ किं एगजीवफुडाओ, પ્ર. ભંતે ! વૈક્રિયકૃત તે શરીર એક જ જીવની સાથે अणेगजीवफुडाओ? સંબદ્ધ હોય છે કે અનેક જીવોની સાથે સંબદ્ધ હોય છે ? उ. गोयमा ! एगजीवफुडाओ, णो अणेगजीवफुडाओ। ગૌતમ ! એક જ જીવની સાથે સંબદ્ધ હોય છે, અનેક જીવોની સાથે સંબદ્ધ હોતાં નથી. प. ते णं भंते ! तेसिं बोंदीणं अंतरा किं एगजीवफुडा, ભંતે ! તે વૈક્રિયકૃત શરીરોની વચ્ચેનાં અંતરાલ अणेगजीवफुडा? ભાગ શું એક જીવથી સંબદ્ધ હોય છે કે અનેક જીવોથી સંબદ્ધ હોય છે ? उ. गोयमा ! एगजीवफुडा, णो अणेगजीवफुडा। ગૌતમ ! તે શરીરની વચ્ચેનાં અંતરાલ ભાગ -વિચા. સ. ૧૮, ૩, ૭, મુ. ૨૮-૮૦ એક જ જીવથી સંબદ્ધ હોય છે, અનેક જીવોથી સંબદ્ધ હોતાં નથી. ૨૧. સેવાપુરા પદરજ વિચT ૨૭. દેવાસુર સંગ્રામમાં શસ્ત્ર વિદુર્વણા : 7. ત્યિ મ!કેવાસુર સંમ, સેવાસુર સંગમ ? પ્ર. ભતે ! શું દેવો અને અસુરોમાં દેવાસુર સંગ્રામ હોય છે ? ૩. દંતા, ગોયમાં ! ટ્યિા. ઉ. હા, ગૌતમ ! હોય છે. प. देवासुरेसुणं भंते ! संगामेसु वट्टमाणेसु किं णं तेसिं પ્ર. ભંતે ! દેવો અને અસુરોમાં સંગ્રામ થઈ જવાથી देवाणं पहरणरयणत्ताए परिणमइ ? કઈ વસ્તુ તે દેવોનાં શ્રેષ્ઠ પ્રહરણ રૂપમાં પરિણત થાય છે ? उ. गोयमा ! जंणं ते देवा तणं वा, कळं वा, पत्तं वा, ગૌતમ ! તે દેવ જે તૃણ, કાષ્ઠ, પાંદડા કે કાંકરા सक्करं वा परामुसंति तं णं तेसिं देवाणं આદિને સ્પર્શ કરે છે. તેજ વસ્તુ તે દેવોનાં पहरणरयणत्ताए परिणमइ । શસ્ત્રરત્નના રૂપમાં પરિણત થઈ જાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉ. વિકુર્વણા અધ્યયન ૪૩ प. देवासुरेसु णं भंते ! संगामेसु वट्टमाणेसु किं णं तेसिं ભંતે ! દેવો અને અસુરોમાં સંગ્રામ થઈ જવાથી अमुरकुमाराणं पहरणरयणत्ताए परिणमइ? કંઈ વસ્તુ તે અસુરોના શ્રેષ્ઠ પ્રહરણ રૂપમાં પરિણત થાય છે ? उ. गोयमा ! णो इणढे समठे । ગૌતમ ! તેના માટે આ વાત શક્ય નથી. असुरकुमाराणं देवाणं निच्चं विउब्विया पहरणरयणा કારણકે અસુરકુમારદેવોનાં તો સદા વૈક્રિયકૃત पण्णत्ता। શસ્ત્રરત્ન હોય છે. -વિયાં. ૧૨૮, ૩. ૭, મુ. ૪૨-૪૪ २८. नेगएहिं विउब्विय रूवाणं परूवणं ૨૮. નૈરયિક દ્વારા વિકર્વિત રૂપોનું પ્રરૂપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया किं પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક શું એક एकत्तं पभू विउवित्तए ? पुहुत्तं पभू विउवित्तए? રૂપની વિદુર્વણા કરે છે કે અનેક રૂપોની વિદુર્વણા કરે છે ? ૩. गोयमा ! एगत्तंपि पभू विउवित्तए, पुहुत्तंपि पभू ગૌતમ ! એક રૂપની પણ વિદુર્વણા કરે છે विउवित्तए। અને અનેક રૂપોની પણ વિતુર્વણા કરે છે. एगत्तं विउब्वेमाणा एगं महं मोग्गररूवं वा -जाव એક રૂપની વિદુર્વણા કરતાં એક મહાન્ મુદુગર भिंडमालरूवं वा। (કસરત કરવાનું સાધન) -વાવતુ- છરાનાં રૂપોની વિદુર્વણા કરે છે. पहुत्तं विउव्वेमाणा मोग्गरूवाणि वा -जाव અનેક રૂપોની વિદુર્વણા કરતાં અનેક મુદ્દગર भिंडमालरूवाणि वा। રૂપોની -વાવ- અનેક છરાનાં રૂપોની વિદુર્વણા કરે છે. ताई संखेज्जाई. णो असंखेज्जाई. સંખ્યય રૂપોની વિમુર્વણા કરે છે. પણ અસંખ્યય રૂપોની વિદુર્વણા કરતાં નથી. मंवद्धांड, णो असंवद्धाई, સંબદ્ધ રૂપોની વિકર્વણા કરે છે. પણ અસંબદ્ધ રૂપોની વિદુર્વણા કરતાં નથી. सरिसाई, णो असरिमाइं विउव्वंति, સદશ રૂપોની વિદુર્વણા કરે છે પણ અસદશ રૂપોની વિતુર્વણા કરતા નથી. विउवित्ता अण्णमण्णस्स कायं अभिहणमाणा વિફર્વણા કરીને એક બીજાનાં શરીર પર પ્રહાર अभिहणमाणा-वेयणं उदीरेंति, કરતાં-કરતાં વેદનાની ઉદીરણા કરે છે. "उज्जलं विउलं पगाढं कक्कसं कडुयं फरूसं निठुरं તે વેદના ઉગ્ર, વિપુલ, પ્રગાઢ, કર્કશ, કટુ, चंडं तिव्वं दुक्खं दुग्गं दुरहियासं ।" કઠોર, નિષ્ફર, કૂર, તીવ્ર, દુ:ખદ, દુર્દમ અસહ્ય હોય છે.” एवं -जाव- धूमपभाए पुढवीए। આ પ્રમાણે ધૂમપ્રભા પૃથ્વી સુધીમાં પણ નૈરયિક વિકુવણા કરે છે. छट्ठसत्तमासु णं पुढवीसु नेरइया बहू महंताई છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નૈરયિક છાણાનાં लोहिय कुंथुरूवाइं वइरामयतुंडाई गोमय કીડાની સમાન ઘણા મોટા વજય મુખવાળા कीडसमाणाई विउव्वंति, રક્તવર્ણ કુંથુઓના રૂપોની વિદુર્વણા કરે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૪ २९. वाउकायस्स विउव्वणा परूवणं ૫. ૩. विउव्वित्ता अण्णमण्णस्स कार्य समतुरंगेमाणासमतुरंगेमाणा खायमाणा खायमाणा सयपोरागकिमियाविव चालेमाणा चालेमाणा अंतो- अंतो अणु पविमाणा अणुष्पविसमाणा वेदणं ૩વીરતિ-૩પ્નનું -ખાવ- ટુરદિયાસં । -નીવા. ડેિ. રૂ, મુ. ૮૧(૨) .. पभू णं भंते ! वाउकाए एगं महं इत्थिरूवं वा पुरिसंरूवं वा हत्थिरूवं वा जाणरूवं वा एवं जुग्ग - गिल्लि - थिल्लि सीय- संदमाणियरूवं वा विउव्वित्तए ? गोयमा ! णो इणट्ठे समट्ठे । वाउका णं विकुव्वमाणे एगं महं पडागासंठियं रूवं विकुव्वइ । पभू णं भंते! वाउकाए एगं महं पडागसंठियं रूव विउब्वित्ता अणेगाई जोयणाइं गमित्तए ? ૩. દંતા, ગોયમા ! વમ્મૂ | ૫. તે મંતે ! વિં ગાયડ્યો! પર, રિદ્ધી! છફ ? ૩. યમા ! ઞાયક્કી! પાછડ, નો રિડ્તી રાજ્કદ । जहा आयड्ढी, एवं चेव आयकम्मुणा वि, आयप्पओगेण वि भाणियव्वं । પ. મે મંતે ! જિં સિોવયં જીરૂ, પતોયં પછવું ? ૩. શોથમા ! તિગોયં પિાછડ, પતોવયં પિાછડ । प से भंते! किं एगओपडागं गच्छइ, दुहओपडागं गच्छइ ? વિયા. મ. ૬, ૩. ૬, મુ. ૨૪ ? . ૨૯. વાયુકાયની વિકુર્વણાનું પ્રરૂપણ : પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ વિકુર્વણા કરીને એક બીજાનાં શરીર પર ચઢે છે. તેના શરીરને વારંવાર કાપે છે, સૌ પર્વવાળા ઈશુનાં કીડાની જેમ છેદન કરતાં અંદર- અંદર ઘુસી જાય છે અને તેને ઉજ્જવલ -યાવત્- અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે. પ્ર. ભંતે ! શું વાયુકાય એક મોટા સ્ત્રીરૂપ કે પુરુષરૂપ, હસ્તીરૂપ કે પાલખીરૂપ તથા આ પ્રમાણે રિક્ષા કે ઘોડા જેવી સવારી, હાથીની અંબાડી, ઊંટનું પલ્લાણ, પુરુષનાં જેટલી લાંબી પાલખી આ બધા રૂપોની વિષુર્વણા કરી શકે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. વાયુકાય જો વિષુર્વણા કરે તો એક મોટી પતાકાનાં આકારનાં રૂપની વિષુર્વણા કરી શકે છે. ભંતે ! શું વાયુકાય એક મોટી પતાકાના આકાર જેવા રૂપની વિકુર્વણા કરીને અનેક યોજન સુધી ગમન કરવામાં સમર્થ છે. હા, ગૌતમ ! તે કરવામાં સમર્થ છે. ભંતે ! શું વાયુકાય પોતાની ઋદ્ધિથી ગતિ કરે છે કે બીજાની ઋદ્ધિથી ગતિ કરે છે ? ગૌતમ ! તે પોતાની ઋદ્ધિથી ગતિ કરે છે, બીજાની ઋદ્ધિથી ગતિ કરતાં નથી. જેમ વાયુકાય આત્મસ્મૃદ્ધિથી ગતિ કરે છે. એવી જ રીતે આત્મકર્મથી અને આત્મપ્રયોગથી પણ ગતિ કરે છે તેવું કહેવું જોઈએ. ભંતે ! શું તે વાયુકાય ઉન્નત પતાકાનાં (ઉપર) આકારથી ગતિ કરે છે કે મુકેલ પતાકાનાં આકારથી ગતિ કરે છે ? ગૌતમ ! તે ઉપર જતાં પતાકા અને નીચે જતાં પતાકા, આ બંનેનાં આકારથી ગતિ કરે છે. ભંતે ! શું વાયુકાય એક દિશામાં એક પતાકાનાં સમાન રૂપ બનાવીને ગતિ કરે છે અથવા બે દિશાઓમાં બે પતાકાઓને સમાન રૂપ બનાવીને ગતિ કરે છે ? For Private Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિકુર્વણા અધ્યયન उ. गोयमा ! एगओपडागं गच्छइ, णो दुहओपडागं [S | ૫. ને હું ભંતે ! વિં વાડા, વડાના ? ૩. ગોયમા ! વાસવાળુ જું કે, જો વહુ સા પડાયા | -વિયા. સ. રૂ, ૩. ૪, મુ. ૬-૭ ३०. बलागस्स इत्थिआइ रूव परिणमण परूवणं ૫. भूणं भंते! बलाहगे एगं महं इत्थिरूवं वा - जावसंदमाणियरूवं वा परिणामेत्तए ? ૩. દંતા, ગોયમા ! પમ્મૂ | प. पभूणं भंते! बलाहए एगं महं इत्थिरूवं परिणामेत्ता अणेगाई जोयणाई गमित्तए ? ૩. હતા, ગોયમા ! તમૂ | ૧. મે તે ! વિ ઞયડ્ડી છડ, વિરદ્દી છઽ ? ૩. ગોયમા ! જો ગાયીપ પાછડ, રિદ્ધી! ઇદ । एवं णो आयकम्मुणा परकम्मुणा । नो आयपयोगेणं, परप्पयोगेणं । ऊसिओदयं वा गच्छइ, पतोदयं वा गच्छइ । ૬. से णं भंते! किं बलाहए इत्थी ? ૩. ગોયમા ! વતાહ, જું સે, જો વત્તુ સા ફત્હી । एवं पुरिसे, आसे हत्थी । ૬. ૩. पभूणं भंते! बलाहए एगं महं जाणरूवं परिणामेत्ता अगाई जोयणाई गमित्तए ? गोयमा ! जहा इत्थिरूवं तहा भाणियव्वं । णवरं- एगओ चक्कवालं पि, दुहओ चक्कवालं पि भाणियव्वं । ખુશ-શિખ઼િ-ચિ~િ-સીયા-સંતમાળિયાળ તહેવ । -વિયા. ત. ૩, ૩. ૪, મુ. ૮-o o ૩૦. ઉ. પ્ર. ઉ. પ્ર. બગલાની સ્ત્રી આદિ રૂપોનાં પરિણમનનું પરૂપણ : ભંતે ! શું બાદલો મેઘ એક મોટા સ્ત્રીરૂપ યાવત્ સ્કંદમાનિકાના રૂપમાં પિરણત થવામાં સમર્થ છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૪૫ ગૌતમ ! તે એક પતાકાનાં સમાનરૂપ બનાવીને ગતિ કરે છે, પરંતુ બે દિશાઓમાં બે પતાકાઓનાં સમાનરૂપ બનાવીને ગતિ કરતાં નથી. ભંતે ! તે સમયે શું તે વાયુકાય છે કે પતાકા છે ? ગૌતમ ! તે વાયુકાય છે, પરંતુ પતાકા નથી. હા, ગૌતમ ! આવું થવામાં સમર્થ છે. ભંતે ! શું બલાહક મેઘ એક મોટા સ્ત્રીરૂપમાં પરિણત થઈને અનેક યોજન સુધી જવામાં સમર્થ છે ? હા, ગૌતમ ! તે આવું કરવામાં સમર્થ છે. ભંતે ! શું તે બલાહક આત્મઋદ્ધિથી ગતિ કરે છે કે ૫૨ઋદ્ધિથી ગતિ કરે છે ? ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ગતિ કરતા નથી, ૨ઋદ્ધિથી ગતિ કરે છે. એવી રીતે તે આત્મકર્મ (સ્વક્રિયાથી) અને આત્મપ્રયોગથી ગતિ કરતા નથી, પરંતુ પરકર્મથી અને પર પ્રયોગથી ગતિ કરે છે. તે ઉતાિપતાકા કે પતિત-પતાકા બંનેમાંથી કોઈ એકનાં આકાર રૂપથી ગતિ કરે છે. ભંતે ! તે સમયે શું તે બલાહક-મેઘના સ્ત્રી છે ? ગૌતમ ! તે બલાહક-મેઘ છે, સ્ત્રી નથી. આ પ્રમાણે બલાહક પુરુષ, અશ્વ કે હાથી નથી. ભંતે ! શું તે બલાહક એક મોટા યાન રૂપમાં પરિણત થઈને અનેક યોજન સુધી જઈ શકે છે ? ગૌતમ ! જેમ સ્ત્રીનાં સબંધમાં કહ્યું, તે જ પ્રમાણે યાનનાં સંબંધમાં કહેવું જોઈએ. વિશેષ : તે યાન એક ચક્રવાળા થઈને પણ ચાલી શકે છે. અને બંને તરફ ચક્રવાળા થઈને પણ ચાલી શકે છે. તે પ્રમાણે પાલખી, હાથીની અંબાડી, ઊંટનો પલ્લાણ, શિવિકા અને સદ્ઘમાનિકાનાં રૂપોનાં સંબંધમાં પણ જાણવું જોઈએ. For rsonal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ૧૬. ઈદ્રિય અધ્યયન આત્માના લિંગને ઇંદ્રિય કહેવામાં આવે છે. ઇંદ્રિયોથી આત્મા છે એવું જ્ઞાન થાય છે. ઇંદ્રિયનું સામાન્ય લક્ષણ ઈન્દ્રનો અર્થ આત્મા માનીને કરી શકાય છે. પણ વ્યાવહારિક દૃષ્ટિએ ઇંદ્રિય અભિનિબોધિક જ્ઞાનમાં સહાયભૂત થાય છે. આભિનિબૌધિક અથવા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. આ પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઇંદ્રિયોની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. સંસારી જીવ પ્રાયઃ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અથવા મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે. માટે ઇંદ્રિયો જ તેના જ્ઞાનનું મુખ્ય સાધન હોય છે. જૈન દર્શનમાં ઇંદ્રિય શબ્દથી મનને ગ્રહણ કરવામાં આવતું નથી. માટે જ મનને અનિન્દ્રિય કહેવામાં આવે છે. ઇંદ્રિયો પાંચ પ્રકારની છે- ૧. શ્રોત્રેન્દ્રિય, ૨. ચક્ષુરિન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. રસનેન્દ્રિય (જિહુવેન્દ્રિય) અને ૫. સ્પર્શનેન્દ્રિય, જૈનેતર કેટલાક દર્શનોમાં ઇંદ્રિયોને જ્ઞાનેન્દ્રિય કહી છે અને તેનામાં પાણિ, પાદ, નોય, ઉપસ્થ અને વાફ આ પાંચ કર્મેન્દ્રિયો પણ સ્વીકારવામાં આવેલી છે. જૈન દર્શનમાં કર્મેન્દ્રિયોનું વર્ણન અલગથી કયાંય થયેલ નથી. આ કર્મેન્દ્રિયો જૈન દર્શનના પ્રમાણે શરીરના અંગોપાંગોમાં સમાવિષ્ટ છે. શ્રોત્રથી શબ્દનું, ચક્ષુથી રૂપનું, ઘાણથી ગંધનું, જિાથી રસનું અને સ્પર્શન ઇંદ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય છે. વર્ણાદિના ભેદથી પાંચ ઇંદ્રિયોના ૨૩ વિષય અને ૨૪૦ વિકાર મનાય છે. એ પાંચ પ્રકારની ઇંદ્રિયો દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે-બે પ્રકારની હોય છે. દ્રવ્યન્દ્રિયના આગમમાં આઠ ભેદ કડ્યા છે.- બે શ્રોત્ર, બે નેત્ર, બે ઘાણ, એક જિહ્વા અને એક સ્પર્શન, ભાવેન્દ્રિયના પાંચ ભેદ છે.- શ્રોત્ર, ચક્ષ, ઘાણ, જિહવા અને સ્પર્શન. તત્વાર્થસૂત્રમાં દ્રન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ બે ભેદ કર્યા છે તેમજ લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિયના બે ભેદ કહ્યા છે. દ્રન્દ્રિયમાંથી પ્રત્યેક બાહુલ્યની દૃષ્ટિએ અંગુલના અસંખ્યાતમો ભાગ કહી છે તથા પ્રદેશોની અપેક્ષાએ અનંત પ્રદેશી કહી છે. શ્રોત્રેન્દ્રિય, ચક્ષઇંદ્રિય અને ધ્રાણેન્દ્રિય વિશાળતા (પુથત્વ) ની દ્રષ્ટિએ અંગુલનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે પરંતુ જિન્દ્રયની વિશાળતા અંગુલ પૃથકત્વ અને સ્પર્શનેન્દ્રિયની વિશાળતા શરીર પ્રમાણ કહી છે. પાંચે ઇંદ્રિયો અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ રહે છે. આકાર કે સંસ્થાનની દૃષ્ટિએ શ્રોત્રેન્દ્રિય કદમ્બપુષ્પના આકારવાળી, ચક્ષુઇંદ્રિય મસૂરીન્દ્રના આકારવાળી, ધ્રાણેન્દ્રિય અતિમુક્તકપુષ્પના આકારવાળી, જિન્દ્રિય તાવિયાના આકારવાળી તથા સ્પર્શેન્દ્રિય અનેક પ્રકારના આકારવાળી માનવામાં આવી છે. પાંચ ઇંદ્રિયોમાં ચક્ષુને છોડીને ચાર ઇંદ્રિયો પ્રાપ્યકારી છે અર્થાત્ તે વિષયોનો સ્પર્શ થવાથી જ તેને જાણે છે. અન્યથા નહીં. જ્યારે ચક્ષુઇદ્રિય અપ્રાપ્યકારી હોય છે, તે વિષયોથી અસ્પષ્ટ રહિત થઈ તેનું જ્ઞાન કરાવે છે. કયારેક ઇંદ્રિયોનો વિષય એક દેશથી જાણી શકાય છે તથા કયારેક સર્વદેશથી જાણી શકાય છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રિયોના વિષય એક દેશ અને સર્વદેશના આધારે દસ પ્રકારના થાય છે. શ્રોત્રેન્દ્રિયાદિ ઇંદ્રિયોનું વિષય ક્ષેત્ર અલગ-અલગ છે. પાંચ ઇંદ્રિયોના જે વિષય છે તેમાંથી શબ્દ અને રૂપને કામ કહેવાય છે. તથા ગંધ, રસ અને સ્પર્શને ભોગ કહેવાય છે. પાંચે મળીને કામ-ભોગ કહેવાય છે. તે કામભોગ જીવથી સંબદ્ધ હોવાને કારણે જીવ પણ છે અને મૂળથી અજીવ હોવાના કારણે અજીવ પણ છે. આ જ પ્રમાણે તે સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે તથા પૌગલિક હોવાથી તે રૂપી હોય છે. અને જીવોમાં જ હોય છે સજીવોમાં નહિં. આ પુદ્ગલો શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં العام الواحد المد ير روح روحي وحيردي الحلي والمدير મા શાળા ના કાકા મામા નાના નાના નાના નામigrin I m iાસE I Hકા Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૪૭ lianitair filteiliniiihiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiilLIHવામાdiwaliH HબાકરાણHaiકામwiriniાજ માટainika Hahahalisa ilishઘાના liliiiiiiiiiiiiiiumulaws alwાપાજી " " " " "OK " " " ક " " " બ બ બ બ હ હ હ હ હ હ ક " : " પરિણમન કાર્યો કર્યા કરે છે. જેમ સુશબ્દ દુઃશબ્દમાં, દુ:શબ્દ સુશબ્દમાં, સુરૂપ દુરૂપમાં, દુરૂપ સુરૂપમાં, સુગંધ દુર્ગધમાં, દુર્ગધ સુગંધમાં, સુરસ દુરસમાં, દુરસ સુરસમાં અને આ પ્રમાણે સ્પર્શનું શુભ અને અશુભમાં પરિણમન થયા કરે છે. જે જીવમાં જેટલી ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તે જીવ તે જ નામથી ઓળખાય છે. જેમ જે જીવમાં એક સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે તેને એકેન્દ્રિય, જેમાં સ્પર્શ અને રસ એ બે ઇંદ્રિય પ્રાપ્ત થાય છે તેને બે ઇંદ્રિય, જેમાં સ્પર્શ, રસ અને ધ્રાણ એ ત્રણ ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તેને ત્રેઇંદ્રિય. જેમાં ચક્ષુ સહિત ચાર ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તેને ચઉન્દ્રિય અને જેમાં શ્રોત્ર સહિત પાંચે ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે તે જીવને પંચેન્દ્રિય કહેવામાં આવે છે. ચૌવીસ દેડકોમાં નૈરયિક, દેવ, મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં પાંચ ઇંદ્રિયો પ્રાપ્ત થાય છે. માટે તે બધા પંચેન્દ્રિય જીવ છે. તિર્યંચગતિના ચઉન્દ્રિય જીવોમાં ચાર, તેઇંદ્રિયમાં ત્રણ અને બેઇઢિયમાં બે ઇંદ્રિયો રહે છે. પૃથ્વીકાય આદિ જે એકેન્દ્રિય જીવ છે તેમાં માત્ર એક સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત થાય છે. નૈરયિક અને દેવોમાં સ્પર્શેન્દ્રિય બે પ્રકારની હોય છે- ભવધારણીય (જન્મથી પ્રાપ્ત) અને ઉત્તર વૈકિય (વૈક્રિય શરીર જન્ય), નૈરયિકોમાં બન્ને પ્રકારની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી હોય છે. જ્યારે દેવોમાં ભવધારણીય સ્પર્શેન્દ્રિય સમચતુરગ્નસંસ્થાનવાળી અને ઉત્તરવૈક્રિય સ્પર્શેન્દ્રિય અનેક સંસ્થાનવાળી કહી છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોની સ્પર્શેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનોવાળી હોય શકે છે. તે સંસ્થાન એ છે - સમચતુર, ન્યગ્રોઘપરિમંડળ, સાદિ, વામન, કુમ્ભક અને હૂંડક, એકેન્દ્રિયોની જે સ્પર્શેન્દ્રિય છે તે અલગ અલગ આકારવાળી માની છે. પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય મસૂરીન્દ્રના સમાન, અપૂકાયિકોની જલ બિન્દુના સમાન, તેજસ્કાયિકોની સૂચીકલાપના સમાન, વાયુકાયિકોની પતાકાના સમાન આકારવાળી તથા વનસ્પતિકાયિકોની અનેક આકારવાળી કહી છે. આ અધ્યયનમાં પ્રત્યેક જીવની ઇંદ્રિયોના સંસ્થાન, બાહુલ્ય, પૃથુત્વ, પ્રદેશ અને અવગાહનાનું સમ્યફ વર્ણન કરેલ છે. પાંચ પ્રકારની ઇંદ્રિયોમાં અવગાહનાની અપેક્ષાએ ચક્ષુઇંદ્રિય બધાથી અલ્પ છે. તથા સ્પર્શેન્દ્રિય બધાથી વધારે છે. પ્રદેશોની અપેક્ષાએ પણ વસુઇંદ્રિય બધાથી અલ્પ તથા સ્પર્શેન્દ્રિય બધાથી વધારે મનાય છે. ચક્ષુથી શ્રોત્ર, શ્રોત્રથી ઘાણ, ધાણથી જિહવા અને જિહવાથી સ્પર્શની અવગાહના અને પ્રદેશ ઉત્તરોત્તર વધારે છે. ઇંદ્રિયોના પાંચ ભેદ જ ઇંદ્રિયલબ્ધિના પાંચ ભેદ હોય છે અને તે જ ઇંદ્રિયોપયોગના પાંચ ભેદ હોય છે. આ પ્રમાણે લબ્ધિ અને ઉપયોગના રૂપમાં વિભક્ત ભાવેન્દ્રિય પણ શ્રોત્રાદિના ભેદથી પાંચ પ્રકારની જ હોય છે. જે જીવમાં જેટલી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. એમાં એટલીજ દ્રિબ્ધિ અને ઇંદ્રિયોપયોગ પ્રાપ્ત થાય છે. ઉપયોગ કાળની દ્રષ્ટિએ ચક્ષુનો ઉપયોગકાળ બધાથી અલ્પ અને સ્પર્શેન્દ્રિયનો ઉપયોગકાળ બધાથી વધારે છે. ચક્ષુથી શ્રોત્ર, ઘાણ અને જિવાનો ઉપયોગકાળ ઉત્તરોત્તર વધારે છે. ઇંદ્રિય નિર્વતૈના (રચના) ઇંદ્રિયકરણ અને ઇંદિયાપચયના પણ ઇંદ્રિયોની જેમ શ્રોત્રાદિ પાંચ - પાંચ ભેદ છે. જે જીવમાં જેટલી ઇન્દ્રિયો હોય છે. એમાં એટલી જ ઇંદ્રિયનિર્વના, એટલી જ ઇંદ્રિયકરણ અને એટલીજ ઇંદ્રિયોપચય પ્રાપ્ત થાય છે. ઇંદ્રિયનિવર્તનાનો કાળ અસંખ્યાત સમય યુક્ત અંતર્મુહૂર્ત મનાય છે. આ કાળમાં યથાયોગ્ય ઇંદ્રિયોનું નિર્માણ થઈ જાય છે. મતિજ્ઞાન ઇંદ્રિયોની સહાયતાથી થાય છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ કરાય અવગ્રહ બે પ્રકારના હોય છે. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. આમાંથી અર્થાવગ્રહ પાંચ ઇંદ્રિયો અને મનથી થવાના કારણે છે પ્રકારના હોય છે તથા વ્યંજનાવગ્રહ ચકું અને મનને છોડીને બાકીની ચાર ઇંદ્રિયોથી થવાને કારણે ચાર પ્રકારના હોય છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિન્દ્રિય વ્યંજનાવગ્રહ અને સ્પર્શેન્દ્રિય attailllisitedwaiiia liliiiiiiiiiiial laalauantillafulilliaધા કાપા ઘrupurnimati Ministrativatiiiithly Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪૮ FullHI III Hitill Milliiiiiiiiiiiiiiiiicii TI THite : www.tail:intilititiativatiofittitiાશattitutiHHE HI 'ધ વ બ બ બ બ - Httitiallilianu alwahili - - - bimilah High - - - વ્યંજનાવગ્રહ. ઈહા અને અવાયમાં પાંચ ઇંદ્રિયો સહાયક હોવાથી પાંચ પાંચ પ્રકારના કહ્યા છે. મનથી એને સ્વીકાર કરવાથી એના અન્યત્ર છ - છ ભેદ પણ પ્રતિપાદિત છે. જે જીવમાં જે ઇંદ્રિયો ઉપલબ્ધ છે એમાં એની જ ઈન્દ્રિયોના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા અને અવાય જ્ઞાન ઉપલબ્ધ થાય છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના આધાર પર પ્રકારાન્તરથી ઇંદ્રિયોના જે બે ભેદ કહ્યા છે એમાંથી કયા જીવમાં કેટલી દ્રવ્યન્દ્રિય અને કેટલી ભાવેન્દ્રિય પ્રાપ્ત થાય છે એનું ૨૪ દંડકોમાં આ અધ્યયનમાં વિસ્તૃત વર્ણન કરેલ છે. એટલું જ નહીં. અતીત, બદ્ધ અને પુરસ્કૃત (ભાવી) ભેદોના આધારે પણ ૨૪ દંડકોમાં દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની ઉપલબ્ધિનું વસ્તારથી વર્ણન છે. જેમાં ગતિ - આગતિ અને ગણિતનું જ્ઞાન આવશ્યક છે. અહીં વિશેષ એ છે કે એમાં બે શ્રોત્ર, બે ચક્ષુ, બે ઘાણ, એક જિહ્વા અને એક સ્પર્શનની ગણના કરવાથી દૂબેન્દ્રિયના આઠ ભેદ મનાય છે અને ભાવેન્દ્રિયના તે જ પાંચ ભેદ અનુમત છે જે ઇંદ્રિયોના સામાન્યતઃ શ્રોત્રાદિ પાંચ ભેદ છે. શ્રોત્રાદિ ઇંદ્રિયોમાં અનન્સ કર્કશ અને ગુરુ ગુણ છે. તથા અનંત મૃદુ અને લઘુગુણ છે. અલ્પબદુત્વની દ્રષ્ટિથી બધાથી ઓછા ચક્ષુરેન્દ્રિયના કર્કશ ગુરુગુણ છે. તેનાથી શ્રોત્ર, ઘાણ, જિહ્વા અને સ્પર્શના કર્કશ ગુરુ ગુણ ઉત્તરોત્તર અનંત અનંતગુણા છે. મૃદુલઘુ ગુણોની અપેક્ષાએ બધાથી અલ્પ સ્પર્શેન્દ્રિયના મુદુલઘુ ગુણ છે અને ઉત્તરોત્તર અનંત અનંતગુણા છે. એકેન્દ્રિયાદિ જીવોની કાયાસ્થિતિ પર વિચાર કરવાથી જાણી શકાય છે કે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયના રુપમાં જઘન્ય અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાતુ વનસ્પતિકાળ સુધી રહે છે. બેઇંદ્રિય, ત્રેઇંદ્રિય અને ચઉન્દ્રિય જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર સાગરોપમથી કંઈક અધિક કાળ સુધી છે. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવ અપર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. પર્યાપ્ત અવસ્થામાં એનો કાળ અલગઅલગ હોય છે. એકેન્દ્રિય જીવ પર્યાપ્ત અવસ્થામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી રહે છે. બેઇદ્રિયથી લઈને ચઉન્દ્રિય સુધીના પર્યાપ્તા જીવોનો જઘન્યકાળ તો અંતર્મુહૂર્ત જ છે. પરંતુ ઉત્કૃષ્ટકાળ ક્રમશઃ સંખ્યાત વર્ષ, સંખ્યાત રાત-દિવસ અને અસંખ્યાત માસ છે. પંચેન્દ્રિય પર્યાપ્તાનો જઘન્યકાળ અન્તર્મુહૂર્ત જ છે. પરંતુ ઉત્કૃષ્ટકાળ સાગરોપમ શતપૃથકત્વ છે. અંતરકાળની અપેક્ષાએ એકેન્દ્રિયનો જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતરકાળ સંખ્યાતવર્ષ વધારે બે હજાર સાગરોપમ છે. બેઇંદ્રિયથી લઈને પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ (અનન્તકાળ) છે. અલ્પબદુત્વની અપેક્ષાએ સંસારમાં બધાથી અલ્પ પંચેન્દ્રિય જીવ છે. તેનાથી ચઉન્દ્રિય, ત્રેઇંદ્રિય અને બેઇંદ્રિય જીવ ઉત્તરોત્તર વધારે છે. બેઇંદ્રિયથી અનિન્દ્રિય અર્થાત્ સિદ્ધજીવ અનંતગુણા છે. તેનાથી એકેન્દ્રિય જીવ અનંતગુણા છે. આ પ્રમાણે સંસારમાં એકેન્દ્રિય જીવોનું આધિક્ય છે. પર્યાપ્તા અને અપર્યાપ્ત જીવોને ભેળવીને આ અધ્યયનમાં અલ્પ-બહત્વનું વિશેષ વિચાર કરવામાં આવેલ છે. માટે બધાથી અલ્પ ચઉરેન્દ્રિય પર્યાપ્ત જીવ છે અને બધાથી વધારે એકેન્દ્રિય પર્યાપ્ત જીવ છે. સેન્દ્રિય જીવ તેનાથી વિશેષાધિક છે. ઉર્ધ્વલોક આદિ ક્ષેત્રોની અપેક્ષાએ પણ આ અધ્યયનમાં જીવોના અલ્પબહત્વનું વર્ણન કરેલ છે. રામ રામ રામ IIIIIIIIII III IIIIFAHIFFREEEEEEEEEIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII III II iiiiiiiiiiiiiiii ના જાંજરાપણા initiativitiiii શાળા/tiiiii ii ના ા iiiiiiiiiiiiiiiiiiiiii Page #94 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૪૯ १६. इन्दियऽज्झयणं ૧૬. ઈન્દ્રિય અધ્યયન મૂત્ર - સૂત્ર : . વિર મેચ વિ ૧. ઈન્દ્રિયોના ભેદોનું પ્રરૂપણ : प. कइ णं भंते ! इंदिया पण्णत्ता ? પ્ર. ભંતે ! ઈન્દ્રિય કેટલી કહી છે ? ૩. યમ! પંજ ક્રિયા [vyત્તા, તેં નદી ઉ. ગૌતમ ! પાંચ ઈન્દ્રિય કહી છે, જેમકેછે. માgિ, ૨. વિgિ, ૧. શ્રોત્રેન્દ્રિય, ૨. ચક્ષુરિન્દ્રિય, ૩. પાણિતિરૂ, ૪. નિબિપિ, ૩. ધ્રાણેન્દ્રિય, ૪. રસેન્દ્રિય, . સિuિ ? ૫. સ્પર્શેન્દ્રિય. -પVT. ૫. ૨૬, ૩. , મુ. ૧૭૩ इंदियाणं वाहल्लं ઈન્દ્રિયોની જાડાઈ: प. सोइंदिए णं भंते ! केवइयं बाहल्लेणं पण्णत्ते? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિયની જાડાઈ કેટલી કહી છે? उ. गोयमा! अंगुलस्स असंखेज्जइभार्गबाहल्लेणंपण्णत्ते, ગૌતમ ! અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાડાઈ કહી છે. ઉં-નર્વિ- સિંધિ આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી જાડાઈ જાણવી. - પUT, ૫, ૨૬, ૩. ૨, મુ. ૧ ૭. इंदियाणं पोहत्तं ઈન્દ્રિયોની વિશાળતા : प. सोइंदिए णं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते? ભંતે ! શ્રોત્રેન્દ્રિયની કેટલી વિશાળતા કહી છે ? उ. गोयमा! अंगुलस्स अंसखेज्जइभागं पोहत्तेणं पण्णत्ते, ગૌતમ ! અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વિશાળતા કહી છે. एवं चक्विंदिए वि, घाणिदिए वि, આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય અને પ્રાણેન્દ્રિયના વિષયમાં પણ સમજવું જોઈએ. प. जिभिंदिए णं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते ? ભંતે ! રસેન્દ્રિયની કેટલી વિશાળતા કહી છે ? उ. गोयमा ! अंगुलपुहत्तं पोहत्तेणं पण्णत्ते। ગૌતમ ! રસેન્દ્રિયની અંગુલ પૃથકૃત્વની વિશાળતા કહી છે. प. फासिंदिए णं भंते ! केवइयं पोहत्तेणं पण्णत्ते ? ભંતે ! સ્પર્શેન્દ્રિયની કેટલી વિશાળતા કહી છે ? उ. गोयमा ! सरीरपमाणमेत्ते पोहत्तेणं पण्णत्ते । ગૌતમ ! સ્પર્શેન્દ્રિયની વિશાળતા શરીર પ્રમાણ - -VT. ૫. ૨૬, ૩. ૨, ૩. ૧૭૬ કહી છે. इंदियाणं पएसा ઈન્દ્રિયોના પ્રદેશ : प. सोइंदिए णं भंते ! कइपएसिए पण्णत्ते? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? ૩. નામ ! અvingfમU TUત્તિ, ગૌતમ ! તે અનન્ત પ્રદેશવાળી છે. ઉં -નવ- સિંuિ આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધીના પ્રદેશોનાં સંબંધમાં -Tvg, , ૨, ૩, મુ. ૨૭૭ કહેવું જોઈએ. इंदियाणं पएसोगाढतं ઈન્દ્રિયોના પ્રદેશાવગાઢત્વ : प. सोइंदिए णं भंते ! कइपएसोगाढे पण्णत्ते ? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશોમાં અવગાઢ કરે છે ? ' (૪) વિ . મ. ૨, ૩, ૪, ૫, ૬, (g) વિયા, મ, ૨૬, ૩, ૬, મુ. ૨૧ | (T) વિચા. સ. ૧૭, મુ. ૧, મુ. ૨૬ 9. Page #95 -------------------------------------------------------------------------- ________________ પC દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ કરે છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી કહેવું જોઈએ. उ. गोयमा ! असंखेज्जपएसोगाढे पण्णत्ते, પર્વ નવ-સિgિ. -qvVT. 1. ૨, ૩. ?, સુ. ૧૭૮ इंदियाणं संठाणं1. સgિ of મંત! વિ સંuિ gyUTૉ ? ૩. યમ ! નૃવુયા--સંડાસંuિ guyત્ત, चक्विंदिए णं भंते ! किं संठिए पण्णत्ते ? उ. गोयमा ! मसूरचंदसंठाणसंठिए पण्णत्ते। प. घाणिदिए णं भंते ! किं संठिए पण्णत्ते ? उ. गोयमा ! अइमुत्तग-संठाणसंठिए पण्णत्ते । ૫. ઈન્દ્રિયોનાં સંસ્થાન : પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય ક્યા આકારની કહી છે ? ગૌતમ ! તે કદંબ પુષ્પના આકારની કહેવાય છે. ભંતે ! ચક્ષુરિન્દ્રિય ક્યા આકારની કહી છે ? ગૌતમ ! મસૂરની દાળના આકારની કહેવાય છે. પ્ર. ભંતે ! ઘ્રાણેન્દ્રિય ક્યા આકારની કહી છે? ગૌતમ ! તે અતિમુક્તક પુષ્પનાં આકારની કહેવાય છે. ભંતે ! રસેન્દ્રિય ક્યા આકારની કહી છે ? ગૌતમ ! તે અસ્તરાના આકારની કહેવાય છે. ભંતે ! સ્પર્શેન્દ્રિય ક્યા આકારની કહી છે ? ઉ. ગૌતમ! તે નાના પ્રકારના આકારની કહેવાય છે. प. जिभिदिए णं भंते ! किं संठिए पण्णत्ते ? उ. गोयमा ! खुरप्प-संठाणसंठिए पण्णत्ते। T. Ifસfu મંત ! વિ સંw guત્તે ? ૩. યમી ! V[ સંટાળસંg quU/ત્ત ! - પUT. S. ૨૬, ૩. ?, સુ. ૧૭૪ विविहा इंदियत्थाचत्तारि इंदियत्था पुटठा वदंति, तं जहा ઈન્દ્રિયોનાં વિવિધ અર્થ : ચાર ઈન્દ્રિયોના વિષય ઈન્દ્રિયોથી સ્પર્શિત થઈને સંવેદિત થાય છે, જેમકે – ૧. શ્રોત્રેન્દ્રિય વિષય, ૨. ધ્રાણેન્દ્રિય વિષય, ૩. રસનેન્દ્રિય વિષય, ૪. સ્પર્શેન્દ્રિય વિષય. . સાતિહિત્ય, ૨. પાણિયિત્વે, ૩. નિમિંઢિય, ૪, સિક્રિયત્ય | ' -ટાઇi, ૪, ૩. રૂ, મુ. રૂ ૨૪ (૩) छ इंदियत्था पण्णत्ता, तं जहा૨. સતિંત્યેિ ગાવ- ઇ. સિંધિયત્વે, ૬ નારિયલ્યા -ટાઇi , દ, મુ. ૮૮૬ दस इंदियत्थाऽतीता पण्णत्ता, तं जहा१. देसेणवि एगे सद्दाई मुणिंसु । २. सव्वेणवि एगे सद्दाई सुणिंसु । ઈન્દ્રિયોના વિષય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. શ્રોત્રેન્દ્રિયનો અર્થ -પાવતુ- ૫. સ્પર્શેન્દ્રિયનો અર્થ, ૬. નો-ઈન્દ્રિયનો અર્થ. ઈન્દ્રિયોનાં અતીતકાલીન વિષય દસ કહ્યા છે. જેમકે -- ૧. અનેક જીવોએ શરીરના એક દેશથી પણ શબ્દ સાંભળેલ છે. ૨. અનેક જીવોએ શરીરના સર્વ દેશથી પણ શબ્દ સાંભળેલ છે. અનેક જીવોએ શરીરના એક દેશથી પણ રૂપ જોયા હતાં. અનેક જીવોએ શરીરના સર્વ દેશથી પણ રૂપ જોયા હતાં. અનેક જીવોએ શરીરના એક દેશથી પણ બંધ સુધેલ હતી. ३. देसणवि एगे रूवाइं पासिंसु । ४. सव्वणवि एग रूवाइं पासिंसु । ५. देसणवि एगे गंधाइं जिंघिसु। 2. ટાઈ, બ, ભ, ૩. ૩, મુ. ૮ ૮૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫૧ ६. सवेणवि.एगे गंधाई जिप्रिंसु । ૭. સેવિ / રસાદું બસાઢું! I ८. मवेणवि एगे रसाई आसासु । ९. देसणवि एगे फासाई पडिसंवदेसु । o vý १०. सब्वेणवि एगे फासाई पडिसंवेदंसु । दस इंदियत्था पडुप्पण्णा पण्णत्ता, तं जहा૨. સાવ જ સાદું અતિ ! २. सवेणवि एगे सद्दाई मुणेति । રૂ. સેવ વાજું પાનંતિ ! ४. सवेणवि एगे रूवाइं पासंति । છે. સાવિ ને વાંધાદું નિયંતિ | ૬. સર્વાવિ ગંધ નિયંતિ | ૭. ઢસાવિ સારું માતા ૮. સf U સાદું સાત ! ९. देसणवि एगे फासाइं पडिसंवदंति । ૬. અનેક જીવોએ શરીરના સર્વ દેશથી પણ ગંધ સૂધેલ હતી. અનેક જીવોએ શરીરના એક દેશથી પણ રસ ચાખ્યું. અનેક જીવોએ શરીરના બધા દેશથી પણ રસ ચાખ્યું. ૯. અનેક જીવોએ શરીરના એક દેશથી પણ સ્પર્શનું વેદન કરેલ. ૧૦. અનેક જીવોએ શરીરના સર્વ દેશથી પણ સ્પર્શનું વેદન કરેલ. ઈન્દ્રિયોનાં વર્તમાનકાલીન વિષય દસ કહ્યા છે, જેમકે૧. અનેક જીવ શરીરના એક દેશથી પણ શબ્દ સાંભળે છે. અનેક જીવ શરીરનાં સર્વ દેશથી પણ શબ્દ સાંભળે છે. ૩. અનેક જીવ શરીરના એક દેશથી પણ રૂપ જુવે છે. અનેક જીવ શરીરના સર્વદેશથી પણ રૂપ જુવે છે. અનેક જીવ શરીરના એક દેશથી પણ ગંધ સુધે છે. અનેક જીવ શરીરના સર્વદેશથી પણ ગંધ સુંઘે છે. અનેક જીવ શરીરના એક દેશથી પણ રસ ચાખે છે. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ રસ ચાખે છે. ૯. અનેક જીવ શરીરના એક દેશથી પણ સ્પર્શોનું વેદન કરે છે. ૧૦. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ સ્પર્શોનું વેદન કરે છે. ઈન્દ્રિયોનાં ભવિષ્યકાલીન દસ વિષય કહ્યા છે, જેમકે - ૧. અનેક જીવ શરીરના એક દેશથી પણ શબ્દ સાંભળશે. ૨. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ શબ્દ સાંભળશે. ૩. અનેક જીવ શરીરના એક દેશથી પણ રૂપ જોશે. ૪. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ રૂપ જોશે. ૫. અનેક જીવ શરીરના એક દેશથી પણ ગંધ સુઘશે ૬. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ ગંધ સુંઘશે. ૭. અનેક જીવ શરીરના એક દેશથી પણ રસ ચાખશે. ૮. અનેક જીવ શરીરના સર્વ દેશથી પણ રસ ચાખશે. ૯. અનેક જીવ શરીરના એક દેશથી પણ સ્પર્શોનું વેદન કરશે. ૧૦. અનેક જીવ શરીરનાંસવદેશથી પણ સ્પર્શોનુંવેદન કરશે. १०. सव्वेणवि एगे फासाइं पडिसंवेदेति । दस इंदियत्था अणागता पण्णत्ता, तं जहा૨. સાવિ / સદ્ભા મુfખંતિ ! २. सवेणवि एगे सद्दाई मुणिस्संति । રૂ. સાવિ ઈ વાજું પાસિÍતિ ४. सव्वणवि एग रुवाई पासिस्संति । ५. देसेणवि एगे गंधाई जिघिस्संति । ६. सव्वेणवि एगे गंधाइं जिंघिस्संति । ७. देसेणवि एगे रसाइं आसादेस्संति । ८. सव्वणवि एगे रसाई आसादेस्संति । ९.. देसेणवि एग फासाइं पडिसंवेदेस्संति ! १०. सर्वणवि एगे फामाई पडिसंवेदसंति । - Tળું. . ? , મુ. ૩ ૦ ૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉપર રૂ. इंदियाणं पुट्ठापुट्ठ पविट्ठापविट्ठ य विसय गहणं प. पुट्ठाई भंते! सद्दाई सुणेइ, अपुट्ठाई सद्दाई મુળરૂ ? उ. गोयमा ! पुट्ठाई सद्दाई सुणेइ, नो अपुट्ठाई सद्दाई सुणे, ૫. પુદ્દાનું મંત ! હવાનું પામર, અપુટ્ટાનું વાવું પાસ૬ ? उ. गोयमा ! नो पुट्ठाइ रुवाई पासइ, अपुट्ठाई रुवाई પાસર, प. पुट्ठाई भंते ! गंधाई अग्घाइ, अपुट्ठाई गंधाई અપ્લાઇ ? उ. गोयमा ! पुट्ठाई गंधाई अग्घाइ, नो अपुट्ठाई गंधाई अग्घाइ, प. पुट्ठाई भंते! रसाई अस्साएइ, अपुट्ठाई रसाई अस्साएइ ? उ. गोयमा ! पुट्ठाई रसाई अस्साएइ, नो अपुट्ठाई रसाई अस्साएइ, .. पुट्ठाई भंते ! फासाइं पडिसंवेदेइ, अपुट्ठाई फासाई पडसंवेदेइ ? उ. गोयमा ! पुट्ठाई फासाई पडिसंवेदेइ, नो अपुट्ठाई फासाई पडिसंवेदेइ । प पविट्ठाई भंते! सद्दाई सुणेइ, अपविट्ठाई सद्दाई મુળેઽ ? उ. गोयमा ! पविट्ठाई सद्दाई सुणेइ, नो अपविट्ठाई सद्दाई सुइ । एवं जहा पुट्ठाणि तहा पविट्ठाणि वि । -૫૧. ૧. ૨૬, ૩. ?, સુ. ૨૨-o o o गाहाओ-पुठ्ठे सुणेइ सर्द, रूवं पुण पासइ अपुठ्ठे तु । गंधं रसं च फासं च, बद्धपुट्ठं वियागरे ॥ भासा-समसेढीओ, सद्धं जं सुणइ मीसियं सुणइ । वणी पुर्ण सर्द, सुणेइ नियमा पराघाए || -નવી સુ. ૬૬,TT. ૭૬-૭૬ ૩. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઈન્દ્રિયોનાં સ્પૃષ્ટ- અસ્પૃષ્ટ અને પ્રવિષ્ટ-અપ્રવિષ્ટ વિષયોનું ગ્રહણ : પ્ર. ભંતે શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને સાંભળે છે કે અસ્પૃષ્ટ શબ્દોને સાંભળે છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ગૌતમ ! તે સ્પષ્ટ શબ્દોને સાંભળે છે, અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. ભંતે ! ચક્ષુ ઈન્દ્રિય પૃષ્ટ (સ્પર્શ) રૂપોને જુવે છે કે અસ્પૃષ્ટ રૂપોને જુવે છે ? ગૌતમ ! તે સ્પષ્ટ રૂપોને જોતી નથી, અસ્પૃષ્ટ રૂપોને જુવે છે. ભંતે ! ઘ્રાણેન્દ્રિય સ્પષ્ટ ગંધોને સૂંધે છે કે અસ્પૃષ્ટ ગંધોને સૂંધે છે ? ગૌતમ ! તે સ્પષ્ટ ગંધોને સૂંઘે છે, અસ્પૃષ્ટ ગંધોને સૂંઘતા નથી. ભંતે ! રસેન્દ્રિય પૃષ્ટ રસોને ચાખે છે કે અસ્પૃષ્ટ રસોને ચાખે છે. ગૌતમ ! તે સ્પષ્ટ રસોને ચાખે છે, અસ્પૃષ્ટ રસોને ચાખતી નથી. ભંતે ! સ્પર્શેન્દ્રિય સ્પષ્ટ સ્પર્શોનું પ્રતિ સંવેદન કરે છે કે અસ્પૃષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરે છે ? ગૌતમ ! તે સ્પષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરે છે, અસ્પૃષ્ટ સ્પર્શોનું પ્રતિસંવેદન કરતાં નથી. ભંતે ! શ્રોત્રેન્દ્રિય પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે કે અપ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે ? ગૌતમ ! તે પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે, અપ્રવિષ્ટ શબ્દોને સાંભળતા નથી. જે પ્રમાણે સૃષ્ટના વિષયમાં કહ્યું તેજ પ્રમાણે પ્રવિષ્ટના વિષયમાં પણ કહેવું જોઈએ. ગાથાર્થ : શબ્દ શ્રોત્રેન્દ્રિયથી સ્પષ્ટ થવાથી જ સાંભળી શકે છે, પરંતુ રૂપ નેત્રથી સૃષ્ટ થયા વગરજ જોઈ શકાય છે. ગંધ, રસ અને સ્પર્શનાં પુદ્દગલ ઈન્દ્રિયોથી બદ અને સ્પષ્ટ થવા પર જ જાણી શકાય છે. સમ શ્રેણીમાં સ્થિત શ્રોતા અન્ય(શબ્દ) પુદ્દગલોથી આઘાત પ્રાપ્ત ભાષા પુદ્દગલોને સાંભળે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન પર इंदियाणं विसयखेत्तपमाण ૪. ઈન્દ્રિયોના વિષય ક્ષેત્રનું પ્રમાણ : प. सोइंदियस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં વિષય કેટલા કહ્યા છે ? उ. गोयमा ! जहण्णणं अंगुलस्स असंखेज्जइभागाओ, ગૌતમ ! જઘન્ય અંગુળનાં અસંખ્યાતમો ભાગ, उक्कासेणं बारसहिं जोयणेहिंतो अच्छिण्णे पोग्गले ઉત્કૃષ્ટ બાર યોજન દૂરથી આવેલ અવિચ્છિન્ન पुढे पविट्ठाइं सद्दाइं सुणेइ । શબ્દ વર્ગણાનાં પુદગલ સ્પષ્ટ થવા પર પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. प. चक्खिंदियस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? ભંતે ! ચક્ષુરિન્દ્રિયનાં વિષય કેટલા કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं अंगलस संखेज्जइभागाओ, ગૌતમ ! જઘન્ય અંગુળનો સંખ્યાતમો ભાગ, उक्कोसेणं साइरेगाओ जोयणसयसहस्साओ अच्छिण्ण ઉત્કૃષ્ટ એક લાખ યોજન દૂરના અવિચ્છિન્ન पोग्गले अपुढे अपविट्ठाई रूवाई पासइ । પુદ્ગલોના અસ્કૃષ્ટ અને અપ્રવિષ્ટ રૂપોને જુવે છે. प. घाणिंदियस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? પ્ર. ભંતે ! ધ્રાણેન્દ્રિયનાં વિષય કેટલા કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्सअसंखेज्जइभागाओ, . ગૌતમ ! જઘન્ય અંગુળના અસંખ્યાતમો ભાગ, उक्कोसेणं णवहिं जोयणेहिंतो अच्छिण्णे पोग्गले ઉત્કૃષ્ટ નવ યોજન દૂરથી આવેલ અવિચ્છિન્ન पुढे पविट्ठाई गंधाहिं अग्घाइ । પુદ્ગલના પૃષ્ટ થવા પર પ્રવિષ્ટ ગંધોને સુંધી લે છે. एवं जिभिंदियस्स वि, फासिदियस्स वि। આ પ્રમાણે રસેન્દ્રિયનું અને સ્પર્શેન્દ્રિયનું પણ -JUT, ૫, ૨૬, ૩. ?, સુ. ૧૬૨ વર્ણન કરવું જોઈએ. छउमत्थ केवलीहिं सहसवणसामत्थ परूवणं ૫. છદ્મસ્થ અને કેવળી દ્વારા શબ્દ શ્રવણનાં સામર્થ્યનું પ્રરૂપણ : g, મત્યે મંત ! મળસે મક્તિમાડું સારું પ્ર. ભંતે ! છદમસ્થ મનુષ્ય શું વાગતાં થતાં વાદ્યોના મુળ, તે નહીં શબ્દોને સાંભળે છે, જેમકે – ૨. સંવાળ વા, ૨. સિંસ વા, ૧. શંખનાં શબ્દ, ૨. શૃંગીનાં શબ્દ, રૂ. સંવિસદાશિ વી૪. વરમુદિસદાળિ વા, ૩. શંખનીનાં શબ્દ, ૪, કાહલાનાં શબ્દ, છે. સદ્દન વા, ૬, રિપિરિયાદ નિવા, ૫. વાદ્યનાં શબ્દ, ૬. પરિપીરિકાનાં શબ્દ, ૭. પUાવસાનિ વા, ૮, પડદ દાળ વા, ૭. ઢોલના શબ્દ, ૮, ઢોલકીનાં શબ્દ, ૧. “માસ૬rfજ વા, ૧ ૦. ઢોરમસદાનિ વા, ૯. ઢક્કાનાં શબ્દ, ૧૦. હોરંભના શબ્દ, ૧૧. નગારાનાં શબ્દ, ૧૨. ઝાલરના શબ્દ, ? રૂ . ટુંfમસાજ વા, ૨૪. તતાનિ વા, ૧૩. દુભિના શબ્દ, ૧૪. વીણા આદિના શબ્દ, ૨૬. વિતતા વા, ૨૬. ઘUTIfજ વા, ૧૫. તબલાના શબ્દ, ૧૬. ઘનના શબ્દ, ૨ ૭મુસિfજ વા? ૧૭, બાંસુરીનાં શબ્દ સાંભળે છે ? उ. हंता, गोयमा! छउमत्थेणं मणूसे आउडिज्जमाणाई ૩. હા, ગૌતમ ! છદમસ્થ મનુષ્ય વાગતાં શબ્દોને सद्दाइं सुणेइ, तं जहा સાંભળે છે, જેમકે – ૨. સંસદાપિ વી -ઝાવ- ૨૭. કૃસિરાનિ વા ૧. શંખ -યાવત- ૧૭. બાંસુરી આદિવાદ્યનાં શબ્દ. प. ताई भंते ! कि पुट्ठाई सुणेइ, अपुट्ठाई सुणइ ? ભંતે! શું તે(છદમ0) પૂર્વોક્ત (વાદ્યોના) શબ્દોને સ્પષ્ટ થવા પર સાંભળે છે કે અસ્પષ્ટ થવા પર સાંભળે છે ? उ. गोयमा ! पुट्ठाइं सुणेइ, नो अपुट्ठाइं सुणेइ-जाव ગૌતમ! છદમસ્થ મનુષ્ય (ત વાદ્યોને સ્પષ્ટ થયેલ णियमा छद्दिसिं सुणेइ। શબ્દોને સાંભળે છે, અસ્પષ્ટ શબ્દોને સાંભળતા નથી. નિયમથી છ દિશાઓથી આવેલ પૃષ્ટ For Private & Personal use Onશબ્દોને સાંભળે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૬. ૫. छउमत्थे णं भंते ! मणुस्से किं आरगयाई सदाई सुणेइ ? पारगयाई सद्दाई सुणेइ ? उ. गोयमा ! आरगयाई सद्दाई सुणेइ, नो पारगयाई सद्दाई सुइ । ૬. जहा णं भंते ! छउमत्थ मणुस्से आरगयाई सद्दाई મુળેઽ, તો પાયારૂં સદ્દાનું મુળેઽ ? તદ્દા ાં અંતે ! केवली किं आरगयाई सद्दाई सुणेइ, नो पारगयाई सद्दाई सुणेइ ? उ. गोयमा ! केवली णं आरगयं वा पारगयं वा सव्वदूरमूलमणंतियं सद्दं जाणइ पासइ । પ. સે મેળòાં મંતે ! વં વુન્નરૂ 'केवली. आरगयं वा पारगयं वा सव्वदूरमूलमणंतियं सहं जाणइ पासइ ? उ. गोयमा ! केवली णं पुरत्थिमेणं मियं पि जाणइ, अमियं पि जाइ, एवं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं, उड्ढं, अहे मियं पि जाणइ अमियं पि जाणइ । सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली, सव्वओ जाणइ पासइ, सव्वकालं जाणइ पासइ, सव्वभावे जाणइ केवली, सव्वभावे पासइ केवली, अणते नाणे केवलिस्स, अणते दंसणे केवलिस्स, निव्वुडे नाणे केवलिस, निव्वुडे दंसणे केवलिस्स । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ'केवलीणं आरगयं वा पारगयं वा सव्वदूरमूलमणंतियं सद्द जाणइ पासइ ।' -વિયા. સ. ૬, ૩. ૪, સુ. ૨-૪ इंदियाणं विसयाणं काम-भोगत्तं च परूवणं૫. વી ભંતે ! ગમા ? અવી ામા ? ૩. ગોયમા ! વી વામા સમખાડો ! નો અવી જામા । ૬. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય ઈન્દ્રિય ગોચર થયેલ શબ્દોને સાંભળે છે કે પાર પામેલ શબ્દોને સાંભળે છે ? ગૌતમ ! (છદ્મસ્થ મનુષ્ય) ઈન્દ્રિય ગોચર થયેલ શબ્દોને સાંભળે છે, પરંતુ પાર પામેલ શબ્દોને સાંભળતાં નથી. ભંતે ! જેમ છદ્મસ્થ મનુષ્ય ઈન્દ્રિય ગોચર શબ્દોને સાંભળે છે પરંતુ પાર પામેલ શબ્દોને સાંભળતા નથી. તો ભંતે ! શું તે કેવળજ્ઞાની તેવીજ રીતે ઈન્દ્રિય ગોચર શબ્દોને સાંભળે છે પારપામેલ શબ્દોને સાંભળતા નથી ? હા, ગૌતમ ! કેવળી મનુષ્ય ઈન્દ્રિય ગોચર, પાર પામેલ કે બધા પ્રકારનાં દૂરવર્તી, નિકટવર્તી અનન્ત શબ્દોને જાણે જુવે છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે કેવળી મનુષ્ય ઈન્દ્રિય ગોચર, પાર પામેલ કે બધાપ્રકારનાંદૂરવર્તી, નિકટવર્તી અનન્ત શબ્દોને જાણે દેખે છે ? ગૌતમ ! કેવળી પૂર્વ દિશાની મિત વસ્તુને પણ જાણે છે અને અમિત વસ્તુને પણ જાણે છે. આ પ્રમાણે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા ઉધ્વદિશા અને અધોદિશાનીમિત(પરિમિત) વસ્તુને પણ જાણે દેખે છે તથા અમિત (અપરિમિત) વસ્તુને પણ જાણે દેખે છે. કેવળજ્ઞાની બધુ જાણે છે અને બધુ જુવે છે. કેવળી સર્વતઃ જાણે દેખે છે, કેવળી સર્વકાળને જાણે દેખે છે. કેવળી સર્વ ભાવો (પદાર્થો)ને જાણે દેખે છે. કેવળીનાં અનન્તજ્ઞાન અને અનન્ત દર્શન હોય છે. કેવળજ્ઞાનીનાં જ્ઞાન અને દર્શન(બધા પ્રકારનાં આવરણોથી રહિત હોય છે.) માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કેવળી મનુષ્ય આરગત અને પારગત શબ્દોને બધા પ્રકારનાં દૂરવર્તી અને નિકટવર્તી શબ્દોને જાણે દેખે છે.” ઈન્દ્રિય-વિષયોનાં કામ અને ભોગિત્વનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! કામ રૂપી છે કે અરૂપી છે ? ઉ. હે આયુષ્મન્ શ્રમણ ગૌતમ ! કામ રૂપી છે. અરૂપી નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫૫ . સત્તા મંત ! વીમા ? વિત્તા માં ? ૩. ગયા ! સત્તિા વિ TAT, ચિત્તા વિ TAT | ૫. નવા મંત ! T? શનીવા વીમા ? ૩. થના ! નવા વિ Tમા, નવા વિ TET प. जीवाणं भंते ! कामा ? अजीवाणं कामा ? उ. गोयमा ! जीवाणं कामा. नो अजीवाणं कामा। प. कइविहा णं भंते ! कामा पण्णत्ता ? उ. गोयमा ! दुविहा कामा पण्णत्ता, तं जहा ૨. સદ્દા , ૨. વા યા 1. વી મંત ! મા ? અવી માં ? ૩. ગયા ! વી મા, નો લવ મ ાં પ સનિત્તા મંત! મા ? નિત્તા મા ? उ. गोयमा ! सचित्ता वि भोगा. अचित्ता वि भोगा। પ્ર. ભંતે ! કામ સચિત્ત છે કે અચિત્ત છે ? ઉ. ગૌતમ! કામ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે પ્ર. ભંતે ! કામ જીવ છે કે અજીવ છે ? ઉ. ગૌતમ ! કામ જીવ પણ છે અને અજીવ પણ છે. ભંતે ! કામ જીવોને હોય છે કે અજીવોને હોય છે ? ગૌતમ! કામ જીવોને હોય છે, અજીવોનેહોતાં નથી. ભંતે ! કામ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! કામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. શબ્દ, ૨. રૂપ. પ્ર. ભંતે ! ભોગ રૂપી છે કે અરૂપી છે ? ઉ. ગૌતમ! ભોગ રૂપી છે, તે અરૂપી હોતાં નથી. પ્ર. ભંતે ! ભોગ સચિત્ત હોય છે કે અચિત્ત હોય છે ? ગૌતમ ! ભોગ સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. પ્ર. ભંતે ! ભોગ જીવ હોય છે કે અજીવ હોય છે ? ગૌતમ ! ભોગ જીવ પણ હોય છે અને અજીવ પણ હોય છે. પ્ર. ભંતે ! ભોગ જીવોને હોય છે કે અજીવોને હોય છે? ઉ. ગૌતમ ! ભોગ જીવોને હોય છે, અજીવોને હોતાં નથી. પ્ર. ભંતે ! ભોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! ભોગ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ગંધ, ૨. રસ, ૩. સ્પર્શ. પ્ર. ભંતે ! કામભોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! કામભોગ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. શબ્દ, ૨. રૂપ, ૩. ગંધ, ૪. રસ, ૫. સ્પર્શ. g, નવા મંત! મા ? બનવા મોડા ? ૩. Tયમ ! નવા વિ . મનવા વિ મા ! प. जीवाणं भंते ! भोगा? अजीवाणं भोगा? उ. गोयमा ! जीवाणं भोगा. नो अजीवाणं भोगा। પૂ. વિદT મંત! મા પUUત્તા ? उ. गोयमा ! तिविहा भोगा पण्णत्ता, तं जहा ૨. ધા, ૨. રસા, રૂ. સTI प. कइविहा णं भंते ! कामभोगा पण्णत्ता ? ૩. યમ ! વંવિદ #TET TUUUત્તા, સં નદી - ૭, ૨. સT, ૨, વા, રૂ, ધા, ૪, રસ, ૬. BIHI | -વિચા. સ. ૭, ૩. ૭, મુ. ૨- ૨ વિદ-દિ-વિસા નાજ-રિણામ- 1. વિદે ઇ મેતે ! રિયવિસા પાત્ર-પરિણામે gUUત્તે ? उ. गोयमा ! पंचविहे इंदियविसए पोग्गल-परिणाम पण्णत्ते, तं जहा ૭, પાંચ ઈન્દ્રિયોનાં વિષયોનું પુદગલ પરિણામ : પ્ર. ભંતે! ઈન્દ્રિયોમાં વિષયભૂત પુદ્ગલોનાં પરિણામ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! ઈન્દ્રિયોનાં વિષયભૂત પુદ્ગલોનાં પરિણામ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - Page #101 -------------------------------------------------------------------------- ________________ s૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १. सोइंदियविसए पोग्गल-परिणामे -जाव५. फासिंदियविसए पोग्गल-परिणामे । प. सोइंदियविसए णं भंते ! पोग्गल-परिणामे कइविहे TUUત્ત ? ૩. ચHT ! સુવિ પvUત્ત, તં નદા 9. ભિ-સપરિમેય. ૨.ભ-સપરિમેય. एवं चक्खिंदियविसए पोग्गल-परिणामे दुविहे पण्णत्ते, तं जहा૬. કુવ-પૂરિVITA, ૨ ટુર્વ-પરિમે ય, एवं घाणिदियविसए पोग्गल-परिणाम दविहे पण्णत्ते, तं जहा૨. મુરમviધ -રિમે, ૨. કુરમધ-પરિણામે ય, एवं जिभिंदियविसए पोग्गल-परिणामे दुविहे TUત્ત, તે નહીં૨. સુરસ-પરમે, ૨. કુરસ-પરિણામે ય, एवं फासिंदियविसए पोग्गल-परिणामे दुविहे पण्णत्ते, तं जहा ૨. મુસ-રિમે, ૨. સુwાસ-પરિમે ય, प. से नूणं भंते ! उच्चावएसु सद्दपरिणामेसु, उच्चावएमु रूवपरिणामेसु, उच्चावएसु गंधपरिणामस, उच्चावएसु रसपरिणामेसु, उच्चावएसु फासपरिणामेसु, परिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया? ૧. શ્રોત્રેન્દ્રિયનાં વિષયભૂત પુદ્ગલ પરિણામ -વાવ- પ. સ્પર્શેન્દ્રિયનાં વિષયભૂત પુદ્ગલ પરિણામ. ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં વિષયભૂત પુદગલોનાં પરિણામ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સુશબ્દોનું પરિણામ, ૨. દુઃશબ્દોનું પરિણામ. આ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયનાં વિષયભૂત પુદ્ગલોનાં પરિણામ બે પ્રકારના કહ્યા છે, જેમકે- , ૧. સુરૂપ પરિણામ, ૨. દુરૂપ પરિણામ. આ પ્રમાણે ધ્રાણેન્દ્રિયનાં વિષયભૂત પુદ્ગલોના પરિણામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સુગંધ પરિણામ, ૨. દુર્ગન્ધ પરિણામ. આ પ્રમાણે રસેન્દ્રિયનાં વિષયભૂત પુદગલોનાં પરિણામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સુરસ પરિણામ, ૨. દુરસ પરિણામ. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયનાં વિષયભૂત પગલોનાં પરિણામ બે પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. સુસ્પર્શ પરિણામ, ૨. દુસ્પર્શ પરિણામ. ભંત ! શું સારા માઠા શબ્દ પરિણામોમાં, સારા માઠા રૂપ પરિણામોમાં. સારા માઠા ગંધ પરિણામોમાં, સારા માઠા રસ પરિણામોમાં, સારા માઠા સ્પર્શ પરિણામોમાં, પરિણમિત થયેલ પુલ પરિણત હોય છે, એવું કહેવાય છે ? હા, ગૌતમ ! સારા માઠા શબ્દ પરિણામોમાં, પરિણમિત થયેલ પુદગલ પરિણત હોય છે, એવું કહેવાય છે. ભંતે ! શું સુશબ્દોનાં પુદ્ગલ દુઃશબ્દોનાં રૂપમાં પરિણત થાય છે કે દુઃશબ્દોનાં પુદ્ગલ સુશબ્દોના રૂપમાં પરિણત થાય છે ? હા, ગૌતમ ! સુશબ્દોનાં પુદ્ગલ દુ:શબ્દોનાં રૂપમાં પરિણત થાય છે અને દુ:શબ્દોનાં પુદ્ગલ સુશબ્દોનાં રૂપમાં પરિણત થાય છે. આ પ્રમાણે સુરૂપનાં પુદ્ગલ દુરૂપમાં પરિણત થાય છે. દુરૂપનાં પુદગલ સુરૂપમાં પરિણત થાય છે. પ્ર. उ. हंता,गोयमा उच्चावएससद्दपरिणामसुपरिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्वं सिया। प. से नूणं भंते ! सुभिसद्दा पोग्गला दुब्भिसद्दत्ताए परिणमंति, दुब्भिसद्दा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमंति? उ. हंता, गोयमा ! सुभिसद्दा पोग्गला दुभिसद्दत्ताए परिणमंति, दुब्भिमद्दा पोग्गला सुब्भिसद्दत्ताए परिणमंति, एवं सुरूवा पोग्गला, दुरूवत्ताए परिणमंति, ઉં. दुरूवा पोग्गला, सुरूवत्ताए परिणमंति, Page #102 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫૭ एवं सुभिगंधा पोग्गला, दुब्भिगंधत्ताएपरिणमंति, दुभिगंधा पोग्गला, सुभिगंधत्ताए परिणमंति, एवं सुरसा पोग्गला, दुरसत्ताए परिणमंति, આ પ્રમાણે સુગંધનાં પુદ્ગલ દુર્ગન્ધનાં રૂપમાં પરિણત થાય છે. દુર્ગધનાં પુદ્ગલ સુગંધનાં રૂપમાં પરિણત થાય છે. આ પ્રમાણે સુરતનાં પુદ્ગલ દુરસનાં રૂપમાં પરિણત થાય છે. દુરસનાં પુદ્ગલ સુરસનાં રૂપમાં પરિણત થાય છે. આ પ્રમાણે સુસ્પર્શનાં પુદ્ગલ દુસ્પર્શનાં રૂપમાં પરિણત થાય છે. દુસ્પર્શનાં મુદ્દગલ સુસ્પર્શનાં રૂપમાં પરિણત થાય છે. दुरसा पोग्गला, सुरसत्ताए परिणमंति, एवं सुफासा पोग्गला, दुफासत्ताए परिणमंति, दुफासा पोग्गला, सुफासत्ताए परिणमंति'। -નીવા. ઘડિ. રૂ, . ૧૮૧ इंदियलद्धी भेया चउवीसदंडएम य परूवणं. વિદા | મંત ! ટૂંઢિય7ન્દી પત્તા ? ૩. ગયા ! પંવિદ ડુંઢિયા guyત્તા, તે નહીં 9. સચિઠ્ઠી -ના-, , સિદ્ધિી ? ટું, ૨-૨૪, પુર્વ ના -ઝાવ- વેનિયા | ઈન્દ્રિય લબ્ધિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : પ્ર. ભંતે ! ઈન્દ્રિય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ઈન્દ્રિય લબ્ધિ પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. શ્રોત્રેન્દ્રિય લબ્ધિ યાવત-૫. સ્પર્શેન્દ્રિય લબ્ધિ. દિ.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી જ ઈન્દ્રિય લબ્ધિ કહેવી જોઈએ. णवरं-जस्म जइ इंदिया तस्स तावइया लद्धी -TUT. . ૨૬, ૩. ૨, મુ. ? ? ? ૧. વિયવો મેથા વીવંડામુ જ પવનં- प. कइविहा णं भंते ! इंदिय उवओगद्धा पण्णत्ता ? उ. गोयमा! पंचविहा इंदिय उवओगद्धा पण्णत्ता.तंजहा ૯. ઈન્દ્રિયોપયોગ કાળનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : પ્ર. ભંતે! ઈન્દ્રિયોનાં ઉપયોગનો કાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? ઉ. ગૌતમ! ઈન્દ્રિયોનાં ઉપયોગનો કાળ પાંચ પ્રકારનો કહ્યો છે, જેમકે - ૧. શ્રોત્રેન્દ્રિય ઉપયોગ કાળ -યાવત- ૫. સ્પર્શેન્દ્રિય ઉપયોગકાળ. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિશેષ : જેની જેટલી ઈન્દ્રિયો હોય, તેની તેટલી જ ઈન્દ્રિય ઉપયોગકાળ કહેવા જોઈએ. ૬, દ્રિય વહ્નિા નાવ- છે. સિક્રિય વડોદ્ધ, ટું, -૨૪ પૂર્વ રચા –નાવ- વેનિયા | णवरं-जस्स इंदिया तस्स तावइया उवओगद्धा भाणियव्वा। - guUT, . ૨૬, ૩. ૨, મુ. ૨૦૧૨ ૨. વિ . મ. ૨, ૩, ૬, મુ. ? ૨. વિચા, મ, ૮, ૩. ૨, મુ. ૧૦ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १०. इंदिय-उवओगद्धाए अप्पबहत्तं ૧૦. ઈન્દ્રિયોનાં ઉપયોગકાળનો અલ્પ બહુત્વ : प. एएसि णं भंते ! सोइंदिय-चक्खिंदिय-घाणिंदिय- પ્ર. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, जिभिदिय-फासिंदियाणं जहणियाए उवओगद्धाए, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં જઘન્ય ઉપયોગકાળ उक्कोसियाए उवओगद्धाए, जहण्णुक्कोसियाए ઉત્કૃષ્ટ ઉપયોગકાળ અને જધન્યોત્કૃષ્ટ ઉપયોગ उवओगद्धाए कयरे कयरेहिंतो अप्पा वा -जाव કાળમાં કોણ કોનાથી અલ્પ યાવત-વિશેષાધિક છે? विसेसाहिया वा? उ. गोयमा!१. सव्वत्थोवा चक्खिदियस्स जहणिया ગૌતમ ! ૧. ચક્ષુરિન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ ૩વોદ્ધા, બધાથી અલ્પ છે. २. सोइंदियस्स जहण्णिया उवओगद्धा विसेसाहिया, ૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ३.घाणिंदियस्सजहणिया उवओगद्धा विसेसाहिया, ૩. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ४.जिभिंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, ૪, (તેનાથી) રસેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ५. फासेंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया। ૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. उक्कोसियाए उवओगद्धाए ઉત્કૃષ્ટ ઉપયોગકાળની અપેક્ષાથી : १.सब्वत्थोवा चक्खिंदियस्स उक्कोसिया उवओगद्धा, ૧. ચક્ષુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ બધાથી અલ્પ છે.' २.सोइंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ३. घाणिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૩. (તેનાથી) ધ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ४. जिभिंदियस्स उक्कोसिया उवओगद्धा ૪. (તેનાથી) રસેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ विसेसाहिया, વિશેષાધિક છે. ५. फासिंदियस्स उक्कोसिया उवओगद्धा પ. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ विसेसाहिया, વિશેષાધિક છે. जहण्णुक्कोसियाए उवओगद्धाए જઘન્યોત્કૃષ્ટ ઉપયોગકાળની અપેક્ષાથી : १.सव्वत्थोवा चक्खिंदियस्स जहणिया उवओगद्धा, ૧.બધાથી અલ્પચક્ષુરેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ २.सोइंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, ૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ३.घाणिदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, ૩. (તેનાથી) ધ્રાણેન્દ્રિયનો જધન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ४.जिभिंदियम्स जहणियाउवओगद्धा विसेसाहिया, ૪. (તેનાથી) રસેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫૯ ५.फासेंदियस्स जहणिया उवओगद्धा विसेसाहिया, फासेंदियस्स जहणियाहिंतो उवओगद्धाहिंतो १.चक्खिदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. સ્પર્શેન્દ્રિયોનાં જઘન્ય ઉપયોગકાળથી : ૧. ચક્ષુરિન્દ્રિયનો ઉત્કૃષ્ટઉપયોગકાળ વિશેષાધિક છે. २. सोइंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૨. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ३. घाणिंदियस्स उक्कोसियाउवओगद्धा विसेसाहिया, ૩. (તેનાથી) ધ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ४.जिब्भिंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૪. (તેનાથી) રસેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ વિશેષાધિક છે. ५. फासेंदियस्स उक्कोसिया उवओगद्धा विसेसाहिया, ૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનો જઘન્ય ઉપયોગકાળ -T00T. ૫. ૨૬. ૩. ૨, મુ. ૨૦૧૩ વિશેષાધિક છે. ૨૨. સર્જિવિયાત્રામેચા વીસવંદકુ જ પુરૂવ- ૧૧. સર્વેન્દ્રિય નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : 1. વિદT U “તેં ! મબિંદિયનિવત્તા TUITI ? પ્ર. ભંતે ! સર્વેન્દ્રિયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ૩. IT!- વિદાં વિંતિનિવ7 guત્તા, તેં ગૌતમ! સર્વેન્દ્રિયનિવૃત્તિ પાંચ પ્રકારની કહી છે, નહીં જેમકે – ૨. સવિયનિવ7 - નવ-, સિફિનિવત્તા ૧.શ્રોત્રેન્દ્રિયનિવૃત્તિ-વાવ-પ.સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ. હું ૨-૧૬. ઉર્વ નેર -ગાવ-નિયમારા ૮.૧-૧૧. આ પ્રમાણે નૈરયિકોથી સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. प. दं.१२. पुढविकाइयाणं भंते! कइविहा इंदियनिबत्ती દ, ૧૨. તે ! પૃથ્વીકાયિક જીવોની કેટલી TUત્તા? ઈન્દ્રિયનિવૃત્તિ કહી છે ? उ. गोयमा ! एगा फासिंदियनिव्वत्ती पण्णत्ता। ગૌતમ ! તેની એક માત્ર સ્પર્શેન્દ્રિયનિવૃત્તિ કહી છે. હું ૨૩-૨૪, પર્વ નસ ન વ્યિા -નવ દિ. ૧૩-૨૪. આ પ્રમાણે જેની જેટલી ઈન્દ્રિયો वेमाणियाणं। હોય, તેની તેટલી ઈન્દ્રિયનિવૃત્તિ વૈમાનિકો સુધી -વિયા. ૧, ૨, ૩. ૮, મુ. ૨૨-૧૪ કહેવી જોઈએ. ૧૨. રિચ નિવત્તા મેગા વીસાસુ ય પવU- ૧૨. ઈન્દ્રિય નિર્તનાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइविहा णं भंते ! इंदिय-निव्वत्तणा पण्णत्ता ? પ્ર. ભંતે! ઈન્દ્રિય નિર્વર્તન(નિવૃત્તિ) કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा ! पंचविहा इंदिय-निव्वत्तणा पण्णत्ता, तं ગૌતમ! ઈન્દ્રિય નિર્વતના પાંચ પ્રકારની કહી છે, નહીં જેમકે - ૨. સક્રિય-નિવૃત્તUTI -ના- ૬. Ifસંઢિય ૧. શ્રોત્રેન્દ્રિય નિર્વર્તના યાવત- ૫. સ્પર્શેન્દ્રિય निव्वत्तणा। નિર્વર્તના. ૮. ૨-૨૪, નેરા -નવિ- વેળિયાને ૬.૧-૨૪, આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. Page #105 -------------------------------------------------------------------------- ________________ SSO દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. 5 .. णवर-जम्स जइ इंदिया तस्स तावइया चेव, इंदिय વિશેષ : જેની જેટલી ઈન્દ્રિયો હોય, તેની તેટલી निव्वत्तणा भाणियव्वा । જ ઈન્દ્રિય નિર્વતના કહેવી જોઈએ. -TUT, . ૨૬, ૩. ૨, ૦ ૦ . રૂ. વિય નિવત્ત સમય વીસલિંડકું ય પવને- ૧૩. ઈન્દ્રિય નિર્વર્તનાનો સમય અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. सोइंदिय निव्वत्तणा णं भंते! कइ समया पण्णत्ता? પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય નિર્વના કેટલા સમયની કહી છે? उ. गोयमा ! असंखेज्जसमया अंतोमहुत्तिया पण्णत्ता, ગૌતમ ! અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તની કહી છે. एवं -जाव-फासिंदिय निबत्तणा समया, આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય નિર્તનાકાળ સુધી કહેવું જોઈએ. હું ૨-૨૪. ર્વ નેરા -ઝા- વૈમાળિયા / દ, ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધીની ઈન્દ્રિયનિર્વતનાનો કાળ જાણવો જોઈએ, णवरं-जस्स जइ इंदिया तस्स तावइया अंतोमुहुत्तिया વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા જ समया भाणियब्वा। અંતર્મુહૂર્તના સમયની નિર્વર્તના જાણવી જોઈએ. -T0UT, ૫, ૨૬, ૩. ૨, મુ. ૧ ૦ ૦ १४. इंदियकरण भेया चउवीसदंडएस य परूवर्ण ૧૪, ઈન્દ્રિયકરણ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइबिहे णं भंते ! इंदियकरणे पण्णत्ते ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયકરણ કેટલા પ્રકારની કહી છે ? ૩. યમાં ! પંવિદે સુંઢિયાર પUUત્તે, તે ન€T ગૌતમ ! ઈન્દ્રિયકરણ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – , સચિવ, રVT -ઝવ- ,-Fાસિવિચાર. ૧. શ્રોત્રેન્દ્રિય કરણ -ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયકરણ, હું -૨૪, વે જેરા -ઝવ- તેમrfmયાળ ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ઈન્દ્રિયકરણ કહેવા જોઈએ. णवरं-जस्स जइ इंदियाइं तस्स तइ इंदियकरणाई । વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય તેની તેટલી જ -વિચા. સ. ૧, ૩, ૬, મુ. ૬-૭ ઈન્દ્રિયકરણ કહેવા જોઈએ. ૨. વિજય મેથા વીરપુર પવળ- ૧૫. ઈન્દ્રિયોપચય ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइबिहे णं भंते ! इंदियोवचए पण्णत्ते ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયોપચય કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहे इंदियोवचए पण्णत्ते, तं जहा ગૌતમ ! ઈન્દ્રિયોપચય પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વિવU -નવિ- . BસિંવિવD, ૧. શ્રોત્રેન્દ્રિયોપચય-ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયોપચય. હું ૨-૨૪. વં નેરા -નવિ- માળિયા દ.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ઈન્દ્રિયોપચય જાણવું જોઈએ. णवर-जम्स जइ इंदिया तस्स तइविहो चेव વિશેષ : જેની જેટલી ઈન્દ્રિયો હોય તેની તેટલી इंदियोवचओ भाणियब्वो। જ પ્રકારનાં ઈન્દ્રિયોપચય કહેવા જોઈએ. -પUT. ૫. ૨૬, ૩. ૨, મુ. ૨ ૦ ૦ ૭-૦ ૦ ૮ ૧. આ આઠ દંડકોમાં ઈન્દ્રિયોનું વર્ણન આ પ્રમાણે છે : (ક) પાંચ સ્થાવરમાં એક સ્પર્શેન્દ્રિય. (ખ) બેઇન્દ્રિયમાં બે ઈન્દ્રિય - ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય. (ગ) ત્રક્રિયામાં ત્રણ ઈન્દ્રિય : ૧. સ્પર્શેન્દ્રિય, ૨, રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય. (9) ચઉન્દ્રિયમાં ચાર ઈન્દ્રિય : ૧, સ્પર્શેન્દ્રિય, ૨, રસેન્દ્રિય, ૩. ધ્રાણેન્દ્રિય, ૪, ચક્ષુઈન્દ્રિય. (3) બાકીનાં ૧૬ દંડકોમાં પાંચેય ઈન્દ્રિય છે. de Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૬૧ १६. चउवीसदंडएसु इंदियाणं संठाणाई छहार परूवणं- ૧૬. ચોવીસ દંડકોમાં ઈન્દ્રિયોનાં સંસ્થાનાદિના છ દ્વારનું પ્રરુપણ : 1. ૨ ળરયા મંતે ! કુંઢિયા TvUત્તા ? પ્ર. દે, ૧, ભંતે ! નૈરયિકોની કેટલી ઈન્દ્રિયો કહી છે ? उ. गोयमा ! पंचेंदिया पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! તેની પાંચ ઈન્દ્રિયો કહી છે, જેમ કે - ૨. સોgિ -ના- ૮. સિgિ ૧. શ્રોત્રેન્દ્રિય -વાવ- પ. સ્પર્શેન્દ્રિય. प. णेरइयाणं भंते ! सोइंदिए किं संठिए पण्णत्ते ? પ્ર. ભંતે ! નારકની શ્રોત્રેન્દ્રિય કયા આકારની કહી છે ? उ. गोयमा ! कलंबुयासंठाणसंठिए पण्णत्ते। ઉ. ગૌતમ ! તે કદંબપુષ્પનાં આકારની કહી છે. एवं जहेव ओहियाणं वत्तव्बया भणिया तहेव આ પ્રમાણે જેમ સમુચ્ચય જીવોનાં પાંચ ઈન્દ્રિયોનું णेरइयाण वि-जाव- अप्पाबयाणि दोण्णिवि। વર્ણન કરેલ છે તેવી જ રીતે નારકનાં બંને પ્રકારનાં અલ્પબહત્વ સુધીનું વર્ણન કરવું જોઈએ. प. रइयाणं भंते ! फासिंदिए किं संठिए पण्णत्ते? પ્ર. ભંતે ! નૈરયિકોની સ્પર્શેન્દ્રિય ક્યા આકારની કહી છે? ૩. યમ ! તુવિદ quUQ. તે ન€ ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે - 9. ભવધારfન્ને ૨, ૨, ૩ત્તરવૈરવિU FT ૧. ભવધારણીયા, ૨. ઉત્તરવૈક્રિયા. १. तत्थ णं जे से भवधारणिज्जे, से णं ૧. તેમાંથી જે ભવધારણીયા છે તે હુડક સંસ્થાનના हुंडसंठाणसंठिए पण्णत्ते, આકારની કહી છે. २. तत्थ णं जे से उत्तरवेउविए, से वि तहेव ૨. તેમાંથી જે ઉત્તરવૈક્રિયા સ્પર્શેન્દ્રિય છે, તે પણ તેવી જ (હુડક- સંસ્થાનની) કહી છે. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. प. द. २-११. असुरकुमाराणं भंते ! कइ इंदिया પ્ર. ૬.૨-૧૧. ભંતે! અસુરકુમારોની કેટલી ઈન્દ્રિય UUUત્તા ? કહી છે ? ૩. યમી ! પંકિયા પૂURTI | ગૌતમ ! તેની પાંચ ઈન્દ્રિય કહી છે. एवं जहा ओहियाणं-जाव- अप्पाबहयाणि दोणि આ પ્રમાણે સમુચ્ચય જીવોનાં સમાન બંને પ્રકારનાં અલ્પબદુત્વ સુધી વર્ણન કરવું જોઈએ. णवरं-फासेंदिए दुविहे पण्णत्ते, तं जहा વિશેષ : સ્પર્શેન્દ્રિય બે પ્રકારની કહી છે, જેમકે – 9. ભવધારfનન્ને ૧, ૨, ૩ત્તરવા ચા? ૧, ભવધારણીયા, ૨. ઉત્તરવૈક્રિયા. १.तत्थणंजेसेभवधारणिज्जे.सेणंसमचउरंससंठाण ૧. તેમાં ભવધારણીયા સ્પર્શેન્દ્રિય સમચતુરસ્ત્ર संठिए पण्णत्ते, સંસ્થાનવાળી કહી છે. २.तत्थणंसेजेसे उत्तरवेउब्बिए.सेणंणाणासंठाण ૨. તેમાં ઉત્તર વૈક્રિયા સ્પર્શેન્દ્રિય નાના સંસ્થાનमंठिए पण्णत्ते, વાળી કહી છે. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત કરવું જોઈએ. પુર્વ -નવ- થરુમરાળા આ પ્રમાણે સ્વનિતકુમારો સુધીનાં માટે કહેવું જોઈએ. 1. ૨. હું ૨૨. પુદ્ધવિરૂચા મતે ! ટુ કિયા પ્ર. ૧. દં.૧૨. અંતે ! પૃથ્વીકાયની કેટલી ઈન્દ્રિયાં पण्णत्ता? કહી છે ? નાવ, પરિ. ૨, મુ. ૩૨ ૨, નીવ. રિ. , મુ. ૨૩ (૮). . Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ ૩. યમ! સિuિ gujત્તે ! प. पुढविकाइयाणं भंते ! फासिदिए किं संठिए उ. गोयमा ! मसूरचंद संठाणसंठिए पण्णत्ते । प. २. पुढविकाइयाणं भंते ! फासिदिए केवइयं बाहल्लेणं TUM|ત્ત ? उ. गोयमा !अंगुलस्स असंखेज्जइभागं बाहल्लेणं पण्णत्ते। bbb प. ३. पुढविकाइयाणं भंते ! फासिंदिए केवइयं पोहत्तेणं UUUત્તે ? उ. गोयमा ! सरीरपमाणमेत्ते पोहत्तेणं पण्णत्ते। प. ४. पूढविकाइयाणं भंते ! फासिदिए कई पएसिंए पण्णत्ते? ૩. ચમા ! મનંતપufu guy | ५. पुढविकाइयाणं भंते ! फासिंदिए कइ पएसोगाढे qUUત્ત ? उ. गोयमा ! असंखेज्ज पएसोगाढे पण्णत्ते । प. ६. एएसि णं भंते ! पुढविकाइयाणं फासिंदियस्स ओगाहण-पएसट्ठयाए कयरे कयरेहितो अप्पा वा -ના-વિસાહિત્ય વા? उ. गोयमा ! सव्वत्थोवे पुढविकाइयाणं फासिंदिए ओगाहणट्ठयाए, से चेव पएसट्ठयाए अणंतगुणे । દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! એક સ્પર્શેન્દ્રિય કહી છે. પ્ર. ભંતે ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય ક્યા આકરની કહી છે? ગૌતમ ! તે મસૂરચંદ્રના આકારની કહી છે. ૨, ભંતે ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયની મોટાઈ કેટલી કહી છે ? ગૌતમ ! તેની મોટાઈ અંગુળનાં અસંખ્યાતમાં ભાગ જેટલી કહી છે. ૩. ભંતે ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયની લંબાઈ કેટલી કહી છે ? ગૌતમ! તેનો વિસ્તાર તેનાં શરીર પ્રમાણ માત્ર છે. ૪, ભંતે!પૃથ્વીકાયિકોનીસ્પર્શેન્દ્રિય કેટલા પ્રદેશોની કહી છે? ગૌતમ ! અનન્ત પ્રદેશી કહી છે. ૫. અંતે ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય કેટલા પ્રદેશોમાં અવગાઢ કહી છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોમાં અવગાઢ કહી છે. ૬ ભંતે ! આ પૃથ્વી કાયિકોની સ્પર્શેન્દ્રિય અવગાહનાની અપેક્ષાથી અને પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? ગૌતમ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિય અવગાહનાની અપેક્ષા બંધાથી ઓછી છે, પ્રદેશોની અપેક્ષાથી અનન્તગુણી છે. પ્ર. ભંતે ! પૃથ્વીકાયિકોની સ્પર્શેન્દ્રિયનાં કર્કશગુરુ ગુણ કેટલા કહ્યા છે ? ગૌતમ ! તે અનન્ત કહ્યા છે. આ પ્રમાણે મૂદુ-લઘુગુણોનાં વિષયમાં પણ સમજવું प. पुढविकाइयाणं भंते ! फसिंदियस्स केवइया कक्खडगरूयगुणा पण्णत्ता ? ૩. મયમાં ! viતા | एवं मउयलहुयगुणा वि। પ્ર. प. एएसि णं भंते ! पुढविकाइयाणं फासिदियस्स ભંતે ! આ પૃથ્વીકાયિકની સ્પર્શેન્દ્રિયના કર્કશकक्खड-गरूयगुण मउय-लहुयगुणाण य कयरे ગુરુ ગુણો અને મૃદુ-લધુ ગુણોમાંથી કોણ કોનાથી कयरेहिंतो अप्पा वा -जाव-विसेमाहिया वा? અલ્પ યાવત- વિશેષાધિક છે ? उ. गोयमा ! सव्वत्थोवा पुढविकाइयाणं फासेंदियस्स ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિકની સ્પર્શેન્દ્રિયના કર્કશ कक्खड-गरूयगुणा, तस्स चेव मउय-लहुयगुणा ગુરુગુણ સૌથી અલ્પ છે અને મૃદુ લઘુગુણ અનંત અT ! અનંતગુણા છે. હું ૨૩-૨૬. પુર્વ માઉડયા રિ -ના ૮.૧૩-૧૬. આ પ્રમાણેઅકાયિકોથી વનસ્પતિકાયિકો वणप्फइकाइयाणं। સુધીનું વર્ણન કરવું જોઈએ. છે. નવા. પs. ?, મુ. ૨૪-૨૬ Jain education International Page #108 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૬૩ णवरं-संठाणे इमो विसेसो दट्ठव्वो आउक्काइयाणं थिबुगबिंदुसंठाणसंठिए पण्णत्ते, तेउक्काइयाणं सूईकलावसंठाणसंठिए पण्णत्ते, वाउक्काइयाणं पडागासंठाणसंठिए पण्णत्ते , वण'फइकाइयाणं णाणासंठाणसंठिए पण्णत्ते। g, સે. ૨૭, વેકિયા મંત ! ટુ ક્રિયા પૂUત્તા ? પ્ર. ૩. યમ ! તેં હું િguત્ત, તે નદી૨. નિદિમંgિ ૧, ૨, wifસરિજી ૨ ? दोण्ह पि इंदियाणं संठाणं, बाहल्लं, पोहत्तं, पदेसा, ओगाहणा य जहा ओहियाणं भणिया तहा भाणियब्वा। णवर-फासें दिए हुंडसंठाणसंठिए पण्णत्ते त्ति इमोविसेसो। एएसिणं भंते ! बेइंदियाणं जिभिंदिय-फासेंदियाणं ओगाहणट्ठयाएपएसट्ठयाए ओगाहणपएसट्ठाए कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? વિશેષ : પરંતુ આના સંસ્થાનના વિષયમાં આ વિશેષતા સમજી લેવી જોઈએ. અપકાયિકોની સ્પર્શેન્દ્રિય જલબિંદુનાં આકારની કહી છે. તેજસ્કાયિકોની સ્પર્શેન્દ્રિય સુચકલાપનાં આકારની કહી છે. વાયુકાયિકોની સ્પર્શેન્દ્રિય પતાકાનાં આકારની કહી છે. વનસ્પતિકાયિકોની સ્પર્શેન્દ્રિયનાં નાના પ્રકારનાં આકારની કહી છે. દ,૧૭, ભંતે ! બે ઈન્દ્રિય જીવોની કેટલી ઈન્દ્રિયાં કહી છે ? ગૌતમ ! બે ઈન્દ્રિયો કહી છે, જેમકે - ૧. રસેન્દ્રિય, ૨. સ્પર્શેન્દ્રિય. બંને ઈન્દ્રિયોનાં સંસ્થાન, બાહલ્ય, પૃથુત્વ, પ્રદેશ અને અવગાહનાનાં વિષયમાં જેમ સમુચ્ચયનાં સંસ્થાનાદિનાં વિષયમાં કહ્યું છે તેવું જ કહેવું જોઈએ. વિશેષ : આની સ્પર્શેન્દ્રિય હુંડક સંસ્થાનવાળી કહી છે. ભંતે ! આ બે ઈન્દ્રિયોની રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની અપેક્ષાથી. પ્રદેશોની અપેક્ષાથી તથા અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ યાવતુવિશેષાધિક છે ? ગૌતમ ! અવગાહનાની અપેક્ષાથી બેઈન્દ્રિયની રસેન્દ્રિય બધાથી ઓછી છે, અવગાહનાની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. પ્રદેશોની અપેક્ષાથી – બધાથી ઓછી બેઈન્દ્રિયની રસેન્દ્રિય છે. પ્રદેશોની અપેક્ષાથી- તેની સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી બેઈન્દ્રિયોની રસેન્દ્રિય બધાથી અલ્પ છે. અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી અધિક છે. પ્ર. ઉ. उ. गोयमा ! ओगाहणट्ठयाए सब्वत्थोवे बेइंदियाणं जिभिंदिए। ओगाहणट्ठयाए फासिंदिए संखेज्जगुणे। पएसट्ठयाए सव्वत्थोवे बेइंदियाणं जिभिदिए। पएसट्ठयाए फासेंदिए संखेज्जगुणे । ओगाहणपएसट्टयाए सव्वत्थोवे बेइंदियस्स નિરિમંgિ | ओगाहणपएसठ्ठयाए फासिंदिए संखेज्जगुणे । 9. નવી, પ૪િ. ?, મુ. ૨૮ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪ फासेंदियस्स ओगाहणट्टयाएहिंतो जिब्भिंदिए पएसट्ट्याए अनंतगुणे, पएसट्ट्याए फासिंदिए संखेज्जगुणे । इंदियाणं भंते! जिब्भिंदियस्स केवइया कक्खडगरूयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા । ૬. एवं फार्मेदियस्स वि, एवं मउय - लहुयगुणा वि । प. एएसि णं भंते! वेइंदियाणं जिब्भिंदिए-फासेंदियाणं कक्खड-गरूयगुणाणं-मउय-लहुयगुणाणं कक्खडगख्यगुण-मउय-लहुयगुणाण य कयरे कयरेहिंतो અપા યા -ખાવ- વિમેસાદિયા વા? उ. गोयमा ! सव्वत्थोवा बेइंदियाणं जिब्भिंदियस्स વડ-ગ્રૂયશુળ, फासेंदियस्स कक्खड-गरूयगुणा अणंतगुणा, फासेंदियस्स कक्खड - गख्यगुणेहिंतो तस्स चेव मउय-लहुयगुणा अणंतगुणा, जिब्भिंदियस्स मउय-लहुयगुणा अनंतगुणा । ૐ. ૧૮-૨૨. ડ્વ -ખાવ- ૨યિ ત્તિ वरं - इंदियपरिवुड्ढी कायव्वा । तेइंदियाणं घाणेंदिय थोवे, चउरिंदियाणं चक्खिदिए थोवे । सेसं तं चेव । ૐ. ૨૦-૨૧. મંવિત્યિ-તિરિનોળિયાળ मणूसाण य जहा णेरइयाणं । णवरं फासिंदिए छव्विहसंठाणसंठिए पण्णत्ते, तं નહીં ૨. સમ૧ડસે, ૨. પોદરિમંઙછે, રૂ. સાતી, ૪. લુખ્ખ, ખ્. વામળે, ૬. કુંડે । ?. નીવા. ડેિ. ?, મુ. ૨૧-૩૦ પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી રસેન્દ્રિય પ્રદેશોની અપેક્ષાથી અનંતગુણી છે. પ્રદેશોની અપેક્ષાથી સ્પર્શેન્દ્રિય સંખ્યાત ગુણી છે. ભંતે ! બેઈન્દ્રિયોની રસેન્દ્રિયના કેટલા કર્કશગુરુગુણ કહ્યા છે ? ગૌતમ ! તે અનન્ત છે. આ પ્રમાણે એની સ્પર્શેન્દ્રિય પણ અનન્ત ગુણ સમજવા જોઈએ. આ પ્રમાણે મુદુ-ઘુ ગુણ પણ અનન્ત સમજવા જોઈએ. ભંતે ! આ બેઈન્દ્રિયોની રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં કર્કશ-ગુરુગુણો, મુદુ-લઘુગુણ તથા કર્કશ ગુરુગુણ અને મૃદુલઘુ ગુણોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ગૌતમ ! બધાથી અલ્પ બેઈન્દ્રિયોની રસેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ છે, (તેનાથી) સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ અનન્તગુણા છે. સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણોથી તેના મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે. તેનાથી પણ રસેન્દ્રિયનાં મૃદુ-લઘુગુણ અનન્તગુણા છે. . ૬.૧૮-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી કહેવું જોઈએ. વિશેષ : ઈન્દ્રિયની પરિવૃદ્ધિ કરવી જોઈએ. બેઈન્દ્રિય જીવોની ઘ્રાણેન્દ્રિય થોડી હોય છે. ચઉરેન્દ્રિય જીવોની ચક્ષુઈન્દ્રિય થોડી હોય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે. ૬.૨૦-૨૧. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોની ઈન્દ્રિયોનાં સંસ્થાનાદિ સંબંધી વર્ણન નારકનાં સમાન સમજવું જોઈએ. વિશેષ : તેની સ્પર્શેન્દ્રિય છ પ્રકારનાં સંસ્થાનોવાળી કહી છે, જેમકે - ૧. સમચતુરસ, ૨. ન્યગ્રોધપરિમંડળ, ૩.સાદિ, ૪. કુબ્જ, ૫. વામન, ૬. હુંડક. ૨. નીવા. વડે. ?, મુ. રૂ-૪o Page #110 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૫ दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा દે. ૨૨-૨૪, વાણવ્યન્તર, જ્યોતિક અને असुरकुमाराणं। વૈમાનિક દેવોનાં ઈન્દ્રિય સંબંધી વર્ણન -પUT, . ૨, ૩સુ. ૧૮૩-૧૮૨. અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. ૨૭ ાિ મોદUTT એ વ ધુ ય વ - ૧૭. ઈન્દ્રિયોની અવગાહનાનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ : प. कइविहा णं भंते ! इंदिय ओगाहणा पण्णत्ता ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયાવગ્રહણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. સોયમાં ! વંવદા વિયો*III TUWત્તા, તે ઉ. ગૌતમ ! ઈન્દ્રિયાવગ્રહણ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ' १-५. सोइंदियओगाहणा -जाव- फासिंदिय ૧. શ્રોત્રેન્દ્રિય અવગ્રહણ –ચાવત- ૫. સ્પર્શેન્દ્રિયTELITI અવગ્રહણ. ઢ. -૨૪, વં રફાળ -ઝવ- વેનિયા દ, ૧-૨૪. આ પ્રમાણે નારકથી વૈમાનિકો સુધી પૂર્વવત કહેવું જોઈએ. णवरं-जस्स जइ इंदिया तस्स तावइया ओगाहणा વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી જ भाणियव्वा। ઈન્દ્રિયાવગ્રહણ કહેવી જોઈએ. -પUT. . ૨૬, ૩. ૨, મુ. ૨ ૦ ૨૪ १८. इंदियाणं ओगाहण-पएसावेक्खा अप्प-बहुत्तं ૧૮, ઈન્દ્રિયોની અવગાહના અને પ્રદેશોની અપેક્ષાથી અલ્પબદુત્વ : प. एएसि णं भंते ! सोइंदिय-चक्खिदिय-घाणिंदिय- પ્ર. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, जिभि दिय-फासिंदियाणं ओगाहणयाए રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયમાંથી અવગાહનાની पएसट्ठाए ओगाहण-पएसठ्ठयाए कयरे कयरेहितो અપેક્ષાથી પ્રદેશોની અપેક્ષાથી તથા અવગાહના अप्पा वा -जाव- विसेसाहिया वा? અને પ્રદેશોની અપેક્ષાથી કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ૩. યમ! 9. સવવ વિવાદUટયાપુ, ગૌતમ ! ૧. અવગાહનાની અપેક્ષા બધાથી અલ્પ ચક્ષુઈન્દ્રિય છે. २. सोइंदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૨, (તેનાથી) અવગાહનાની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. ३. घाणिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૩. (તેનાથી) અવગાહનાની અપેક્ષા ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી છે. ४. जिंब्भिदिए ओगाहणट्ठयाए असंखेज्जगुणे, ૪, (તેનાથી) અવગાહનાની અપેક્ષા રસેન્દ્રિય અસંખ્યાતગુણી છે. ५. फासिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे । ૫. (તેનાથી) અવગાહનાની અપેક્ષા સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. पएसट्ठयाए પ્રદેશોની અપેક્ષાએ : १.सव्वत्थोवे चक्खिदिए पएसट्ठयाए, ૧. બધાથી અલ્પ ચક્ષુઈન્દ્રિય છે, २. सोइंदिए पएसट्ठयाए संखेज्जगुणे, ૨. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. Jain Bhagat MવE, Ta. ૨, મુ. ૪૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ३. घाणिदिए पएसट्ठयाए संखेज्जगुणे, ૩. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી છે. ४. जिब्भिंदिए पएमट्ठयाए असंखेज्जगुणे, ૪. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા રસેન્દ્રિય અસંખ્યાતગુણી છે. ५. फासिंदिए पएसट्ठयाए संखेज्जगुणे, ૫. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. ओगाहण-पएसट्ठयाए અવગાહના અને પ્રદેશોની અપેક્ષાએ : १. सव्वत्थोवे चक्खिदिए पएसट्ठयाए, ૧. અવગાહનાની અપેક્ષા બધાથી અલ્પ ચક્ષુઈન્દ્રિય છે. २. सोइंदिए ओगाहणट्ठयाए संज्ज्जगुणे, ૨. (તેનાથી) અવગાહનાની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. ३. घाणिदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૩. (તેનાથી) અવગાહનાની અપેક્ષા ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી છે. ४. जिभिंदिए ओगाहणट्ठयाए असंखेज्जगुणे, ૪. (તેનાથી) અવગાહનાની અપેક્ષા રસેન્દ્રિય અસંખ્યાતગુણી છે. ५. फसिंदिए ओगाहणट्ठयाए संखेज्जगुणे, ૫. (તેનાથી) અવગાહનાની અપેક્ષા સ્પર્શેન્દ્રિય સંખ્યાતગુણી છે. ६.फासिंदियस्स ओगाहणट्ठयाएहिंतो चक्खिदिए ૬. સ્પર્શેન્દ્રિયની અવગાહનાથી પ્રદેશોની અપેક્ષા पएसट्ठयाए अणंतगुणे - ચક્ષુઇન્દ્રિય અનન્તગુણી છે. ૭. સોવિય પાસTU સંગ્નકુળ, ૭. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા શ્રોત્રેન્દ્રિય સંખ્યાતગુણી છે. ८. घाणिंदिय पएसट्ठयाए संखेज्जगुणे, ૮. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા ધ્રાણેન્દ્રિય સંખ્યાતગુણી છે. ९. जिभिंदिय पएसट्ठयाए असंखेज्जगुणे ૯. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા રસેન્દ્રિય અસંખ્યાતગુણી છે. १०. फासिदिय पएसट्ठयाए संखेज्जगुणे । ૧૦. (તેનાથી) પ્રદેશોની અપેક્ષા સ્પર્શેન્દ્રિય -qvor. . ૨૫, ૩. ૨, ૩૬૭૬ સંખ્યાતગુણી છે. ૨૧. રિલાહ મેચ ૧૩વસામુ જ પવને- ૧૯, ઈન્દ્રિયાવગ્રહનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : g, વિદે ને મંત ૩૪ gUUત્તે ? પ્ર. ભંતે ! અવગ્રહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. યમ ! સુવિરે ૩ Twત્તે, તે નદી ઉ. ગૌતમ ! અવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. ત્યTદે ૧, ૨. વંનrછે ય | - ૧, અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. प. वंजणोग्गहे णं भंते ! कइविहे पण्णत्ते ? ભંતે ! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. યમા ! વર્ષીવિદ quત્તે, તે નહીં ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. સક્રિય વંન દે. ૧. શ્રોત્રેન્દ્રિયાવગ્રહ, ૨. શાળ િવંન દે, ૨. ધ્રાણેન્દ્રિયાવગ્રહ, Page #112 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન . નિદિમંત્રિય વંન , ૪. Ifસંદ્રિય વંન જાહે? | g, અલ્યાદે અંત ! વિદgov?? ૩. થHT ! વિહે સત્ય TUTૉ. તં નદી ૨. દ્વિતિય અમદે, રૂ. Mિતિય સત્યપદે, ૪નિર્મિતિ મત્ય, ५. फासिंदिय अत्थोग्गहे, ૬. નોઢિય અત્યજાદે' g, હે , નેરથા બંત ! વિદે ૩ guUત્તે ? उ. गोयमा ! दुविहे उग्गहे पण्णत्ते, तं जहा ૨. સત્યવાદે ય, ર, વંનપદે યા ä ૨-૨૬. મયુરકુમારા-ઝાવ-થરાવનારા ૩. રસેન્દ્રિયાવગ્રહ, ૪. સ્પર્શેન્દ્રિયાવગ્રહ, ભંતે ! અર્થાવગ્રહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! અર્થાવગ્રહ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. શ્રોત્રેન્દ્રિય - અર્થાવગ્રહ, ૨. ચક્ષુરિન્દ્રિય – અર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિય - અર્થાવગ્રહ, ૪. રસેન્દ્રિય - અર્થાવગ્રહ, ૫. સ્પર્શેન્દ્રિય – અર્થાવગ્રહ, ૬. નોઈન્દ્રિય (મન) - અર્થાવગ્રહ. દ, ૧, ભંતે ! નૈરયિકોનાં કેટલા અવગ્રહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં અવગ્રહ કહ્યા છે, જેમકે – ૧. અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. ૮.૨-૧૧. આ પ્રમાણે અસુકુમારોથી નિતકુમારો સુધી કહેવું જોઈએ. પ્ર. ૮.૧૨. ભંતે ! પૃથ્વીકાયિકોનાં કેટલા અવગ્રહ કહ્યા છે ? ગૌતમ ! તેના બે અવગ્રહ કહ્યા છે, જેમકે - ૧, અર્થાવગ્રહ, ૨. વ્યંજનાનંગ્રહ. ભંતે! પૃથ્વીકાયિકોનાં વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તેના માત્ર એક સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ કહ્યો છે. ભંતે ! પૃથ્વીકાયિકોના કેટલા અર્થાવગ્રહ કહ્યા प. दं. १२. पुढविकाइयाणं भंते ! कइविहे उग्गहे guત્તે ? ૩ થમા ! સુવિહે ૩૧T TOUT, તેં નહીં છે. અત્યારે , ૨. વંગ વાદે ચ | प. पुढविकाइयाणं भंते ! कइविहे वंजणोग्ग्हे पण्णत्ते? उ. गोयमा ! एगे फासिंदिय वंजणोग्गहे पण्णत्ते। प. पुढविकाइयाणं भंते ! कइविहे अत्थोग्गहे पण्णत्ते? उ. गोयमा ! एगे फासिदिय अत्थोग्गहे पण्णत्ते, ગૌતમ ! તેના માત્ર એક સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ કહ્યા છે. ટું ? રૂ-૧ ૬. pવે ગાવ- વાડ/ડયાળ ૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું જોઈએ. द.१७. बेइंदियाणं वंजणोग्गहे दुविहे पण्णत्ते,तं जहा દ,૧૭, બે ઈન્દ્રિયોનાં વ્યંજનાવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨, સિવિય વંનારે. ૧. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ, २. जिभिदिय वंजणोग्गहे य. ૨. રસેન્દ્રિય વ્યંજનાવગ્રહ, बेइंदियाणं अत्थोग्गहे दुविहे पण्णत्ते, तं जहा બેઈન્દ્રિયોનાં અર્થાવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - Jan 2. ટાઈ- Xos, ૩. ૨, મુ. ૩ ૩ ૬ ૨- ૧) સમ સમ , મું. ૬ (7) નં . ૪. ૬૮- ૬ainelibrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ ၄၄၇ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १.फासिंदिय अत्थोग्गहे, २.जिब्भिंदिय अत्थोग्गहेय, ૧. સ્પર્શેન્દ્રિય અર્થાવરાહ, ૨. રસેન્દ્રિય અર્થાવગ્રહ. ૨૮, તૈલિયા વંનપદે તિવિદે પૂછUTૉ. દે ૧૮ ત્રેઈન્દ્રિયોનાં વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનાં તે નહીં કહ્યા છે, જેમકે - 9. સિંદ્રિય વંનાદે, ૧. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ, २. जिन्भिंदिय वंजणोग्गहे, ૨. રસેન્દ્રિય વ્યંજનાવગ્રહ, રૂ. વાળવિય વંન રે, ૩. ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, तेइंदियाणं अत्थोग्गहे तिविहे पण्णत्ते, तं जहा ત્રેઈન્દ્રિયનાં અર્થાવગ્રહ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १.फासिदिय अत्थोग्गहे, २.जिभिंदिय अत्थोग्गहे. ૧. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ૨. રસેન્દ્રિય-અર્થાવગ્રહ, ३. घाणिदिय अत्थोग्गहे, ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ. दं.१९.चउरिदियाणं वंजणोग्गहे तिविहे पण्णत्ते. .૧૯. ચઉન્દ્રિયનાં વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનાં तं जहा કહ્યા છે, જેમકે – ૨. સિવિય વંન હૈ, ૧. સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ૨. નિમિંઢિય વંનળદે, ૨. રસેન્દ્રિય વ્યંજનાવગ્રહ, * . પારતિય વંનાદે, ૩. ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, चउरिंदियाणं अत्थोग्गहे चउविहे पण्णत्ते, ચઉન્દ્રિયનાં અર્થાવગ્રહ ચાર પ્રકારના કહ્યા છે, तं जहा જેમકે - ૨. Ifસદ્ધિા અત્યારે, ૧. સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ૨. નિમિતિય અત્યારું, ૨. રસેન્દ્રિય અર્થાવગ્રહ, રૂ. નિક્રિય અત્યારે ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪. વિંતિય સત્યપદે, ૪. ચક્ષુરેન્દ્રિય અર્થાવગ્રહ. હું ર ૦-૨૪. સંસામાં નહીં નેરા -નવિ ૮.૨૦-૨૪. બાકીનાં વૈમાનિકો સુધીનાં સમસ્ત वेमाणियाणं। જીવોનું વર્ણન નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. - 100, p. ૨, ૩, ૨, ૩. ૨ ૦ ૨ ૭-૦ ૨ ૩ २०. इंदिये-ईहा भेया चउवीसदंडएसु य परूवणं - ૨૦. ઈન્દ્રિય ઈહાનાં ભેદ અને ચોવીસ દેડકોમાં પ્રરુપણ : , વિદા મંત ! ફંદા TUત્તા ? પ્ર. ભંતે ! ઈહા કેટલા પ્રકારની કહી છે ? ૩. Tયમ ! પંવિદા ફંદા પત્તા, તેં નહીં ગૌતમ ! ઈહા પાંચ પ્રકારની કહી છે, જેમકે – - સક્રિય કુંદા -નર્વિ- સિદ્રિય ઈંદ, ૧. શ્રોત્રેન્દ્રિય ઈહા -વાવ-૫. સ્પર્શેન્દ્રિય ઈહા. હું ૨-૨૪, પર્વ ને નવિ-માળિયા, ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ઈહા ભેદોનું વર્ણન કરવું જોઈએ. णवरं-जस्स जइ इंदिया अत्थि तस्स तावइया ईहा વિશેષ : જેની જેટલી ઈન્દ્રિય હોય, તેના તેટલા જ भाणियव्वा। ઈહાનાં ભેદ કહેવા જોઈએ. - પUT, . ૨૬, ૩. ૨, મુ.?? ૬ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૬૯ २१. इंदिय-अवाय भेया चउवीसदंडएसु य परूवणं- ૨૧. ઈન્દ્રિય અવાયનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. कइविहे णं भंते ! इंदिय अवाए पण्णत्ते? પ્ર. ભંતે ! ઈન્દ્રિય અવાય કેટલા પ્રકારનાં કહ્યા છે? उ. गोयमा ! पंचविहे इंदिय अवाए पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! ઈન્દ્રિય અવાય પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સોવિય મવાઈ -નવ-છાદ્રિય અવાજી | ૧.શ્રોત્રેન્દ્રિય અવાય-યાવત-પ.સ્પર્શેન્દ્રિયઅવાય. ૩. ૧-૨૪. નેરા -ગાવ-માળિયા દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી અવાય ભેદોનું વર્ણન કરવું જોઈએ. णवरं-जस्स जत्तिया इंदिया अस्थि तस्स तत्तिया વિશેષ જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી જ अवाया भाणियव्या। ઈન્દ્રિય અવાય ભેદ કહેવા જોઈએ. -qug. 1. ૨૬, ૩. ૨, મુ ૧ ૦૨૬ , ૨૨. ચારેતરે રિમેયા ૨૨. પ્રકારાન્તરથી ઈન્દ્રિયોનાં ભેદ : 1. લવિદા મંજો ! ફુરિયન TUત્તા ? પ્ર. ભંતે ! ઈન્દ્રિયાં કેટલા પ્રકારની કહી છે ? . ૩. ગયા ! વિદggyત્તા, તે નહીં ઉ. ગૌતમ ! ઈન્દ્રિયાં બે પ્રકારની કહી છે, જેમકે - 9. બ્રિક્રિયા ચ, ૨. ભવિંઢિયા થા ૧. દ્રવ્યન્દ્રિય, ૨. ભાવેન્દ્રિય. -qvVT. ૫. ૨૬, ૩. ૨, મુ. ૨૦ ૨૪ २३. दवेदियस्स भेया चउवीसदंडएसु य परूवणं ૨૩, દ્રવ્યન્દ્રિયનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. कइविहे णं भंते ! दव्विंदिया पण्णत्ता ? પ્ર. ભંતે ! દ્રવ્યન્દ્રિયાં કેટલા પ્રકારની કહી છે? उ. गोयमा ! अट्ठ दबिंदिया पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ! દ્રવ્યેન્દ્રિય આઠ પ્રકારની કહી છે, જેમકે - दो सोया, दो णेत्ता, दो घाणा, जीहा, फासे । બશ્રોત્ર, બેનેત્ર, બે ઘાણ, એકજીહ્વા, એકસ્પર્શન. . સે૨. રિચાનું મંતે ! ટુ ચિંતિયા 100/રા? પ્ર. .૧. ભંતે! નૈરયિકોની કેટલી દ્રવ્યેન્દ્રિય કહી છે? ૩. યમ ! પ જેવા ગૌતમ ! આ જ આઠ દ્રવ્યન્દ્રિયાં છે. दं.२-११. एवं असुरकुमाराणं-जाव-थणियकुमाराण ૮.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો વિા સુધી જાણવું જોઈએ. प. द. १२. पुढंविकाइयाणं भंते ! कइ दबिंदिया દ, ૧૨, ભંતે ! પૃથ્વીકાયિકોની કેટલી દ્રવ્યન્દ્રિયાં पण्णत्ता? કહી છે ? ૩. ગયા ! છાસૈuિ qUUત્તા ગૌતમ ! તેને કેવળ એક સ્પર્શેન્દ્રિય કહી છે. હું ૨૩-૨૬. pવે -Mાવ- યાડડયા ૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. T. તે ૨૭, વેવિયાજીનું મંત! ૬ દ્વિરિયા પૂouત્તા? દે. ૧૭. ભંતે! બેઈન્દ્રિય જીવોની કેટલી દ્રવ્યન્દ્રિયાં કહી છે ? ૩. યમ ! ઢ ઢવિવિધ guત્તા, તે નદી ઉ. ગૌતમ ! તેને બે દ્રવ્યન્દ્રિયો કહી છે, જેમકે - . સિદ્ધિ ૫, ૨. નિટિgિ / ૧. સ્પર્શેન્દ્રિય, ૨. રસેન્દ્રિય. g, રે ૧૮ તૈક્રિયાઇ મંત! # બ્રિતિભા પUUત્તા ? પ્ર. ૬, ૧૮ ભંતે!ત્રેઈન્દ્રિય જીવોની કેટલી દ્રવ્યેન્દ્રિયાં કહી છે ? Page #115 -------------------------------------------------------------------------- ________________ 590 ૩. ૬. ૩. ૬. गोयमा ! चत्तारि दव्विंदिया पण्णत्ता, तं जहाઢો વાળા, નીદા, સે | ૐ, ષડરિવિયાળું અંતે ! જ્ડ વિંયિા વાત્તા ? નોયમા ! છે જિંવિયા પળત્તા, तं जहा ટો શેત્તા, વો વાળા, નીહા, હાસે । ż. ૨૦-૨૪. સેમાળ ના ખેરડ્યાનું -નાવवेमाणियाणं । ૬. दं. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया दव्विंदिया अतीता ? ૩. ગાયમા ! અજંતા । ૫.જેવા વહેયા ? ૩. ગોયમા ! અટ્ઠ। ૫. વડ્યા રેવડા? ૩. ગોયમા! અવ્ડ વા, સોજ વા, સત્તરસ વા, સંવેગ્ના વા, અસંવેગ્ન વા, અનંતા વા | - વા. વ. ૨૬, ૩.૨, મુ. o ૦૨-o ૦૨૨ ૨૪. ૧૩વીસતંઽત્તુ અતીત-વહ-પુરે ડવ་િવિયાળે વગૅ-૨૪, ચોવીસ દંડકોમાં અતીત-બદ્ધ-પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયોનું પ્રરુપણ : दं. २. एगमेगस्स णं भंते! असुरकुमारस्स केवइया दव्विंदिया अतीता ? ૩. યમા ! અજંતા । ૧. જેવા વહેજી? ૩. ગોયમા ! અ ૫. વડ્યા પુરેવડા? ૩. ગોયમા!બદ્ઘ વા, વ વા, संखेज्जा वा असंखेज्जा વા, અનંતા વા | ૐ. રૂ-૨૬. ટ્યુંનામારાનું –નાવ- થળિયJારા ૐ. ૨-૩, ૬. ત્યું યુવિાય-પ્રાફ્ટિ, वणप्फइकायस्सवि, णवरं ૫. જેવા વફ્રેત્ઝા ? ૩. ગોયમા ! છે હાર્સિટિ વળત્તે । ઉ. પ્ર. ઉ. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ૬.૧. ભંતે ! એક નૈયિકનાં અતીત (ભૂતકાલીન) દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! તેને ચાર દ્રવ્યેન્દ્રિયાં કહી છે, જેમકે બે ઘ્રાણ, જીવ્યા, સ્પર્શન. નં.૧૯, ભંતે ! ચઉરેન્દ્રિય જીવોને કેટલી દ્રવ્યેન્દ્રિયાં કહી છે ? (3. પ્ર. ઉ. ગૌતમ ! તેને છ દ્રવ્યેન્દ્રિયાં કહી છે, જેમકે - બે નેત્ર, બે પ્રાણ, જીવ્યા, સ્પર્શન. ૬.૨૦-૨૪. બાકી બધી વૈમાનિકો સુધીની દ્રવ્યેન્દ્રિયાં નૈરયિકોનાં સમાન છે. પ્ર. ઉ. ગૌતમ ! અનન્ત છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે. ભવિષ્યકાલીન દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે, સોળ છે, સત્તર છે, સંખ્યાત છે, અસંખ્યાત અથવા અનન્ત છે. દં.૨. ભંતે ! એક-એક અસુરકુમારની અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે. ભવિષ્યત્કાલીન દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે, નવ છે, સંખ્યાત છે, અસંખ્યાત છે અને અનન્ત છે. નં.૩-૧૧. આ પ્રમાણે નાગકુમારથી સ્તનિતકુમારો સુધી દ્રવ્યેન્દ્રિયાં કહેવી જોઈએ. ૬.૧૨-૧૩,૧૬. આ પ્રમાણે પૃથ્વીકાયિક, અખિયક અને વનસ્પતિકાયિકની પણ કહેવી જોઈએ, વિશેષ : બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેવળ એક સ્પર્શેન્દ્રિય કહેવામાં આવી છે. પ્ર. ઉ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૭૧ ટું, ૨૪-૨૫. pવે તે ફ, વાયસ વિા णवरं-पुरेक्खडा णव वा, दस वा । હું ૨૭. પૂર્વ દિવ્યા વિના णवरं-बद्धेल्लगा दोण्णि । ટું, ૧ ૮, વે તેરિયલ્સ णवरं-बधेल्लगा चत्तारि। હું ૨૨. ઇ સરિફિક્સ વિશે નવરં- વ7 | હું ૨૦-૨૪. ત્વિ-તિરિસ્થનળિય-મજૂરલ્સ, वाणमंतर-जोइसिय-सोहम्मीसाणगदेवस्स जहा असुरकुमारस्स। णवरं-मणूसस्स पुरेक्खडा कस्सइ अस्थि, कस्सइ ત્યિ जस्सऽत्थि अट्ठ वा, नव वा, संखेज्जा वा, असंखेज्जा વ, અજંતા વા | સ માર-માહિ-વેમ-તપ-સુ-સરસાર आणय पाणय-आरण-अच्चय-गेवेज्जगदेवस्स य जहा नेरइयस्स। દ.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ આ પ્રમાણે કહેવી જોઈએ. વિશેષ:આની ભાવીદ્રવ્યેન્દ્રિય નવકેદસ હોય છે. દ, ૧૭. આ પ્રમાણે બેઈન્દ્રિયની ષ્ણ છે. વિશેષ : બદ્ધ દ્રવ્યન્દ્રિયમાં બે છે. ૬.૧૮, આ પ્રમાણે ત્રેઈન્દ્રિયની પણ છે. વિશેષ : બદ્ધ દ્રવ્યન્દ્રિય ચાર છે. .૧૯. આ પ્રમાણે ચઉરિજિયની પણ છે. વિશેષ : બદ્ધ દ્રવ્યન્દ્રિયાં છ છે. દે. ૨૦-૨૪. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મ ઈશાન દેવની અતીત દ્રવ્યન્દ્રિયાં અસુરકુમારોની જેવી છે. વિશેષ :ભાવી દ્રવ્યન્દ્રિયાં કેટલાક મનુષ્યને હોય છે અને કેટલાક મનુષ્યને હોતી નથી. જેને હોય છે, તેને આઠ, નવ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત અને રૈવેયક દેવોની અતીત દ્રવ્યન્દ્રિય નૈરયિકનાં સમાન છે. પ્ર. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત વિમાનવાસી પ્રત્યેક દેવની અતીત દ્રવ્યન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ધ દ્રવ્યન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે. પ્ર. ભાવી દ્રવ્યન્દ્રિયા કેટલી છે? ઉ. ગૌતમ! આઠ, સોળ, ચોવીસ કે સંખ્યાત હોય છે. प. एगमेगस्स णं भंते ! विजय-वेजयंत-जयंत अपराजियदेवस्स केवइया दबिंदिया अतीता? ૩. યમ ! ૩viતા | 1. વરૂ વ7 IT? . મોચમા ! વર્લ્ડ 1. વરૂયી પુરવET? उ. गोयमा ! अट्ठ वा, सोलस वा, चउवीसा वा, સંજ્ઞા વ | सब्वट्ठसिद्धिगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा अट्ठ, पुरेक्खडा अट्ठ । 1. હું , રિયા મંત! છેવા વિંઢિયા અતીતા? ૩. કાયમી ! સબંતા | g, છેવી વ7T ? સર્વાર્થ સિદ્ધ દેવની અતીત દ્રવ્યન્દ્રિયો અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિય આઠ અને ભાવી દ્રવ્યન્દ્રિયો પણ આઠ છે. દે,૧, ભંતે! નારકની અતીત દ્રવ્યન્દ્રિયા કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. ભંતે ! બદ્ધ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? પ્ર. ઉ. પ્ર. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૩. ગોયમા ! અસંવપ્ના | ૫. વયા પુરેવવા? ૩. ગોયમા ! અજંતા । ૬. વિનય-વનયંત-નયંત-અપરાનિય લેવાળું અંતે ! केवइया दव्विंदिया पण्णत्ता ? ૩. ગોયમા ! અતીતા ગળતા, વશ્વેત્નના અસંવેગ્ના, पुरेक्खडा असंखेज्जा । प. सव्वट्ठसिद्धगदेवाणं भंते ! केवइया दव्विंदिया पण्णत्ता ? પૂર્વ -ખાવ- ગેલેગ્ગાવાળા णवरं मणूसाणं बद्धेल्लगा सिय संखेज्जा, सिय असंखेज्जा | ૩. યમા ! અતીતા મળતા, વન્દ્રેના સંવેગ્ના, पुरेक्खडा संखेज्जा | ૬. mr_m r ૩. ગાયમા ! અજંતા । दं. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया दव्विंदिया अतीता ? ૧. જેવા વહેત્ઝ ? ૬. નોયમા ! અ। केवइया पुरेक्खडा ? ૩. ગોયમા ! સદ્ અત્યિ, સદ્ ચિ, जस्मत्थि अट्ठ वा, सोलस वा चउवीसा वा, સંધુષ્ના વા, અસંવેગ્ના વા, અનંતા વા | दं. २. एगमेगस्स णं भंते! णेरइयस्स असुरकुमारत्ते केवइया दव्विंदिया अतीता ? ૩. શૌયમા ! અજંતા । ૫. વા વહત્ત્વ ? ૩. ગાયના ! નહૈિં । ૫. વડ્યા પુરવવા ? ૩. ગોયમા ! સદ્ અત્યિ, સરૂ ત્યિ, जस्सऽत्थि अट्ठ वा, सोलस वा, चउवीसा वा, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, મળતા વા । ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ગૌતમ ! અસંખ્ય છે. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ પ્રમાણે ત્રૈવેયક દેવો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોની બહ્રદ્રવ્યેન્દ્રિયાં ક્યારેક સંખ્યાત છે અને ક્યારેક અસંખ્યાત છે. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવોની દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અતીત અનન્ત છે, બદ્ધ અસંખ્યાત છે, પુરસ્કૃત અસંખ્યાત છે. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવોની દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આની અતીત દ્રવ્યેન્દ્રિયાં અનન્ત છે, બદ્ધ સંખ્યાત છે, પુરસ્કૃત પણ સંખ્યાત છે. નં.૧. ભંતે ! એક-એક નૈરયિકની નૈયિકપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! આઠ છે. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાક નારકને હોય છે અને કેટલાક નારકને હોતી નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. For Private Personal Use Only દં,૨. ભંતે ! એક-એક નૈયિકની અસુરકુમાર પર્યાયમાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૭૩ . રૂ-૧, પર્વે ખાવ-થળિયનારા प. द.१२. एगमेगस्स णं भंते! णेरइयस्स पुढविकाइयत्ते केवइया दबिंदिया अतीता? ૩. મયમા! viતા प. केवइया बद्धेल्लया ? ૩. નાયમી ! નત્યિ | ૫. વય પુરેવડા ? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યાય સુધી જાણવું જોઈએ. પ્ર. દં,૧૨, ભંતે ! એક-એક નૈરયિકની પૃથ્વીકાય પણામાં અતીત દ્રવ્યન્દ્રિયાં કેટલી છે ? ઉ. ગૌતમ ! અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ? ઉ. ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયાં કેટલી છે ? - ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. जस्सऽत्थि एक्को वा, दो वा, तिण्णि वा, संखेज्जा वा, असंखज्जा वा, अणंता वा। ટું. શરૂ-૨૬. પર્વ -નાવિ- તારૂફાયો प. दं. १७. एगमेगस्स णं भंते ! णेरइयस्स बेइंदियत्ते केवइया दबिंदिया अतीता? ૩. કોચમા ! viતા ! . વા વસ્ત્રા? ૩. નીયમી ! નત્યિ | પૂ. સેવા પુરવડા ? उ. गोयमा ! कस्सइ अस्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि दो वा, चत्तारि वा, छ वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा। ટું. ૨૮, વે તે ચિત્તે વિરા જેને હોય છે તેને એક, બે, ત્રણ કે સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે. ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાય પર્યાય સુધી જાણવું જોઈએ. પ્ર. ૬, ૧૭. ભંતે ! એ ક -એક નૈ રયિકની બેઈન્દ્રિયપણામાં કેટલી અતીત દ્રવ્યન્દ્રિયાં છે ? ઉ. ગૌતમ ! અનન્ત છે. બદ્ધ દ્રવ્યન્દ્રિયા કેટલી છે ? ઉ. ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયા કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે તેને બે, ચાર, છ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. .૧૮, આ પ્રમાણે ત્રેઈન્દ્રિય પયયન માટે જાણવું જોઈએ. વિશેષ : તેની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. દે. ૧૯. આ પ્રમાણે ચઉરિન્દ્રિય પર્યાયનાં માટે જાણવું જોઈએ. વિશેષ:તેની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો છે, બાર, અઢાર, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. દ. ૨૦. અસુરકુમાર પર્યાયમાં જે પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે પંચેન્દ્રિય પર્યાય તિર્યંચયોનિકનાં માટે પણ કહેવું જોઈએ. णवरं-पुरेक्खडा चत्तारि वा, अट्ठ वा, बारस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा। ટું, ૧૧. ર્વ સરિચિત્તે વિ. णवरं-पुरेक्खडा छ वा, बारस वा, अट्ठारस वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा । दं. २०. पंचेंदिय-तिरिक्खजोणियत्ते जहा असुरकुमारत्ते। Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ૫. વડ્યા રેવુRs\? ૩. ગોયમા ! અવ્ડ વા, સોમ વા, વડવીના વા, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, ગતા વા | सव्वेसिं मणूसवज्जाणं पुरेक्खडा मणूसत्ते “कस्सइ अस्थि कस्सइ णत्थि " त्ति एवं ण वुच्चइ । ૬. ૐ. ૨. મજૂસત્તે વિ વ જેવ, વર ૪૨૨-૨૪, વાળનંતર-નોઽસિય-મોહમ્મા-નાવगेवेज्जगदेवत्ते अतीता अनंता । ૬. बल्लगा णत्थि । पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि । जस्सत्थि अट्ठ वा, सोलस वा चउवीसा वा, સંવેગ્ના વા, અસંવેગ્ના વા, ગળતા વા / ૐ . મેસ્સ ાં મંતે ! શેરફ્યુમ્સવિનય-વેનયંતजयंत- अपराजियदेवत्ते केवइया दव्विंदिया अतीता ? ૩. ગાયના ! ચિ । ૬. ૩. ગોયમા ! ત્યિા ૫.વડ્યા પુરેવવા? ૩. ગોયમા ! સ્તઽ અસ્થિ, સ્સફ ત્યિ, નસ્સઽસ્થિ ગટ્ટ વા, સોસ વા | केवइया बद्धेल्लगा ? सव्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि बद्धेल्लगा त्थि, पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि । जस्सऽत्थि अट्ठ | एवं जहा णेरइयदंडओ भणिओ तहा असुरकुमारेण વિ જ્ઞેયનો -ખાવ- વંશૈલિય-તિરિનોrિgi / णवरं जस्स जइ इन्दिया सट्ठाणे तस्स तइ बद्धेल्लगा भाणियव्वा । २१. एगमेगस्स णं भंते ! मणूसस्स णेरयइत्ते केवइया दव्वेंदिया अतीता ? For Private પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ નં.૨૧. મનુષ્ય પર્યાયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયા કેટલી છે ? ગૌતમ ! આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત છે. મનુષ્યને છોડીને બાકી બધાને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં મનુષ્યપણામાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી એવું કહેવું જોઈએ. ૬.૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને સૌધર્મથી -યાવત્- ત્રૈવેયક દેવ પર્યાય સુધીમાં અતીત દ્રવ્યેન્દ્રિયાં અનન્ત છે, બુદ્ધ નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. દં. ૧. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં રુપમાં એક-એક નૈરિયકની અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ કે સોળ હોય છે. સર્વાર્થસિદ્ધ દેવપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં નથી, બદ્ઘ દ્રવ્યેન્દ્રિયાં પણ નથી, પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ હોય છે. આ પ્રમાણે જેમ નૈયિકનાં કહ્યા તે પ્રમાણે અસુરકુમારથી પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાય સુધી આલાપક કહેવા જોઈએ. વિશેષ : જેને જેટલી ઈન્દ્રિયાં છે તેને તેટલી બદ્ધ દ્રવ્યેન્દ્રિયાં કહેવી જોઈએ. ૨૧. ભંતે ! એક-એક મનુષ્યનાં નૈરયિકપણામાં અતીત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૭૫ ૩. યમ! મiતા ઉ. ગૌતમ ! અનન્ત છે. g. છેવ વા ? પ્ર. બદ્ધ દ્રવ્યન્દ્રિયા કેટલી છે? ૩. યમ ! Oિ | ઉ. ગૌતમ! નથી. T. તેવા પુરવા? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિયાં કેટલી છે ? उ. गोयमा ! कस्सइ अस्थि, कस्सइ णत्थि, ગૌતમ!કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. जस्सऽस्थि अट्ठ वा, सोलस वा, चउवीसा वा, જેને હોય છે, તેને આઠ, સોળ, ચોવીસ, સંખ્યાત, संखज्जा वा, असंखेज्जा वा, अणंता वा। અસંખ્યાત અથવા અનન્ત હોય છે. एवं-जाव-पंचेंदिय-तिरिक्खजोणियत्ते। આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાય સુધીના માટે કહેવું જોઈએ. णवरं-एगिंदिय विगलिंदिएसु जस्स जत्तिया इन्दिया વિશેષ : એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને तस्स तत्तिया पुरेक्खडा भाणियब्वा । જેટલી ઈન્દ્રિય છે તેને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય તેટલી જ કહેવી જોઈએ. प. एगमेगस्स णं भंते ! मणूसस्स मणूसत्ते केवइया ભંતે! મનુષ્યની મનુષ્યનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય दबिंदिया अतीता? કેટલી છે ? ૩. યમા ! લવંતા | ઉ. ગૌતમ ! અનન્ત છે. 1. વથા વલ્લેT? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. ગયા ! કા ઉ. ગૌતમ ! આઠ છે. . તેવફા રેવડા ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી अट्ठ वा, सोलस वा, चउवीसा वा, संखेज्जा वा, નથી. જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ, असंखेज्जा वा, अणंता वा। સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત હોય છે. वाणमंतर-जोइसिय -जाव- गेवेज्जगदेवत्ते जहा વાણવ્યંતર, જ્યોતિષ્કથી -ચાવત- ચૈવેયક દેવ णेरइयत्ते। સુધીમાં નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. प. एगमेगस्स णं भंते ! मणसस्स विजय-वेजयंत ભંતે ! પ્રત્યેક મનુષ્યની વિજય, વૈજયંત, જયંત जयंतऽपराजियदेवत्ते केवइया दबिंदिया अतीता? અને અપરાજીત દેવનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી ગર્લ્ડ વા, સોસ વા | નથી, જેને હોય છે તેને આઠ કે સોળ હોય છે. પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. સોયમાં ! નત્યિ | ઉ. ગૌતમ ! નથી. ફેવફા પુરવઠા ? પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? उ. गोयमा ! कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ઉ. ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને अट्ठ वा, सोलस वा। હોતી નથી, જેને હોય છે, તેને આઠ હોય છે કે સોળ હોય છે. प. एगमेगस्स णं भंते ! मणूसस्स सव्वट्ठसिद्धगदेवत्ते પ્ર. ભંતે ! પ્રત્યેક મનુષ્યની સર્વાર્થ સિદ્ધદેવનાં રૂપમાં આ વફથી સ્ત્રિક્રિયા કર્તતા ? આ અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૭૬ ૩. ગોયમા ! સદ્ ગત્યિ, સદ્ ચિ, નસઽસ્થિ સટ્ટા ૫. તેવા વેઢે ૩. ગોયમા ! સ્થિ । ૫. વયા પુરે વડા? ૩. ગોયમા ! સદ્ અસ્થિ, સદ્ નત્યિ, નસઽત્યિ મા वाणमंतर - जोइसिए जहा णेरइए । ૫. ? सोहम्मगदेवे वि जहा णेरइए, णवरं सोहम्मगदेवस्स विजय- वेजयंत- जयंत अपराजियत्ते केवइया दव्विंदिया अतीता ? ૩. ગોયમા ! સફ અસ્થિ, સદ્ યિ, નસ્સઽસ્થિ મદ્દા ૧. વા વન્દેલ્થ ? ૩. ગોયમા ! સ્થિ ૫. વડ્યા રેવૂડા ? ૩. ગોયમા ! સદ્ ગત્યિ, સદ્ હૈિં, जस्सऽथि अट्ठ वा, सोलस वा । सव्वट्ठसिद्धगदेवत्ते जहा णेरइयस्स । एवं ईसाणस्स - जाव- गेवेज्जगदेवस्स सव्व वत्तव्वया णेयव्वं । ૧. મેસ્સાં ભંતે ! વિનય-વેઞયંત-નયંતअपराजियदेवस्स णेरइयत्ते केवइया दव्विंदिया અતીતા ? ૩. ગોયમા ! અજંતા । ૧. જેવા વહેત્ત્વ ? ૩. ગોયમા ! િ ૫. વયા રેવવા? ૩. ગોયમા ! ચિ -ખાવ- પંતિય-તિરિનોળિયત્તે ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ હોય છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ હોય છે. વાણવ્યંતર અને જ્યોતિષ્મ દેવનું સંપૂર્ણ વર્ણન નૈયિકનાં સમાન કહેવું જોઈએ. સૌધર્મ કલ્પનાં દેવોનું વર્ણન પણ નૈરિયકનો સમાન છે, વિશેષ : સૌધર્મ દેવની વિજય, વિજયંત, જયંત અને અપરાજીત દેવનાં રુપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! કેટલાકની હોય છે અને કેટલાકને હોતી નથી, જેને હોય છે તેને આઠ હોય છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેને આઠ કે સોળ હોય છે. સર્વાર્થ સિદ્ધ દેવનાં રુપમાં નૈરયિકની સમાન છે. આ પ્રમાણે ઈશાન દેવલોકથી ત્રૈવેયક દેવ સુધીનું સંપૂર્ણ વર્ણન જાણી લેવું જોઈએ. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવલોકનાં એક-એક દેવની નૈયિકનાં રુપમાં કેટલી અતીત દ્રવ્યેન્દ્રિય છે ? ગૌતમ ! અનન્ત છે. બદ્ઘ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યાય સુધીનું વર્ણન કરવું જોઈએ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન मणूसत्ते अतीता अणंता, મનુષ્યનાં રુપમાં અતીત દ્રવ્યેન્દ્રિય અનન્ત છે. बद्धेल्लगा णत्थि, બદ્ધ નથી. पुरेक्खडा अट्ठ वा, सोलस वा, चउवीसा वा, પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય આઠ, સોળ કે ચોવીસ હોય સંવેના વા છે. અથવા સંખ્યાત હોય છે. वाणमंतर-जोइसियत्ते जहा जेरइयत्ते। વાણવ્યંતર અને જયોતિષ્ક દેવનાં રુ૫માં અતીત બદ્ધ પુરસ્કૃત ઢબેન્દ્રિય નૈરયિકનાં સમાન છે. सोहम्मगदेवत्ते अतीता अणंता। સૌધર્મદેવનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય અનન્ત છે. बद्धेल्लगा णत्थि। બદ્ધ નથી. पुरेक्खडा कस्सइ अस्थि, कस्सइ णत्थि, પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. जस्सऽस्थि अट्ठ वा, सोलस वा, चउवीसा वा, જેને હોય છે તેને આઠ, સોળ, ચોવીસ અથવા સંજ્ઞા વI. સંખ્યાત હોય છે. ઉં -નવિ- નવેમ્બવત્તા આ પ્રમાણે રૈવેયક દેવ પર્યાય સુધી દ્રવ્યન્દ્રિય સમજવી જોઈએ. विजय-वेजयंत-जयंत-अपराजियत्ते अतीता कस्सइ વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં अत्थि, कस्सइ णत्थि, जस्सऽत्थि अट्ठ । રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલાકને હોય છે અને કેટલાક ને હોતી નથી. જેને હોય છે તેને આઠ હોય છે. ૫. વચા વધે7 ? પ્ર. બદ્ધ દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ૩. યT ! | ઉ. ગૌતમ ! તે આઠ છે. ૫. વય પુરે ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? उ. गोयमा ! कस्सइ अस्थि, कस्सइ णत्थि, जस्सऽस्थि ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. જેને હોય છે તેને આઠ હોય છે. एगमेगस्स णं भंते ! विजय-वेजयंत-जयंत ભંતે ! પ્રત્યેક વિજય, વૈજયંત, જયંત અને अपराजिय-देवस्स सव्वट्ठसिद्धगदेवत्ते केवइया અપરાજીત દેવલોકનાં એક-એક દેવની दबिंदिया अतीता? સર્વાર્થસિદ્ધ દેવનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ૩. યT! ટ્યિા. ઉ. ગૌતમ ! નથી. . સેવા વસ્ત્ર ? બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. યમી ! નત્યિ | ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ૩. યમ ! સ૬ મલ્પિ, વાસડું નત્યિ, ઉ. ગૌતમ ! કેટલાકને હોય છે અને કેટલાકને હોતી जस्सऽत्थि अट्ठ। નથી. જેને હોય છે તેને આઠ હોય છે. प. एगमेगस्स णं भंते ! सव्वट्ठसिद्धगदेवस्स रइयत्ते પ્ર. ભંતે ! પ્રત્યેક સર્વાર્થસિદ્ધ દેવની નારકનાં રુપમાં केवइया दबिंदिया अतीता? અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? 5 Page #123 -------------------------------------------------------------------------- ________________ 5७८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. મા ! અvi | ગૌતમ ! અનન્ત છે. 1. વરૂ વઢે ? બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. મા ! ત્યાં ઉ. ગૌતમ ! નથી. પૂ. વથ પૂરેવડા ? પુરસ્કૃત દ્રબેન્દ્રિય કેટલી છે ? ૩. Tયમ ! | ગૌતમ ! નથી. एवं मणूसवज्ज -जाव- गेवेज्जगदेवत्ते। આ પ્રમાણે મનુષ્યને છોડીને રૈવેયક દેવ પર્યાય સુધી દ્રવ્યન્દ્રિય કહેવી જોઈએ. णवरं-मणूसत्ते अतीता अणंता। વિશેષ : મનુષ્યનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય અનન્ત છે. ૫. વા વા ? બદ્ધ દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ૩. યમ ! ત્યાં ગૌતમ ! નથી, प. केवइया पुरेक्खडा ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ચમ ! માં ગૌતમ ! આઠ છે. विजय-वेजयंत-जयंत-अपराजियदेवत्ते अतीता વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવના कस्सइ अत्थि, कस्सइ णत्थि, રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. जस्सऽत्थि अट्ठ। જેને છે, તેને આઠ છે. प. केवइया बद्धेल्लगा ? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. નયમ ! સ્થિ ઉ. ગૌતમ ! નથી. ૫. વય પુરે ? પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. ગોચમા ! ત્યિ | ઉ. ગૌતમ ! નથી. प. एगमेगस्स णं भंते ! सव्वट्ठसिद्धगदेवस्स ભંતે ! પ્રત્યેક સર્વાર્થસિદ્ધ દેવની સર્વાર્થસિદ્ધદેવનાં सव्वट्ठसिद्धगदेवत्ते केवइया दव्विंदिया अतीता? રુપમાં અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગોમા ! જસ્ત્રિ ઉ. ગૌતમ ! નથી. 1. વા વર્ધ્વ7T? બદ્ધ દ્રબેન્દ્રિય કેટલી છે ? ૩. સોયમી ! મા | ઉ. ગૌતમ ! આઠ છે. g, વેશ્યા પુરેqડા ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. યમ ! નહ્યિા ઉ. ગૌતમ! નથી. प. णेरइयाणं भंते ! णेरइयत्ते केवइया दबिंदिया ભંતે ! ઘણા નૈરયિકોની નારકના રૂપમાં અતીત अतीता? દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. થમ ! માતા ! ઉ. ગૌતમ ! અનન્ત છે. केवइया बद्धेल्लगा? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. ગયા ! સંવેજ્ઞા | ઉ. ગૌતમ! અસંખ્યાત છે. प. केवइया पुरेक्खडा ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? $ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૪૭૯ 5 ૩. સોયમા ! લખતા ! प. णेरइयाणं भंते ! असुरकुमारत्ते केवइया दविंदिया अतीता? ૩. આર્યમ ! મviતા | केवइया बद्धेल्लगा? ૩. યમ! mત્યિ છે 1. વરૂયા પુરે ? ૩. કાયમી ! મviતા અ -ના-રેવેન્માવેલા . જે રથનું મંતે ! વિનય-વેગવંત-નયંત अपराजियदेवत्ते केवइया दव्विंदिया अतीता ? પ્ર. ૩. યમ ! ત્યિ | [, વ વધ્વ7TT ? ૩. યમ ! "ત્યિ | प. केवइया पुरेक्खडा ? ૩. યમ ! સંજ્ઞા ! एवं सब्वट्ठसिद्धगदेवत्ते वि। ઉ. ગૌતમ ! અનન્ત છે. ભંતે ! ઘણા નૈરયિકોની અસુરકુમારનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! અનન્ત છે. પ્ર. બદ્ધ દ્રન્દ્રિય કેટલી છે? ઉ. ગૌતમ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ! અનન્ત છે. આ પ્રમાણે રૈવેયક દેવ પર્યાય સુધી જાણવું જોઈએ. ભંતે ! નૈરયિકોની વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં રુપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ઉ. ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ! અસંખ્યાત છે. આ પ્રમાણે સવસિદ્ધ દેવ રુપમાં દ્રવ્યન્દ્રિય કહેવી જોઈએ. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીનું વર્ણન જાણવું જોઈએ. વિશેષ:વનસ્પતિકાયિકોની વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં રૂપમાં તથા સર્વાર્થસિદ્ધ દેવનાં રૂપમાં પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અનન્ત છે. મનુષ્યો અને સર્વાર્થસિદ્ધ દેવોને છોડીને બધાની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિય અસંખ્યાત છે. પરસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી. વનસ્પતિકાયિકની સ્વસ્થાનમાં બદ્ધ દ્રવ્યેન્દ્રિય અનન્ત છે. મનુષ્યોની નૈરયિકનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિય નથી અને પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અનન્ત છે. આ પ્રમાણે રૈવેયક દેવ પર્યાય સુધી દ્રવ્યન્દ્રિય છે. વિશેષ:સ્વસ્થાનમાં અતીત દ્રવ્યન્દ્રિય અન છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિય સંખ્યા પણ છે અને અસંખ્યાત પણ છે. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય અનન્ત છે. एवं -जाव-पंचेंदिय-तिरिक्खजोणियाणं णेयव्वं । णवरं-वणप्फइकाइयाणं विजय-वेजयंत-जयंतअपराजियदेवत्ते सव्वट्ठ-सिद्धगदेवत्ते य पुरेक्खडा સાંતા | सव्वेसिं मणूस-सव्वट्ठसिद्धगवज्जाणं सट्ठाणे बद्धेल्लगा असंखेज्जा, परट्ठाणे बद्धेल्लगा णस्थि । वणस्सइकाइयाणं सट्ठाणे बद्धेल्लगा अणंता। मणूस्साणं णेरइयत्ते अतीता अणंता. बद्धेल्लगा णत्थि, पुरेक्खडा अणंता । gવં -લેન્ગવ णवरं-सट्ठाणे अतीता अणंता, बद्धेल्लगा सिय संखेज्जा, सिय असंखेज्जा, पूरेक्खडा સતી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ક, प. मणू साणं भंते ! विजय-वे जयंत-जयंत अपराजियदेवत्ते केवइया दव्विंदिया अतीता? ૩. મા ! સંજ્ઞા | 1 વા વર્ધ્વસ્ત્ર ? ૩. સોયમાં નત્યિ | 1. વ પુરેqST? ૩. સોયમાં ! સિય સંજ્ઞા, સિય સંજ્ઞા एवं सब्वट्ठसिद्धगदेवत्ते वि। वाणमंतर-जोइसियाणं जहा रइयाणं । सोहम्मगदेवाणं एवं चेव। णवर-विजय-वेजयंत-जयंत-अपराजियदेवत्तेअतीता असंखेज्जा, बद्धेल्लगा णत्थि। पुरेक्खडा असंखेज्जा। ભંતે ! મનુષ્યોની વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! સંખ્યાત છે. પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! કદાચ સંખ્યાત પણ છે અને અસંખ્યાત પણ છે. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ દેવનાં રુપમાં પણ સમજવું જોઈએ. વાણવ્યંતર અને જ્યોતિષ્કદેવોનું વર્ણન નરયિકોના સમાન જાણવું જોઈએ. સૌધર્મ દેવોની અતીતાદિ ઈન્દ્રિયોનું પણ વર્ણન આ પ્રમાણે છે. વિશેષ : વિજય, વૈજયંત, જયંત તથા અપરાજીત દેવનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય અસંખ્યાત છે. બદ્ધ દ્રવ્યન્દ્રિય નથી તથા પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય અસંખ્યાત છે. સર્વાર્થસિદ્ધદેવ રુપમાં અતીત નથી, બદ્ધ નથી. પરંતુ પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અસંખ્યાત છે. આ પ્રમાણે ઈશાન દેવલોકથી રૈવેયક દેવો સુધીનું સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવોની નૈરયિકનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! તે અનન્ત છે. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ ! નથી. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! નથી. આ પ્રમાણે જ્યોતિષ્કદેવ પર્યાય સુધી પણ જાણવું જોઈએ. વિશેષ આની મનુષ્યનાં રૂપમાં અતીત દ્રવ્યન્દ્રિય અનન્ત છે. सब्वट्ठसिद्धगदेवत्ते अतीता णत्थि, बद्धेल्लगा णत्थि, पुरेक्खडा असंखेज्जा। एवं ईसाणस्स -जाव- गेवेज्जगदेवाणं। प. विजय-वेजयंत-जयंत-अपराजियदेवाणं भंते ! णेरइयत्ते केवइया दबिंदिया अतीता? ૩. ગોયમ ! મviતા | 1. વથા વI ? ૩. ગયHT ! ત્યિ | 1. વણ્યા પુરેવડા ? ૩. ચમા ! ત્યિ T -નવિ- નોસિત્તે णवरं-एएसिं मणूसत्ते अतीता अणंता । Page #126 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૮૧ ૫. વય વર્ધ્વસ્ત્ર ? બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. ગાયમી ! નત્યિા ઉ. ગૌતમ ! નથી. 1. વય પુરેવડા ? પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. પોયમ ! સંજ્ઞા ! ઉ. ગૌતમ ! અસંખ્યાત છે. pd -નવ- વેમ્બલેવા આ પ્રમાણે રૈવેયક દેવ પર્યાય સુધી પણ કહેવું જોઈએ. सट्ठाणे अतीता असंखज्जा । આની સ્વસ્થાનમાં અતીતદ્રવ્યન્દ્રિય અસંખ્યાત છે. 1. વફા વર્લૅ7 T? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. ગોયમા ! બસંન્ગા | ગૌતમ ! અસંખ્યાત છે. 1. વફા પુરે ? પુરસ્કૃત દ્રબેન્દ્રિય કેટલી છે ? ૩. યમી ! સંજ્ઞા | ગૌતમ ! અસંખ્યાત છે. सचट्ठसिद्धगदेवत्ते अतीता त्थि. સર્વાર્થસિદ્ધ દેવ રુપમાં અતીત દ્રવ્યેન્દ્રિય નથી, बद्धेल्लगा णत्थि, બદ્ધ દ્રવ્યેન્દ્રિય પણ નથી. पुरेक्खडा असंखेज्जा। પરંતુ પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અસંખ્યાત છે. प. सव्वट्ठसिद्धगदेवाणं भंते ! रइयत्ते केवइया ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવોની નૈરયિકનાં રૂપમાં दव्विंदिया अतीता? દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. યHT ! સાંતા | ઉ. ગૌતમ ! અનન્ત છે. ૫. વા વસ્ત્ર ? પ્ર. બદ્ધ દ્રવ્યન્દ્રિય કેટલી છે? ૩. ગયા ! સ્ત્રિ | ઉ. ગૌતમ! નથી. प. केवइया पुरेक्खडा ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? ૩. યમ ! 0િ | ગૌતમ ! નથી. एवं मणूसवज्जं-जाव-गेवेज्जगदेवत्ते। આ પ્રમાણે મનુષ્યને છોડીને રૈવેયકદેવ પર્યાય સુધી દ્રવ્યેન્દ્રિય કહેવી જોઈએ. मणूसत्ते अतीता अणंता। મનુષ્યનાં રુપમાં અતીત દ્રવ્યેન્દ્રિય અનન્ત છે. . વ વવૅ7 ? બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. ગયા ! ઉ. ગૌતમ ! નથી. 1. વરૂ પુરેપુરા? પ્ર. પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય કેટલી છે ? ૩. સંવેળા ! ગૌતમ ! સંખ્યાત છે. प. विजय-वेजयंत-जयंत-अपराजियदेवत्ते णं भंते ! ભંતે!વિજય, વૈજયંત, જયંત અને અપરાજીતદેવનાં केवइया दविंदिया अतीता? રુપમાં આની અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. યમ ! સંગ્ગા | ઉ. ગૌતમ ! સંખ્યાત છે. પ્ર. બદ્ધ દ્રવ્યન્દ્રિય કેટલી છે? ૩. ગયા ! નત્સિ ! ઉ. ગૌતમ ! નથી. प. केवइया पुरेक्खडा ? પ્ર. પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે? E કે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! સ્થિT. ઉ. ગૌતમ ! નથી. प. सव्वट्ठसिद्धगदेवाणं भंते ! सब्वट्ठसिद्धगदेवत्ते ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવોની સર્વાર્થસિદ્ધ દેવ રુપમાં केवइया दबिंदिया अतीता ? અતીત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. યમ ! હ્યિા . ગૌતમ ! નથી. 1. વા વà7TT? પ્ર. બદ્ધ દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. યમ ! સંન્ના ગૌતમ ! સંખ્યાત છે. . વય પુરવવી? પુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય કેટલી છે ? ૩. કાયમ ! ઇન્ચિ | ઉ. ગૌતમ ! નથી. - TUT, , ૨૬, ૩. ૨, મુ. ૨ ૦ ૩ ૦ -૬ ૦ ૫૬ २५. चउवीसदंडएसु भाविदियाणं परूवणं ૨૫. ચોવીસ દંડકોમાં ભાવેન્દ્રિયોનું પ્રરુપણ : प. कइ णं भंते ! भाविंदिया पण्णत्ता ? પ્ર. ભંતે ! ભાવેન્દ્રિય કેટલી કહી છે ? उ. गोयमा ! पंच भाविंदिया पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! ભાવેન્દ્રિય પાંચ કહી છે, જેમકે - ૨. સોgિ -ગર્વ-ઇ. સિgિ | ૧. શ્રોત્રેન્દ્રિય યાવત- પ. સ્પર્શેન્દ્રિય. 1. ૨ , રથા અંત ટુ ભાવિંઢિયા Tv I ? ૬,૧, ભંતે ! નૈરયિકોની ભાવેન્દ્રિય કેટલી કહી છે ? ૩. મા ! જ ભાવિવિ TUTT, તે નહીં ગૌતમ ! તેની ભાવેન્દ્રિય પાંચ કહી છે, જેમકે - ૨. સોgિ -ળાવ- ૬. gિ | ૧. શ્રોત્રેન્દ્રિય -વાવ- ૫. સ્પર્શેન્દ્રિય. હું ૨-૨૪, પુર્વ -નવિ- મણિTI .૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. णवरं-जस्स जइ इंदिया तस्स तत्तिया भाविंदिया વિશેષ:જેને જેટલી ઈન્દ્રિય હોય તેટલી ભાવેન્દ્રિય કહેવી જોઈએ. - Tv. 1. ૨૬, ૩. ૨, મુ. ? ૫ ૬-૬ ૦૬૭ ર૬. વાવાયુનત્ત-વ-કુવાડમવિરિયાવ- ૨૬. ચોવીસ દંડકોમાં અતીતબદ્ધ-પુરસ્કૃત ભાવેન્દ્રિયની પ્રરુપણા : प. एगमेगस्स णं भंते ! रइयस्स केवइया भाविंदिया પ્ર. ભંતે! એક-એકનૈરયિકને કેટલી અતીત ભાવેન્દ્રિય अतीता? ૩. યમ ! કviતા | ઉ. ગૌતમ ! અનન્ત છે. ૫. વફા વર્લૅ7 IT? પ્ર. બદ્ધ ભાવેન્દ્રિય કેટલી છે ? ૩. ગયા ! | ગૌતમ ! પાંચ છે. પ્ર. પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલી છે ? गोयमा! पंच वा, दस वा, एक्कारस वा, संखेज्जा वा, ગૌતમ ! તે પાંચ છે, દસ છે, અગિયાર છે, असंखेज्जा वा, अणंता वा। સંખ્યાત છે, અસંખ્યાત છે અથવા અનન્ત છે. एवं असुरकुमारस्स वि। આ પ્રમાણે અસુરકુમાર સુધી જાણવું જોઈએ. णवरं-पुरेक्खडा पंच वा, छ वा, संखेज्जा वा, વિશેષ: પુરસ્કૃત ભાવેન્દ્રિય પાંચ, છ, સંખ્યાત, असंखज्जा वा, अणंता वा। અસંખ્યાત અથવા અનન્ત છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ८३ ૮. ૨-૨૨. પર્વ -નાવિ- થાયરસ | ૮. ૧૨-૬ ૩, ૬, rષે કુવિચ ગાઉ#ls वणस्सइकायस्स वि। णवरं-बद्धेल्लगा एक्का। ૮. ૨૮-૨૬, ૨૭-૨૮, ૨૬. તેડાવાઉચ बेइन्दिय, तेइन्दिय, चउरिन्दियस्स वि एवं चेव, ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. દ. ૧૨-૧૩, ૧૬. આ પ્રમાણે પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેમજ વનસ્પતિકાયનું પણ વર્ણન છે. વિશેષ : બદ્ધ ઈન્દ્રિય એક છે. ૬.૧૪-૧૫, ૧૭-૧૮, ૧૯, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયનું પણ વર્ણન આ પ્રમાણે છે. (જેની જેટલી બદ્ધ ઈન્દ્રિય છે. તેટલી ભાવેન્દ્રિય (बद्धेल्लगा जस्स जत्तिया भाविदिया ।) णवरं-पुरेक्खडा छ वा, सत्त वा, संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा । दं. २०-२४. पंचेंदिय-तिरिक्खजोणियस्स-जावईसाणस्स जहा असुरकुमारस्स । णवर-मणूसस्स पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि त्ति भाणियव्वं । सणंकुमार -जाव- गेवेज्जगस्स जहा रइयस्स । વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય છે, સાત, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે. ૬. ૨૦-૨૪, પંચેન્દ્રિયતિર્યંચયોનિકથી ઈશાનકલ્પ સુધીનું વર્ણન અસુરકુમારોનાં સમાન છે. વિશેષ : મનુષ્યની પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલાકને હોય છે અને કેટલાકને હોતી નથી. આ પ્રમાણે કહેવું જોઈએ. સનકુમારથી રૈવેયક સુધીનું વર્ણન નૈરયિકનાં સમાન કરવું જોઈએ. વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવની અતીત ભાવેન્દ્રિય અનન્ત છે, બદ્ધ પાંચ છે, પુરત ભાવેન્દ્રિય પાંચ, દસ, પંદર કે સંખ્યાત છે. સર્વાર્થસિદ્ધની અતીત ભાવેન્દ્રિય અનન્ત છે, બદ્ધ પાંચ છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ ! તે પાંચ છે. પ્ર. ૮,૧. ભંતે નૈરયિકોની અતીત ભાવેન્દ્રિય કેટલી विजय-वेजयंत-जयंत-अपराजियदेवस्स अतीता अणंता, बद्धल्लगा पंच, पुरेक्खडा पंच वा, दस वा, पण्णरस वा, संखेज्जा वा। सब्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा प. केवइया पुरेक्खडा? ૩. યHT! પંજા gટે . ળરફથi મંત! વ૬ મવિલિયા સર્તતા ? E ૩. નાયમી ! મviતા. प. केवइया बद्धेल्लगा? ૩. ગયા ! સંવMIT ૫. વય પુરવા ? યમા ! મviતા ! एवं जहा दविंदिएसु पोहत्तेणं दंडओ भणिओ तहा भाविदिएस वि पोहत्तेणं दंडओ भाणियब्बो। ઉ. ગૌતમ ! તે અનન્ત છે. પ્ર. બદ્ધ ભાવેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! અસંખ્યાત છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલી છે ? ઉ. ગૌતમ ! તે અનન્ત છે. આ પ્રમાણે જેમ દ્રવ્યન્દ્રિયોમાં પૃથકત્વ દંડક કહ્યા છે તેજ પ્રમાણે ભાવેન્દ્રિયોમાં પણ પૃથફત્વ (બહુવચનથી) દંડક કહેવા જોઈએ. $ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૪ णवरं वणप्फइकाइयाणं बद्धेल्लगा वि अनंता । प. एगमेगस्स णं भंते ! णेरइयस्स रइयत्ते केवइया भाविंदिया अतीता ? ૩. નોયમા ! અજંતા | बद्धेल्लगा पंच, पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि, जस्सऽत्थि पंच वा, दस वा, पण्णरस वा, संखेज्जा વા, અસંવેગ્ના વા, અજંતા વા ! ૐ. ૨- ૨. વૅગનુરમારતે-ખાવ-ચળિયમારત્ત, णवरं - बद्धेल्लगा णत्थि । ૐ. ૨૨-૨૭. યુવિાયત્તે-ખાવ-વેરિયન્નેના दव्विंदिया । तेइंदियत्ते तहेव, પાવર-પુરેવડા તિળિ વા, છે વા, ળવવા, સંવેગ્ના વા, અસંવૈષ્ના વા, અનંતા વા | एवं चउरिंदियत्ते वि । વર- પુરેવલડા વત્તરિ વા, ગદ્ય વા, વારસ વા, સંવેગ્ના વા, અવ્પ્ના વા, અનંતા વા । एवं एए चेव गमा चत्तारि णेयव्वा जे चेव दव्विंदिए । णवरं तइयगमे जाणियव्वा जस्स जइ इंदिया ते पुरेक्खडेसु मुणेयव्वा । उत्थगमे जहेव दव्वेंदिया -जाव प सव्वट्ठसिद्धगदेवाणं सव्वट्ठसिद्धगदेवत्ते केवइया भाविंदिया अतीता ? ૩. ગોયમા ! ચિ, વર્શ્વજીના સંવેગ્ના, પુરવવડા ચિ । - વા. વ. o, ૩. ૨, સુ. શ્બ્૮-૨૦૬૭ પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ વિશેષ : વનસ્પતિકાયિકોની બદ્ધ ભાવેન્દ્રિય અનન્ત છે. ભંતે ! એક- એક નૈયિકની નૈયિકનાં રુપમાં કેટલી અતીત ભાવેન્દ્રિય છે ? ગૌતમ ! તે અનન્ત છે. તેની બદ્ધ ભાવેન્દ્રિય પાંચ છે, પુરસ્કૃત ભાવેન્દ્રિય કેટલાકને હોયછેઅને કેટલાકને હોતી નથી. જેને હોય છે, તેની પાંચ, દસ, પંદર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત હોય છે. ૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમાર પર્યાયથી સ્તનિતકુમાર પર્યાય સુધી કહેવું જોઈએ. વિશેષ : આને બદ્ધ ભાવેન્દ્રિય નથી. ૬.૧૨-૧૭. પૃથ્વીકાયથી બેઈન્દ્રિય પર્યાય સુધી દ્રવ્યેન્દ્રિયોની જેમ ભાવેન્દ્રિય કહેવી. બેઈન્દ્રિય પર્યાયનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ત્રણ, છ, નવ, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે. આ પ્રમાણે ચઉરિન્દ્રિય પર્યાયનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : પુરસ્કૃત ભાવેન્દ્રિય ચાર, આઠ, બાર, સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત છે. આ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોનાં ચાર આલાપક જેમ અહીં પણ ચાર આલાપક સમજવા જોઈએ. વિશેષ : ત્રીજા ગમકમાં જેટલી ઈન્દ્રિય હોય, તેનાં અનુસાર યોગ કરતાં પુરસ્કૃત ભાવેન્દ્રિય સમજવી જોઈએ. ચોથા આલાપકમાં દ્રવ્યેન્દ્રિયની જેમ સૂત્રપાઠ છે, -યાવત સર્વાર્થસિદ્ધ દેવોનાં સર્વાર્થસિદ્ધત્વનાં રુપમાં અતીત ભાવેન્દ્રિય કેટલી છે ? ગૌતમ ! અતીત ભાવેન્દ્રિય નથી, બદ્ધ ભાવેન્દ્રિય સંખ્યાત છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૨૭, વડાઇ વિચપુળાને પરિમાને અવ્યવહુત્ત ય પવળ- ૨૭, કર્કશ આદિ ઈન્દ્રિય ગુણોનાં પરિમાણ અને અલ્પબહુત્વનું પ્રરુપણ : प. सोइंदियस्स णं भंते! केवइया कक्खड गरूयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા વવડ-રૂચનુĪT વળ્યા | તું -ખાવ- સિચિન । प. सोइंदियस्स णं भंते ! केवइया मउय-लहुयगुणा पण्णत्ता ? ૩. ગોયમા ! અજંતા મસય-ઋષ્યમુળા વળતા | તું -ખાવ- સિન્નિ । ૫. સિ ાં અંતે ! સૌરવિય-વિવુંવિય-ધા િવિયजिभिंदिय - फासिंदियाणं कक्खड गरूयगुणाणं, મસય-જયનુળાનં, વુડ-યશુળ-મ૩૪लहुयगुणाण य कयरे कयरेहिंतो अप्पा वा जावविसेसाहिया वा ? ૩. ગોયમા ! છુ. સવત્સોવા વિવુંવિયસ્ક વવ૬गख्यगुणा, २. सोइंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ३. घाणिदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ४. जिब्भिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, .. फार्मेदियस्स कक्खड गरूयगुणा अनंतगुणा । મય-હુમુળ १. सव्वत्थोवा फासिंदियस्स मउय-लहुयगुणा, २. जिब्भिदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ३. घाणिंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ૪. મોઽલિયમ્સ મય-જયનુળા અ ંતમુળા, પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૮૫ ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ અને ગુરુ ગુણ કેટલા કહ્યા છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયનાં અનન્ત કર્કશ અને ગુરુગુણ કહ્યા છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ભંતે ! શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ અને લઘુ ગુણ કેટલા કહ્યા છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ અને લધુ ગુણ અનન્ત કહ્યા છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિય સુધી જાણવું જોઈએ. ભંતે ! આ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણ તેમજ કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણમાંથી કોન કોનાથી અલ્પ -યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. બધાથી અલ્પ ચક્ષુરિન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ છે. ૨.(તેનાથી)શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૩.(તેનાથી)ઘ્રાણેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૪. (તેનાથી) રસેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્તગુણા છે. ૫.(તેનાથી)સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. મૃદુ લઘુ ગુણોમાંથી : ૧. બધાથી અલ્પ સ્પર્શેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ છે. ૨. (તેનાથી) રસેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. ૩. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. ૪. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્ चक्खिदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, कक्खड-गरूयगुणाणं मउय-लहुयगुणाण य१. सव्वत्थोवा चक्खिंदियस्स कक्खड गरूयगुणा, २. सोइंदियस्स कक्खड - गरूयगुणा अणंतगुणा, ३. घाणिदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ४. जिब्भिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ५. फासिंदियस्स कक्खड गरूयगुणा अणंतगुणा, ६. फासिंदियस्स कक्खड-गरूयगुणेहिंतो तस्स चेव मउय लहुगुणा अणंतगुणा, ७. जिब्भिंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ८. घाणिदियस्स मउय - लहुयगुणा अनंतगुणा, ९. सोइंदियस्स मउय-लहुयगुणा अणंतगुणा, ? १०. चक्खिंदियस्स मउय-लहुयगुणा अनंतगुणा । -૧૧. ૧. ↑૬, ૩. ?, સુ. ૬૮૦-૨૮૨ २८. सइंदियाणिंदिय जीवाणं कायट्ठिई परूवणं प. सइंदिए णं भंते! सइंदिए त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! સવિણ દુવિદ પળત્તે, તં નહીં १. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए । प. एगिंदिए णं भंते ! एगिंदिए त्ति कालओ केवचिरं હોક ? ૩. ગોયમા ! નહોળ સંતોમુહુર્ત્ત, उक्कोसेणं अनंतं कालं वणप्फइकालो । प. बेइंदिए णं भंते ! बेइदिए त्ति कालओ केवचिरं હો ? ૨૮, કર્કશ ગુરુ ગુણ અને મૃદુ લઘુ ગુણોમાંથી : 6. સેન્દ્રિય અનિન્દ્રિય જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સઈન્દ્રિય (ઈન્દ્રિય સહિત) જીવ સઈન્દ્રિય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? પ્ર. (3. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૫. (તેનાથી)ચક્ષુરેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. પ્ર. For Private Personal Use Only ૧. બધાથી અલ્પ ચક્ષુરેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ છે. ૨.(તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણ અનન્ત ગુણા છે. ૩.(તેનાથી)ઘ્રાણેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૪. (તેનાથી) રસેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્ત ગુણા છે. ૫. (તેનાથી) સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુ ગુણ અનન્તગુણા છે. ૬. સ્પર્શેન્દ્રિયનાં કર્કશ ગુરુગુણોથી તેના જ મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે. ૭. (તેનાથી) રસેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્ત ગુણા છે. ૮. (તેનાથી) ઘ્રાણેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે. ૯. (તેનાથી) શ્રોત્રેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે. ૧૦. (તેનાથી) ચક્ષુરેન્દ્રિયનાં મૃદુ લઘુ ગુણ અનન્તગુણા છે. ગૌતમ ! સઈન્દ્રિય જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અનાદિ અનન્ત, ૨. અનાદિ સાંત. ભંતે ! એકેન્દ્રિય જીવ એકેન્દ્રિય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ વનસ્પતિકાળ સુધી રહે છે. ભંતે ! દ્વિન્દ્રીય જીવ દ્વિન્દ્રીય રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? Page #132 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૮૭ उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અંતર્મુહૂર્ત, उक्कोसेणं संखेज्जं कालं । ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ. एवं तेइंदिय चउरिदिए वि। આપ્રમાણેત્રેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયની અવસ્થિતિનાં માટે પણ સમજવું જોઈએ. प. पंचेंदिए णं भंते ! पंचेंदिए त्ति कालओ केवचिरं होइ? ભંતે ! પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિયનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ૩. યમ ! નદvi અંતમુહુi, ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं'। ઉત્કૃષ્ટ સહસ્ત્ર સાગરોપમથી કંઈક અધિક કાળ. अणिदिए णं भंते ! अणिदिए त्ति कालओ केवचिरं પ્ર. ભંતે ! અનિન્દ્રિય (સિદ્ધ) જીવ કેટલા કાળ સુધી દો? અનિન્દ્રિય રુપમાં રહે છે ? ૩. યમ ! સાઇ અપક્ઝવgિI ગૌતમ ! (અનિન્દ્રિય) સાદી અનન્તકાળ સુધી અનિન્દ્રિય પમાં રહે છે. प. सइंदियअपज्जत्तएणंभंते!सइंदियअपज्जत्तएकालओ . ભંતે ! સઈન્દ્રિય અપર્યાપ્તા કેટલા કાળ સુધી केवचिरं होइ? સઈન્દ્રિય અપર્યાપ્તા રુપમાં રહે છે ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमहत्तं ગૌતમ ! (તે) જઘન્ય પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ઉર્વ -નવિ- વંતિપન્નત્તU આ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું જોઈએ. प. सइंदियपज्जत्तए णं भंते ! सइंदियपज्जत्तए त्ति ભંતે ! સેન્દ્રિય પર્યાપ્તા સેન્દ્રિય પર્યાપ્તા રુપમાં कालओ केवचिरं होइ? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તમુહૂર્ત, - ૩ીસે સારવમસથદત્ત સર્જા. ઉત્કૃષ્ટ સૌ પૃથફત્વ સાગરોપમનાં કંઈક અધિક કાળ સુધી રહે છે. प. एगिदियपज्जत्तए णं भंते ! एगिदियपज्जत्तए त्ति ભંતે ! એકેન્દ્રિય પર્યાપ્તા એકેન્દ્રિય પર્યાપ્તા #ા વરિ ઈંડુ ? રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं संखेज्जाई वाससहस्साई । ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષો સુધી, प. बेइंदियपज्जत्तए णं भंते ! बेइंदियपज्जत्तए त्ति પ્ર. ભંતે ! હિન્દ્રીય પર્યાપ્તા હિન્દ્રીય પર્યાપ્તા રુપમાં कालआ केवचिरं होइ ? કેટલા કાળ સુધી રહે છે ? ૩. નાયમ ! નદUTvજે અંતમુહુd, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसणं संखेज्जाइं वासाइं। ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષો સુધી. प. तेइंदियपज्जत्तए णं भंते ! तेइंदियपज्जत्तए त्ति પ્ર. ભંતે ! ત્રેઈન્દ્રિય પર્યાપ્તા ત્રેઈન્દ્રિય પર્યાપ્તા कालओ केवचिरं होइ? । રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? . સોયમા ! નદUTvi સંતોમુદુત્ત, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कासेणं संखेज्जाई राइंदियाई। ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ - દિવસ. 9. નવા. શિ. ૮, મુ. ૨૨૮ ૨. નવી. કિ. ૧, મુ. ૨૮ પ્ર. પ્ર. ભત Page #133 -------------------------------------------------------------------------- ________________ ३८८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. चउरिंदियपज्जत्तए णं भंते ! चउरिदियपज्जत्तए પ્ર. ભંતે ! ચઉરિન્દ્રિય પર્યાપ્તા ચઉરિન્દ્રિય પર્યાપ્તા त्ति कालओ केवचिरं होइ? રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, 3. गौतम ! (ते.) ४घन्य अन्तर्भुत, उक्कोसेणं संखेज्जमासा। ઉત્કૃષ્ટ સંખ્યાત માસ. पंचेंदियपज्जत्तए णं भंते ! पंचेंदियपज्जत्तए त्ति ભંતે ! પંચેન્દ્રિય પર્યાપ્તા પંચેન્દ્રિય પર્યાપ્તા कालओ केवचिरं होइ? રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेणं सागरो ગૌતમ! જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટસાગરોપમ શત वमसयपुहत्तं'। પૃથત્વ (બસોથી નવસો) પર્યાપ્તા રુપમાં રહે છે. __-पण्ण. प. १८, सु. १२७१-१२८४ २९. एगिदियाइ जीवाणं अंतरकाल परूवर्ण ૨૯. એકેન્દ્રિયાદિ જીવોનાં અંતરકાળનું પ્રરુપણ : प. एगिदियस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? प्र. भंते! डेन्द्रियवनोअंतरअसो यो छ? उ. गोयमा ! जहण्णणं अंतोमुहुत्तं, 6. गौतम ! ४धन्य अन्तर्मुहूर्त, उक्कोसणं दो सागरावमसहस्साई संखज्जवास ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ, मभहियाई। प. बेइंदियस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ? બેઈન્દ્રિયનું અંતરકાળ કેટલું કહ્યું છે ? उ. गोयमा ! जहण्णणं अंतोमुहुत्तं, ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, उक्कोसेणं वणस्सइकाला। ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. एवं तेइंदियस्स चउरिदियस्स पंचेंदियस्स । આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયનો અંતરકાળ જાણવો જોઈએ. अपज्जत्तगाणं एवं चेव । पज्जत्तगाण वि एवं चेव । અપર્યાપ્તા અને પર્યાપ્તાનો પણ અંતર કાળ આ -जीवा. पडि. ४, सु. २०८ પ્રમાણે કહેવો જોઈએ. ३०. सइंदियाणिदिय जीवाणं अप्पबहुत्तं 30. सन्द्रिय अनिन्द्रिय पोर्नु अल्पमत्व : प. एएसिणं भंते ! सइंदियाणं, एगिदियाणं, बेइंदियाणं, प्र. मंतजासन्द्रिय, मेन्द्रिय,न्द्रिय,न्द्रिय, तेइंदियाणं, चउरिदियाणं, पंचेंदियाणं, अणिदियाण ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિયમાં કોણ य कयर कयरहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? કોનાથી અલ્પ -વાવ-વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा पंचेंदिया, गौतम ! १. अधाथी सत्य पंथेन्द्रिय छे. २. चउरिदिया विसेसाहिया, २. (तनाथी) 4न्द्रिय विशेषाधिछे. ३. तेइंदिया विसेसाहिया, 3. (तनाथी) नेन्द्रिय व विशेषाधिछे. ४. बेइंदिया विसेसाहिया, ४. (तनाथी) न्द्रिय व विशेषाधि छे. ५. अणिंदिया अणंतगुणा, ५. (तेनाथी) अनिन्द्रिय अनन्त छे. ६. एगिंदिया अणंतगुणा, 5.(तनाथी) मेन्द्रिय 94 अनन्त छ. ७. सइंदिया विसेसाहिया । ७. (तेनाथी) सन्द्रिय विशेषाधिछ.. प. एएसिणं भंते ! सइंदियाणं, एगिदियाणं, बेइंदियाणं, प्र. भंते! मा सन्द्रिय, मेन्द्रिय, कान्द्रिय,न्द्रिय, तेइंदियाणं, चउरिदियाणं पंचेंदियाणं अपज्जत्तगाणं ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય અપર્યાપ્તાઓમાં કોણ कयरे कयरहितो अप्पा वा -जाव-विसेसाहिया वा? ओनाथी सत्य -यावत- विशेषाधिछ ? १. जीवा. पडि. ४, सु. २०८ (सा६३००६ पधारेछ.) .. जीवा. पडि. ९. सु. २५० ३. विया. श.२५, उ.३, मु. ११८ Page #134 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૮૯ ૩. યમ! , સંવર્થીિવ પંકિય પક્નત્તા, २. चउरिदिया अपज्जत्तगा विसेमाहिया, ३. तेइंदिया अपज्जत्तगा विसेमाहिया, ४. बेइंदिया अपज्जत्तगा विमेसाहिया, ५. एगिदिया अपज्जत्तगा अणंतगुणा, ६. सइंदिया अपज्जत्तगा विसेमाहिया, प. एएसिणं भंते! मइंदियाणं, एगिदियाणं, बेइंदियाणं, तेइंदियाणं, चउरिंदियाणं, पंचेंदियाणं पज्जत्तगाणं कयरे कयरहितो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. સાથમાં ! . મવર્થીિવ રવિ પન્નતા. २. पंचेंदिया पज्जत्तगा विसेसाहिया, ३. बेइंदिया पज्जत्तगा विसेसाहिया, ૪. તેઢિયા Tષ્મત્ત વિસે સાદિયા, ५. एगिंदिया पज्जत्तगा अणंतगुणा, ६. सइंदिया पज्जत्तगा विसेसाहिया । प. एएसि णं भंते ! सइंदियाणं पज्जत्ता-पज्जत्तगाणं कयर कयरहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? ૩. યHT ! . વલ્યવા સક્રિય અન્નત્તા, २. सइंदिया पज्जत्तगा संखेज्जगुणा । प. एएसि णं भंते ! एगिदियाणं पज्जत्ता पज्जत्तगाणं कयरे कयरेहितो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. યમ ! ૨. સચૈત્યવા પવિયા પન્ના , ૨. નિતિયા ઉન્મત્ત સં]MITI एएसि णं भंते ! बेइंदियाणं पज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा? ૩. સોયમા ! . તવત્સોવા વેવિયા પન્નત્તા, २. वेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा । ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ પંચેન્દ્રિય અપર્યાપ્ત છે. ૨. (તેનાથી)ચઉરિન્દ્રિય અપર્યાપ્તાવિશેષાધિક છે. ૩. (તેનાથી) ત્રેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. ૪. (તેનાથી) દ્વીન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. ૫. (તેનાથી) એકેન્દ્રિય અપર્યાપ્તા અનન્તગુણા છે. ૬. (તેનાથી) સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. ભંતે! આસઈન્દ્રિય. એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ -વાવ-વિશેષાધિક છે ? ગૌતમ! ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય પર્યાપ્ત છે, ૨. (તેનાથી) પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, ૩. (તેનાથી) તીન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, ૪. (તેનાથી) ત્રેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૫. (તેનાથી) એકેન્દ્રિય પર્યાપ્તા અનન્તગુણા છે, ૬. (તેનાથી) સઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. પ્ર. ભંતે ! સઈન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? ગૌતમ! ૧. બધાથી અલ્પ સઈન્દ્રિય અપર્યાપ્તાછે, ૨. (તેનાથી) ઈન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. પ્ર, ભંતે! આ એકેન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ વાવત- વિશેષાધિક છે ? ગૌતમ! ૧. બધાથી અલ્પ એકેન્દ્રિય અપર્યાપ્તાછે, ૨. (તેનાથી) એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. ૩. ભંતે ! આ પર્યાપ્તા અને અપર્યાપ્તા હીન્દ્રિય જીવોમાં કોન કોનાથી અલ્પ -ચાવત-વિશેષાધિક છે? ઉ. ગૌતમ! ૧, બધાથી અલ્પ બેઈન્દ્રિય પર્યાપ્તા છે, ૨. (તેનાથી) બેઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. પ્ર. ભંતે! આ ત્રેઈન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ ત્રેઈન્દ્રિય પર્યાપ્તા છે, ૨. (તેનાથી) ત્રેઈન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. ભંતે ! આ ચઉરિન્દ્રિય પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ વાવત-વિશેષાધિક છે? प. एएसि णं भंते ! तेइंदियाणं पज्जत्ता पज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा? ૩. મા ! ૨. સવર્ચિવા તેઢિયા |MTI, २. तेइंदिया अपज्जत्तगा असंखेज्जगुणा । પ્ર. प. एएसि णं भंते ! चउरिंदियाणं पज्जत्ता पज्जत्तगाणं कयरे कयरेहितोअप्पा वा -जाव-विसेसाहिया वा? Page #135 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યH ! . સંવત્ય પરિદ્રિય પત્ત, २. चउरिंदिया अपज्जत्तगा असंखेज्जगुणा । ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય પર્યાપ્તાછે. ૨. (તેનાથી) ચઉરિન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. ભંતે ! આ પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ -વાવ-વિશેષાધિક प. एएसिणं भंते! पंचेंदिया पज्जत्ता पज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ? ૩. યT! . વિત્યવી પ્રક્રિયા પત્નત્ત'TT, २. पंचेंदिया अपज्जत्तगा असंखेज्जगुणा । પ્ર. प. एएसिणं भंते ! सइंदियाणं, एगिदियाणं, बेइंदियाणं, तेइंदियाणं चउरिंदियाणं, पंचेंदियाणं पज्जत्ता पज्जत्तगाणं कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा ? ૩. મા ! . મવલ્યવી પરિતિયા MTI, २. पंचेंदिया पज्जत्तगा विसेसाहिया. ३. बेइंदिया पज्जत्तगा विसेसाहिया, ४. तेइंदिया पज्जत्तगा विसेसाहिया, છે. ifથા સન્નિત્તા બસંનJUT, ગૌતમ ! ૧, બધાથી અલ્પ પર્યાપ્તા પંચેન્દ્રિય જીવ છે, ૨, (તેનાથી) અપર્યાપ્તા પંચેન્દ્રિય જીવ અસંખ્યાતગુણા છે. ભંતે ! આ સઈન્દ્રિય, એકેન્દ્રિય, બેઈન્દ્રિય. ત્રેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયનાં પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ગૌતમ! ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે, ૨. (તેનાથી) પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, ૩. (તેનાથી) બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૪, (તેનાથી) ત્રેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. ૫. (તેનાથી) પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે, ૬. (તેનાથી)ચઉરિન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, ૭. (તેનાથી)ત્રેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, ૮. (તેનાથી)બેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, ૯. (તેનાથી) એકેન્દ્રિય અપર્યાપ્તા અનન્તગુણા છે, ૧૦. (તેનાથી) ઈન્દ્રિય અપર્યાપ્તાવિશેષાધિક છે, ૧૧. (તેનાથી) એકેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે, ૧૨. (તેનાથી) સઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, ૧૩. (તેનાથી) સઈન્દ્રિય વિશેષાધિક છે. ६. चउरिदिया अपज्जत्तगा विसेसाहिया, ७. तेइंदिया अपज्जत्तगा विसेसाहिया, ८. बेइंदिया अपज्जत्तगा विसेसाहिया, ९. एगिदिया अपज्जत्तगा अणंतगुणा, १०. सइंदिया अपज्जत्तगा विसेसाहिया, ११. एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा, १२. मइंदिया पज्जत्तगा विसेसाहिया, ૨૩. સતિય વિસે સાહિત્ય -TUT. ૫. ૩, મુ. ૨૨ ૭-૨ રૂ? ૩૨. વેત્તાકુવા રિચ વિવસ્થા ગીવા મMવદુર્ત- ૨. વેત્તાણુવા १. सव्वत्थोवा एगिदिया जीवा उड़ढलोयतिरियलोए, ૨. મહોય-તિરિયત્નોઇ વિસે સાદિયા, છે. નવા. પરિ. ૪, મુ. ૨૦૧ ૩૧. ક્ષેત્રની અપેક્ષાએ ઈન્દ્રિયોની વિવાથી જીવોનું અલ્પ બહુત્વ : ૧, ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ એકેન્દ્રિય જીવ ઉર્ધ્વલોક તિર્યલોકમાં છે. ૨. (તેનાથી)અધોલોક મધ્યલોકમાં વિશેષાધિક છે, Page #136 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૬૯૧ ३. तिरियलोए असंखेज्जगुणा, ૪. તેત્રોવ સંવેક્નકુTI, ५. उड्ढलोए असंखेज्जगुणा, ૬. દg વિસેTદા ૨. જ્ઞાનુવા १.सब्वत्थोवा एगिंदिया जीवा अपज्जत्तगा उड्ढलोय तिरियलोए, ૨. દોહોય-તિરિયત્ન, વિસરિયા, રૂ, તિરિયત્નોઇ અસંગ્ગા , છે. તેની અસંવેમ્બTUIT, ५. उड्ढलोए असंखेज्जगुणा, દ, ગોત્રી વિસાદિયા | . સત્તાનુવા १. सव्वत्थोवा एगिदिया जीवा पज्जत्तगा उड्ढलोय तिरियलोए, ૨. સદની-તિથિની વિસાદિથી, ३. तिरियलोए असंखेज्जगुणा, 4. તૈો અસંન્નેTTI, ५. उड्ढलोए असंखेज्जगुणा, ૬. મારો વિરોસારિયા, ૪. સત્તાધુવા १. सव्वत्थोवा बेइंदिया उड्ढलोए, २. उड्ढलाय-तिरियलोए असंखेज्जगुणा, ૩. ૩. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) રૈલોકયમાં અસંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ એકેન્દ્રિય અપર્યાપ્તા જીવ ઉર્ધ્વલોક-મધ્યલોકમાં છે, ૨. (તેનાથી) અધોલક-મધ્યલોકમાં વિશેષાધિક છે, ૩. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) ઉર્વલોકમાં અસંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. એકેન્દ્રિય પર્યાપ્તા જીવ બધાથી અલ્પ ઉર્ધ્વલોકમધ્યલોકમાં છે, ૨. (તેનાથી)અધોલોક-મધ્યલોકમાં વિશેષાધિક છે, ૩. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) રૈલોકયમાં અસંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) ઉદ્ગલોકમાં અસંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ બેઈન્દ્રિય જીવ ઉર્ધ્વલોકમાં છે, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ બેઈન્દ્રિય અપર્યાપ્ત જીવ ઉર્ધ્વલોકમાં છે, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. તેના સર્વે જ્ઞITT, ૮, બદામ-તિરિયત્નો સંવેમ્બTIT, ५. अहोलोए संखेज्जगुणा, ૬. તિચિત્રોસંવૈજ્ઞ: UTTI છે. સત્તાણુવા १. सब्वत्थोवा बेइंदिया अपज्जत्तगा उड़ढलोए, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ રૂ. તેનો મર્મવેબ્લેTT, ૪. મનો-તિરિત્નાઇ સંજ્ઞTUTT, ''. મોણ મંજ્જાTUT, ૬. તિરિયત્નોઇ સંm TTT | જ્ઞાનુવાdvi१. सव्वत्थोवा बेइंदिया पज्जत्तगा उड्ढलोए, દ, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, ર. તૈત્રી અનં]MJUT, ૮. અદલ્હાય-તિરિટીઇ અસંવેમ્બTTI, છે. માત્ર સંન્દ્રા , ६. तिरियलोए संखेज्जगुणा । खेत्ताणुवाएणं१. सव्वत्थोवा तेइंदिया उडढलोए. २. उड्ढलोय-तिग्यिलोए असंखेज्जगुणा, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ બેઈન્દ્રિય પર્યાપ્તા જીવ ઉદ્ગલોકમાં છે, ૨, (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત. ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૭. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ ત્રેઈન્દ્રિય ઉદ્ગલોકમાં છે, ૨, (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. (તેનાથી) –લોક્યમાં અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ ત્રેઈન્દ્રિય અપર્યાપ્તા જીવ ઉર્ધ્વલોકમાં છે, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે. ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૩. તાવ અસંવર્નT, ८. अहोलोय-तिरियलोए असंखेज्जगुणा, ५. अहोलोए मंखेज्जगुणा, ૬. તિચિન્હા સંપન્ન TV | Tayવાણur१. मब्वत्थोवा तेइंदिया अपज्जत्तगा उड्ढलोए, ૮, २. उड्डलोय-तिरियलोए अमंखेज्जगुणा, રૂ. તેનો અસંવેy{T, ४. अहोलोय-तिरियलोए असंखेज्जगुणा, છે. મદોનો ગંબ્બTTT, ૬. તિરિયન્ટીઇ સંસ્થMITI Page #138 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રિય અધ્યયન ૯૩ ૧. વેત્તાધુવાણv १. सव्वत्थोवा तेइंदिया पज्जत्तगा उड्ढलोए, ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પાત્રેઈન્દ્રિય પર્યાપ્તાજીવ ઉર્ધ્વલોકમાં २. उड्ढलोय-तिरियलोए असंखज्जगुणा, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. તેના પ્રસંન્નેTI, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ૪. બદય-તિરિયાઇ અMITT, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, છે. માત્ર સંન્ગા, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, દ. તિરિયસ્ત્રી સંજ્ઞાળT I ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૧૦, રાજુવા ૧૦. ક્ષેત્રની અપેક્ષાએ : १. सव्वत्थोवा चरिंदिया जीवा उड्ढलोए, ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય જીવ ઉર્ધ્વલોકમાં છે, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, રૂ. તૈટો પ્રસંન્નાTI, ૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, ४. अहोलोय-तिरियलोए असंखेज्जगुणा, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, જ. દોસ્તો સંન્ગST, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. તિરિયત્નો સંક્ના (T I ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૨૨. શેતાનુવાણvi ક્ષેત્રની અપેક્ષાએ : १. सव्वत्थोवा चउरिंदिया जीवा अपज्जत्तगा ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય અપર્યાપ્તા જીવ उड्ढलोए, ઉર્ધ્વલોકમાં છે, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, રૂ. તેવે સમંવેમ્બTUTI, ૩. (તેનાથી) કૈલોક્યમાં અસંખ્યાતગુણા છે, 4 અઠવીર-તિરિવર્તાઇ અસંવMITT, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, . અટોત્રા સંક્નકુળT, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. તિરિયા સંવેમ્બTTT I ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૨૨. થેરાળુવા ક્ષેત્રની અપેક્ષાએ : १. सव्वत्थोवा चउरिंदिया जीवा पज्जत्तगा ૧. બધાથી અલ્પ ચઉરિન્દ્રિય પર્યાપ્તા જીવ ૩ઢg, ઉર્ધ્વલોકમાં છે, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, Jain Education Inte ૨. તાવ અસંવેમ્બTTT. For Private & Personal use On૩. (તેનાથી) રૈલોક્યમાં અસંખ્યાતગુણા છેainelibrary.org ૧૨. Page #139 -------------------------------------------------------------------------- ________________ 5८४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. अहोलोय-तिरियलोए असंखेज्जगुणा, ૫. ગોત્રોઇ સંજ્ઞાળT, ૬. તિરિયત્નોઈ સંવનાના, ૨૩. વેત્તાવાણ ૨. સંવત્યવા પંઢિયા તેત્રો, २. उड्ढलोय-तिरियलोए संखेज्जगुणा, રૂ. -તિરિયાઈ સંવMITT, ४. उड्ढलोए संखेज्जगुणा, છે. બહોત્રોસંવેક્નકુળ, ૬. તિરિચત્રોસંગ્વMTTT I ૨૪. સત્તાધુવાણ १. सब्बत्थोवा पंचेंदिया अपज्जत्तगा तेलोक्के, २. उडढलोय-तिरियलोए संखेज्जगुणा, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં સંખ્યાતગુણા છે. ૧૩, ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ પંચેન્દ્રિય ત્રૈલોક્યમાં છે. ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં સંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) ઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણા છે. ૧૪, ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ પંચેન્દ્રિય અપર્યાપ્તા રૈલોક્યમાં છે. ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં સંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) ઉદ્ગલોકમાં સંખ્યાલગણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણા છે. ૧૫. ક્ષેત્રની અપેક્ષાએ : ૧. બધાથી અલ્પ પંચેન્દ્રિય પર્યાપ્તા જીવ ઉદ્ગલોકમાં છે, ૨. (તેનાથી) ઉર્ધ્વલોક-મધ્યલોકમાં અસંખ્યાત ગુણા છે, ૩. (તેનાથી) રૈલોક્યમાં સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અધોલોક-મધ્યલોકમાં સંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) અધોલોકમાં સંખ્યાતગુણા છે, દ. (તેનાથી) મધ્યલોકમાં અસંખ્યાતગુણો છે. રૂ. સદાય-તિરિત્રાણ બંન્નકુT, ४. उड्ढलोए संखेज्जगुणा, ५. अहोलोए मंखेज्जगुणा, ६. तिरियलोए असंखेज्जगुणा, ૨૧. વેત્તાણુવાણ १. सव्वत्थोवा पंचेंदिया पज्जत्तगा उड़ढलोए, २. उड्ढलोय-तिरियलोए असंखेज्जगुणा, . તૈનો સંન્ગ TUTT, છે. સદીનોય-તિરિયાઇ સંબ્બાબT, છે. અત્રો, સંવેક્ન, ६. तिरियलोए असंखज्जगुणा । -gઇUT, T. રૂ, મુ. ૨૬૨-૩ ૦૬ For Pe n al Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬૯૫ ૧૦. ઉચ્છવાસ અધ્યયન સંસારસ્થ ચારેય ગતિઓના જીવ જ્યાં સુધી ઔદારિક વૈક્રિયાદિ શરીરધારી રહે છે ત્યાં સુધી તેમાં નિરંતર શ્વાસપ્રશ્વાસની ક્રિયા ચાલતી રહે છે. સજીવ અને નિર્જીવ વસ્તુઓના ભેદ કરતાં સમયે આધુનિક વિજ્ઞાન પણ શ્વસન ક્રિયાને જીવમાં આવશ્યક માને છે. શરીરમાં શ્વસનક્રિયાની નિરંતરતામાં તો કેટલાક કાળ સુધી વ્યવધાન ઉત્પન્ન થઈ જાય તો મૃત્યુ સુધી સંભવ છે. આ શ્વસન ક્રિયા મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીડા, મકોડા આદિમાં તો આપણને સ્પષ્ટત: દેખાય છે. પરંતુ આગમના અનુસાર વૈક્રિય શરીરધારી નૈરયિક અને દેવોમાં પણ નિરંતર શ્વસનક્રિયા ચાલતી રહે છેઆ આપણે જાણીએ છીએ પણ પૃથ્વીકાય, અપૂકાય આદિ એકેન્દ્રિય જીવ પણ આ ક્રિયાથી રહિત થઈને જીવનયાપન કરતાં નથી. તેમાં પણ નિરંતર આ ક્રિયા ચાલી રહી છે. ભગવાન મહાવીરને એમના પ્રમુખ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે પ્રશ્ન કર્યો કે - બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોમાં થનાર આન-પ્રાણ અને શ્વાસોશ્વાસને તો અમે જાણી દેખી રહ્યા છે પરંતુ પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવમાં આન-પ્રાણ અને શ્વાસોચ્છવાસ હોય છે કે નહીં ? ભગવાને આ પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે - હે ગૌતમ ! પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ પણ શ્વાસોચ્છવાસ લે છે. આમાં પણ આન-પ્રાણ અને ઉચ્છવાસ નિશ્વાસની ક્રિયાઓ હોય છે. આ પ્રશ્નોત્તરથી જાણી શકાય છે કે ભગવાન મહાવીર પ્રથમ વૈજ્ઞાનિક હતા. આધુનિક વિજ્ઞાનવત્તા વનસ્પતિમાં શ્વસનક્રિયા સિદ્ધ કરવામાં સફળ થયા છે. પરંતુ પૃથ્વીકાય આદિ જીવોમાં શ્વસનક્રિયા સિદ્ધ કરવી એના માટે મુશ્કેલ ભર્યું જણાય છે. મહાવીરની દ્રષ્ટિએ પૃથ્વીકાયાદિ બધા જીવ શ્વસનક્રિયા કરે છે. આગમોમાં શ્વસનક્રિયાને પ્રતિપાદિત કરનાર આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિઃશ્વાસ આ ચાર શબ્દોનો પ્રયોગ થયેલ છે. બધા જીવ ચાર ક્રિયાઓ કરે છે. તેમાં સ્વાભાવિક રૂપથી શ્વાસ ગ્રહણ કરવાની અને છોડવાની જે ક્રિયા છે તેને ક્રમશઃ આન અને પ્રાણ કહેવાય છે અને ઊંચો શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો તેને ઉવાસ અને નિઃશ્વાસ કહી શકાય છે. કુલ મળીને આ ચારેય શબ્દ શ્વસનક્રિયાને જ ઈંગિત કરે છે. ચોવીસ દંડકોમાં ક્યાં જીવ કેટલા કાળથી આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિ:શ્વાસ ક્રિયા કરે છે. આનું પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત વર્ણન છે. તદનુસાર નરયિક જીવોમાં આન, પ્રાણ, ઉચ્છવાસ અને નિઃશ્વાસની આ શ્વસનક્રિયા નિરંતર ચાલતી રહે છે. દેવોમાં આના કાળમાનની ભિન્નતા છે. અસુરકુમારદેવ જઘન્ય સાત સ્તોક (કાળનું એક મા૫) તથા ઉત્કૃષ્ટ કંઈક અધિક એક પક્ષથી આ ક્રિયા કરે છે. નાગકુમારોનો ઉત્કૃષ્ટકાળ અનેક મુહૂર્તાનો છે. સ્વનિતકુમાર આદિ બાકીના આઠ ભવનપતિ દેવોની શ્વસનક્રિયાનો કાળ નાગકુમારોની જેમ છે. જ્યોતિષ્ક દેવ જઘન્ય અનેક મુહૂર્ત બાદ આન - ડરવામil in all in ali ali si iiiiiiiiiii it isituativit i H કામ કરતા ના કામidha - - - - મારા મામા મામા ના Page #141 -------------------------------------------------------------------------- ________________ وع ગામ પાસાગરમાલાયકાત ITI ITI S " - - - પ્રાણ અને શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. ઉત્કૃષ્ટકાળ પણ તેના માટે અનેક મૂહૂર્ત જ છે. વૈમાનિકદેવ જઘન્ય અનેક મુહૂર્તા બાદ અને ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષ પછી આ ક્રિયા કરે છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવ, બેઈન્ડિય. ત્રેઈજિય. ચઉન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં શ્વસનક્રિયા વિમાત્રા (કાળમાપ) થી થાય છે. આ અધ્યયનમાં વૈમાનિક દેવોના વિભિન્ન પ્રકારોના પૃથફ-પૃથફ શ્વાસોચ્છવાસના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળમાનનો નિર્દેશ કરેલ છે. પૃથ્વીકાયના જીવ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવોના શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. આ પ્રમાણે અપકાયના જીવ સમસ્ત પૃથ્વીકાય આદિ સ્થાવરકાયિકોને ગ્રહણ કરે છે અને છોડે છે. આજ વાત તેજસકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવો પર પણ લાગુ થાય છે. નરયિક જીવ શ્વાસોચ્છવાસના રૂપમાં અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તો દેવ ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ આદિ પુદ્ગલોને ગ્રહણ કરે છે. મનુષ્ય અને તિર્યંચગતિના અન્ય જીવોનો ઉલ્લેખ આ અધ્યયનમાં નથી થયેલ છે કે તે ક્યા પ્રકારના પુદ્ગલોનો શ્વાસોચ્છવાસ ક્રિયામાં ગ્રહણ કરે છે. આનો સંબંધ જીવના શુભાશુભ કાર્યોથી જોડી શકાય છે. પરંતુ એટલું નિશ્ચિત છે કે તે બધા જીવ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી સહિત પુદ્ગલોને શ્વાસોચ્છવાસના રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉશ્વાસ અધ્યયન ૬૯૭ १७. उस्सास-अज्झयणं ૧૦. ઉચ્છવાસ અધ્યયન મૂત્ર - સૂત્ર : १. चउवीमदंडएसु उस्सास-नीसास परूवर्ण ૧. ચોવીસ દંડકોમાં ઉચ્છવાસ-નિઃશ્વાસનું પ્રરુપણ : तण कालेण तेणं समएणं रायगिहे नामं नगरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું. वण्णओ, सामी समोसढे, परिसा निग्गया, धम्मो कहिओ તેનું વર્ણન કરવું જોઈએ. (એકવાર) (ભગવાનું परिमा पडिगया। મહાવીર) સ્વામી (ત્યાં) પધાર્યા. (તનો ઉપદેશ સાંભળવા માટે) પરિષદ્ નીકળી. (ભગવાનું એ) ધર્મોપદેશ આપ્યો. (ધર્મોપદેશ સાંભળીને) પરિષદુ (પ્રખદા) પાછી ચાલી ગઈ. तणं कालेणं तेणं ममएणं जेठे अंतेवासी -जाव- તે કાળ અને તે સમયમાં (શ્રમણ ભગવાન્ મહાવીર पज्जुवाममाणे एवं वयासी - સ્વામીનાં) જ્યેષ્ઠ અંતેવાસી (શિષ્ય) (શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ અનગાર -વાવ- ભગવાનૂની પર્યાપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા - g, ૧ રુમ મંત ! વૈવિવા, તેઢિયા, પરિતિયા, પ્ર. ભંતે! જે આ બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને पंचिंदिया जीवा एएसि णं आणामं वा पाणामं वा પંચેન્દ્રિય જીવ છે. તેના આણ-પ્રાણ અને उस्सा वा नीसासं वा जाणामो पासामो શ્વાસોધ્વાસને(અમે)જાણીએ છીએ, જોઈએ છીએ. जे इमे पुढविकाइया -जाव- वणस्सइकाइया પરંતુ જે આ પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીનાં एगिंदिया जीवा एएसि णं आणामं वा, पाणामं वा, ''એકેન્દ્રિય જીવ” છે. તેના આણ-પ્રાણ અને उस्सासं वा, निस्सासं वा ण जाणामो, ण पासामो। શ્વાસોચ્છવાસને અમે જાણતા નથી અને જોતાં પણ નથી. एए वि य णं भंते ! जीवा आणमंति वा. पाणवंति તો ભંતે ! શું તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ વી, સમંતિ, નિસમંતિ વા ? આન-પ્રાણ અને શ્વાસોશ્વાસ પ્રહણ કરે છે અને છોડે છે ? उ. हंता, गोयमा ! एए वि य णं जीवा आणमंति वा હા ગૌતમ ! તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ -નવ-નરસંતિ વ | -વાવ- શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. प. किं णं भंते ! एए जीवा आणमंति वा -जाव ભંતે ! તે (પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય) જીવ ક્યા नीससंति वा? પ્રકારનાં દ્રવ્યોને વાવતુ- શ્વાસોચ્છવાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? उ. गोयमा ! दबओ णं अणंतपएसियाई दव्वाई, ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ અનન્ત પ્રદેશવાળા खेत्तओ णं असंखेज्जपएसोगाढाई, कालओ દ્રવ્યોને, ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્ય પ્રદેશોમાં अन्नयरट्टिईयाई, भावओवण्णमंताई, गंधमंताई, રહેલ દ્રવ્યોને, કાળની અપેક્ષાએ કોઈપણ रसमंताई, फासमंताई, आणमंति वा -जाव પ્રકારની સ્થિતિવાળા દ્રવ્યોને, ભાવની અપેક્ષાએ વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા નૈસતિ વI. દ્રવ્યોને -પાવતુ- શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. जाई भावओ वण्णमंताई आणमंति -जाव ભંતે ! તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવ ભાવની नीससंति, ताई किं एगवण्णाई -जाव-पंचवण्णाई અપેક્ષાએ વર્ણવાળા જે દ્રવ્યોને -પાવત- શ્વાસો-ગાવ- વ -ગવિ- નાસતિ વ ? વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે તો શું એક વર્ણવાળા વાવત- પાંચ વર્ણવાળા દ્રવ્યોને -વાવ- શ્વાસોચ્છવાસના રુપમાં ગ્રહણ કરે છે For Private & Personal Use On, અને છોડે છે ? Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૨. ૩. નોયમાં ! ગામો તૈયો-ખાવ- તિ-૨૩पंचदिसिं । ૬. ૩. ગોયમા! તું જેવ-ગાવ-વેમાળિયા, નિયમ-ગાળનંતિ वा - जाव- नीससंति वा जीवा एगिंदिया वाघाय-निव्वाघाय भाणियव्वा । ૬. उ. गोयमा ! वाउयाए णं वाउयाए चेव आणंमति वा -ખાવ- નીસમંતિ વા | किं णं भंते! नेरइया आणमंति वा - जाव- नीससंति વ? - વિયા. સ. ૨, ૩.?, સુ. ૨-૬ चउवीसदंडएसु उस्सास- नीसास कालो ૬. दं. १. नेरइया णं भंते! केवइकालस्स आणमंति वा -ખાવ- નીસમંતિ વા ? ૩. ગોયમા ! સતત સંતયમેવ આળતિ વા -નાવनीससंति वा । ૬. सेसा नियमा छद्दिसिं । वाउयाए णं भंते ! वाउयाए चेव आणमंति वा -ખાવ- નીસમંતિ વા ? ૩. ૫. दं. २- ११. असुरकुमारा णं भंते ! केवइकालस्स આળમંતિ વા -નાવ- નીસમંતિ વા ? गोयमा ! जहण्णेणं सत्तण्हं थोवाणं आणमंति वा -નાવ- સમંતિ વા, उक्कोसेणं साइरेगस्स पक्खस्स आणमंति वा - जावનીસમંતિ વા । ागकुमारा णं भंते ! केवइकालस्स आणमंति वा -ખાવ- સમંતિ વા? उ. गोयमा ! जहण्णेणं सत्तण्हं थोवाणं आणमंति वा -ખાવ- સમંતિ વા, उक्कोसेणं मुहुत्तपुहुत्तस्स आणमंति वा जावनीससंति वा । ૧. આહાર અધ્યયન (વળ. ૬. ૨૮) માં જુઓ. વિયા. શ. ?, ૩. ?, મુ. ૬ (?) ૨. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ઉ. પ્ર. ઉ. ચોવીસ દંડકોમાં ઉચ્છ્વાસ નિઃશ્વાસ કાળ : પ્ર. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! જેવી રીતે આહારપંદમાં વર્ણન કરેલ છે. તેવી જ રીતે અહીં સમજવું જોઈએ -યાવતતે ત્રણ, ચાર, પાંચ દિશાઓથી શ્વાસોચ્છ્વાસના પુદ્દગલોને ગ્રહણ કરે છે અને છોડે છે. ભંતે ! નારકી ક્યા પ્રકારનાં પુદ્દગલોને -યાવશ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? ગૌતમ ! પૂર્વવત્ વૈમાનિક સુધી જાણવું જોઈએ. તે નિયમથી શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોના માટે વ્યાઘાત અને નિર્વ્યાઘાતની અપેક્ષાએ શ્વાસોચ્છ્વાસનું વર્ણન કરવું જોઈએ. શેષ નિયમતઃ છ દિશાઓથી ગ્રહણ કરે છે અને છોડે છે. ભંતે ! શું વાયુકાય વાયુકાયિક જીવોને -યાવશ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કર છે અને છોડે છે ? હા ગૌતમ ! વાયુકાય વાયુકાયિકના જીવોને -યાવ- શ્વાસોચ્છ્વાસ રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. નં.૧, ભંતે ! નારકી કેટલા કાળથી (બાહ્ય અને આપ્યંતર) ઉચ્છ્વાસ -યાવત- નિશ્વાસ લે છે ? ગૌતમ ! તે હંમેશા નિરંતર ઉચ્છ્વાસ -યાવત્નિઃશ્વાસ લે છે. ૬.૨-૧૧, ભંતે ! અસુરકુમાર દેવ કેટલા કાળમાં ઉચ્છ્વાસ -યાવ- નિઃશ્વાસ લે છે ? ગૌતમ ! તે જઘન્ય સાત સ્તોકમાં ઉચ્છ્વાસ -યાવત્- નિ:શ્વાસ લે છે. ઉત્કૃષ્ટ અધિક એક પક્ષમાં ઉચ્છ્વાસ -યાવનિ:શ્વાસ લે છે. ભંતે ! નાગકુમા૨ કેટલા કાળમાં ઉચ્છ્વાસ -યાવત્ નિઃશ્વાસ લે છે ? ગૌતમ ! તે જઘન્ય સાત સ્તોકમાં ઉચ્છ્વાસ -યાવત્- નિઃશ્વાસ લે છે. ઉત્કૃષ્ટ મુહૂર્તપૃથુત્વમાં ઉચ્છ્વાસ -યાવનિ:શ્વાસ લે છે. રૂ. વિયા. . ?, ૩. ?, મુ. ૬ (૨) Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છવાસ અધ્યયન ६८८ 4 एवं -जाव- थणियकुमाराणं । આ પ્રમાણે સ્વનિતકમારો સુધી શ્વાસોચ્છવાસના માટે જાણી લેવું જોઈએ. प. दं. १२. पुढविकाइया णं भंते ! केवइकालस्स દિ ૧૨, ભંતે ! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળમાં आणमंति वा -जाव- नीससंति वा ? (७५श्यास -यावत्- नि:श्वास से छे ? गोयमा! वेमाइयाए आणमंतिवा-जाव-नीससंति ગૌતમ ! વિમાત્રાથી ઉચ્છવાસ -પાવત- નિઃશ્વાસ वा।२ से छे. दं. १३-२१. एवं -जाव- मणूसा। દ. ૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્યો સુધી શ્વાસો વાસના માટે જાણી લેવું જોઈએ. दं. २२. वाणमंतरा जहा णागकुमारा। દિ. ર ૨. વાણવ્યંતર દેવ નાગકુમારોના સમાન ७८७वास -यावत-नि:श्वास छ. प. द. २३.जोइसिया णं भंते ! केवइकालस्स आणमंति દે ર૩. ભંતે ! જ્યોતિષ્ક દેવ કેટલા કાળમાં वा -जाव-नीससंति वा ? ७८७वास -यावत- नि:श्वास से छे ? उ. गोयमा ! जहण्णणं मुहुत्तपुहुत्तस्स आणमंति वा ગૌતમ ! તે જઘન્ય મુહૂર્તપૃથુત્વમાં ઉચ્છવાસ -जाव-नीससंति वा, -यावत्- नि:श्वास से छे. उक्कोसेण वि मुहुत्तपुहुत्तस्स आणमंति वा-जाव ઉત્કૃષ્ટ પણ મુહૂર્તપૃથક્વમાં ઉચ્છવાસ -વાવनीससंति वा। नि:श्वास से छे. प. दं. २४.वेमाणियाणं भंते ! केवइकालस्स आणमंति ૬. ૨૪, ભંતે ! વૈમાનિક દેવ કેટલા કાળમાં वा -जाव- नीससंति वा ? (७२वास -यावत- नि:श्वास से छे ? उ. गोयमा ! जहण्णेणं मुहुत्तपुहुत्तस्स आणमंति वा ગૌતમ ! તે જઘન્ય અનેક મુહૂર્તોમાં ઉચ્છવાસ -जाव-नीससंति वा, -यावत्- नि:श्वास से छे, उक्कोसणं तेत्तीसाए पक्खाणं आणमंति वा -जाव ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષમાં ઉદ્ઘાસ ચાવત– નિઃશ્વાસ नीससंति वा। से छे. प. १. सोहम्मगदेवा णं भंते ! केवइकालस्स आणमंति १. भंते ! सौधर्मपन हेटा आपछी वा -जाव- नीससंति वा ? ७८यास -यावत्- नि:श्वास से छे ? उ. गोयमा ! जहण्णणं मुहुत्तपुहुत्तस्स आणमंति वा ગૌતમ ! તે જઘન્ય મુહૂર્તપૃથક્વમાં ઉગ્રવાસ -जाव-नीससंति वा, -यावत्- नि:श्वास से छे, उक्कोसेणं दोण्हं पक्खाणं आणमंति वा -जाव ઉત્કૃષ્ટ બે પક્ષોમાં ઉચ્છવાસ ચાવતુ- નિ:શ્વાસ नीससंति वा । से छे. २. ईसाणगदेवा णं भंते ! केवइकालस्स आणमंति ૨, ભંતે ! ઈશાન કલ્પના દેવ કેટલા કાળમાં वा -जाव-नीससंति वा ? ७५श्वास -यावत्- नि:श्वास से छे ? उ. गोयमा ! जहण्णेणं साइरेगस्म मुहुत्तपुहुत्तस्स ગૌતમ ! તે જઘન્ય કંઈક અધિક મુહૂર્તપૃથક્વમાં आणमंति वा -जाव- नीससंति वा, (3८श्वास -यावत्- नि:श्वास से छ, उक्कोसणं साइरेगाणं दोण्हं पक्खाणं आणमंति वा ઉત્કૃષ્ટ કંઈક અધિક બે પક્ષોમાં ઉચ્છવાસ –ચાવત-जाव-नीससंति वा। नि:श्वास से छे. १. विया. स. १, उ. १, सु. ६ (३) ३. विया. स. १, उ.१, सु. ६ (२१) २. (क) विया. स. १, उ. १. सु. ६ (१२) ४. विया. स. १, उ. १, सु. ६ (२२) (ख) विया. स. १, उ. १, सु. ६(१३-१६) ५. विया. स. १, उ. १, सु. ६ (२३) Jain Educ.(ग) विया. स. १, उ. १, सु. ६ (१७-२०) प २. २ Page #145 -------------------------------------------------------------------------- ________________ 900 प. उ. गोयमा ! जहण्णेणं दोन्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा ? प. प. ३. सणकुमारदेवा णं भंते! केवइकालस्स आणमंति वा - जाव- नीससंति वा ? उ. गोयमा ! जहणेणं साइरेगाणं दोन्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा, प. उक्कोसेणं सत्तण्हं पक्खाणं आणमंति वा -जावनीससंति वा । १ ४. माहिंदग देवा णं भंते! केवइकालस्स आणमंति वा - जाव- नीससंति वा ? प. उक्कोसेणं साइरेगाणं सत्तण्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा । उ. गोयमा ! जहण्णेणं सत्तण्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा, ५. बंभलोगदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा - जाव- नीससंति वा ? उक्कोसेणं दण्डं पक्खाणं आणमंति वा -जावनीससंति वा । ६. लंतगदेवा णं भंते! केवइकालस्स आणमंति वा -जाव- नीससंति वा ? उ. गोयमा ! जहण्णेणं दसण्हं पक्खाणं आणमंत वा -जाव- नीससंति वा, उक्कोसेणं चोद्दसहं पक्खाणं आणमंति वा -जावनीससंति वा । प. ७. महासुक्कदेवा णं भंते! केवइकालस्स आणमंति वा - जाव- नीससंति वा ? उ. गोयमा ! जहणेणं चोद्दसण्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा, उक्कोसेण सत्तरसण्हं पक्खाणं आणमंति वा जावनीससंति वा । ८. सहस्सारगदेवा णं भंते! केवइकालस्स आणमंति वा - जाव- नीससंति वा ? उ. गोयमा ! जहण्णेणं सत्तरसण्हं पक्खाणं आणमंति वा - जाव- नीससंति वा, उक्कोसेणं अट्ठारसण्हं पक्खाणं आणमंति वा -जाव- नीससंति वा । विया. स. १, उ. १, सु. ६ (२४) ?. For Private प्र. ७. प्र. 3. अ. 6. प्र. 3. प्र. G. प्र. 6. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. ભંતે ! સનકુમાર દેવ કેટલા કાળમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય બે પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવત્निःश्वास से छे. ઉત્કૃષ્ટ સાત પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવત- નિઃશ્વસ से छे. ૪. ભંતે ! માહેન્દ્ર કલ્પના દેવ કેટલા કાળમાં श्वास यावत् निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય કંઈક અધિક બે પક્ષોમાં उच्छ्वास यावत् निःश्वास से छे. ઉત્કૃષ્ટ કંઈક અધિક સાત પક્ષોમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे. ૫. ભંતે ! બ્રહ્મલોકકલ્પના દેવ કેટલા કાળમાં उच्छ्वास यावत् निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય સાત પક્ષોમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे. ઉત્કૃષ્ટ દસ પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવત્- નિઃશ્વાસ से छे. ૬, ભંતે ! લાંતક કલ્પના દેવ કેટલા કાળમાં उच्छ्वास यावत् निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય દસ પક્ષોમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे. ઉત્કૃષ્ટ ચૌદ પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવ- નિઃશ્વાસ से छे. ૭. ભંતે ! મહાશુક્ર કલ્પના દેવ કેટલા કાળમાં उच्छ्वास यावत्- निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય ચૌદ પક્ષોમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे. ઉત્કૃષ્ટ સત્તર પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવ- નિઃશ્વાસ से छे. Personal Use Only ૮, ભંતે ! સહસ્ત્રારકલ્પના દેવ કેટલા કાળમાં उच्छ्वास यावत् निःश्वास से छे ? ગૌતમ ! તે જઘન્ય સત્તર પક્ષોમાં ઉચ્છ્વાસ - यावत्- निःश्वास से छे, ઉત્કૃષ્ટ અઢાર પક્ષોમાં ઉચ્છ્વાસ -યાવત્ નિઃશ્વાસ से छे. Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉચવાસ અધ્યયન ૭૦૧ प. ९. आणयदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? गोयमा ! जहण्णेणं अट्ठारसण्हं पक्खाणं आणमंति वा -जाव- नीससंति वा, उक्कोसेणं एगूणवीसाए पक्खाणं आणमंति वा -जाव- नीससंति वा ! प. १०. पाणयदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? उ. गोयमा ! जहण्णेणं एगूणवीसाए पक्खाणं आणमंति वा -जाव- नीससंति वा। उक्कोसेणं वीसाए पक्खाणं आणमंति वा -जाव नीससंति वा। प. ११. आरणदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? उ. गोयमा ! जहण्णणं वीसाए पक्खाणं आणमंति वा -जाव-नीससंति वा, उक्कोसणं एगवीसाए पक्खाणं आणमंति वा-जाव नीससंति वा। प. १२. अच्चुयदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा -जाव- नीससंति वा ? गोयमा! जहण्णणं एक्कवीसाए पक्खाणं आणमंति वा -जाव-नीससंति वा, उक्कोसेणं बावीसाए पक्खाणं आणमंति वा-जावनीससंति वा। १.हेट्ठिम-हेट्ठिमगेविज्जगदेवाणंभंते! केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? उ. गोयमा ! जहण्णेणं बावीसाए पक्खाणं आणमंति वा -जाव-नीससंति वा, उक्कोसेणं तेवीसाए पक्खाणं आणमंति वा-जाव नीससंति वा । प. २. हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा णं भंते ! केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा? उ. गोयमा! जहण्णणं तेवीसाए पक्खाणं आणमंति वा -जाव- नीससंति वा, . . भंते ! सानतयना हेव 321 अणमा उश्वास -यावत्- नि:श्वास से छे ? ગૌતમ ! જઘન્ય અઢાર પક્ષોમાં ઉચ્છવાસ -यावत- नि:श्वास से छे. ઉત્કૃષ્ટ ઓગણીસ પક્ષોમાં ઉફ્ફવાસ -વાવनि:श्वास से छे. ૧૦. ભંતે ! પ્રાણતકલ્પના દેવ કેટલા કાળમાં ७२८यास -यावत्- नि:श्वास से छे ? ગૌતમ ! જઘન્ય ઓગણીસ પક્ષોમાં ઉચ્છવાસ -यावत्- नि:श्वास से छे. ઉત્કૃષ્ટ વીસ પક્ષોમાં ઉચ્છવાસ ચાવત- નિઃશ્વાસ स छ. પ્ર. ૧૧, ભંતે આરણકલ્પના દેવ કેટલા કાળમાં ७२वास -यावत्- नि:श्वास से छे ? ગૌતમ ! જધન્ય વીસ પક્ષોમાં ઉચ્છવાસ -વાવनि:श्वास से छे. ઉત્કૃષ્ટ એકવીસ પક્ષોમાં ઉદ્ઘાસ -વાવ नि:श्वास से छे. પ્ર. ૧૨. ભંતે ! અશ્રુતકલ્પના દેવ કેટલા કાળમાં (3श्वास -यावत-नि:श्वास से छे ? ગૌતમ ! જઘન્ય એકવીસ પક્ષોમાં ઉચ્છવાસ -यावत्- नि:श्वास से छे. ઉત્કૃષ્ટ બાવીસ પક્ષોમાં ઉચ્છવાસ -પાવતુनि:श्वास से छे. ૧, ભંતે ! અધસ્તન-અધસ્તન રૈવેયક દેવ કેટલા आम श्वास -यावत- नि:श्वास छ ? 6. ગૌતમ ! જઘન્ય બાવીસ પક્ષોમાં ઉચ્છવાસ -यावत- नि:श्वास से छे. ઉત્કૃષ્ટ ત્રેવીસ પક્ષોમાં ઉચ્છવાસ -યાવતુनि:श्वास सेछ. ૨. ભંતે ! અધસ્તન-મધ્યમ રૈવેયક દેવ કેટલા अणमा ७५वास -यावत- नि:श्वास दो छ ? ગૌતમ ! જઘન્ય ત્રેવીસ પક્ષોમાં ઉચ્છવાસ -यावत- नि:श्वास से छ, १. सम. सम. २३, सु. ९ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उक्कोसेणं चउवीसाए पक्खाणं आणमंतिवा-जाव ઉત્કૃષ્ટ ચોવીસ પક્ષોમાં ઉદ્ઘાસ ચાવત- નિઃશ્વાસ नीससंति वा। से छ. . ३.हेट्ठिम-उवरिमगेवेज्जगाणं भंते! केवइकालस्स ૩. ભંતે ! અધસ્તન- ઉપરિતન ગ્રેવેયક દેવ કેટલા आणमंति वा -जाव-नीससंति वा ? आम उवास -यावत्- नि:श्वास से छे ? गोयमा ! जहण्णेणं चउवीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય ચોવીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत्- नि:श्वास से छे. उक्कोसेणं पणुवीसाए पक्खाणं आणमंति वा-जाव ઉત્કૃષ્ટ પચ્ચીસ પક્ષોમાં ઉપવાસ -વાવनीससंति वा । नि:श्वास छ. प. ४.मज्झिम-हेट्ठिमगेवेज्जगाणं भंते ! केवइकालस्स ૪, ભંતે ! મધ્યમ-અધસ્તન રૈવેયક દેવ કેટલા आणमंति वा -जाव- नीससंति वा? अगमा उच्छ्वास -यावत- नि:श्वास से छे ? उ. गोयमा ! जहण्णेणं पणुवीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય પચ્ચીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत- नि:श्वास से छे, उक्कोसेणं छब्बीसाए पक्खाणं आणमंति वा-जाव ઉત્કૃષ્ટ છવ્વીસ પક્ષોમાં ઉચ્છવાસ ચાવતુनीससंति वा । नि:श्वास से छे. प. ५. मज्झिम-मज्झिमगेवेज्ज देवा णं भंते ! केवइका ૫. ભંતે ! મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવ કેટલા लस्स आणमंति वा -जाव- नीससंति वा ? मा ७८वास -यावत-नि:श्वास छ? उ. गोयमा ! जहण्णेणं छब्बीसाए पक्खाणं आणमंति 6. ગૌતમ ! જઘન્ય છવ્વીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत्-नि:श्वास से छे, उक्कोसेणं सत्तावीसाए पक्खाणं आणमंति वा ઉત્કૃષ્ટ સત્યાવીસ પક્ષોમાં ઉચ્છવાસ ચાવતુ-जाव-नीससंति वा। नि:श्वास से छे. प. ६. मज्झिम-उवरिमगेवेज्जगा णं भंते ! देवा णं ક, ભંતે ! મધ્યમ-ઉપરિતન રૈવેયક દેવ કેટલા केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? मा श्वास -यावत- नि:श्वास से छ? गोयमा! जहण्णणं सत्तावीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય સત્યાવીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत्- नि:श्वास से छ, उक्कोसेणं अट्ठावीसाए पक्खाणं आणमंति वा ઉત્કૃષ્ટ અઠ્યાવીસ પક્ષોમાં ઉપવાસ -યાવત-जाव-नीससंति वा । नि:श्वास से छे. प. ७. उवरिम-हेट्ठिमगेवेज्जगा णं भंते ! देवा णं ७. भंते ! परितन- अधस्तन औवेयर विटा केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? आभा श्वास -यावत- नि:श्वास से छ? उ. गोयमा ! जहण्णेणं अट्ठावीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય અઠ્યાવીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत- नि:श्वास से छ,' उक्कोसेणं एगूणतीसाए पक्खाणं आणमंति वा ઉત્કૃષ્ટ ઓગણત્રીસ પક્ષોમાં ઉવાસ -વાવ-जाव- नीससंति वा । नि:श्वास से छे. प. ८. उवरिम-मज्झिमगेवेज्जगा णं भंते ! देवा णं प्र. ८. भंते ! 6परितन- मध्यम अवेय विदा केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? अभय ८७वास -यावत-नि:श्वास छ ? १. सम. सम. २४, सु. ११ ४. सम. सम. २७, सु. १२ २. सम. सम, २५, सु. १४ ५. सम. सम. २८, सु. ११ _danciucaसम सम..२६, सु. ८ ६. सम सम. २९. सु. १५ Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છવાસ અધ્યયન ७०७ उ. गोयमा! जहण्णेणं एगूणतीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય ઓગણત્રીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव-नीससंति वा, -यावत-नि:श्वास छ, उक्कोसेणं तीसाए पक्खाणं आणमंति वा -जाव ઉત્કૃષ્ટ ત્રીસ પક્ષોમાં ઉદ્ઘાસ -યાવત- નિ:શ્વાસ नीससंति वा । से छे. प. ९. उवरिम-उवरिमगेवेज्जगा णं भंते ! देवा णं . मते ! परितन-परितन अवेय हेव टमा केवइकालस्स आणमंति वा -जाव-नीससंति वा ? आम वास -यावत- नि:श्वास से छे ? गोयमा ! जहण्णेणं तीसाए पक्खाणं आणमंति वा ગૌતમ ! જધન્ય ત્રીસ પક્ષોમાં ઉચ્છવાસ –થાવત-जाव-नीससंति वा, नि:श्वास से छ, उक्कोसेणं एक्कतीसाए पक्खाणं आणमंति वा ઉત્કૃષ્ટ એકત્રીસ પક્ષોમાં ઉચ્છવાસ -યાવતુ-जाव-नीससंति वा ।२ नि:श्वास से छे. प. १-४.विजय-वेजयंत-जयंतऽपराजियविमाणेसुणं प्र. १-४. भंते ! विय, वै४यंत,यंत भने भंते ! देवा केवइकालस्स आणमंति वा -जाव અપરાજીત વિમાનોના દેવ કેટલા કાળમાં नीससंति वा ? उच्छ्वास -यावत- नि:श्वास छ ? गोयमा! जहण्णेणं एक्कतीसाए पक्खाणं आणमंति ગૌતમ ! જઘન્ય એકત્રીસ પક્ષોમાં ઉચ્છવાસ वा -जाव- नीससंति वा, -यावत्- नि:श्वास से छ, उक्कोसेणं तेत्तीसाए पक्खाणं आणमंति वा -जाव ઉત્કૃષ્ટ તેત્રીસ પક્ષોમાં ઉચ્છવાસ ચાવતુંनीससंति वा । नि:श्वास से छे. प. सव्वट्ठसिद्धगदेवा णं भंते ! केवइकालस्स आणमंति પ્ર. ભંતે ! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કેટલા કાળમાં वा -जाव-नीससंति वा ? ७८श्वास -यावत- नि:श्वास से छे ? उ. गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसाए पक्खाणं ગૌતમ ! અજઘન્ય અનુત્કૃષ્ટ તેત્રીસ પક્ષોમાં आणमंति वा -जाव-नीससंति वा । (७८वास -यावत्- नि:श्वास से छे. - पण्ण. प.७, सु. ६९३-७२४ ३. विसिट्ठ वेमाणिय देवाणं उस्सास नीसास कालो- 3. विशिष्ट वैमानि वोनो ७२वास-नि:श्वास : १. जे देवा सागरंसुसागरंसागरकंतं भवं मणुंमाणुसुत्तरं १. ४ हेव सागर, सुसागर, सागरत, भव, लोगहियं विमाणं देवत्ताए उववण्णा મનું, માનુષોત્તર અને લોકહિત વિમાનોમાં દેવ રુપમાં ઉત્પન્ન થાય છે. ते णं देवा एगस्स अद्धमासस्स आणमंति वा -जाव તે દેવ એક પક્ષથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે नीससंति वा । -सम.सम.१, सु. ४३-४४ છે અને છોડે છે. २. जे देवा सुभं सुभकंतं सुभवण्णं सुभगंधं सुभलेसं જે દેવ શુભ, શુભકાંત, શુભવર્ણ, શુભગંધ, सुभफासंसोहम्मवडेंसगं विमाणं देवत्ताए उववण्णा શુભલેશ્યા, શુભસ્પર્શ અને સૌધર્માવલંસક વિમાનોમાં દેવ રુપમાં ઉત્પન્ન થાય છે. ते णं देवा दोण्हं अद्धमासाणं आणमंति वा -जाव તે દેવ બે પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે नीससंति वा। -सम.सम.२,सु. २०-२१ અને છોડે છે. ३. जे देवा आभंकरं पभंकरं आभंकर-पभंकर, चंदं हेव माझ२, प्रमंड२, माझ२-प्रम२, यंद्र, चंदावत्तं चंदप्पभं चंदकंतं चंदवण्णं चंदलेसं चंदज्झयं यंद्रावर्त, यंद्रप्राम, यंद्रsid, यन्द्रवर्ण, यंद्रसेश्या, ચંદ્રધ્વજ, ચંદ્રરૂપ, ચંદ્રશ્ચંગ, ચંદ્રસૂઝ, ચંદ્રકૂટ चंदरूवं चंदसिंग चंदसिट्ठ चंदकूडं चंदुत्तरवडेंसगं અને ચન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં દેવરૂપમાં विमाणं देवत्ताए उववण्णा ઉત્પન્ન થાય છે. १. सम. सम. ३०, सु. १३ २. सम. सम. ३१, सु. ११ ३. ते णं देवा बत्तीसाए अद्धमासेहिं आणमंति वा -जाव- नीससंति वा। - सम. सम. ३२, सु. १२ _dan.ducaसम सम.०३ ३, सु. ११ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૭૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तेणं देवा तिण्हं अद्धमासाणं आणमंति वा -जाव તે દેવ ત્રણ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે નૈસતિ વા | -સમ, સમ, રૂ, મુ. ૨૬-૨૨ છે અને છોડે છે. ४. जे देवा किट्ठि सुकिट्ठि किट्ठियावत्तं किट्ठिप्पभं જે દેવ કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિકાવર્ત, કૃષ્ટિપ્રભા, किट्टिकंतं किट्ठिवण्णं किट्ठिलेसं किट्ठिज्झयं કૃઝિકાંત, કૃષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્યા, કૃષ્ટિધ્વજ, किट्ठिसिंग किट्ठिसिलैं किट्ठिकूडं किट्ठोत्तर કૃષ્ટિભ્રંગ, કૃષ્ટિસૃષ્ટ, કૃષ્ટિકૂટ અને वडेंसगं विमाणं देवत्ताए उववण्णा કૃયુત્તરાવતંસક વિમાનોમાં દેવરુપમાં ઉત્પન્ન થાય છેतेणं देवा चउण्हं अद्धमासाणं आणमंति वा-जाव તે દેવ ચાર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે નાસતિ વા | સમ સમ. ૪, સુ. ૨૫- ૬ છે અને છોડે છે. जे देवा वायं सुवायं वायावत्तं वातप्पभं वातकंतं જે દેવ વાત, સુવાત, વાતાવર્ત, વાતપ્રભ, वातवण्णं वातलेसं वातज्झयं दातसिंगं वातसिटुं વાતકાંત, વાતવર્ણ, વાતલેશ્યા, વાતધ્વજ, वातकूडं वाउत्तरवडेंसगं, વાતશૃંગ, વાતસૃષ્ટ, વાતકૂટ અને વાતત્તરાવસક તથા, सूरसुसूरं सूरावत्तं सूरप्पभंसूरकंतं सूरवण्णं सूरलेसं સૂર, સૂસૂર, સૂરાવર્ત, સૂરપ્રભ, સૂરકાંત, सूरज्झयं सूरसिंगं सूरसिळं सूरकूडं सूरूत्तरवडेंसगं સૂરવર્ણ, સૂરલેશ્યા, સૂરધ્વજ, સૂરઝંગ, સૂરસૃષ્ટ, विमाणं देवत्ताए उववण्णा સૂરકૂટ અને સૂરોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. ते णं देवा पंचण्हं अद्धमासाणं आणमंति वा-जाव તે દેવ પાંચ પક્ષોથી શ્વાસોશ્વાસ ગ્રહણ કરે નસન્નતિ વI -સમ, તમ. ૬, મુ. ૨૨-૨૦ છે અને છોડે છે. ६. जे देवा सयंभु सयंभुरमणं घोसं सुघोसं महाघोसं , જે દેવ સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ. किठ्ठियोसं, મહાઘોષ, કૃષ્ટિઘોષ, वीरं सुवीरं वीरगतं वीरसेणियं वीरावत्तं वीरप्पभं વીર, સુવીર, વીરગત, વીરશ્રેણિક, વીરાવર્ત, वीरकंतंवीरवण्णवीरलेसंवीरज्झयंवीरसिंगंवीरसिळं વીરપ્રભ, વીરકાંત, વીરવર્ણ, વીરલેશ્યા, વીરધ્વજ, वीरकूडं वीरूत्तरवडेंसगं विमाणे देवत्ताए उववण्णा વીરશૃંગ, વીરસૃષ્ટ, વીરકૂટ અને વીરોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. ते णं देवा छण्हं अद्धमासाणं आणमंति वा -जाव તે દેવ છ પક્ષોથી શ્વાસોચ્છુવાસ ગ્રહણ કરે છે નીતિ વI -સમ સમ. ૬, સુ. ૨૪- અને છોડે છે. जे देवा समं समप्पभं महापभं पभासं भासुरं विमलं જે દેવ સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ, कंचणकूडं सणंकुमारवडेंसगं विमाणं देवत्ताए ભાસુર, વિમલ, કાંચનકૂટ અને સનકુમારાવતંસક उववण्णा વિમાનોમાં ઉત્પન્ન થાય છે. तेणं देवा सत्तण्हं अद्धमासाणं आणमंति वा -जाव તે દેવ સાત પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે નીતિ વI -સમ, સમ. ૭, મુ. ૨૦ -૨૨ છે અને છોડે છે. जे देवा अच्चिं अच्चिमालिं वइरोयणं पभंकर चंदाभं જે દેવ અર્ચિ, અર્ચિમાળી, વૈરોચન, પ્રભંકર, सुराभं सुपइट्ठाभं अग्गिचाभं रिट्ठाभं अरूणाभं ચંદ્રાભ, સૂરાભ, સુપ્રતિષ્ઠાભ, અન્યર્ચાભ अरूणोत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा રિણાભ, અરુણાભ અને અરુણોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. ते णं देवा अण्हं अद्धमासाणं आणमंति वा તે દેવ આઠ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે -ના- નીતિ વા ! -સમ, સમ, ૮, યુ. ૨૫-૧૬ છે અને છોડે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છવાસ અધ્યયન ૭૦૫ ९. जे देवा पम्हं सुपम्हं पम्हावत्तं पम्हप्पभं पम्हकंतं पम्हवण्णं पम्हलेसं -जाव- पम्हुत्तरवडेंसगं, सुज्जं सुसुज्जं सुज्जावत्तं सुज्जप्पभं सुज्जकंतं -जावसुज्जुत्तरवडेंसगं - रूइल्लं रूइल्लावत्तं रूइल्लप्पभं -जाव- रूइल्लुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा नवण्हं अद्धमासाणं आणमंति वा-जावનસતિ વ - સમ, ૨, . ૨૭-૨૮ १०. जे देवा घोसं सुघोसं महाघोसं नंदिघोसं सुसरं मणोरमं रम्मं रम्मगं रमणिज्जं मंगलावत्तं बंभलोगवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा दसण्हं अद्धमासाणं आणमंति वा -ના-નાસતિ વા | - સમ. સમ. ૨૦, મુ. ૨૨-૨૩ ११. जे देवा बंभं सुबंभं वंभावत्तं बंभप्पभं बंभकंतं वंभवण्णं बंभलेसं बंभज्झयं बंभसिंगं बंभसिट्ठ बंभकूडं बंभुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा ૯, જે દેવ પમ, સુપર્મ, પમાવર્ત, પક્ષ્મપ્રભુ, પશ્નકાંત, પક્ષ્મવર્ણ, પદ્મવેશ્યા -ચાવતુ- પક્ષ્મોત્તરાવતુંસક તથા જે દેવ સૂર્ય, સૂસૂર્ય, સૂર્યાવર્ત, સૂર્યપ્રભ, સૂર્યકાંત -વાવ- સૂર્યોત્તરાવતંસક તેમજ રુચિર, રુચિરાવર્ત, રુચિરપ્રભ -યાવતુસચિરોત્તરાવસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ નવ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ૧૦. જે દેવ ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ, સુસ્વર, મનોરમ, રમ્ય, રમ્ય, રમણીય, મંગલાવર્ત અને બ્રહ્મલોકાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ દસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે. છે અને છોડે છે. ૧૧. જે દેવ બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવર્ત, બ્રહ્મપ્રભ. બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્યા, બ્રહ્મધ્વજ, બહ્મસૃગ, બ્રહ્મસૃષ્ટ, બ્રહ્મકૂટ અને બ્રહ્મોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ અગિયાર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ते णं देवा एकारसण्हं अद्धमासाणं आणमंति वा -ઝવ- નાનંતિ વI - સમ, સમ, ૨૧, મુ. ૨૩-૧૪ १२. जे देवा महिंदं महिंदज्झयं कंबुं कंबुग्गीवं पुखं सुपुंखं महापुंखं पुडुं सुपुंडं महापुडं नरिंदं नरिंदकंतं नरिंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा જે દેવ માહેન્દ્ર, મહેન્દ્ર ધ્વજ, કંબુ, કબુગ્રીવ, પુખ, સુપુખ, મહાપુખ, પંડ, સુjડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાંત અને નરેન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ બાર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. ते णं देवा बारसण्हं अद्धमासाणं आणमंति वा -ના-નરસંતિ વા | - સમ. મમ. ૨૨, સે. ૨૭-૧૮ १३. जे देवा वज्जं सुवज्जं वज्जावत्तं वज्जप्पभं वज्जकंतं वज्जवण्णं वज्जलेसं वज्जज्झयं वज्जसिंगंवज्जसिलें वज्जकूडं वज्जुत्तरवडेंसगं वइरं वइरावत्तं -जाव- वइरूत्तरवडेंसगं लोगं लोगावत्तं लोगप्पभं-जाव-लोगत्तरवडेंसणं विमाझं देवत्ताए उववण्णा - तेणं देवा तेरसहिं अद्धमासेहिं आणमंति वा-जावनीससंति वा। જે દેવ વજ, સુવજ, વજાવર્ત, વજપ્રભ, વજકાંત, વજવર્ણ, વજલેશ્યા, વજધ્વજ, વજશૃંગ. વજસૃષ્ટ, વજકૂટ અને વજોત્તરાવર્તસક તથા વૈર, વૈરાવર્ત -વાવ- વેરોત્તરાવતંસક તેમજ લોક, લોકાવર્ત, લોકપ્રભ -ચાવતુ- લોકોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છેતે દેવ તેર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. - સમ, સમ. ૨૨, મુ. ૨૪-૨ate & Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ 905 દ્રવ્યાનુયોગ ભાગ-૨ १४.४ हेव श्री.त, श्रीमडित, श्रीसौमनस, aids, કાપિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રાવકાંત અને મહેન્દ્રોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ ચૌદ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. १५. ४ हेव नंह, सुनंह, नहावर्त, नहअम, नंत, નંદવર્ણ, નંદલેશ્યા -વાવ- નંદોવત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - તે દેવ પંદર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. १४. जे देवा सिरिकंतं सिरिमहिअंसिरिसोमणसं लंतयं काविलृमहिंदं महिंदोकतं महिंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा चोदसहिं अद्धमासेहिं आणमंति वा -जाव- नीससंति वा। - सम. सम. १४, सु. १५-१६ १५. जे देवा णंदं सुणंदं णंदावत्तं णंदप्पभं णंदकंतं णंदवण्णं णंदलेसं -जाव- णंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा पण्णरसण्हं अद्धमासाणं आणमंति वा -जाव- नीससंति वा। - सम. सम.१५, सु. १३-१४ १६. जे देवा आवत्तं वियावत्तं नंदियावत्तं महाणंदियावत्तं अंकुसं अंकुसपलंबं भदं सुभदं महाभदं सव्वओभद्घ भद्दुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा सोलसण्हं अद्धमासाणं आणमंति वा -जाव-नीससंति वा। - सम. सम. १६, सु. १३-१४ १७. जे देवा सामाणं सुसामाणं महासामाणं पउमं महापउमं कुमुदं महाकुमुदं नलिणं महाणलिणं पोंडरीयं महापोंडरीयं सुक्कं महासुक्कं सीहं सीहकंतं सीहवियं भावियं विमाणं देवत्ताए उववण्णाते णं देवा सत्तरसहिं अद्धमासेहिं आणमंति वा -जाव-नीससंति वा । - सम. सम.१७, सु. १८-१९ १८.जे देवा कालं सुकालं महाकालं अंजणं रिठं सालं समाणं दुमं महादुमं विसालं सुसालं पउमं पउमगुम्मं कुमुदं कुमुदगुम्मं नलिणं नलिणगुम्म पुंडरीयं पुंडरीयगुम्मं सहस्सारवडेंसगं विमाणं देवत्ताए उववण्णाते णं देवा अट्ठारसहिं अद्धमासेहिं आणमंति वा -जाव-नीससंति वा। १६.४ देव मावत, व्यावर्त, नन्द्यावर्त, महानन्द्यावर्त, संश, अंश, भद्र, सुभद्र, महाभद्र, સર્વતોભદ્ર અને ભદ્રોત્તરાવતંસક વિમાનોમાં उत्पन्न थाय छे. તે દેવ સોળ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. १७.४ हेव सामान, सुसामान, महासामान, ५६म, महापभ, भु, महाभुह, नलीन, महानदीन, पौंडरी, भापौंडरी, शुस, महाशुन, સિંહ, સિંહાવકાંત, સિંહવીત અને ભાવિત વિમાનોમાં ઉત્પન્ન થાય છે તે દેવ સત્તર પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને છોડે છે. १८.४ हेव ाण, सु, माण, ४न, रिष्ट, शाण, समान, दुम, महाम, विाण, सुशाण, पम, ५६मगुल्म, मुमुह, मुहगुल्म, नलीन, નલીનગુલ્મ, પુંડરીક, પુંડરીકગુલ્મ અને સહસ્ત્રારાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ અઢાર પક્ષોથી શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે અને છોડે છે. - सम. सम. १८, सु. १५-१६ Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉચ્છવાસ અધ્યયન , ૭૦૭ १९.जे देवा आणतं पाणतं णतं विणतं घणं झुसिरं ૧૯, જે દેવ આનત, પ્રાણત, નત, વિનત, ઘન, इंदं इंदोकंतं इंदुत्तरवडेंसगं विमाणं देवत्ताए કૃષિર, ઈન્દ્ર, ઈન્દ્રાવકાંત અને ઈન્દ્રોત્તરાવતંસક उववण्णा વિમાનોમાં ઉત્પન્ન થાય છે - ते णं देवा एगृणवीसाए अद्धमासाणं आणमंति वा તે દેવ ઓગણીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ -નાવિ- નીરસંતિ વા કરે છે અને છોડે છે. - સમ સમ. ૨૬, મુ. ૨૨-૧૩ २०.जे देवा सातं विसातं सुविसायं सिद्धत्थं उप्पलं ૨૦. જે દેવ સાત, વિસાત, સુવિસાત, સિંદ્ધાર્થ, ઉત્પલ, रूइलं तिगिच्छं दिसासोवत्थियं वद्धमाणयं पलंब રુચિર, તિગિચ્છ, દિશાસૌવસ્તિક, વર્લ્ડમાનક, पुष्पं सुपुष्पं पुष्फावत्तं पुष्फप्पभं पुष्फकंतं पुष्फवण्णं પ્રલંબ, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવર્ત, પુષ્પપ્રભ, पुष्फलेसं पुष्फज्झयं पुप्फसिंगं पुष्फसिटुं पुष्फकूडं પુષ્પકાંત, પૃષ્ણવર્ણ, પુષ્પલેશ્યા, પુષ્પધ્વજ, पुप्फुत्तरवडेंसगं विमाणं देवत्ताए उववण्णा-, પુષ્પવૃંગ, પંપસૃષ્ટ, પુષ્પકૂટ અને પુષ્પોત્તરાવતંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છેतेणं देवा वीसाए अद्धमासाणं आणमंति वा-जाव તે દેવ વીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે નાસતિ વ ! - સમ, ૨૦, મુ. ૨૪-૧૬ છે અને છોડે છે. जे देवा सिरिवच्छं सिरिदामगंडं मल्लं किटिंठ ૨૧. જે દેવ શ્રીવત્સ, શ્રીદામગંડ, માલ્ય, કૃષ્ટિ, चावोण्णयं आरणवडेंसगं विमाणं देवत्ताए उववण्णा ચાપોત અને આરણ્યાવર્તસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે - ते णं देवा एक्कवीसाए अद्धमासाणं आणमंति वा તે દેવ એકવીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ -ગવિ- નીતિ વા | કરે છે અને છોડે છે. - સમ સમ૨૨, મુ. ૨૧-૧૨ २२. जे देवा महितं विस्सुतं विमलं पभासं वणमालं ૨૨. જે દેવ મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ अच्चुवडेंसगं विमाणं देवत्ताए उववण्णा અને અશ્રુતાવતુંસક વિમાનોમાં ઉત્પન્ન થાય છે. तेणं देवा बावीसं अद्धमासाणं आणमंति वा-जाव જે તે દેવ બાવીસ પક્ષોથી શ્વાસોચ્છવાસ ગ્રહણ नीससंति वा। કરે છે અને છોડે છે. - સમ, સમ, ૨૨, સે. ૨૨-૨૨ वेमाणिय देवाणं उस्सासत्ताए परिणमिय पोग्गलाणं ४. વિમાનિક દેવોના શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણમિત परूवणं પુદ્ગલોનું પ્રાણ : प. भंते ! सोहम्मीसाणदेवाणं केरिसया पोग्गला પ્ર. ભંતે ! સૌધર્મ- ઈશાન દેવોના શ્વાસોચ્છવાસના उस्सासत्ताए परिणमंति? રુપમાં કેવી રીતે પુદગલ પરિણત થાય છે ? उ. गोयमा ! जे पोग्गला इट्ठा कंता मणुण्णा ગૌતમ ! જે પુદગલ ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ मणामा एएसिं उस्सासत्ताए परिणमंति -जाव અને મણામ હોય છે. તે અનુત્તરોપપાતિક દેવો अणुत्तरोववाइया। સુધી શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણત થાય છે. - નીવ. પશિ. રૂ, . ૨૦૨ (કું) છે. રિયાઈ વસાવા પરિમિય પાછા પવને- પ. નૈરયિકોના શ્વાસોચ્છવાસના રૂપમાં પરિણમિત પુદ્ગલોનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं પ્ર. ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીના નારકના શ્વાસોચ્છकेरिसया पोग्गला उसासत्ताए परिणमंति? વાસના રુપમાં કેવી રીતે પુદ્ગલ પરિણત થાય 9 ? Page #153 -------------------------------------------------------------------------- ________________ ૬. ૦૮ ૩. ગોયમા ! ને જેમના ગળા -નાવ- ઝમામા, ते तेसिं उसासत्ताए परिणमति । ૩. ૬. पुढविकाइयाईणं उस्सास निस्सास रूवं प. पुढविकाइए णं भंते ! पुढविकाइयं चेव आणमंति વા, વાળમંતિ વા, સમંતિ વા, નીસમંતિ વા ? ૩. ૫. વ -ખાવ- અહેમત્તમાÇ Ì ૩. - વા हंता, गोयमा ! पुढविकाइए पुढविक्काइयं चेव आमंति वा, पाणमंति वा, ऊससंति वा, नीससंति નીવ. ડિ. રૂ, મુ. ૮૮ (૨) पुढविकाइए णं भंते ! आउक्काइयं आणमंति वा -નાવ- નીસમંતિ વા हंता, गोयमा ! पुढविकाइए आउक्काइयं आणमंति વા -નાવ- નીસમંતિ વા एवं तेक्काइयं वाउक्काइयं वणस्सइकाइयं । आउक्काइए णं भंते! पुढविक्काइयं आणमंति वा -ખાવ- નીસમંતિ વા? ૩. દંતા, ગોયમા ! ત્ત્વ એવ ॥ ૬. आउक्काइए णं भंते! आउक्काइयं आणमंति वा -ખાવ- નીમમંતિ વા? દંતા, ગોયના ! વ ચેવ । एवं तेजकाइयं, वाउकाइयं, वणस्सइकाइयं । जहा आउकाइय वत्तव्वया तहा तेउ aण्णस्सईकाइयाणं भाणियब्वा । ? . વિયા. ત. ૨, મુ. ?, મુ. ૬ - वाउ - વિયા. સ. ૧, ૩. ૩૨૪, મુ. o-o ૬. ઉ. ઉ. પૃથ્વીકાયિકાદિના ઉચ્છ્વાસ નિઃશ્વાસનું રુપ : પ્ર. ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? પ્ર. ઉ. પ્ર. 6. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! જે પુદ્ગલ અનિષ્ટ -યાવ- અમણામ હોય છે તે નારકના શ્વાસોચ્છ્વાસના રુપમાં પરિણત થાય છે. 6. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધીના નરકનું વર્ણન કરવું જોઈએ. હા, ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. ભંતે ! પૃથ્વીકાયિક જીવ અાયિક જીવને શ્વાસોશ્ર્વાસ રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૃથ્વીકાયક જીવ, અાયિક જીવને શ્વાસોચ્છ્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે. આ પ્રમાણે તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોના માટે પણ જાણવું જોઈએ. ભંતે ! અાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને શ્વાસોશ્ર્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૂર્વોક્ત રુપથી જાણવું જોઈએ. ભંતે ! અાયિક જીવ, અાયિક જીવને શ્વાસોશ્ર્વાસના રુપમાં ગ્રહણ કરે છે અને છોડે છે ? હા, ગૌતમ ! પૂર્વોક્ત રુપથી જાણવું જોઈએ. આ પ્રમાણે તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકના માટે જાણવું જોઈએ. જે પ્રમાણે અકાયનું વર્ણન કર્યું તે પ્રમાણે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ આલાપક કહેવા જોઈએ. For Private Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ સસસસસસ સસસસસ BETI B Hણાવ સાક્ષ પદારામ HERE :::::::::::::RA - HEMAILIFIII IIIIIII trushatEEEEEEEHHHHHHEEEEEEEEEEEEEEEEEEEEEER BE #AWEBSI] ૧૮. ભાષા અધ્યયન | વિચારોનું વિમર્શન કરવા માટે ભાષા એક સશક્ત માધ્યમ છે. ભાષાની ચર્ચા દાર્શનિક યુગમાં પર્યાપ્ત માત્રામાં ચર્ચાયેલી છે. ભર્તુહરિ જેવા દાર્શનિકોએ વ્યાકરણ દર્શનમાં વાક્યપદીયગ્રંથ રચીને ભાષાનું દિગ્દર્શન પ્રસ્તુત કરેલ છે. મીમાંસા અને ન્યાયદર્શનમાં પણ શબ્દ અને અર્થની ચર્ચા થયેલ છે. પરંતુ જેનાગોમાં ભાષાના સંબંધમાં જે પ્રરુપણા ઉપલબ્ધ થાય છે તે વિશેષ છે અને એ આધુનિક યુગ માટે પણ પ્રાસંગિક છે. જૈનાગમોની અનુસાર ભાષાનું મૂળ કારણ જીવ છે. તેની ઉત્પત્તિ શરીરથી થાય છે. તેનો આકાર વજ જેવો છે. તેનો અંત લોકાન્તમાં થાય છે. લોકાન્તમાં અંત કહેવાનો આશય ભાષાના પુગલો લોકાન્ત સુધી જ પહોંચી શકે છે. ભાષાના મુખ્ય રૂપથી ચાર ભેદ કહ્યા છે - ૧. સત્યભાષા, ૨. મૃષાભાષા, ૩. સત્યમૃષાભાષા અને ૪. અત્યકૃપા ભાષા, વિસ્તારથી જ્યારે ભાષાના ભેદોનું અધ્યયન કરવામાં આવે છે તો જાણવામાં આવે છે કે ભાષા બે પ્રકારની છે - ૧, પર્યાપ્તિકા (પ્રતિનિયત) અને ૨. અપર્યાપ્તિકા (અપ્રતિનિયત). પર્યાપ્તિકા ભાષા બે પ્રકારની હોય છે - ૧. સત્ય, ૨. મૃષા, અપર્યાપ્તિકા ભાષાના પણ બે ભેદ હોય છે - ૧. સત્યમૃષા અને ૨. અસત્યમૃષા. સત્ય પર્યાપ્તિકા ભાષાના જનપદસત્યા, સમ્મતસત્યા આદિ દસ ભેદ હોય છે. મૃષા પર્યાપ્તિકા ભાષાના ક્રોધનિઃસૃતા, માનનિઃસૃતા આદિ દસ ભેદ છે. સત્યા-મષા અપર્યાપ્તિકા ભાષાના ઉત્પન્નમિશ્રિતા, વિગતમિશ્રિતા આદિ દસ ભેદ હોય છે, જ્યારે અસત્યામૃષા અપર્યાપ્તિકા ભાષાના આમંત્રણી આજ્ઞાપની આદિ બાર ભેદ પ્રતિપાદિત છે. ભાષા જ્યારે બોલાય છે ત્યારે તે ભાષા કહેવાય છે. તેના પૂર્વ અને પછી નહીં. ભાષા અવધારિણી પણ હોય છે અને પ્રજ્ઞાપની પણ હોય છે. અવધારિણી ભાષા ચાતુ સત્ય હોય છે. સ્માત મૃષા હોય છે, ચાતું સત્યમૃષા હોય છે અને સાત્ અસત્યામૃષા હોય છે. જયારે તે ભાષા આરાધની હોય છે ત્યારે સત્ય હોય છે. જયારે વિરાધની હોય છે ત્યારે અસત્ય હોય છે. જયારે આરાધના અને વિરાધની બન્ને હોય છે ત્યારે સત્ય-કૃપા હોય છે અને જયારે આરાધની ન હોય, વિરાધની ન હોય અને બન્ને ન હોય ત્યારે તે અસત્યામૃષા કહેવાય છે. પ્રજ્ઞાપનીભાષા મૃષા જેવી પ્રતીત હોય છે. પરંતુ તે મૃષા હોતી નથી. તેમાં કોઈ સત્યને આદેશાત્મક રૂપમાં પ્રસ્તુત કરાય છે. ભાષાનો પ્રયોગ કરનાર જીવને ભાષક તથા ભાષાનો પ્રયોગ ન કરનાર જીવને અભાપક કહેવામાં આવે છે. સંસારમાં કેટલાક જીવ ભાષક છે અને કેટલાક જીવ અભાષક છે. એકેન્દ્રિય જીવ અભાષક હોય છે. કારણકે તે ભાષાનો પ્રયોગ કરતાં નથી. આ પ્રમાણે સિદ્ધ જીવ અને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી પણ અભાષક હોય છે. આટલું જ નહીં બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયસુધીના જીવોમાં જે અપર્યાપ્તા જીવ હોય છે તે પણ અભાષક હોય છે. માત્ર પર્યાપ્તા બેઈન્દ્રિયથી લઈને પર્યાપ્ત પંચેન્દ્રિય સુધીના જીવ ભાપક હોય છે. એ દષ્ટિએ એકેન્દ્રિયના પાંચ દેડકોને છોડીને બાકીના દંડકોના જીવ બે પ્રકારના હોય છે. ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. ભાષાપર્યાપ્તિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અભાષક રહે છે તથા પર્યાપ્તિના પૂર્ણ થવા પર તે ભાષક થઈ જાય છે. ભાષક નૈરયિક જીવ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યકૃપા રુપ ચારે પ્રકારની ભાષાઓ બોલે છે. આ પ્રમાણે બધાજ દેવ અને મનુષ્યોમાં પણ ચારે પ્રકારની ભાષાઓ બોલાય છે. બેઈન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયતિર્યંચયોનિક સુધીના જીવ માત્ર એક અસત્યામૃષા ભાષા બોલે છે. પંચેન્દ્રિયતિર્યંચયોનિક જીવ ક્યારેક શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણલબ્ધિની અપેક્ષાએ અન્ય ત્રણ પ્રકારની ભાષાઓ પણ બોલે છે. સત્યભાષા આદિ ચારેય પ્રકારોની ભાષાઓને ઉપયોગપૂર્વક બોલનાર જીવ આરાધક હોય છે. પણ આનાથી વિપરીત અસંયત, અવિરત, પાપકર્મનો પ્રતિઘાતક અને પ્રત્યાખ્યાન ન કરનાર જીવ ચારે પ્રકારની ભાષા બોલવાથી વિરાધક હોય છે. ભાષાનો પ્રયોગ યદ્યપિ જીવ કરે છે. તથાપિ ભાષા જીવ હોતી નથી. તે આત્માથી ભિન્ન રુપી, અચિત્ત અને અજીવ હોય છે. જીવ ભાષાના રૂપમાં સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે અસ્થિત દ્રવ્યોને નહીં. જે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે તેને તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગ્રહણ કરે છે. દ્રવ્યથી અનન્ત પ્રદેશોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢને પા પા પા દાણાખાતાને rinકા મા વાઘnia નાવાશi is an imયારણ III Iી વ - - - Drd Page #155 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ જી weaterial websilhan saptahishasu Williate listપાઇalltal dialeisualisits luralidislimsellitutiHRigી પાણuisit haatalati laalu willing - - - - - કાળથી એક સમયની સ્થિતિવાળા યાવતુ અસંખ્યાત સમયની સ્થિતિવાળાને અને ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદગલ દ્રવ્યોને ગ્રહણ કરે છે. વર્ણની અપેક્ષાએ એક વર્ણવાળા યાવત પાંચ વર્ણવાળાને, ગંધની અપેક્ષાએ એક ગંધવાળાને બે ગંધવાળાને, રસની અપેક્ષાએ એક રસવાળા યાવત્ પાંચ રસવાળાને અને સ્પર્શની અપેક્ષાએ બે સ્પર્શવાળા યાવતું ચાર સ્પર્શવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. વર્ણાદિમાં એક ગુણ યાવતું અનન્તગુણની તરતમતા પણ સંભવ છે. ભાષા યોગ્ય પુદગલોને જીવ સ્પષ્ટ, અવગાઢ, અણુ, સ્થૂલ, ઉર્ધ્વ, અધઃસ્વવિષયક, આનુપૂવી યુક્ત તથા છે દિશાઓથી ગ્રહણ કરે છે. એના પર પણ આ અધ્યયનમાં વર્ણન કરેલ છે. જીવ ભાષાના રૂપમાં જે દ્રવ્યોને ગ્રહણ કરે છે તેને તે સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંત્તર પણ ગ્રહણ કરે છે. સાન્તર ગ્રહણ કરનાર જઘન્ય એક સમયમાં ગ્રહણ કરે છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનો અંતર કરીને ગ્રહણ કરે છે. નિરંતર ગ્રહણ કરનાર જઘન્ય બે સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી નિરંતર ગ્રહણ કરે છે. જીવ ભાષા વર્ગણાના જે દ્રવ્યોને સત્યભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તે તેને સત્યભાષાના રૂપમાં કાઢે છે. જે દ્રવ્યોને તે મૃષાભાષાના રૂપમાં ગ્રહણ કરે છે તેને મૃષાભાષાના રૂપમાં કાઢે છે. આ પ્રમાણે સત્યમૃષા અને અસત્યમૃષા ભાષાના રૂપમાં દ્રવ્યોને ગ્રહણ કરે છે. તો તે તેજ ભાષાઓના રૂપમાં તે દ્રવ્યોને કાઢે છે અને તે તેને સાન્તર કાઢે છે. એક સમયમાં ગ્રહણ કરે છે અને એક સમયમાં કાઢે છે. જીવ ભાષાના રૂપમાં ગૃહિત દ્રવ્યોને ભિન્ન અને અભિન્નના રૂપમાં કાઢે છે. જે જીવ ભિન્નને કાઢે છે, તે ભિન્ન દ્રવ્ય અનન્તગુણ વૃદ્ધિને પ્રાપ્ત કરનાર લોકાન્તનો સ્પર્શ કરે છે અને જે જીવ અભિન્નને કાઢે છે તે અભિન્ન દ્રવ્ય અસંખ્યાત અવગાહન વર્ગણા સુધી જઈને ભેદને પ્રાપ્ત થઈ જાય છે. પછી સંખ્યાત યોજનો સુધી આગળ જઈને વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. ભાષા દ્રવ્યોના પાંચ ભેદ પ્રરૂપ્યા છે - ૧. ખંડભેદ, ૨. પ્રતરભેદ, ૩. ચૂર્ણિકાભેદ, ૪. અનુતટિકાભેદ અને ૫. ઉત્કટિકાભેદ. આ પાંચે ભેદોનું સ્વરૂપ આ અધ્યયનમાં સ્પષ્ટરૂપે પ્રસ્તુત છે. જેટલા ભાષાના ભેદ છે. તેટલા જ ભાષાનિવૃત્તિના ભેદ છે અને તેટલાજ ભાષા કરણના ભેદ છે. એ અપેક્ષાએ ભાષાનિવૃત્તિ અને ભાષાકરણના ચાર - ચાર ભેદ છે - ૧. સત્ય, ૨. મૃષા, ૩. સત્યમૃષા અને ૪. અસત્યમૃષા. ભાષાનો પ્રયોગ કરનાર જે ભાષક જીવ છે. તેની કાયાસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અભાપક જીવ ત્રણ પ્રકારના છે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત અને ૩. સાદિ સપર્યવસિત. આમાંથી સાદિ સપર્યવસિતની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ભાષકનો અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. સાદિ સપર્યવસિત અભાષકનો અન્તરકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પ બહુત્વની અપેક્ષાએ વિચાર કરીએ તો બધાથી અલ્પ સત્યભાષક જીવ છે. તેનાથી સત્યમૃષા ભાષક અસંખ્યાતગુણા છે. તેનાથી અસત્યામૃષા ભાષક અસંખ્યાતગુણા છે અને તેનાથી અભાષક જીવ અનન્તગુણા છે. આ અધ્યયનના અંતમાં દેવોની ભાષા, શક્રેન્દ્રની ભાષા અને કેવળીની ભાષાનું વર્ણન પણ છે. જેના અનુસાર મહદ્ધિક યાવતું મહાસુખદેવ હજાર રૂપોની વિફર્વણા કરીને હજાર ભાષાઓ બોલવામાં સમર્થ છે. પરંતુ તે વસ્તુત: એક જ ભાષા હોય છે, હજાર નથી. દેવ અર્ધમાગધીભાષા બોલે છે. દેવેન્દ્ર દેવરાજ શક્રનીભાષા સાવદ્ય પણ હોય છે અને નિરવદ્ય પણ હોય છે તેનાથી બોલવા પર નિરવ હોય છે અને અયતના પર બોલવાથી સાવદ્ય હોય છે. કેવળી બે જ પ્રકારની ભાષા બોલે છે - ૧. સત્યભાષા અને ૨. અસત્યમૃષા ભાષા. તે ક્યારે પણ મૃષા અને સત્ય-મૃષા ભાષા બોલતા નથી. આ પ્રમાણે આ ભાષા અધ્યયનમાં અનેક મહત્વપૂર્ણ તથ્ય સંકલિત છે. કેટલાક તથ્ય વચનયોગ, વર્ગણા અને પુદ્ગલોથી સંકળાયેલા છે માટે તેનું ત્યાં તે અધ્યયનોમાં વર્ણન જુઓ. LEThe tales TH==NEHHE BRIEINTERPREHI-HHHHHHHHHHHHHElllllllliII initialLifilminium insultilitill hillisilliatil II III till thi II IIIIIIIIII: SHARE illitiHitishithi-illHHHHHHHHHHHH HHHHHHHHHHHHHELHI HHHHHHHaiti HFRIEil.1Baail ] GT Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૧૧ १८. भासा अज्झयणं ૧૮. ભાષા અધ્યયન भासासरूवं૫. માતા નું મંતે ! ૬. મિાયા ? ૨. વિં પદવી? રૂ. વિ સંકિયા? ૪. કિં પન્નર્વાસિયા ? ૩. યમ! . માસ નું નીવાઢીયા, ૨. સીરપદવી, રૂ. વજ્ઞસંટિયા, ૪. સ્ત્રોતપન્નવસથી પUTTI સૂત્ર : ભાષાનું સ્વરુપ : પ્ર. ભંતે ! ૧. ભાષાનું મૂળ કારણ શું છે ? ૨. ભાષાની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? ૩. ભાષાનો આકાર કેવો છે ? ૪. ભાષાનું અંત ક્યાં થાય છે? ઉ. ગૌતમ ! ૧. ભાષાનું મૂળ કારણ જીવ છે, ૨. ભાષાની ઉત્પત્તિ શરીરથી થાય છે, ૩. ભાષાનો આકાર વજ જેવો છે, ૪, ભાષાનો અંત લોકાત્તમાં થાય છે એમ કહેવામાં આવે છે. પ્ર. ૧. ભાષા ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૨. ભાષા કેટલા સમયમાં બોલાય છે ? ૩. ભાષા કેટલા પ્રકારની છે ? ૪. કેટલી ભાષાઓ અનુમત છે? ૧. ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે. ૨. ભાષા એ સમયમાં બોલાય છે. ૩. ભાષા ચાર પ્રકારની છે. ૪. બે ભાષાઓ અનુમત છે. ૫, ૬. માણો ય પદવ ? २. कतिहिं च समएहिं भासती भासं ? રૂમાસા ઋતિપુરા ? ૪. તિ વ માસી મજુમાવો ? ૩. ૬. સરીuદવા માસા, ૨, રહિ સમufé ભસતી મH I ૩. માસા વડપુરા, ४. दोण्णि य भासा अणुमयाओ। - TUM.T. ??, મુ. ૮૫૮-૮૫૨ पज्जत्तियाइ भेएण भासापगारा :૫. વિદT મંત મસા પૂUUT? उ. गोयमा ! दुविहा भासा पण्णत्ता, तं जहा - ૨. પંન્નત્તિય ચ, ૨. અપક્ઝરિયા प. पज्जतिया णं भन्ते ! भासा कइविहा पण्णत्ता ? ૩. યમ ! તુવિદ પUત્તા, તે ના ૨. સર્વે ૧, ૨, મસા ચા प. सच्चा णं भंते! भासा पज्जत्तिया कइविहा पण्णत्ता? ૨, પર્યાપ્તિકાદિ ભેદોથી ભાષાના પ્રકાર : પ્ર. ભંતે ! ભાષા કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! ભાષા બે પ્રકારની કહી છે, જેમકે - ૧, પર્યાપ્તિકા (પ્રતિનિયત- નિશ્ચિત) ૨. અપર્યાપ્તિકા (અપ્રતિનિયત- અનિશ્ચિત) ભંતે ! પર્યાપ્તિકા ભાષા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ! બે પ્રકારની કહી છે, જેમકે - ૧. સત્ય, ૨. મૃષા. પ્ર. ભંતે ! સત્ય પર્યાપ્તિકા ભાષા કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! દસ પ્રકારની કહી છે, જેમકે – ૧. જનપદ સત્ય, ૨. સમ્મત સત્ય, ૩. સ્થાપના સત્ય, ૪. નામ સત્ય, उ. गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा ૬. નવયસન્હા, ૨. મમ્મતસા , ૩. વાસવા, ૪. ગામન્ય, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ર દ્રવ્યાનુયોગ ભાગ-૨ ५. रूवसच्चा , ६. पडुच्चसच्चा, 5. प्रतीत सत्य, ७. ववहारसच्चा, ८. भावसच्चा, ____व्यवहार सत्य, ८. भावसत्य, ९. जोगसच्चा, १०. ओवम्मसच्चा' । ८. यो सत्य, १०.५भ्य सत्य. प. मोसाणं भंते ! भासा पज्जत्तिया कइविहा पण्णत्ता? ભંતે ! મૃષા- પર્યાપ્તિકા ભાષા કેટલા પ્રકારની हीछे? उ. गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा गौतम ! ६स प्ररनी ही छ, म - १. कोहणिस्सिया, २. माणणिस्सिया, १. ध नि:सृता, २. मान निःसृता, ३. मायाणिस्सिया, ४. लोभणिस्सिया, 3. भाया नि:सृता, ४. सोम निःसृता, ५. पेज्जणिस्सिया, ६. दोसणिस्सिया, ५. रा॥ निसृता, . द्वेषनि: सृता, ७. हासणिस्सिया, ८. भयणिस्सिया, ७. यस्य निःसृता, ८. भयान:सता. ९.अक्खाइयाणिस्सिया, १०.उवघायणिस्सिया। ८.सायानिनि:सृता, १०.७५यातनि:सृता. प. अपज्जत्तिया णं भंते ! भासा कइविहा पण्णत्ता? प्र. ભંતે ! અપર્યાપ્તિકા ભાષા કેટલા પ્રકારની કહી छ ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा गौतम ! ते मे २नी सी छे, हेभ - १. सच्चामोसा य, २. असच्चामोसा य । १. सत्याभूषा, २. असत्याभूषा. प. मच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया कइविहा ભંતે ! સત્યામૃષા અપર્યાપ્તિકા ભાષા કેટલા पण्णत्ता? પ્રકારની કહી છે ? उ. गोयमा ! दसविहा पण्णत्ता, तं जहा गौतम ! तेस प्रा२नी हीछे,भ - १. उप्पण्णमिस्सिया, २. विगयमिस्सिया, ૧. ઉત્પન્નમિશ્રિતા, ૨. વિગત મિશ્રિતા ३. उप्पण्णविगयमिस्सिया, ४. जीवमिस्सिया, 3. उत्पन्न विगत मिश्रिता, ४. मिश्रिता, ५. अजीवमिस्सिया, ६. जीवाजीवमिस्सिया, ૫. અજીવ મિશ્રિતા, ૬. જીવાજીવમિશ્રિતા, ७. अणंतमिस्सिया, ८. परित्तमिस्सिया, ७. अनन्तमिश्रिता, ८. परित्त मिश्रिता, ९. अद्धामिस्सिया, १०. अद्धद्धामिस्सिया। ८. सामिश्रिता १०. मद्धद्धामिश्रिता. प. असच्चामोसाणं भंते ! भासा अपज्जत्तिया कइविहा प्र. ભંતે ! અસત્યામૃષા અપર્યાપ્તિકા ભાષા કેટલા पण्णत्ता ? २नी ही छ ? उ. गोयमा ! दुवालसविहा पण्णत्ता, तं जहा गौतम!तेमा२ अडा२नी 58छ,भ - १. आमंतणि, २. आणमणी, १. मात्र, २. माशापना, ३. जायणि, ४. तह पुच्छणी य, 3. यायनी, ४. पृ५७नी, १. गाहा - (१) जणवय, (२) सम्मत, (३) ठवणा, (४) णामे, (५) रूवे, (६) पडुच्चसच्चेय, (७) ववहार, (८) भाव, (९) जोगे, (१०) दसमे ओवम्मसच्चे य। - ठाणं. अ.१०, मु. ७४१ २. (क) गाहा - (१) कोहे, (२) माणे, (३) माया, (४) लोभे, (५) पेज्जे, (६) तहेवदोसे य। (७) हास, (८) भए, (९) अक्खाइय, (१०) उवधाइयणिस्सिया दसमा ।। - पण्ण. पद. ११, सु. ८६३, गा. १९५ (ख) गाहा - (१) कोहे, (२) माणे य, (३) मायाए, (४) लोभे य उवउत्तया । (५) हासे, (६) भय, (७) मोहरिए, (८) विगहासु तहेव य ॥ - उत्त. अ. २४, गा. ९ (ग) ठाणं अ. १०, सु. ७४१ ३. ठाणं अ.१०,सु. ७४१ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૩૧૩ ५. पण्णवणी, ६. पच्चक्वाणी भासा, प्रशानी, .प्रत्याध्यानी, ७. भासा इच्छाणुलोमा य, ८. अणभिग्गहिया भासा, ७. छानुलोमा, ८. अनमिpelal, ९. भासा य अभिग्गहम्मि बोधव्वा, ८. ममिगृहाता, १०. संसयकरणी भासा, १०. संशय ४२४, ११. बोयडा, १२. अव्वोयडा चेव। ११. व्याकृता, १२. सव्याकृता. - पण्ण. प. ११, सु. ८६०-८६६ ३. चत्तारि भांसज्जायं परूवणं 3. २ ५२नी मा तिर्नु प्र२५९॥ : प. कइ णं भंते ! भासज्जाया पण्णत्ता ? प्र. भंते ! माघाति 32सा प्र.5२नी हीछ ? उ. गोयमा ! चत्तारि भासज्जाया पण्णत्ता, तं जहा- 3. गौतम! या२ ५२नी माया तिमी छ,भ१. सच्चमेगं भासज्जायं, १. मे सत्य भाषाति, २. बितियं मोसं भासज्जायं, २.भी मृषा मापति, ३. ततियं सच्चामोसं भासज्जायं, 3. श्री सत्याभूषा मापति, ४. चउत्थं असच्चामोसं भासज्जायं'। ४. योथी असत्यामृषा मापालि. - पण्ण. प.११, सु. ८७० ४. जीव एगूणवीसदंडएसु भासज्जायं परूवणं ४. જીવ અને ઓગણીસ દંડકોમાં ભાષાના ભેદોનું પ્રરુપણ : प. जीवाणं भंते ! प्र. भंते ! ® | - १. किं सच्चं भासं भासंति, १. सत्यमाया मोटो छ, २. मोसं भासं भासंति, २. मृषामाधामोसेछ, ३. सच्चामोसं भासं भासंति, 3. सत्याभूषाभाषा बोलेछ, ४. असच्चामोसं भासं भासंति ? ४. असत्याभूषाभाषा बोलेछ? उ. गोयमा ! जीवा १. सच्चं पि भासं भासंति, गौतम !q, १. सत्यभाषा बोलेछ, २. मोसं पि भासं भासंति, २. मृषामाया मोटोछे, ३. सच्चामोसं पि भासं भासंति, 3. सत्याभूषा भाषा बोले छ, ४. असच्चामोसं पि भासं भासंति । ४. असत्याभूषा मापा ५ मोदछ. प. दं.१.णेरइया णं भंते ! किं सच्चं भासं भासंति ६.१. मते ! शुं ना२४ सत्यमापा बोले छे. -जाव- किं असच्चामोसं भांस भासंति ? -यावत- सत्याभूषाभाषा बोले छ ? उ. गोयमा ! णेरइया णं सच्चं पि भासं भासंति-जाव ગૌતમ ! નારક સત્યભાષા પણ બોલે છે -યાવતअसच्चामोसं पि भासं भासंति। અસત્યામૃષા ભાષા પણ બોલે છે. दं.२-११. एवं असुरकुमारा-जाव-थणियकुमारा। દ. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. दे. १७-१९. बेइंदिय-तेइंदिय-चउरिदिया य ६. १७-१८. बेन्द्रिय, इन्द्रिय, यििन्द्रय णो सच्चं, णो मोसं, णो सच्चामोसं भासं भासंति, જીવ સત્યભાષા, મૃષાભાષા, સત્યામૃષાભાષા असच्चामोसं भासं भासंति । બોલતાં નથી, પરંતુ અત્યામૃષાભાષા બોલે છે. १. (क) ठाणं अ. ४, उ. ४, मु. २३८ (ख) विया. श. १३, उ. ७, मु.९ (ग) पण्ण. प.११, सु. ८९८ प्र. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ ૬. ૭. ', ૬. ૐ ૨૦, પંજેંદ્રિય-તિરિશ્વનોળિયા નં ભંતે ! f सच्चं भासं भासंति -जाव- किं असच्चामोसं भासं भासंति ? उ. गोयमा ! पंचेंदिय-तिरिक्खजोणिया णो सच्चं भासं भासंति, णो मोसं भासं भासंति, णो सच्चामोसं भासं भासंति, एगं असच्चामोसं भासं भासंति surत्थ सिक्खापुव्वगं उत्तरगुणलद्धिं वा पडुच्च सच्चं पि भासं भासंति, मोसं पि भासं भासंति, सच्चामोस पि भासं भासंति, असच्चामोसं पि भासं भासंति । ૐ. ૨૪-૨૪. મજુસ્સા -ખાવ- વેમાળિયા પણ નહા जीवा तहा भाणियव्वा । - ૫૧. ૧. ??, મુ. ૮૭૧-૮૭૬ भासज्जायं भासमाण जीवस्स आराहग विराहगत्तंप. इच्चेयाई भंते! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहए विराहए ? उ. गोयमा ! इच्चेयाइं चत्तारि भासज्जायाई आउत्ते भासमाणे आराहए, णो विराहए, तेण परं अस्संजयाऽविरयाऽपडियाऽपच्चक्खायपावकम्मे सच्चं वा भासं भासंति, मोसं वा, सच्चामोसं वा, असच्चामोसं वा भासं भासमाणे णो आराहए, विराहए । - પળ. ૧. o o, સુ. ૮૧૨ भासाए अण्णत्तत्त परूवणं ૬. આયા ભંતે ! માસા, બન્ના માસા ? ૩. ગોયમા ! નો આયા માસા, અન્ના માસા | - भासाए रुवित्त परूवणं ૬. વિં ભંતે ! માસા, અવિં માસા ? ૩. ગોયમા ! કવિ માસા, નો અવિ માસા । વિયા. સ. oરૂ, ૩. ૭, સુ. ૨ - વિયા, સ. oરૂ, ૩. ૭, મુ. રૂ भासाए अचित्तत्त परूवणं ૫. સચિત્તા મંતે ! માતા, અશ્વિત્તા માસા ? ગોયમા ! નો સવિત્તા માતા, અશ્વિત્તા માસા ૩. - વિયા. સ. શ્રૂ, ૩. ૭, મુ. ૪ ૫. 9. ૭. .. પ્ર. ઉ. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૬.૨૦, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ શું સત્યભાષા બોલે છે -યાવ-શું અસત્યામૃષાભાષા બોલે છે ? ભાષા પ્રકારોને બોલનાર જીવ આરાધક કે વિરાધક : ભંતે ! આ ચારે ભાષા પ્રકારોને બોલનાર આરાધક હોય છે કે વિરાધક હોય છે ? પ્ર. પ્ર. ઉ. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ સત્યભાષા બોલતા નથી, મૃષાભાષા બોલતા નથી. સત્યામૃષાભાષા બોલતા નથી. તે ફક્ત એક અસત્યામૃષાભાષા બોલે છે. પરંતુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણ લબ્ધિની અપેક્ષાથી સત્યભાષા પણ બોલે છે, તૃષાભાષા પણ બોલે છે, સત્યામૃષાભાષા પણ બોલે છે. અસત્યામૃષાભાષા પણ બોલે છે. ૬.૨૧-૨૪. મનુષ્યોથી વૈમાનિકો સુધી ભાષા સંબંધી વર્ણન ઔધિક જીવોનાસમાનકરવુંજોઈએ. ગૌતમ ! આ ચારે પ્રકારની ભાષાઓનો ઉપયોગ પૂર્વક બોલનાર આરાધક હોય છે, વિરાધક હોતા નથી. ભાષામાં અનાત્મત્વનું પ્રરુપણ : તેનાથી અન્ય જે અસંયત, અવિરત, પાકકર્મનો અપ્રતિઘાતક અને પ્રત્યાખ્યાન ન કરનાર સત્યભાષા બોલનાર તથા મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા ભાષા બોલનાર આરાધક નથી થતો પણ વિરાધક હોય છે. ભંતે ! ભાષા આત્મા છે કે અન્ય છે ? ગૌતમ ! ભાષા આત્મા નથી, અન્ય છે. ભાષામાં રુપિત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ભાષા રુપી છે કે અરુપી છે ? ઉ. ગૌતમ ! ભાષા રુપી છે, અરુપી નથી. ભાષામાં અચિત્તત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ભાષા ચિત્ત છે કે અચિત્ત છે ? ગૌતમ ! ભાષા સચિત્ત નથી, અચિત્ત છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન . भासाए अजीवत्त परूवणं ૫. નીવા ભંતે ! મામા, અનીવા માસા ? ૩. ગાયમા ! તો બીવા ભામા, અગીયા મામા ) . १०. अजीवाणं भासा णिसेहो ૬. નીવાળું મંતે ! માતા, અનીવાળું ભાસા ? ૩. ગોયમા ! બીવાળું ભામા, નો એનીવાળું મHT I વિયા, મ, ૬૩. ૩, ૭, મૈં ૫. - ११. भासिज्जमाणीभासाभासा पस्वर्ण ૩. વિ. સ. ૬૩, ૩. ૩, ૬, જ્ ૬. - अण्णउत्थिया णं भंते! एवमाइक्वंति जाब एवं परुवेति "पुव्विं भासा भासा, भासिज्जमाणी भासा अभासा, भासा समय विइक्कंतं च णं भासिया भासा भासा, ” जा सा पुव्विं भासा भासा, भासिज्जभाणी भासा अभासा, भासा समय विइक्कंतं च णं भासिया भासा भासा, सा किं भासओ भासा ? अभासओ भासा ? अभासओ गं सा भासा, नो खलु सा भासओ भासा । ૬. સે હમેય મતે ! i ? ૩. उ. गोयमा ! जणं ते अण्णउत्थिया एवमाइक्वंति -બાય- નું પમ્નતિ - “पुव्विं भासा भासा, भासिज्ज भाणी भासा अभासा -जाब- नो खलु सा भासओ भासा" -નાવ जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु, अहं पुण गोयमा ! एवमाइक्खामि - जाव एवं परूवेमि “पुव्विं भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासा समय विइक्कतं च णं सा भासिया भासा અમાસા' | जा सा पुव्विं भासा अभासा, भासिज्जमाणी भासा भासा, भासा समय विइक्कंतं च णं भासिया भासा अभासा, सा किं भासओ भासा, अभासओ भासा ? () વિયા. સ. ૧૨, ૩. ૭, મુ. ક ૯. ભાષામાં અવત્વનું પ્રરુપણ ઃ પ્ર. ભંતે ! ભાષા જીવ છે કે અજીવ છે ? G. ગૌતમ ! ભાષા જીવ નથી જીવ છે. ૧૦. અજયોની ભાષાનો નિષેધ : ૧૧. 6. 34. ભંતે ! ભાષા જીવોને હોય છે કે અજીવોને હોય છે કે ગૌતમ ! ભાષા જીવોને હોય છે, અવોને હોતી નથી. "બોલનારી ભાષા જ ભાષા છે” તેનું પ્રરુપણ : પ્ર. ભંતે 'અન્યનીર્થિક જે આ પ્રમાણે કહે છે “ધાવનપ્રરુપા કરે છે કે. “બોલતા પહેલાની જે ભાષા છે તે ભાષા છે, બોલનારની ભાષા ભાષા નથી. " ઉ. પ્ર. ઉ. ૭૧૫ પ્ર. બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછીની જે ભાષા છે તે ભાષા છે.” જેતે બોલતા પહેલાની ભાષા ભાષા છે, બોલનારની ભાષા ભાષા નથી. બોલવાનો સમય વ્યતીન થઈ ગયા પછીની ભાષા તે ભાષા છે તો શું બોલનારની ભાષા છે કે ન બોલનારની ભાષા છે ? તે ન બોલનારની જ ભાષા છે પરંતુ બોલનારની ભાષા નથી. ભંતે ! શું તે વર્ણન બરાબર છે ? ગૌતમ ! અન્યતીર્થક જે આ પ્રમાણે કરે છે. -ધાવતુ- પ્રરુપણા કરે છે કે - "બોલતા પહેલાની જભાષાભાષા છે- બોલનારની ભાષા અભાષા છે -યાવતુ- બોલનારની ભાષા ભાષા નથી." આ જે તેનું વર્ણન છે તે મિથ્યા છે. ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -યાવતુ- પ્રરુપણા કરું છું કે - "બોલના પહેલાની ભાષા આભાષા છે. બોલનારની ભાષા ભાષા છે. બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછીની ભાષા ભાષા નથી. જે તે બોલતા પહેલાની ભાષા ભાષા નથી. બોલનારની ભાષા ભાષા છે, બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછીની ભાષા ભાષા નથી, તે શું બોલનારની ભાષા છે કે ન બોલનારની ભાષા છે ? (વ) બાવા. સુ. ૨, ૬. ૪, ૩. o, સુ. ૬૨૩ For Private Personal'se Shly' Page #161 -------------------------------------------------------------------------- ________________ ૦૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. भासओ णं भासा, नो खलु सा अभासओ भासा । ગૌતમ ! તે બોલનારની ભાષા છે, ન બોલનારની - વિ . સ. ૨, ૩. ? , મુ. ? ભાષા નથી. ૨૨. માસિગ્નમાળા માસા fમન્ના ત્તિ વ :- ૧૨. બોલતા સમયની ભાષાના ભેદનનું પ્રરુપણ , . દુન્નેિ મંત ! મારા મિMદુ ? પ્ર. ભંતે ! ૧. બોલતા પહેલા ભાષાનું ભેદન થાય છે? २. भासिज्जमाणी भासा भिज्जइ ? ૨. બોલતા સમયે ભાષાનું ભેદન થાય છે ? ३. भासासमयवीइक्कता भासा भिज्जइ? ૩. બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછી ભાષાનું ભેદન થાય છે ? ૩. ગયા ! . ના પૂર્વ મસા fમM૬, ગૌતમ ! ૧, બોલતા પહેલા ભાષાનું ભેદન થતું નથી. २. भासिज्जमाणी भासा भिज्जइ, ૨. બોલતા સમયે ભાષાનું ભેદન થાય છે. ३. नो भासासमयवीइक्कंता भासा भिज्जइ। ૩. બોલવાનો સમય વ્યતીત થઈ ગયા પછી - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ૮ ભાષાનું ભેદન થતું નથી. १३. ओहारिणी भासा परूवणं ૧૩, અવધારિણી ભાષાનું પરુપણ : 1. છે [vi સંત ! મUTTમતિ દ્વારા ભાસા ? પ્ર. ભંતે ! હું એવું માનું છું કે- ભાષા અવધારિણી છે? चिंतेमीति ओहारिणी भासा? હું એવું ચિંતન કરું છું કે- ભાષા અવધારિણી છે ? अह मण्णामीति आहारिणी भासा ? શું હું એવું માનું કે- ભાષા અવધારિણી છે ? अह चिंतेमीती आहारिणी भासा ? શું હું એવું ચિંતન કરું કે - ભાષા અવધારિણી છે ? तह मण्णामीति ओहारिणी भासा ? તે પ્રમાણે હું એવું માનું છું કે- ભાષા એવધારિણી तह चिंतेमीति ओहारिणी भासा ? ૩. યમ ! મUTIમતિ દરિજી માતા, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा. तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा। દffો જે અંત ! મસા સિવા, , सच्चामोसा, असच्चामोसा? તે પ્રમાણે હું એવું ચિંતન કરું છું કે- ભાષા અવધારિણી છે ? હા ગૌતમ ! હું માનું છું કે- ભાષા અવધારિણી છે. હું ચિંતન કરું છું કે- ભાષા અવધારિણી છે. હમણાં પણ હું માનું છું કે- ભાષાં અવધારિણી છે. હમણાં પણ હુંચિંતન કરું છું કે- ભાષા અવધારિણી છે. તે પ્રમાણે હું માનું છું કે- ભાષા અવધારિણી છે. તે પ્રમાણે હું ચિંતન કરું છું કે-ભાષા અવધારિણી છે. ભંતે ! અવધારિણી ભાષા શું સત્ય છે, મૃષા છે, સત્યામૃષા છે, અસત્યામૃષા (ન સત્ય, ન અસત્ય) છે ? હા, ગૌતમ! તે સત્ય પણ હોય છે, કૃપા પણ હોય છે, સત્યામૃષા પણ હોય છે અને અસત્યામૃષા પણ હોય છે. ભંતે ! શા કારણથી એવું કહેવાય છે કે - g, પ્ર. ઉ. ૩. યમ!સિયસવા, સિય મસા, સિય સમોસા, सिय असच्चामोसा। प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૧૭ “ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, અવધારિણી ભાષા સત્ય, મૃષા, સત્યામૃષા અને सिय सच्चामोसा, सिय असच्चामोसा ? અસત્યામૃષા પણ હોય છે ?” ૩. ગોચમ! ૬. મારાદળો સન્યા, ઉ. ગૌતમ ! ૧. આરાધની સત્ય છે, ૨. વિરાટ મોસા, ૨. વિરાધની મૃષા છે. ३. आराहणविराहणी सच्चामोसा, ૩. આરાધની વિરાધની સત્યામૃષા છે. ४.जाणेव आराहरणी,णेव विराहणी,णेव आराहण ૪. જો તે આરાધની નથી, વિરાધની નથી અને विराहणी, असच्चामोसा णाम सा चउत्थी भासा। આરાધની વિરાધની નથી, પણ ચોથી અસત્યામૃષા નામની ભાષા છે. से तेणटठेणं गोयमा! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે“ओहारिणी णं भासा सिय सच्चा, सिय मोसा, "અવધારિણી ભાષા સત્ય, મૃષા, સત્યામૃષા અને सिय सच्चामोसा, सिय असच्चामोसा ।" અસત્યામૃષા પણ હોય છે.” - TUT, , ૧૨, મુ. ૮રૂ ૦-૮૩૨ १४. पण्णवणी भासा परूवणं ૧૪, પ્રજ્ઞાપની ભાષાની પ્રરુપણા : g, મદ અંતે ! Tગો, મિયા, પન્ન. પી પ્ર. ભંતે ! ગાય, મૃગ, પશુ, પક્ષી - पण्णवणी णं एसा भासा? શું તે ભાષા પ્રજ્ઞાપની છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? ૩. હંતા, મા ! 3, મિથા, કૂ, વી ઉ. હા ગૌતમ ! ગાય, મૃગ, પશુ, પક્ષીની - पण्णवणी णं एसा भासा, તે ભાષા પ્રજ્ઞાપની છે, ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. . ૮ મંતે ! ના ય ફુલ્વિવધૂ, ના ય ગુમવત્, ના ય પ્ર. ભંતે ! તે સ્ત્રીવચન છે, પુરુષવચન છે અને णपुंसगवयू નપુંસકવચન છે, पण्णवणी णं एसा भासा ? છે. શું તે પ્રજ્ઞાપની ભાષા છે? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? કે : ૩. દંતા, શોથમા ! ન ય ત્યવત્, ના ય ઘુમવત્, ના ઉ. હા ગૌતમ ! તે સ્ત્રી વચન છે, પુરુષ વચન છે, य णपुंसगवयू નપુંસક વચન છે, पण्णवणी णं एसा भासा, તે ભાષા પ્રજ્ઞાપની છે ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી प. अह भंते!जाय इथिआणमणी, जायपुमआणमणी, પ્ર. ભંતે ! તે સ્ત્રી- આજ્ઞાપની છે, પુરુષ આજ્ઞાપની जा य णपुंसगआणमणी છે અને નપુંસક આજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा ? શું તે પ્રજ્ઞાપની ભાષા છે? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? ૩. દંતા, યમ ! ના ત્યિકાળમા, ના ય ઉ. હા ગૌતમ ! તે સ્ત્રી આજ્ઞાપની છે, પુરુષ पुमआणमणी, जा य णपुंसगआणमणी આજ્ઞાપની છે, નપુંસક-આજ્ઞાપની છે. पण्णवणी णं एसा भासा, તે ભાષા પ્રજ્ઞાપની છે. ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભd * प. अह भंते!जाय इत्थीपण्णवणी, जायपुमपण्णवणी, પ્ર. ભંતે ! તે સ્ત્રી પ્રજ્ઞાપની છે, પુરુષ પ્રજ્ઞાપની છે, जा य णपुंसगपण्णवणी નપુંસક- પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जा य इत्थिपण्णवणी, जा य ઉ. હા ગૌતમ! તે સ્ત્રી પ્રજ્ઞાપની છે, પુરુષ પ્રજ્ઞાપની पुमपण्णवणी, जा य णपुंसगपण्णवणी છે અને નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે. ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. પૂ. મદ અંતે ! નારિ સ્થિવન્યૂ, નાતિ ગુમવત્, પ્ર. ભંતે ! તે જાતિથી સ્ત્રીવચન છે, જાતિથી जाईति णपुंसगवयू પુરુષવચન છે અને જાતિથી નપુંસક વચન છે, पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? ૩. દંતા, જોયા! નાતિ ત્યિવત્, નાતિ ગુમવત્, ઉ. હા ગૌતમ ! જાતિથી સ્ત્રીવચન, જાતિથી जाईति णपुंसगवयू પુરુષવચન અને જાતિથી નપુંસક વચન છે. पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે, ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. प. अह भंते ! जाईति इत्थिआणमणी, जाईति ભંતે ! જાતિથી જે સ્ત્રી- આજ્ઞાપની છે, જાતિથી पुमआणमणी, जाईति णपंसगआणमणी જે પુરુષ-આજ્ઞાપની છે અને જાતિથી જે નપુંસક-આજ્ઞાપની છે. पण्णवणी णं एसा भासा? શું તે પ્રજ્ઞાપની ભાષા છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जाईति इत्थिआणमणी, जाईति હા ગૌતમ ! જાતિથી જે સ્ત્રી આજ્ઞાપની છે, पुमआणमणी, जाईति णपुंसगआणमणी જાતિથી જે પુરુષ આજ્ઞાપની છે અને જાતિથી જે નપુંસક આજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે. ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. प. अह भंते ! जाईति इत्थिपण्णवणी, जाईति પ્ર. ભંતે ! જાતિથી જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જાતિથી જે પુરુષ पुमपण्णवणी, जाईति णपुंसगपण्णवणी પ્રજ્ઞાપની છે, જાતિથી જે નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा? શું તે ભાષા પ્રજ્ઞાપની છે ? ण एसा भासा मोसा? તે ભાષા મૃષા તો નથી ? उ. हंता, गोयमा ! जाईति इत्थिपण्णवणी, जाईति ઉ. હા ગૌતમ ! જે જાતિથી સ્ત્રી પ્રજ્ઞાપની છે, पूमपण्णवणी, जाईति णपुंसगपण्णवणी જાતિથી પુરુષ પ્રજ્ઞાપની છે, જાતિથી નપુંસક પ્રજ્ઞાપની છે, पण्णवणी णं एसा भासा, તે પ્રજ્ઞાપની ભાષા છે, ण एसा भासा मोसा। તે ભાષા મૃષા નથી. - go. 1. ૨૨, મુ. ૮૩૨-૮૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૧૯ प. अह भंते ! आसइस्सामो सहस्साओ चिट्ठिस्सामो ભંતે ! ૧. આમંત્રણી, ૨. આજ્ઞાપની, निसिइस्सामो तुयट्टिस्सामो, ૩. યાચની, ૪, પૃચ્છની, ૫. પ્રજ્ઞાપની, ૨. ગામંતજ, ૨. મામળા, રૂ. નાજ, ૪. તદ ૬. પ્રત્યાખ્યાની, ૭. ઈચ્છાનુલોમા, પુછે જ, ૬. guyવળ 1 ૮. અનભિગૃહીતા, ૯. અભિગૃહીતા, ૧૦. સંશયકરણી, ૧૧, વ્યાકૃતા અને ૧૨. ૬.gવવા માસા, ૭, માસા રૂછાપુત્રોમાંથ, III અવ્યાકૃતા. ८.अणभिग्गहिया भासा, ९.भासाय अभिग्गहम्मि આ બાર પ્રકારની ભાષાઓમાં અમે આશ્રય વધવા કરશું, શયન કરશું, ઉભા રહેશું, બેસશું અને સૂઈ १०.संसयकरणीभासा ११. वोयड, १२. मन्चोयडा જશું ઈત્યાદિ એવું ભાષણ કરવું શું પ્રજ્ઞાપની વેવ || ૨ . ભાષા કહેવાય છે અને તેવી ભાષામૃષા(અસત્ય) पण्णवणी णं एसा भासा ण एसा भासा मोसा ? તો કહેવાતી નથી ? उ. हंता, गोयमा ! आइस्सामो-जाव-तुयटिस्सामो ઉ. હા ગૌતમ ! તે (પૂર્વોક્ત) આશ્રય કરશું -યાવતુतं चेव -जाव- ण एसा भासा मोसा। સૂઈ જશું આદિ ભાષા પ્રજ્ઞાપની ભાષા છે. તે - વિચા. સ. ૨૦, ૩. રૂ, મુ. ૨૧ ભાષા મૃષા (અસત્ય) નથી. ૨૫. નીર ટિચ માસા વ્યાજે હા પવને- ૧૫. જીવો દ્વારા સ્થિત ભાષા દ્રવ્યોના પ્રહણનું પ્રાણ : 1. ૨, ની જ મંતે ! નાડું વડું માત્તાપ ને, પ્ર. ૧, ભંતે ! જીવ જે દ્રવ્યોને ભાષાના રુપમાં ગ્રહણ ताई किं ठियाइं गेण्हइ, अठियाई गेण्हइ ? કરે છે, શું તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? • ૩. ગયા ! કિયાડું , જો મહિચાડું ઉ. ગૌતમ ! સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે, અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરતાં નથી. 1. ૨. નાદું મંતે ! દ૬, પ્ર. ૨. અંતે ! જે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે તો - ताई किं दवओ गेण्हइ ? खेत्तओ गेण्हइ? શું તેને દ્રવ્યથી ગ્રહણ કરે છે, ક્ષેત્રથી ગ્રહણ કરે છે, कालओ गेण्हइ ? भावओ गेण्हइ ? કાળથી ગ્રહણ કરે છે કે ભાવથી ગ્રહણ કરે છે? उ. गोयमा ! दवओ वि गेण्हइ. खेत्तओ वि गेण्हइ. ગૌતમ ! દ્રવ્યથી પણ ગ્રહણ કરે છે, ક્ષેત્રથી પણ ગ્રહણ કરે છે, कालओ वि गेण्हइ, भावओ वि गेण्हइ । કાળથી પણ ગ્રહણ કરે છે અને ભાવથી પણ ગ્રહણ કરે છે. ૫. રૂ. નાડું વો દ૬, પ્ર. ૩. જેને તે દ્રવ્યથી ગ્રહણ કરે છે તો - ताई किं एगपदेसियाइं गेण्हइ, શું તે એક પ્રદેશીને ગ્રહણ કરે છે, दुपदेसियाई गेण्हइ -जाव ઢિપ્રદેશીને ગ્રહણ કરે છે -યાવતુअणंतपदेसियाई गेण्हइ ? અનન્ત પ્રદેશને ગ્રહણ કરે છે? उ. गोयमा ! णो एगपदेसियाई गेण्हइ -जाव ગૌતમ ! તે એક પ્રદેશીને ગ્રહણ કરતા નથી -વાવणो असंखेज्जपदेसियाई गेण्हइ, અસંખ્યય પ્રદેશને ગ્રહણ કરતા નથી. अणंत पदेसियाई गेण्हइ । પરંતુ અનન્ત પ્રદેશીને ગ્રહણ કરે છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ p. ૪, નાડું ઉત્તમ ૬, પ્ર. ૪, જે દ્રવ્યોને તે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તો - ताई किं एगपदेसोगाढाई गेण्हइ, શું એક પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે, दुपदेसोगाढाई गेण्हइ -जाव દ્વિ પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે -યાવતअसंखेज्जपदेसोगाढाई गेण्हइ ? અસંખ્યય પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! णो एगपदेसोगाढाइं गेण्हइ -जाव ગૌતમ ! તે એક પ્રદેશાવગાઢોને ગ્રહણ કરતા નથી -વાવणो संखेज्जपदेसोगाढाई गेण्हइ, સંખ્યાત પ્રદેશાવગાઢોને ગ્રહણ કરતા નથી. असंखेज्जपदेसोगाढाई गेण्हइ । પરંતુ અસંખ્યાત પ્રદેશાવગાઢોને ગ્રહણ કરે છે. ૫. ૬. ના સ્ત્રો , પ્ર. ૫. જેને કાળથી ગ્રહણ કરે છે તો - ताई किं एगसमयठिइयाई गेण्हइ, શું એક સમયની સ્થિતિવાળને ગ્રહણ કરે છે. दुसमयठिइयाई गेण्हइ -जाव બે સમયની સ્થિતિવાળોને ગ્રહણ કરે છે -યાવતअसंखेज्जसमयठिइयाइं गेण्हइ ? અસંખ્યાત સમયની સ્થિતિવાળોને ગ્રહણ કરે છે ? ૩. યમ ! [સમાિરું Sિ , ગૌતમ ! એક સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે, दुसमयठिइयाई पि गेण्हइ -जाव બે સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે-ચાવતअसंखेज्जसमयठिइयाई पि गेण्हइ । અસંખ્યાત સમયની સ્થિતિવાળાને પણ ગ્રહણ કરે છે. પૂ. ૬, નાડું માવો દુ. પ્ર. ૬. જેને ભાવથી ગ્રહણ કરે છે તો - ताई किं वण्णमंताई गेण्हइ, શું વર્ણવાળાને ગ્રહણ કરે છે, गंधमंताई गेण्हइ, ગંધવાળાને ગ્રહણ કરે છે, रसमंताई गेण्हइ, રસવાળાને ગ્રહણ કરે છે, फासमंताई गेण्हइ? કે સ્પર્શવાળાને ગ્રહણ કરે છે? उ. गोयमा ! वण्णमंताई पि गेण्हइ -जाव- फासमंताई ગૌતમ ! તે વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે पि गेण्हइ। -વાવ- સ્પર્શવાળાને પણ ગ્રહણ કરે છે. ७. जाई भावओ वण्णमंताई गेण्हइ, પ્ર. ૭. ભાવથી જે વર્ણવાળાને ગ્રહણ કરે છે તો શું - ताई किं एगवण्णाई गेण्हइ -जाव તે એક વર્ણવાળાને ગ્રહણ કરે છે -યાવતपंचवण्णाइं गेण्हइ ? પાંચ વર્ણવાળાને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! गहणदव्वाई पडुच्च ઉ. ગૌતમ ! ગ્રહણ કરનાર દ્રવ્યોની અપેક્ષાથીएगवण्णाई पि गेण्हइ -जाव એક વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે -યાવતपंचवण्णाई पि गेण्हइ । પાંચ વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે. सबग्गहणं पडुच्च બધા દ્રવ્યોના ગ્રહણ કરવાની અપેક્ષાથી - णियमा पंचवण्णाइं गेण्हइ, तं जहा નિયમથી પાંચ વર્ણોવાળાને ગ્રહણ કરે છે, જેમકે - . વુિં ૨. નીતારું, રૂ. ટોદિયાડું, ૧. કાળો, ૨. નીલો, ૩. લાલ, ૪. રાત્રિાડું, ૬. સુવિઝાડું . ૪. પીળો, ૫. શુકલ (સફેદ). કે Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ८. जाई वण्णओ कालाई गेण्हइ, ताइं किं एगगुणकालाई गेण्हइ - जावअनंतगुणकालाई गेण्हइ ? ૩. ગોયમા ! મુળાત્કારૂં પિ શેન્દડ -ખાવअतगुणकालाई पि गेहइ । છ્યું -ખાવ- મુન્નારૂં વધ ૬. ९. जाई भावओ गंधमंताई गेह, ताई किं एगगंधाई गेण्हइ दुगंधाई गेहइ ? ૩. ગોયમા ! શહળવ્વા વડુÜ एगगंधाई पि गेves, दुगंधाई पि गेण्हइ सव्वग्गहणं पडुच्च णियमा दुगंधाई गेहइ । ૬. ૬. १०. जाई गंधओ सुब्भिगंधाई गेण्हइ, उ. गोयमा ! एगगुणसुब्भिगंधाई पि गेves - जाव- अनंतगुणसुभिगंधाई पि गेहइ । एवं दुब्भिगंधाई पि गेण्हइ । ૬. ताई किं एगगुणसुब्भिगंधाई गेण्हइ -जावअतगुणसुभिगंधाई गेण्हइ ? ૩. ११. जाई भावओ रसमंताई गेण्हइ, ताई किं एगरसाई गेण्हइ - जाव किं पंचरसाई गेण्हइ ? गोयमा ! गहणदव्वाइं पडुच्चएगरसाई पि गेहइ -जावपंचरसाई पि गेहइ, सव्वग्गहणं पडुच्च - णियमा पंचरसाई गेण्हइ । પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૮. વર્ણથી જે કાળા વર્ણ વાળાને ગ્રહણ કરે છે - તો શું તે એક ગુણ કાળાને ગ્રહણ કરે છે -યાવત્અનન્તગુણ કાળાને ગ્રહણ કરે છે ? ૭૨૧ ગૌતમ ! એક ગુણ કાળા વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે -યાવત્ અનન્તગુણ કાળા વર્ણવાળાને પણ ગ્રહણ કરે છે. આ પ્રમાણે -યાવર્તી- શુકલવર્ણવાળાને પણ ગ્રહણ કરે છે. ૯. ભાવથી તે ગંધવાળાને ગ્રહણ કરે છે તો – શું એક ગંધવાળાને ગ્રહણ કરે છે, બે ગંધવાળાને ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ કરનાર દ્રવ્યોની અપેક્ષાથી : એક ગંધવાળાને પણ ગ્રહણ કરે છે, બે ગંધવાળાને પણ ગ્રહણ કર છે. બધાને ગ્રહણ કરવાની અપેક્ષાથી - નિયમથી બે ગંધવાળાને નિશ્ચિત રુપથી ગ્રહણ કરે છે. ૧૦, ગંધથી સુગંધવાળાને ગ્રહણ કરે છે તો શું – તે એક ગુણ સુગંધવાળાને ગ્રહણ કરે છે -યાવઅનન્તગુણ સુગંધવાળાને ગ્રહણ કરે છે ? ગૌતમ ! તે એક ગુણ સુગંધવાળાને પણ ગ્રહણ કરે છે -યાવત- અનન્તગુણ સુગંધવાળાને પણ ગ્રહણ કરે છે. આ પ્રમાણે તે બે ગુણ દુર્ગંધવાળાને પણ ગ્રહણ કરે છે. ૧૧. ભાવથી તે રસવાળાને ગ્રહણ કરે છે તો શું – તે એક રસવાળાને ગ્રહણ કરે છે -યાવ પાંચ રસવાળાને ગ્રહણ કરે છે ? ગૌતમ ! ગ્રહણ કરનાર દ્રવ્યોની અપેક્ષાથી - એક રસવાળાને પણ ગ્રહણ કરે છે -યાવપાંચ રસવાળાને પણ ગ્રહણ કર છે. બધાને ગ્રહણ કરવાની અપેક્ષાથી - પાંચ રસવાળાને નિશ્ચિત રુપથી ગ્રહણ કરે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૭૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૫ ૬૨. નાડું રસો તિરસાદું જેક્ટ, ताई कि एगगुणतित्तरसाइं गेण्हइ -जाव अणंतगुणतित्तरसाइं गेण्हइ ? उ. गोयमा ! एगगुणतित्तरसाइं पि गेण्हइ, -जाव- अणंतगुणतित्तरसाई पि गेण्हइ । પર્વ -નવ-મહુ प. १३. जाइं भावओ फासमंताइं गेण्हइ, ताई किं एगफासाइं गेण्हइ -जावअट्ठफासाइं गेण्हइ ? गोयमा ! गहणदब्वाइं पडुच्चणो एगफासाइं गेण्हइ दुफासाइं गेण्हइ -जावचउफासाई पि गेण्हइ, णो पंचफासाइं गेण्हइ -जावणो अट्ठफासाई पि गेण्हइ । सब्बग्गहणं पडुच्चणियमा चउफासाई गेण्हइ, तं जहा પ્ર. ૧૨. ભાવથી તે તીખા રસવાળાને ગ્રહણ કરે છે. તો શું – એક ગુણ તીખા રસવાળાને ગ્રહણ કરે છે -વાવઅનન્તગુણ તીખા રસવાળાને ગ્રહણ કરે છે ? ગૌતમ ! એક ગુણ તીખા રસવાળાને પણ ગ્રહણ કરે છે - -વાવ-અનન્તગુણ તીખા રસવાળાને પણ ગ્રહણ કરે છે. આ પ્રમાણે વાવત- મધુર રસવાળાને પણ ગ્રહણ કરે છે. ૧૩, ભાવથી તે સ્પર્શવાળાને ગ્રહણ કરે છે તો - શું એક સ્પર્શવાળાને ગ્રહણ કરે છે -વાવઆઠ સ્પર્શવાળાને ગ્રહણ કરે છે? ગૌતમ ! ગ્રહણ કરનાર દ્રવ્યોની અપેક્ષાથી - એક સ્પર્શવાળાને ગ્રહણ કરતાં નથી, બે સ્પર્શવાળાને ગ્રહણ કરે છે -યાવતચાર સ્પર્શવાળાને ગ્રહણ કરે છે. પાંચસ્પર્શવાળાને પણ ગ્રહણ કરતાં નથી થાવઆઠ સ્પર્શવાળાને ગ્રહણ કરતાં નથી. બધાને ગ્રહણ કરવાની અપેક્ષાથી - ચાર સ્પર્શવાળાને નિશ્ચિત રૂપથી ગ્રહણ કરે છે, જેમકે - ૧. શીત સ્પર્શવાળાને ગ્રહણ કરે છે, ૨. ઉષ્ણ સ્પર્શવાળાને ગ્રહણ કરે છે, ૩. સ્નિગ્ધ સ્પર્શવાળાને ગ્રહણ કરે છે, ૪. રુક્ષસ્પર્શવાળાને ગ્રહણ કરે છે. ૧૪. સ્પર્શથી તે શીતસ્પર્શવાળાને ગ્રહણ કરે છે તોશું એક ગુણ શીતસ્પર્શવાળાને ગ્રહણ કરે છે-વાવઅનન્તગુણ શીત સ્પર્શવાળાને ગ્રહણ કરે છે? ગૌતમ ! તે એક ગુણ શીત સ્પર્શવાળાને પણ ગ્રહણ કરે છે -યાવઅનન્તગુણ શીત સ્પર્શવાળાને પણ ગ્રહણ કરે છે. આ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શવાળાને -વાવ- અનન્તગુણ રક્ષાદિ સ્પર્શવાળાને પણ ગ્રહણ કરે છે. ૨. સયાસારું દ૬, ૨. સિગાસાદું ૬, રૂ. ઉદ્ધાસાદું દ૬, ૪. સુવાસાટું દા प. १४. जाई फासओ सीयाइं गेण्हइ, ताई किं एगगुणसीयाई गेण्हइ -जाव अणंतगुणसीयाइं गेण्हइ ? उ. गोयमा ! एगगुणसीयाई पि गेण्हइ -जाव अणंतगुणसीयाई पि गेण्हइ । gfસ- ત્રુિજ્યારે ગાવ-મતગુડજિ નેહા Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૨૩ ૫ ૨૬. નાડું અંતે ! UTTળસુવાડું -નાવિ- अणंतगुणलुक्खाई गेण्हइ, ताई किं पुट्ठाई गेण्हइ, अपुट्ठाइं गेण्हइ ? उ. गोयमा ! पुट्ठाइं गेण्हइ, णो अपुट्ठाई गेण्हइ। 1. ૨૬. નાડું મંતે ! પુરું ને, ताई किं ओगाढाइं गेण्हइ, अणोगाढाइं गेण्हइ ? ૩. સોયમાં ! દ્વાદું , णो अणोगाढाइं गेण्हइ । . ૨૭. નાછું મેતે ! ઓઢાડું શેટ્ટ, ताई किं अणंतरोगाढाइं गेण्हइ, परंपरोगाढाइं गेण्हइ ? ૩. કોચમા ! ખતરોતાજું દ૬, णो परंपरोगाढाई गण्हई। g, ૧૮, નાડું મંત ! મviતરો દ્વ૬ ને , ताई किं अणूइं गेण्हइ. बायराइं गेण्हइ ? गोयमा ! अणूई पि गेण्हइ, बायराइं पि गेण्हइ। 1. ૨૧. નાડું અનુકુંત્તિ , વાયરાડું ૬િ . પ્ર. ૧૫. ભંતે ! જો એક ગુણ રુક્ષસ્પર્શથી અનન્ત ગુણ રુક્ષ સ્પર્શ સુધીને ગ્રહણ કરે છે તો - શું સ્પષ્ટોને ગ્રહણ કરે છે કે અસ્પૃષ્ટોને ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! તે સ્પષ્ટોને ગ્રહણ કરે છે, અસ્પૃષ્ટોને ગ્રહણ કરતાં નથી. પ્ર. ૧૬. ભંતે ! પૃષ્ટોને ગ્રહણ કરે છે તો - . શું અવગાઢોને ગ્રહણ કરે છે, કે અનવગાઢોને ગ્રહણ કરે છે? ઉ. ગૌતમ ! અવગાઢોને ગ્રહણ કરે છે, અનવગાઢોને ગ્રહણ કરતાં નથી. ૧૭. ભંતે ! અવગાઢોને ગ્રહણ કરે છે તો - શું અનન્તરાવગાઢોને ગ્રહણ કરે છે, કે પરંપરાવગાઢોને ગ્રહણ કરે છે? ઉ. ગૌતમ ! અનન્તરાવગાઢોને ગ્રહણ કરે છે. પરંપરાવગાઢોને ગ્રહણ કરતાં નથી. ૧૮. ભંતે!તે અનન્તરાવગાઢોને ગ્રહણ કરે છે તોશું અણુ (સૂક્ષ્મ) દ્રવ્યોને ગ્રહણ કરે છે, કે સ્થૂળ (બાદર) દ્રવ્યોને ગ્રહણ કરે છે? ગૌતમ ! અણુ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. સ્કૂલ દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. ૧૯, ભંતે ! અણને પણ ગ્રહણ કરે છે અને સ્થૂળ ને પણ ગ્રહણ કરે છે તો - શું ઊર્ધ્વદિશામાં ગ્રહણ કરે છે, અધોદિશામાં ગ્રહણ કરે છે કે મધ્યલોકમાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! ઊર્ધ્વદિશામાં, અધોદિશામાં અને મધ્યલોકમાં ગ્રહણ કરે છે. ૨૦. અંતે ! અણુને ઊર્ધ્વ દિશામાં, અધોદિશામાં અને મધ્ય દિશામાં ગ્રહણ કરે છે તો - શું તેને પ્રારંભમાં ગ્રહણ કરે છે, મધ્યમાં ગ્રહણ કરે છે કે અંતમાં ગ્રહણ કરે છે ? ગૌતમ! આદિમાં પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અંતમાં પણ ગ્રહણ કરે છે. પ્ર. ૨૧. ભંતે! આદિ, મધ્ય અને અંતમાં ગ્રહણ કરે છે તો - ताई किं उड्ढे गेण्हइ, अहे गेण्हइ, तिरियं गेण्हइ ? છે જ उ. गोयमा ! उडुढं पि गेण्हइ, अहे पि गेण्हइ, तिरियं पि गेण्हइ । प. २०. जाई भंते ! उड्ढं पि गेण्हइ, अहे पि गेण्हइ, तिरियं पि गेण्हइ, ताई किं आई गेण्हइ, मज्झे गेण्हइ, पज्जवसाणे ને ? उ. गोयमा ! आई पि गेण्हइ, मज्झे वि गेण्हइ, पज्जवसाणे वि गेण्हइ। प. २१. जाई भंते ! आइं वि गेण्हइ, मझे वि गेण्हइ, पज्जवसाणे वि गेण्हइ ? Page #169 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ ताई किं सविसए गेण्हइ, अविसए गेण्हइ ? ૩. ગોયમા ! સવિસપુ ોખ્ખર, જો અવિસણ શેન્દર । ૨૨, ખારૂં મંતે ! સવિસ” રોજ્જર, ताई किं आणुपुव्विं गण्हइ, अणाणुपुव्विं गेहइ ? ૧. उ. गोयमा ! आणुपुव्विं गेण्हइ, णो अणाणुपुव्विं મેહરૂ | ૬. ૩. ૬. ૩. ૨૨. નારૂં મંતે ! આનુપુત્વિ ોહર, ताई किं तिदिसिं गेहइ - जाव- छद्दिसिं गेण्हइ ? गोयमा ! णियमा छदसिं गेण्हइ । गाहा - पुट्ठोगाढ अनंतर अणु य, तह बायरे य उड्ढमहे । आदि विसयाऽणुपुव्विं, णियमा तह छद्दिसिं चेव ॥ २४. जीवे णं भंते! जाई दव्वाई भासत्ताए गेण्हइ, ताई किं संतरं गेहइ, निरंतरं गेण्हइ ? गोयमा ! संतरं पि गेण्हइ, निरंतरं पि गेण्हइ । संतरं गेण्हमाणे जहण्णेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जसमए अंतरं कट्टु गेण्हइ । निरंतरं गेण्हमाणे जहणणेणं दो समए, उक्कोसेणं असंखेज्जसमए अणुसमयं अविरहियं निरंतरं गेves | -વળ. ૧. o o, સુ. ૮૭૭-૮૭૮ १६. चउवीसदंडएहिं ठिय भासा दव्वाणं गहण परूवणंप. णेरइए णं भंते! जाई दव्वाइं भासत्ताए गेहइ, ताई कि ठियाई गेहइ, अठियाई गेण्हइ ? ઉ. પ્ર. 6. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ શું સ્વવિષયકને ગ્રહણ કરે છે કે અવિષયકને ગ્રહણ કરે છે ? ગૌતમ ! સ્વવિષયકને ગ્રહણ કરે છે. અવિષયકને ગ્રહણ કરતાં નથી. ૨૨. ભંતે ! સ્વવિષયકને ગ્રહણ કરે છે તો - શું આનુપૂર્વીથી ગ્રહણ કરે છે કે અનાનુપૂર્વીથી ગ્રહણ કરે છે ? ગૌતમ ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે. અનાનુપૂર્વીથી ગ્રહણ કરતાં નથી. ૨૩. ભંતે ! આનુપૂર્વીથી ગ્રહણ કરે છે તો - શું ત્રણે દિશાઓથી ગ્રહણ કરે છે -યાવ- છઠ્ઠો દિશાઓથી ગ્રહણ કરે છે ? ગૌતમ ! નિયમથી છયે દિશાઓથી ગ્રહણ કરે છે. ગાથાર્થ : પૃષ્ટ, અવગાઢ, અનન્તરાવગાઢ, અણુ તથા સ્થૂલ, ઊર્ધ્વ, અધઃઆદિ સ્વવિષયક, અવિષયક, આનુપૂર્વી તથા છયે દિશાઓથી નિશ્ચિત રુપથી ગ્રહણ કરે છે. ૨૪. ભંતે ! જેદ્રવ્યોને ભાષાના રુપમાં ગ્રહણ કરે છે, શું તેને સાન્તર ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે ? ગૌતમ ! સાન્તર પણ ગ્રહણ કરે છે, નિરંતર પણ ગ્રહણ કરે છે, સાન્તર ગ્રહણ કરતા જઘન્ય એક સમયમાં ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનો અંતર કરીને ગ્રહણ કરે છે. નિરંતર ગ્રહણ કરતા જઘન્ય બે સમય સુધી ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી પ્રતિ સમય નિરંતર ગ્રહણ કરે છે. પ્ર. ૧૬. ચોવીસ દંડકો દ્વારા સ્થિત ભાષા દ્રવ્યોના ગ્રહણનું પ્રરુપણ : ભંતે ! ના૨ક જે દ્રવ્યોને ભાષા રુપમાં ગ્રહણ કરે છે તો શું સ્થિતોને ગ્રહણ કરે છે કે અસ્થિતોને ગ્રહણ કરે છે ? Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૨ ૫ પ્ર. ૩. નાયમી ! છ જેવ નહીં નીવે વત્તવયા મળિયાત . ગૌતમ ! જીવનાં વિષયમાં જેવું કહ્યું છે તેવું જ णेरइयस्सावि -जाव- अप्पाबहुयं । અલ્પબહુત્વ સુધી નૈરયિકના વિષયમાં પણ કહેવું જોઈએ. एवं एगिदियवज्जो दंडओ -जाव-वेमाणिया। આ પ્રમાણે એકેન્દ્રિયને છોડીને વૈમાનિકો સુધી કહેવું જોઈએ. प. जीवा णं भंते ! जाइं दवाई भासत्ताए गेहंति, ताई ભંતે ! અનેક જીવ જે દ્રવ્યોને ભાષાના રુપમાં किं ठियाइं गेण्हंति, अठियाइं गेण्हंति ? ગ્રહણ કરે છે તો શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિતને ગ્રહણ કરે છે ? ૩. શોચમા ! લે વેવ હિન વિ છેચડ્યું -બાવ- ઉ. ગૌતમ ! દ્રવ્ય જે પ્રમાણે એકત્વ (એકવચન)ના વેનિયા રુપમાં વર્ણન કરેલ છે. તેવી જ રીતે બહુવચનનાં રુપમાં પણ વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. प. जीवे णं भंते! जाइं दव्वाइं सच्चभासत्ताए गेण्हंति, પ્ર. ભંતે! જીવ જે દ્રવ્યોને સત્યભાષાના રુપમાં ગ્રહણ ताई किं ठियाई गेण्हइ अठियाई गेण्हइ? કરે છે તો શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? उ. गोयमा ! जहा ओहियदंडओ तहा एसो वि। ગૌતમ ! જેમ જીવ વિષયક ઓધિક સૂત્રપાઠ કહ્યા છે તેવી જ રીતે આ સૂત્રપાઠ કહેવા જોઈએ. णवरं-विगलेंदिया ण पुच्छिज्जति । વિશેષ:વિકલેન્દ્રિયોના વિષયમાં પ્રશ્ન નહીં કરવો જોઈએ. एवं मोसभासाए वि। આ પ્રમાણે મૃષાભાષાના દ્રવ્યોને ગ્રહણ કરે છે. एवं सच्चामोसभासाए वि। આ પ્રમાણે સત્યામૃષા ભાષાના દ્રવ્યોને પ્રહણ કરે છે. एवं असच्चामोसभासाए वि। આ પ્રમાણે અસત્યામૃષા ભાષાના દ્રવ્યોને ગ્રહણ કરે છે. णवर-असच्चामोसभासाए विगलिंदिया वि વિશેષ: અસત્યામૃષા ભાષાના ગ્રહણના સંબંધમાં पुच्छिज्जति इमेणं अभिलावेणं । આ સૂત્રપાઠના દ્વારા વિકસેન્દ્રિયોના માટે પણ પ્રશ્ન કરવા જોઈએ. प. विगलिंदिए णं भंते ! जाई दब्वाइं असच्चामोस ભંતે ! વિકસેન્દ્રિય જીવ જે દ્રવ્યોને અસત્યાકૃપા भासत्ताए गेण्हइ, ताई किं ठियाइं गेण्हइ, अठियाई ભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો શું સ્થિત દ્રવ્યોને કું? ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ૩. નીયમી ! ના બહિયલેંડો ઉ. ગૌતમ! જેમ ઔધિક દંડક કહ્યા છે તેવી જ રીતે અહીં સમજી લેવું જોઈએ. एवं एए एगत्तपुहत्तेणं दस दंडगा भाणियब्वा । આ પ્રમાણે એકત્વ અને પૃથકત્વનાં આ દસ દંડક -qU. 1. ૨૨, મુ. ૮૮૮-૮૧૬ કહેવા જોઈએ. ૨૭. કૂવાડવું હીર મસા વાળ નિસિરળ - ૧૭. ઓગણીસ દંડકોમાં ગ્રહીત ભાષા દ્રવ્યોનાં નિઃ સિરણનુંપ: प. जीवे णं भंते ! जाई दवाइं सच्चभासत्ताए गेण्हइ, પ્ર. ભંતે! જીવ જે દ્રવ્યોને સત્યભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો - ताई किं सच्चभासत्ताए णिसिरइ ? શું તે સત્યભાષાના રુપમાં નીકાળે છે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૭૨૬ मोसभासत्ताए णिसिरइ ? सच्चामोसभासत्ताए णिसिरइ ? असच्चामोसभासत्ताए णिसिरइ ? ૩. ગોયમા ! સજ્વમાસત્તાણુ િિસર૬, णो मोसभासत्ताए णिसिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं एगिंदिय-विगलिंदियवज्जो दंडओ -जाववेमाणिए । एवं पुहुत्तेण वि । प. जीवे णं भंते! जाई दव्वाइं मोसभासत्ताए गेण्हइ, ताई किं सच्चभासत्ताए णिसिरइ ? मोसभासत्ताए णिसिरइ ? सच्चामोसभासत्ताए णिसिरइ ? असच्चामोसभासत्ताए णिसिरइ ? ૩. ગોયમા ! જો સખ્વમાસત્તાઘુ બિસિર૬, मोसभासत्ताए णिसिरइ, णो सच्चामोसभासत्ताए णिसिरइ, णो असच्चामोसभासत्ताए णिसिरइ । एवं सच्चामोसभासत्ताए वि । असच्चामोसभासत्ताए वि एवं चेव । णवरं-असच्चामोसभासत्ताए विगलिंदिया तहेव पुच्छिज्जति । जाए चेव गेहइ ताए चेव णिसिरइ । एवं एए एगत्त-पुहत्तेणं अट्ठ दंडगा भाणियव्वा । -૫૧. ૧. ↑, મુ. ૮૨૨-૮૨૬૬ ૨૮. ભાષા જ્વાળું મહળ-શિક્સરનું G. जीवे णं भंते ! जाई दव्वाई भासत्ताए गहियाई णिसिरइ, ताई किं संतरं णिसिरइ, णिरंतरं णिसिरइ ? ૧૮. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ મૃષાભાષાના રુપમાં નીકાળે છે ? સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? કે અસત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? ગૌતમ ! તે સત્યભાષાના રુપમાં નીકાળે છે, પરંતુ મૃષા ભાષાના રુપમાં નીકાળતા નથી, સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળતા નથી અને અસત્યામૃષા ભાષાના રુપમાંનીકાળતા નથી. આ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી દંડક કહેવા જોઈએ. આ પ્રમાણે બહુવચનના દંડક પણ કહેવા જોઈએ. ભંતે ! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાના રુપમાં ગ્રહણ કરે છે તો - શું તેને સત્યભાષાના રુપમાં નીકાળે છે ? મૃષાભાષાના રુપમાં નીકાળે છે ? સત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? કે અસત્યામૃષા ભાષાના રુપમાં નીકાળે છે ? ઉ. ગૌતમ ! તે સત્યભાષાના રુપમાં નીકાળતા નથી, મૃષાભાષાના રુપમાં નીકાળે છે, સત્યામૃષા. ભાષાના રુપમાં નીકાળતા નથી અને અસત્યામૃષા ભાષાના રુપમાં પણ નીકળતા નથી. આ પ્રમાણે સત્યામૃષા ભાષાના માટે પણ કહેવું જોઈએ. આ પ્રમાણે અસત્યામૃષા ભાષાના દ્રવ્યોને માટે પણ કહેવું જોઈએ. વિશેષ : અસત્યાકૃષા ભાષાના રુપમાં ગૃહીત દ્રવ્યોના વિષયમાં વિકલેન્દ્રિયોના માટે પણ કહેવું જોઈએ. જે ભાષાના રુપમાં દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે જ ભાષાના રુપમાં દ્રવ્યોને નીકાળે છે. આ પ્રમાણે એકત્વ અને પૃથકત્વનાં આ આઠ દંડક કહેવા જોઈએ. ભાષા દ્રવ્યોનું ગ્રહણ અને નિઃસરણ : પ્ર. ભંતે ! જીવ જે દ્રવ્યોને ભાષાનાં રુપમાં ગ્રહણ કરીને નીકાળે છે, શું તે તેને સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે ? www.jaihelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૩. કોચમા ! સંતર સિર૬, જે નિરંતર nિfસર ! संतरं णिसिरमाणे एगेणं समएणं गेण्हइ, एगेणं समएणं णिसिरइ, ઉ. ગૌતમ! સાન્તર કાઢે છે, નિરંતર કાઢતાં નથી. સાન્તર કાઢનાર જીવ એક જ સમયમાં ગ્રહણ કરે. છે અને એક જ સમયમાં કાઢે છે. एएणं गहणं-णिसिरणोवाएणं जहण्णेणं दुसमइयं, આ ગ્રહણ અને નિ:સરણનાં ઉપાયથી જઘન્ય બે उक्कोसेणं असंखेज्जसमइयं अंतोमुहुत्तियं સમયથી ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનાં અન્તર્મુહૂર્ત गहणणिसिरणोवायं करेइ। સુધી ગ્રહણ અને નિસરણ કરે છે. -quor, ૫. ૨૨, મુ. ૮૭૬ ૨૧. મિvorfમver માસા વ્યાજે હા નિસરણ પવને- ૧૯. ભિન્ન-અભિન્ન ભાષા દ્રવ્યોનાં પ્રહણ નિઃસરણનું પ્રરુપણ : प. जीवे णं भंते ! जाई दवाइं भासत्ताए गहियाई પ્ર. ભંતે ! જીવ ભાષાનાં રુપમાં ગૃહીત જે દ્રવ્યોને णिसिरइ, કાઢે છે તો - ताई किं भिण्णाइं णिसिरइ. अभिण्णाइं णिसिरइ? શું ભિન્નોને કાઢે છે કે અભિનોને કાઢે છે? उ. गोयमा ! भिण्णाई पि णिसिरइ. अभिण्णाई पि ગૌતમ ! કોઈ જીવ ભિન્નોને કાઢે છે અને કોઈ fજરિ ! જીવ અભિન્નોને પણ કાઢે છે. जाइं भिण्णाई णिसिरइ, જે જીવ ભિન્નોને કાઢે છે. ताई अणंतगुणपरिवुड्ढीए परिवड्ढमाणाई તે ભિન્ન દ્રવ્ય અનન્તગુણ વૃદ્ધિને પ્રાપ્ત કરતા परिवड्ढमाणाई लोयंतं फुसंति । લોકાન્તને સ્પર્શ કરે છે. जाइ अभिण्णाई णिसिरइ, જે જીવ અભિન્નોને કાઢે છે. ताई असंखेज्जाओ ओगाहणवग्गणाओ गंता તે અભિન્ન દ્રવ્ય અસંખ્યાત અવગાહન વર્ગણા भेयमावज्जंति, સુધી જઈને ભેદને પ્રાપ્ત થઈ જાય છે. संखेज्जाइं जोयणाई गंता विद्धंसमागच्छति । પછી સંખ્યાત યોજનો સુધી આગળ જઈને તે -qVT. . , મુ. ૮૮૦ વિધ્વંસને પ્રાપ્ત થઈ જાય છે. २०. भासा दवाणं भेयण पगारा ૨૦. ભાષા દ્રવ્યોના ભેદનના પ્રકાર : v, તે િ મંત્તે ! ત્રા વિરે એg guત્તે? પ્ર. ભંતે ! તે ભાષા દ્રવ્યોના ભેદ કેટલા પ્રકારના કહ્યા છે ? ૩. કોથમી! dવવિદે મેT TOUત્તે. નહીં ઉ. ગૌતમ ! તે ભેદ પાંચ પ્રકારના કહ્યા છે, જેમકે૨. ફંડ મે, ૨. ઉતર મેy, રૂ. Somયાએg, ૧. ખંડભેદ, ૨. પ્રતરભેદ, ૩. ચૂર્ણિકાભેદ, ४. अणुतडियाभेए, ५. उक्करियाभेए। ૪, અનુતટિકાભેદ, ૫. ઉત્કટિકાભેદ. 1. ૨. તે કિં તે વંડીમે? પ્ર. ૧. તે ખંડભેદ શું છે ? उ. खंडाभेए-जण्णं अयखंडाण वा, तउखंडाण वा, ઉ. ખંડભેદ તે છે – જે લોખંડનાં ખંડોના, કલાઈના तंबखंडाण वा, सीसगखंडाण वा, रययखंडाण वा, ખંડોના, તાંબાના ખંડોના, સીસાના ખંડોના, ચાંદીના जायरूवखंडाण वा, खंडएण भेए भवइ, से त्तं ખંડોના અથવા સોનાના ખંડોના, ખંડ દ્વારા ભેદ - વંડામેu | કરવાથી થાય છે. આ ખંડભેદનું સ્વરુપ છે. Jain Education Internas Page #173 -------------------------------------------------------------------------- ________________ ૭૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. ૨. સે કિં તિરામે ? પ્ર. ૨. તે પ્રતરભેદ શું છે? उ. पतराभेए-जण्णं वंसाण वा, वेत्ताण वा, णलाण वा, પ્રતરભેદતે છે- જેવાંસના ઝાડનું, નેતરનાં નલનાં कदलिथंभाण वा, अब्भपडलाण वा, पतरएणं भेए કેળાના સભ્યોના, અબ્રકના પટલોના પ્રતર भवइ, से तं पतराभेए। દ્વારા ભેદ કરવાથી થાય છે. આ પ્રતરભેદનું સ્વરૂપ છે. પ્ર. ૩. તે ચૂર્ણિકા ભેદ શું છે ? उ. चुणियाभेए-जण्णं तिलचुण्णाण वा, मुग्गचुण्णाण ઉ. ચૂર્ણિકા ભેદ તે છે- જે તલનાં ચૂર્ણોના, મગના वा, मासचुण्णाण वा, पिप्पलिचुण्णाण वा, ચૂર્ણોના, અડદના ચૂર્ણોના, પિપરના ચૂર્ણોના, मिरियचुण्णाण वा, सिंगबेरचुण्णाण वा, चुण्णियाए કાળી મરીના ચૂર્ણોના, સૂઠના ચૂર્ણોના, ચૂર્ણિકા भेए भवइ, से त्तं चुण्णियाभेए। દ્વારા ભેદ કરવાથી થાય છે. આ ચૂર્ણિકા ભેદનું સ્વરૂપ છે. પ્ર. ૪, તે અનુતટિકા ભેદ શું છે ? उ. अणुतडियाभेए-जण्णं अगडाण वा, तलागाण वा, ઉ, અનુતટિકાભેદ તે છે- જે કૂવાના, તળાવના, दहाण वा, णदीण वा, वापीण वा, पुक्खरिणीण वा, દ્રહના, નદિઓના, વાવડિઓના, પુષ્કરિણીઓના, दीहियाण वा, गुंजालियाण वा, सराण वा, દીર્થિકાઓના, નહેરના, સરોવરોના, પંક્તિબદ્ધ सरपंतियाण वा, सरसरपंतियाण वा, अणुतडियाए સરોવરોનાં અને પરસ્પર પંક્તિબદ્ધ સરોવરોનાં भेए भवइ, से त्तं अणुतडियाभेए । અનુતટિકારુપમાં ભેદ થાય છે. આ અનુતટિકા ભેદનું સ્વરુપ છે. પૂ. ૬. જે વિં તે રૂરિયામેણ ? પ્ર. ૫. તે ઉત્કટિકાભેદ શું છે? उ. उक्करियाभेए-जण्णं मूसगाण वा, मगूसाण वा, ઉત્કટિકા ભેદ તે છે- મસૂરના, મુંગફળીના, તલની तिलसिंगाण वा, मुग्गसिंगाण वा, माससिंगाण वा, ફણિયોના, મગની ફળિયોન, અડદની ફળિયોના एरंडबीयाण वा, फुडित्ता उक्करियाए भेए भवइ, से અથવા એરંડાના બીજનું ફૂટવું કે ફાટવાથી જે तं उक्वरियाभेए। ભેદ થાય છે તે ઉત્કટિકા ભેદ છે. તે ઉત્કટિકા ભેદનું સ્વરૂપ છે. -qU. ૫. ??, મુ. ૮૮૨-૮૮૬ २१. भिज्जमाणाणं भासा दव्वाणं अप्पबहुत्तं ૨૧. વિદ્યમાન ભાષા દ્રવ્યોનું અલ્પ બહુત્વ: प. एएसि णं भंते ! दव्वाणं खंडाभेएणं पतराभेएणं પ્ર. ભંતે ! ખંડભેદથી, પ્રતરભેદથી, ચૂર્ણિકાભેદથી, चुण्णियाभेएणं अणुतडियाभेएणं उक्करियाभेएण અનુતટિકાભેદથી અને ઉત્કટિકા ભેદથી ભેદવાથી य भिज्जमाणाणं कयरे कयरेहिंतो अप्पा वा-जाव આ ભાષા દ્રવ્યોમાં કોણ કોનાથી અલ્પ -ચાવતविसेसाहिया वा ? વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवाइं दव्वाइं उक्करियाभेएणं ગૌતમ! ૧. બધાથી અલ્પ ઉત્કટિકાભેદથી ભિન્ન भिज्जमाणाई, ભાષા દ્રવ્ય છે. २. अणतडियाभेएणं भिज्जमाणाई अणंतगुणाई, ૨. (તેનાથી) અનુતટિકાભેદથી ભિન્ન ભાષા દ્રવ્ય અનન્તગુણા છે. ३. चुण्णियाभेएणं भिज्जमाणाई अणंतगुणाई, ૩. (તેનાથી) ચૂર્ણિકાભેદથી ભિન્ન ભાષા દ્રવ્ય અનન્તગુણા છે. ४. पतराभेएणं भिज्जमाणाई अणंतगुणाई, ૪. (તેનાથી) પ્રતરભેદથી ભિન્ન ભાષા દ્રવ્ય અનન્તગુણા છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૨૯ ५. खंडाभेएणं भिज्जमाणाई अणंतगुणाई। ૫. (તેનાથી) ખંડભેદથી ભિન્ન ભાષા દ્રવ્ય -T0"T. ૫. ??, સુ. ૮૮૭ અનન્તગુણા છે. ૨૨. માલચિત્તમેળા જવા પર્વ- ૨૨. ભાષાનિવૃત્તિના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : 1. વિદા અંતે ! માસાનિવત્તા પત્તા? પ્ર. ભંતે ! ભાષાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે? ૩. THI ! થવા માસા નિવૃત્તી પuTHI, તેં નદી- ઉ. ગૌતમ ! ભાષાનિવૃત્તિ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૨. સમજાનવર. ૧. સત્યભાષા નિવૃત્તિ, ૨. મોસમ સાનિવૃત્તી, ૨. મૃષાભાષા નિવૃત્તિ, રૂ, વામસભા સાનિવૃત્ત. ૩. સત્યામૃષાભાષા નિવૃત્તિ, ૪. અજમોસમીસાનિવૃત્ત ૪. અસત્યામૃષા ભાષા નિવૃત્તિ. एवं एगिदियवज्जंजस्स जाभासा-जाव-वेमाणियाणं। આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી -વિયા. સ. ૧૬, ૩. ૮, યુ. ૨૫-૧૬ જેની જે ભાષા હોય તેની તે ભાષાનિવૃત્તિ કહેવી જોઈએ. २३. भासाकरणभेया चउवीसदंडएसु य परूवर्ण ૨૩, ભાષાકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : g વિદi ! માર vUત્તે ? પ્ર. ભંતે ! ભાષાકરણ કેટલા પ્રકારના કહ્યા છે ? उ. गोयमा ! चउविहं भासाकरणे पण्णत्ते. तं जहा ગૌતમ ! ભાષાકરણ ચાર પ્રકારના કહ્યા છે, જેમ કે - ૨. સન્ચમાસાવર, ૨. મોસમાસાર, ૧. સત્યભાષા કરણ, ૨, મૃષાભાષા કરણ, ३. सच्चामोसभासाकरणे, ૩. સત્યામૃષાભાષા કરણ, ૮. મસમોસમાસાર | ૪. અસત્યામૃષા ભાષા કરણ . (एगिदियवज्ज) नेरइयाणं -जाव- वेमाणियाणं (એકેન્દ્રિયોને છોડીને)નૈરયિકોથી વૈમાનિકો સુધી जस्स जा अस्थि तं तस्स सव्वं भणियब्वं । જેના જેટલા કરણ હોય તે બધા કહેવા જોઈએ. -વિચા. સ. ૧૧, ૩. ૧, સુ. ૮ २४. जीव-चउवीसदंडएसु भासगाभासगत्त परूवणं- ૨૪, જીવ-ચોવીસ દંડકોમાં ભાષક- અભાષકત્વનું પ્રાણ : प. जीवा णं भंते ! किं भासगा, अभासगा? પ્ર. ભંતે ! જીવ ભાષક છે કે અભાષક છે ? ૩. યમ ! નવ માસ વિ. મારા વિશે ગૌતમ! જીવ ભાષક પણ છે અને અભાષક પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કેનીવા મસT વિ. સમીસા વિ ?” જીવ ભાષક પણ છે અને અભાષક પણ છે ?” . Tયમા ! નવા વિદT TUITI, તે નદ ઉ. ગૌતમ ! જીવ બે પ્રકારના કહ્યા છે, જેમકે – १. संसारसमावण्णगा य, २. असंसारसमावण्णगा य। ૧. સંસાર સમાપન્નક, ૨. અસંસાર સમાપન્નક. १. तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा, ૧. તેમાં જે અસંસાર સમાપન્નક જીવ છે, તે સિદ્ધ सिद्धा णं अभासगा। છે અને સિદ્ધ અભાષક હોય છે. २. तत्थ णं जे ते संसारसमावण्णगा ते णं दुविहा ૨. તેમાંથી જે સંસારસમાપન્નક જીવ છે, તે બે TUUત્તા, તેં નહીં પ્રકારના કહ્યા છે, જેમ કે Page #175 -------------------------------------------------------------------------- ________________ 930 प. १. सेलेसिपडिवण्णगाय, २. असेलेसिपडिवण्णगाय । १. तत्थ णं जे ते सेलेसिपडिवण्णगा ते णं अभासगा । २. तत्थ णं जे ते असेलेसिपडिवण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा - प. १. एगिंदिया य, २. अणेगिंदिया य । १. तत्थ णं जे ते एगिंदिया ते णं अभासगा । २. तत्थ णं जे ते अणेगिंदिया ते दुविहा पण्णत्ता, तं जहा प. दं. १. नेरइया णं भंते! किं भासगा, अभासगा ? उ. गोयमा ! नेरइया भासगा वि, अभासगा वि । १. पज्जत्तगा य, २. अपज्जत्तगा य । १. तत्थ णं जे ते अपज्जत्तगा ते णं अभासगा । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “ नेरइया भासगा वि, अभासगा वि ?" उ. गोयमा ! नेरइया दुविहा पण्णत्ता, तं जहा १. पज्जत्तगा य, २. अपज्जत्तगा य । १. तत्थ णं जे ते अपज्जत्तगा ते णं अभासगा, २. तत्थ णं जे ते पज्जत्तगा ते णं भासगा । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ“नेरइया भागा वि, अभासगा वि ।" एवं एगिंदियवज्जाणं णिरंतरं - जाव- वेमाणियाणं भाणियव्वं । - पण्ण. प. ११, सु. ८६७-८६९ २५. भासगाभासगाणं कायट्ठिई परूवणं भासए णं भंते! भासए त्ति कालओ केवचिरं होइ ? प. २. तत्थ णं जे ते पज्जत्तगा ते णं भासगा । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ " जीवा भासगा वि, अभासगा वि ।” उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । अभास णं भंते ! अभासए त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! अभासए तिविहे पण्णत्ते, तं जहा१. अणाईए वा अपज्जवसिए, ठाणं. अ. २, उ. २, सु. ६९ /१० प्र. G. प्र. 3. 3. अ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ १. शैलेशी प्रतिपन्न, २. खशैलेशी प्रतिपन्न. १. तेमांथी ठे शैलेशी प्रतिपन्न छे, ते खभाष छे. ૨. તેમાંથી જે અશૈલેશી પ્રતિપત્નક છે તે બે प्राश्ना ह्या छे, मडे - १. जेन्द्रिय, २ . जनेन्द्रिय ૧. તેમાંથી જે એકેન્દ્રિય છે તે અભાષક છે. 3. ૨. તેમાંથી જે અનેકેન્દ્રિય છે તે બે પ્રકારનાં કહ્યા छे, भेगडे - १. पर्याप्त २ अपर्याप्त. ૧. તેમાંથી જે અપર્યાપ્તક છે તે અભાષક છે. ૨૫. ભાષક - અભાષકોની કાયસ્થિતિનું પ્રરુપણ : प्र. ૨. તેમાંથી જે પર્યાપ્તક છે તે ભાષક છે. આ માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "वभाष पाछे खने जलाष पग छे. " ६. १. भंते! नार भाष छे से सभाष छे ? ગૌતમ ! ના૨ક ભાષક પણ છે અને અભાષક पा छे. ભંતે ! શા કારણથી એવું કહેવાય છે કે – "नार भाषा छे अने भोषड पास छे" ? गौतम ! नारजे प्रारना उद्या छे, मडे - १. पर्याप्तड, २. अपर्याप्त. ૧. આમાં જે અપર્યાપ્તક છે તે અભાષક છે. ૨. આમાં જે પર્યાપ્તક છે તે ભાષક છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - નારક ભાષક પણ છે અને અભાષક પણ છે.' આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને નિરંતર વૈમાનિકો સુધી જાણી લેવું જોઈએ. ભંતે ! ભાષક જીવ ભાષક રુપમાં કેટલા કાળ સુધી रहे छ ? ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. ભંતે ! અભાષક જીવ અભાષક રુપમાં કેટલા કાળ સુધી રહે છે. गौतम ! सभाषद्ध भए प्रारनां छे, म - १. अनाहि - अपर्यवसित, Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૩૧ २. अणाईए वा सपज्जवसिए, २. सन - सपर्यवसित, ३. साईए वा सपज्जवसिए। 3. साह - सपर्यवसित. तत्थ णं जे ते साईए सपज्जवसिए से जहण्णेणं તેમાંથી જે સાદિ - સપર્યવસિત છે, તે જઘન્ય अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो' । અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાળ સુધી રહે છે. - पण्ण. प. १८, सु. १३७४-७५ २६. भासगाभासगाणं अंतरकाल परूवणं - २६. मा - समापन अंतरण- ५२५ : प. भासगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? प्र. मते ! भानु 21 गर्नु अंतर होय छे ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं 6. गौतम! धन्यमन्त भूत, उत्कृष्ट वनस्पति. . वणस्सइकालो। अभासगस्स साइयस्स अपज्जवसियस्सणस्थि अंतरं, સાદિ – અપર્યવસિત અભાષકનું અંતર નથી, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं एक्कं समयं, સાદિ - સપર્યવસિત અભાષકનું અંતર જઘન્ય उक्कोसेणं अंतोमुहुत्तं ।। से समय, उत्कृष्ट अन्तर्मुहूर्त छ. -जीवा. पडि. ९, सु. २३५ २७. भासगाभासगाणं अप्पबहुत्तं २७. मा५ - अमानु Hengत्व: प. एएसिणंभंते! जीवाणंसच्चभासगाणं,मोसभासगाणं, प्र. भंते! सत्यमा, भूधामा,सत्याभूषामाध सच्चामोसभासगाणं, असच्चामोसभासगाणं, અને અસત્યામૃષાભાષકતથા અભાષક જીવોમાંથી अभासगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? विसेसाहिया वा ? उ. गोयमा ! १. सव्वत्थोवा जीवा सच्चभासगा, 6. गौतम ! १.अधाथी अ५१ सत्यमान छे. २. सच्चामोसभासगा असंखेज्जगुणा, ૨.(તેનાથી)સત્યામૃષાભાષક અસંખ્યાત ગુણાછે. ३. मोसभासगा असंखेज्जगुणा, 3. (तनाथी) भृषामा मसंध्यात छे. ४. असच्चामोसभासगा असंखेज्जगुणा, ૪. (તેનાથી) અસત્યામૃષાભાષક અસંખ્યાત गुएछे. ५. अभासगा अणंतगुणा। ૫. (તેનાથી) અભાષક જીવ અનન્તગુણા છે -पण्ण. प. ११, सु. ९०० २८. देवाणं भासणसत्ति २८. हेवोनी माप शक्ति: प. देवेणं भंते ! महिड्ढीए-जाव-महेसक्खे रूवसहस्सं પ્ર. ભંતે ! મહદ્ધિક -ચાવતુ- મહાસુખી દેવ શું હજાર विउवित्ता पभू भासासहस्सं भासित्तए ? રુપોની વિકર્વણા કરીને હજા૨ ભાષાઓ બોલવામાં समर्थ छ ? उ. हंता, गोयमा ! पभू । हा गौतम!तेसमर्थ छे. प. साणं भंते ! किं एगा भासा, भासासहस्सं ? પ્ર. ભંતે ! તે એક જ ભાષા છે કે હજાર ભાષાઓ છે? उ. गोयमा ! एगाणं सा भासा, णो खलु तं भासासहस्सं। ગૌતમ ! એક જ ભાષા છે, હજાર ભાષાઓ નથી. -विया. स. १४, उ. ९, सु. १२ १. जीवा. पडि. ९, सु. २३५ २. (क) पण्ण. प. ३, सु. २६४ (ख) सव्वत्थोवा भासगा, अभासगा अणंतगुणा। -जीवा. पडि. ९, सु. २३५ (ग) विया. स. २. उ. ६, मु.? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૭૩૨ २९. देवाणं विसिट्ठा भासा ૫. વેવાાં મંતે ! તરા માસાણ માસંતિ ? कतरा वा भासा भासिज्जमाणी विसिस्सइ ? उ. गोयमा ! देवा णं अद्धमागहाए भासाए भासंति, सावि य णं अद्धमागहा भासा भासिज्जमाणी विसिस्सइ । ૨૦. सक्किंदस्स सावज्जाणवज्ज भासा प. सक्के णं भंते! देविंदे देवराया कि सच्चं भासं भासइ, मोसं भासं भासइ, सच्चामोसं भासं भासइ, असच्चामोसं भासं भासइ ? -વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૪ उ. गोयमा ! सच्चं पि भासं भासइ - जाव असच्चामोसं पि भासं भासइ । प. सक्के णं भंते! देविंदे देवराया किं सावज्जं भासं भासइ, अणवज्जं भासं भासइ ? उ. गोयमा ! सावज्जं पि भासं भासइ, अणवज्जं पि भासं भासइ | ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "देविंदे देवराया सक्के सावज्जं पि भासं भासइ, अणवज्जं पि भासं भासइ ? उ. गोयमा ! जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं अज्जू हित्ताणं भासं भासइ, ताहे णं सक्के देविंदे देवराया सावज्जं भासं भासइ, ૬. जाहे णं सक्के देविंदे देवराया सुहुमकार्य निज्जूहित्ताणं भासं भासइ, ताहे सक्के देविंदे देवराया अणवज्जं भासं भासइ । से तेणट्ठेणं गोयमा ! एवं वृच्चइ "देविंदे देवराया सक्के सावज्जं पि भासं भासइ अणवज्जं पि भासं भासइ ।” ३१. अन्नउत्थियाणं केवलिस्स भासपरूवणपरिहारो -વિયા. સ. ૧૬, ૩. ૨, મુ. ૪-‰બ્ अन्नउत्थिया णं भंते! एवमाइक्खति -जाबपरूवेंति ૨૯. દેવોની વિશિષ્ટ ભાષા : પ્ર. ૩૦. ૩૧. ઉ. પ્ર. શક્રેન્દ્રની સાવદ્ય નિરવદ્ય ભાષા : ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! દેવ કંઈ ભાષા બોલે છે ? તથા બોલવાવાળી કંઈ ભાષા વિશિષ્ટ રુપે હોય છે ? ગૌતમ ! દેવ અર્ધમાગધી ભાષા બોલે છે અને બોલવાવાળી તે અર્ધમાગધી ભાષા જ વિશિષ્ટ રુપે હોય છે. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર શું સત્ય ભાષા બોલે છે, તૃષા ભાષા બોલે છે, સત્યામૃષા ભાષા બોલે છે અથવા અસત્યામૃષા ભાષા બોલે છે ? ગૌતમ ! તે સત્ય ભાષા પણ બોલે છે -યાવત્અસત્યાકૃષા ભાષા પણ બોલે છે. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર શું સાવદ્ય ભાષા બોલે છે કે નિરવદ્ય ભાષા બોલે છે ? ગૌતમ ! તે સાવધ ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે ?” ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સુક્ષ્મકાયની રક્ષા કર્યા વગર (અથવા મુખ ઢાંક્યા વગર) બોલે છે, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા બોલે છે. જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સુક્ષ્મકાયની રક્ષાનાં માટે હાથ કે વસ્ત્રથી મુખને ઢાંકીને બોલે છે, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર નિરવધ ભાષા બોલે છે. અન્યતીર્થિકો દ્વારા કેવળી ભાષાની પ્રરુપણાનું પરિહાર : ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવપ્રરુપણા કરે છે કે - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર સાવદ્ય ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે.' Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાષા અધ્યયન ૭૩૩ एवं खलु केवली जक्खाएसेणं आइस्सइ, एवं खलु केवली जक्खाएसेणं आइठे समाणे आहच्च दो . भासाओ भासइ, तं जहा૨, મોસં વ, ૨. સન્નામલં વI સે મેયં મંતે ! પૂર્વ? उ. गोयमा ! ज णं ते अन्नउत्थिया -जाव- जे ते एवमासु मिच्छं ते एवमाहंसु, अहं पुण गोयमा! एवमाइक्खामि-जाव-परूवेमिनो खलु केवली जक्खाएसेणं आइस्सइ, नो खलु केवली जक्खाएसेणं आइठे समाणे आहच्च दो भासाओ भासइ, तं जहा. મોસં વ, ૨. સન્નામોસં વા | केवलीणं असावज्जाओअपरोवघाइयाओ आहच्च दो भासाओ भासइ, तं जहा૨. સર્વ વા, ૨. અસક્વામોસ વI -વિયા. સ. ૧૮, ૩. ૭, મુ. ૨ કેવળી યક્ષાવેશથી આવિષ્ટ હોય છે અને જ્યારે કેવળી યક્ષાવેશથી આવિષ્ટ થાય છે ત્યારે તે ક્યારેક બે પ્રકારની ભાષાઓ બોલે છે, જેમકે - ૧. મૃષાભાષા, ૨. સત્યામૃષાભાષા. હે ભંતે ! આવું કેવી રીતે થઈ શકે છે ? ગૌતમ ! અન્યતીર્થિકોએ ચાવતુ- જે આ પ્રમાણે કહ્યું છે તે તેવોએ મિથ્યા કહ્યું છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -વાવ- પ્રરુપણા કરું છું કે – કેવળી યક્ષાવિષ્ટ થતા જ નથી. કેવળી યક્ષાવિષ્ટ પણ નથી થતા અને તે કયારેક બે ભાષાઓ પણ બોલતા નથી, જેમકે – ૧. મૃષાભાષા, ૨. સત્યામૃષા ભાષા. કેવળી જ્યારે પણ બોલે છે તો બીજાને ઉપઘાત ન કરનારી અસાવદ્ય ભાષાઓ બોલે છે, જેમકે – ૧. સત્યભાષા, ૨. અસત્યામૃષા ભાષા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ ૧૯. યોગ અધ્યયન યોગનો સામાન્ય અર્થ છે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું જીવની સાથે જોડાવું. મન, વચન અને કાયાના કારણે જીવના પ્રદેશોમાં જે સ્પન્દન કે હલચલ હોય છે તેને પણ યોગ કહેવાય છે. જીવ તેરમાં ગુણસ્થાન સુધી યોગયુક્ત રહે છે. ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચ્યા બાદ તે અયોગી થાય છે. સિદ્ધ પણ આ અપેક્ષાએ અયોગી છે. યોગ દર્શનમાં યોગ શબ્દનો ભિન્ન અર્થમાં પ્રયોગ થયેલ છે. ત્યાં ચિત્ત વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે. જેમ“યોગશ્વિત્તવૃત્તિનિરોધઃ” ભગવદ્દગીતામાં કર્મના કૌશલને યોગ કહેવાય છે. “યોગ: ધર્મસુ હોશમ્”. યોગનો સમાધિ અર્થમાં પણ પ્રયોગ થયેલ છે. યોગ દર્શનના વર્ણનમાં અષ્ટાંગયોગના અન્તર્ગત "સમાધિ” યોગનું આઠમું અંગ છે. જૈન દર્શનમાં યોગ શબ્દનો પ્રયોગ સમાધિ અર્થમાં નથી. પરંતુ અહીં જે યોગ છે તે સંસાર તરફ લઈ જનાર કર્મબંધના હેતુ રુપ પ્રયોગમાં ગણાય છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગના નિમિત્તે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયના નિમિત્તે થાય છે. અહીં યોગ મુખ્ય ત્રણ પ્રકારના છે - ૧. મનોયોગ, ૨. વચનયોગ, ૩. કાયયોગ, મનોવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરી તેને મન રુપમાં પરિણત કરવું તથા ચિંતન - મનન કરવું મનોયોગ છે. ભાષાવર્ગણાના પુદ્દગલોને ગ્રહણ કરી વસ્તુ સ્વરુપનું વર્ણન કરવું, બોલવું વચનયોગ છે. ઔદારિક આદિ શરીરોથી હલન, ચલન, સંક્રમણ આદિ ક્રિયાઓ કરવી કાયયોગ છે. આ ત્રણેય યોગોના ઉપભેદોની ગણના કરવાથી યોગના પંદર ભેદ પણ હોય છે. તેમાં ચાર ભેદ મનોયોગના, ચાર ભેદ વચનયોગના તથા સાત ભેદ કાયયોગના કહેવાય છે. મનોયોગના ચાર ભેદ છે - ૧. સત્ય મનોયોગ, ૨. મૃષા મનોયોગ, ૩. સત્યમૃષા મનોયોગ અને ૪. અસત્યામૃષા મનોયોગ. વચનયોગના પણ સત્ય, મૃષા, સત્યમૃષા અને અસત્યામૃષા આ ચાર ભેદ છે. કાયયોગ સાત પ્રકારના છે - ૧. ઔદારિક શરીર કાયયોગ, ૨. ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩. વૈક્રિય શરીર કાયયોગ, ૪. વૈક્રિય-મિશ્ર શરીર કાયયોગ, ૫. આહારક શરીર કાયયોગ, ૬. આહારક મિશ્ર શરીર કાયયોગ અને ૭. કાર્પણ શરીર કાયયોગ. મનોયોગ અને વચનયોગના જે ચાર - ચાર ભેદ બને છે તે સત્ય અને મૃષાના બે મૂળ ભેદોના આધાર પર બને છે. સત્ય ચાર પ્રકારના મનાય છે. જેમાં કાયૠજુતા, ભાષાૠજુતા, ભાવૠજુતા અને અવિસંવાદના યોગનું ગ્રહણ હોય છે. આનાથી વિપરીત મૃષાના ચાર પ્રકારોમાં એની અનુભુતા અર્થાત્ કુટિલતાને ગ્રહણ કરે છે. ચાર ગતિઓના જીવોમાં નૈરયિકો, દેવો, ગર્ભજમનુષ્યો અને ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણેય યોગ પ્રાપ્ત થાય છે. આમાંથી કોઈપણ જીવ ત્રણયોગ રહિત હોતા નથી. પૃથ્વીકાય આદિ સમસ્ત એકેન્દ્રિય જીવને માત્ર કાયયોગજ હોય છે. બેઈન્દ્રિય, ઝેન્દ્રિય, ચઉરેન્દ્રિય અને સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કાયયોગ અને વચનયોગ એ બે યોગ ઉપલબ્ધ હોય છે. એમાં મનોયોગ હોતો નથી. સમૂચ્છિમ મનુષ્યોમાં એકેન્દ્રિય જીવોની જેમ એકમાત્ર કાયયોગ હોય છે. યોગ ત્રણ પ્રકારના છે. એટલા માટે યોગનિવૃત્તિ અને યોગકરણ પણ ત્રણ-ત્રણ પ્રકારના છે. તેમાં પણ મન, વચન અને કાયાના ત્રણ ભેદોની જ ગણના થાય છે. તેમાં તેટલી જ યોગનિવૃત્તિ અને તેટલા જ યોગકરણ ઉપલબ્ધ હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં મન, વચન અને કાયાના વિષયમાં વિશેષ વર્ણન હોવાથી તેના કહેવા પ્રમાણે મન આત્માથી ભિન્ન રુપી અને અચિત્ત છે. તે અજીવ હોવા છતાં પણ જીવોમાં હોય છે, અજીવોમાં નથી થતો. ભગવતીસૂત્રમાં મનની વ્યાખ્યા કરતા કહ્યું છે કે - 'મનન કરતાં સમયેજ મન, મન કહેવાય છે. એના પૂર્વ અને પછી નિહ. મનના આગમમાં સત્યમન, અસત્યમન, સત્યમૃષામન અને અસત્યમૃષામન આ ચાર ભેદોનું વર્ણન છે. ત્યારબાદ તન્મન તદન્યમન અને નોઅમન આ મનના ત્રણ ભેદ પણ મળે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ Jain ૭૩૫ વચનના ભેદોનું વર્ણન પણ વિવિધ પ્રકારથી કરેલ છે. એક વચન, દ્વિવચન અને બહુવચનના રુપમાં વચન શબ્દ સંખ્યાના અર્થમાં પ્રયુક્ત કરેલ છે. ત્યાં ભાષા કે વાણી અર્થ નથી. સ્ત્રીવચન, પુરુષવચન અને નપુંસકવચનના રુપમાં વચનના જે ત્રણ ભેદ વર્ણવ્યા છે. તે સ્ત્રીલિંગ આદિ દ્વારા પ્રયુક્ત વચનોના દ્યોતક છે. કાળના આધારે પણ વચનના ત્રણ ભેદ છે - અતીતવચન, પ્રત્યુત્પન્નવચન અને અનાગતવચન. આમાંથી અતીતવચન ભૂતકાળથી, પ્રત્યુત્પન્ન વચન વર્તમાનકાળથી અને અનાગતવચન ભવિષ્યકાળથી સમ્બન્ધિત છે. મનની જેમ વચનના તચન, તદન્યવચન અને નોઅવચન પણ ભેદ કરાય છે. કાયાને મનની જેમ એકદમ અજીવ કહેવાય નહિ. અનૈકાન્તિક શૈલીમાં તેને જીવરુપ પણ કહેવાય છે અને અજીવરુપ પણ કહેવાય છે. કાયા એક અપેક્ષાએ આત્મા પણ છે અને આત્માથી ભિન્ન પણ છે. તે એક અપેક્ષાએ રુપી પણ છે અને અરુપી પણ છે. તે એક અપેક્ષાએ સચિત્ત પણ છે અને અચિત્ત પણ છે. અહીં એવું વર્ણન કરવાનું કારણ એ છે કે સંસારી જીવોમાં કાર્પણ કાયા સદૈવ હોવાનું પ્રતીત થાય છે. કાયાની ઉપલબ્ધિ જે પ્રકારે જીવોમાં હોય છે તેવી જ રીતે અજીવોમાં પણ મનાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિમાં પ્રયુક્ત કાય શબ્દ કાયાનો જ ઘોતક છે. કાયાના સંબંધમાં સ્પષ્ટીકરણ કરેલ છે કે જીવનો સંબંધ થવાના પૂર્વ પણ કાયા હોય છે, કાયિક પુદ્દગલોને ગ્રહણ કરતા સમયે પણ કાયા હોય છે તથા કાયિક પુદ્દગલોને ગ્રહણ કરવાનો સમય પસાર થઈ ગયા પછી પણ કાયા હોય છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિના આધાર પર દંડ પણ ત્રણ પ્રકારના કહેવાય છે. ૧.મનોદંડ, ૨. વચનદંડ અને ૩. કાયદંડ. જ્યારે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું ગોપન કરાય છે ત્યારે તેને ગુપ્તિ કહેવાય છે. સંવરના માટે ગુપ્તિનું અત્યધિક મહત્વ છે. તે ગુપ્તિ પણ ત્રણ પ્રકારની હોય છે. ૧. મનોગુપ્તિ, ૨. વચનગુપ્તિ અને ૩. કાયગુપ્તિ. મન, વચન અને કાયાથી જ્યારે દુષ્પ્રવૃત્તિ કરાય છે તો તેને દુષ્પ્રણિધાન અને સુપ્રવૃત્તિ કરાય છે તો તેને સુપ્રણિધાન કહેવાય છે. સામાન્ય રુપથી પ્રણિધાન ત્રણ પ્રકારના છે - મન: પ્રણિધાન, વચન પ્રણિધાન અને કાય પ્રણિધાન, દુપ્રણિધાન અને સુપ્રણિધાનના પણ આજ ત્રણ ત્રણ ભેદ હોય છે. જે જીવમાં જે યોગની ઉપલબ્ધિ હોય છે તેમાં તે જ પ્રણિધાન પ્રાપ્ત થાય છે. સ્થાનાંગસૂત્રમાં ઉપકરણ પ્રણિધાનને મેળવીને પ્રણિધાનના ચાર ભેદ પણ કર્યા છે. મન, વચન અને કાયાના ત્રણ યોગોમાંથી પ્રથમ બે અગુરુલઘુ છે જ્યારે અંતિમ (કાય) યોગ ગુરુલઘુ હોય છે. કાયાસ્થિતિની અપેક્ષાએ સયોગી જીવ બે પ્રકારના છે - અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત, મનોયોગી જીવ મનોયોગી અવસ્થામાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. આ જ કાળ વચનયોગીનો પણ છે. કાયયોગીના માટે જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ નિર્ધારિત છે. અયોગી જીવ આદિ અપર્યવાસિત છે. મનોયોગી અને વચનયોગીનો જઘન્ય અંતરકાળ અન્તર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ હોય છે. કાયયોગીનો જઘન્ય અંતરકાળ એક સમય તથા ઉત્કૃષ્ટ અંતરકાળ અન્તર્મુહૂર્ત હોય છે. અલ્પબહુત્વનું વિવેચન ત્રણ યોગો અને પંદરયોગો બન્નેના આધારે થયેલ છે. પરંતુ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જીવોનો અલ્પબહુત્વ જાણીએ તો બધાથી અલ્પ મનોયોગવાળા જીવ છે. વચનયોગવાળા તેનાથી અસંખ્યાતગુણા છે. અયોગી તેનાથી અનન્તગુણા છે. કાયયોગી તેનાથી અનન્તગુણા છે અને સયોગી વિશેષાધિક છે. આ અધ્યયનમાં પ્રસંગવશ સમયોગી અને વિષમયોગીનું પણ ચોવીસ દંડકોથી વર્ણન કરેલ છે. 'y.org Page #181 -------------------------------------------------------------------------- ________________ ૭૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १९. जोगऽज्झयणं ૧૯. યોગ અધ્યયન સૂત્ર : ૧. વિવિધ વિવક્ષાથી યોગોના ભેદ : પ્ર. ભંતે ! યોગ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉ. ગૌતમ ! યોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનોયોગ, ૨. વચન યોગ, ૩, કાયયોગ. પ્ર. ઉ. મૂત્ર - १. विविह-विवक्खया जोगाणं भेया 1. વિદ અને મંત ! નg guત્તે ? ૩. થHT! તિવિદે નોu TVTતં નહીં૧. માના, ૨. વનg, રૂ. વચનો! | - વિચા. સ. ૨૭, ૩. ૨, મુ. ૨૭ 1. વદે જે મંતે ! નાઇત્તે ? ૩. યમ ! TUરવિદે નg qUUત્તેતં નહીં 2. સ મ નાઇ, ૨. મોસમ નીy, રૂ. સન્નીમાસમાનો, 4. અસંન્યાસમMનg, છે. સર્વવનg, ૬. મોસવનg, ૭. સન્વીમીસવડુના, ૮, કસવામીસવની, ૬. મોરાસિરયનg, ૨૦, રાઝિયાસાસરીરનીy, 9. વૈશ્વિીસરી રચનg, १२. वेउब्वियमीसासरीर कायजोए, ૨૩. બાહરવાસર રચના, १४. आहारगमीसासरीरकायजोए, १५. कम्मासरीरकायजोए। -વિયા. સ. ૨૫, ૩. ?, મુ. ૮ जोगाणं गरूयलहुयत्ताइ परूवर्णમUTનાના વર્ગો વચTuri (ગી- TUTI), ભંતે ! યોગ કેટલા પ્રકારના કહ્યા છે ? ગૌતમ ! યોગ પંદર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. સત્ય-મનોયોગ, ૨. મૃષા-મનોયોગ, ૩. સત્યમૃષા-મનોયોગ, ૪. અસત્યામૃષા-મનોયોગ, ૫. સત્ય- વચનયોગ, ૬. મૃષા - વચનયોગ, ૭. સત્યમૃષા-વચનયોગ, ૮. અસત્યામૃષા- વચનયોગ, ૯. દારિક શરીર-કાયયોગ, ૧૦. દારિક-મિશ્ર-શરીર-કાયયોગ, ૧૧. વૈક્રિયશરીર-કાયયોગ, ૧૨. વૈક્રિય-મિશ્ર શરીર કાયયોગ, ૧૩. આહારકશરીર-કાયયોગ, ૧૪. આહાર-મિશ્ર-શરીર-કાયયોગ. ૧૫. કાર્પણ-શરીર-કાયયોગ. ૨. યોગોના ગુરુલઘુત્વાદિનું પ્રપણ : મનોયોગ અને વચનયોગ ચતુર્થપદ (અગુરુલઘુ) વાળા છે. કાયયોગ તૃતીય પદ (ગુરૂ-લઘુ) વાળા છે. कायजोगो तईय पएणं (गरूय-लहुयपएणं) नेयव्वं । -વિચા. સ. ૨, ૩. ૧, ગુ. ૨૩ सच्चस्म मोसस्स य उप्पत्तिकारणाणिचउबिहे सच्चे पण्णत्ते, तं जहा ૩. સત્ય અને મૃષાની ઉત્પત્તિના કારણ : સત્ય ચાર પ્રકારના કહ્યા છે. જેમકે - ૧. કાયઋજુતા - કાયાની સરળતા, ૨. નુથ, Page #182 -------------------------------------------------------------------------- ________________ યોગ અધ્યયન ૭૩૭ ૨. મામુન્ચા , ૨. ભાષાઋજુતા - ભાષાની સરળતા, રૂમાવુન્યથા, ૩, ભાવઋજુતા - ભાવની સરળતા, ૪. વિસંવાથUTનો ૪. અવિસંવાદનાયોગ - યથાર્થ પ્રવૃત્તિ. चउविहे मोसे पण्णत्ते, तं जहा અસત્ય ચાર પ્રકારના કહ્યા છે. જેમકે - ૧. કાયાની કુટિલતા, ૨. માસગુબ્બયા, ૨. ભાષાની કુટિલતા, રૂ. માવળુન્યથા, ૩. ભાવની કુટિલતા, ક, વિસંવUTની ૪, વિસંવાદના યોગ - અયથાર્થ પ્રવૃત્તિ. -vi, ૫, ૪, ૩. ૨, મુ. ર૬૪ चउगईसु जोगित्ताजोगित्त परूवणं ૪. ચાર ગતિઓમાં યોગિત્ય-અયોગિત્વનું પ્રાણ : 1. ળફયાઓi vi મંતે! માનો, વનો, યનો? પ્ર. ભંતે ! શું નૈરયિક મનોયોગી છે. વચનયોગી છે કે કાયયોગી છે ? ૩. યHT ! તિનિ વિના ઉ. ગૌતમ ! ત્રણેય યોગવાળા છે. -નવા. ડિ. ૨, સુ. ૩૨ प. सुहुम पुढविकाइयाणं भंते ! जीवा किं मणजोगी. પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શું મનોયોગી वयजोगी, कायजोगी? છે, વચનયોગી છે કે કાયયોગી છે ? ૩. યHT ! નો મUTનો, નો વયનો, વયની ગૌતમ ! મનોયોગી અને વચનયોગી નથી પરંતુ -નીવી. , ૨, મુ. ૨૩ (૨૬). કાયયોગી છે. પર્વ -નવ-સુહુમ-વાયર વગwફફા વિ આ પ્રમાણે સૂક્ષ્મ બાદર વનસ્પતિકાયિક જીવો -નવા. ડિ. ૨, મુ. ૨૪-૨ ૬ સુધીના માટે જાણવું જોઈએ. बेइंदिया-नो मणजोगी, वयजोगी, कायजोगी। બે ઈન્દ્રિય- મનોયોગી નથી, વચનયોગી અને -નવા. . , સે. ૨૮ કાયયોગી છે. एवं तेइंदिया चउरिदिया वि। આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોના -નવી, રિ, ૨, મુ. ૨૨-૩ ૦ માટે પણ જાણવું જોઈએ. प. सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं પ્ર. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર भंते ! किं मणजोगी, वयजोगी, कायजोगी ? શું મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી उ. गोयमा ! नो मणजोगी, वयजोगी, कायजोगी। ઉ थलयराणं खहयराण वि एवं चेव । ગૌતમ ! મનોયોગી નથી, વચનયોગી અને કાયયોગી છે. સમુચ્છિમ સ્થળચરો, ખેંચરોના માટે પણ આ પ્રમાણે જાણવું જોઈએ. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જડચર શું મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે ? ઉ. ગૌતમ ! ત્રણે યોગવાળા છે. પ્ર. ભિત प. गब्भवक्कंतिय पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं भंते ! किं मणजोगी, वयजोगी. कायजोगी? ૩. ગોયમ ! તિ7િ વિ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૭૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ थलयराणं खहयराण' वि एवं चेव । ગર્ભજ સ્થળચરો, ખેંચરોના માટે પણ આ - નીવ, રિ, ૨, મુ. રૂ-૪૦ પ્રમાણે જાણવું જોઈએ. प. सम्मुच्छिम मणुस्सा णं भंते ! किं मणजोगी. પ્ર. ભંતે ! સમૂચ્છિક મનુષ્ય શું મનોયોગી, वयजोगी, कायजोगी? વચનયોગી કે કાયયોગી છે ? ૩. Tયમ ! નો મનો, નો વયની, Tયનr | ગૌતમ ! મનોયોગી અને વચનયોગી નથી, પરંતુ કાયયોગી છે. प. गब्भवक्कंतिय मणुस्साणं भंते ! किं मणजोगी, ભંતે ! ગર્ભજ મનુષ્ય શું મનોયોગી, વચનયોગી वयजोगी, कायजोगी? કે કાયયોગી છે ? ૩. યમ ! મન નો વિ, વય નો વિવાર્થનો ઉ. ગૌતમ ! મનોયોગી પણ છે, વચનયોગી પણ વિ, ગનો વિા છે, કાયયોગી પણ છે અને અયોગી પણ છે. -નવ, પરિ, ૨, મુ. ૪૨ -તિનિ ત્રિા -નવા. પરિ. ૨, મુ. ૪૨ દેવ- ત્રણે યોગવાળા છે. जोगाणं भेया चउवीसदंडएसु य परूवणं યોગોના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : तिविहे जोगे पण्णत्ते, तं जहा યોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - , Fની 1, ૨. વહુની. રૂ. નો | ૧. મનોયોગ, ૨. વચનયોગ, ૩. કાયયોગ. एवं णेरईयाणं विगलिंदियवज्जाणं-जाव-वेमाणियाणं। આ પ્રમાણે (એકેન્દ્રિયો સહિત) વિકસેન્દ્રિયોને છોડીને -ટાઈ . ૩, ૩. , . ? રૂ ૨ નારકીથી લઈને વૈમાનિકો સુધી ત્રણેય યોગવાળા હોય છે. जोग णिवत्तिभेया चउवीसदंडएम य परूवणं- કયોગ નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : प. कइविहा णं भंते ! जोगनिबत्ती पण्णत्ता? પ્ર. ભંતે ! યોગ-નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? . જોયમા ! તિવિદા નો નિવ7 Tvyત્તા, તે નહીં- ઉ. ગૌતમ ! યોગ-નિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - 9. મનનો નિવત્તા, ૨. વનો નિવા, ૧. મનોયોગ નિવૃત્તિ, ૨. વચનયોગ નિવૃત્તિ, ૩. યનો નિવ7 | ૩. કાયયોગ-નિવૃત્તિ. एवं रईयाणं-जाव-वेमाणियाणं जस्स जइविधो આ પ્રમાણે નારકીથી વૈમાનિકો સુધી જેના નો જેટલા યોગ હોય, तस्स तइ जोगणिबत्ती भाणियब्वं । તેટલા જ યોગ નિવૃત્તિ કહેવા જોઈએ. - વિચા. સ. ૨૧, ૩. ૮, સુ. ૪૨-૪રૂ जोगकरण भेया चउवीसदंडएसु य परूवणं યોગકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : तिविहे जोगकरणे पण्णत्ते, तं जहा યોગકરણ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - 9. મનર ૨. વરને, રૂ. 1થર | ૧. મન:કરણ, ૨. વચનકરણ, ૩. કાયકરણ. एवं रईयाणं विगलिंदियवज्जाणं-जाव-वेमाणियाणं આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડીને નારકીથી વૈમાનિકો - vi, ૪, ૩, ૩, ૬, સુ. ૨૩ ૨(૩) સુધી ત્રણેય કરણ હોય છે. ૨. નવા. પરિ. ૩, મુ. ૨૭ ૨. તિવિહે નોરો - નીવડિ. ૨, મુ. ૩૨, ૩૮ ૩. નીવ. ર ૩, મુ. ૮૮ (૨) Page #184 -------------------------------------------------------------------------- ________________ યોગ અધ્યયન ૭૩૯ ८. चउबीसदंडएसु समविसमजोगि परूवणं ૮, ચોવીસ દંડકોમાં સમયોગી વિષમયોગિત્વનું પ્રરુપણ : प. द. १. दो भंते ! नेरइया पढमसमयोववन्नगा પ્ર. ૮,૧, ભંતે ! પ્રથમ સમયમાં ઉત્પન્ન બે નારક किं समजोगी विसमजोगी? સમયોગી હોય છે કે વિષમયોગી હોય છે ? ૩. Tયમાં ! સિય સમનોft, સિય વિસનગોft | ગૌતમ ! ક્યારેક સમયોગી હોય છે અને ક્યારેક વિષમયોગી હોય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – સિથ મનો, સિય વિસનો ?” ક્યારેક સમયોગી હોય છે અને ક્યારેક વિષમયોગી હોય છે.”? उ. गोयमा!आहारयाओवासेअणाहारए,अणाहारयाओ ગૌતમ ! આહારકનારકથી અનાહારકનારક वा से आहारए, અને અનાહારકનારકથી આહારકનારકા, सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए। ક્યારેક હીનયોગી, ક્યારેક (તુલ્ય) સમાનયોગી અને ક્યારેક અધિકયોગી હોય છે. जइहीणे असंखेज्जइभागहीणेवा, संखेज्जइभागहीणे જો તે હીનયોગવાળા હોય છે તો અસંખ્યાતમો वा, संखेज्जगुणहीणे वा, असंखेज्जगुणहीणे वा। ભાગ હીન, સંખ્યાતમો ભાગ હીન, સંખ્યાતગુણ હીન કે અસંખ્યાતગુણ હીન હોય છે. अह अब्भहिए असंखेज्जइभागमब्भहिए वा, જો અધિક યોગવાળા હોય છે તો અસંખ્યાતમો संखेज्जभागमब्भहिए वा, संखेज्जगुणमब्भहिए वा, ભાગ અધિક, સંખ્યાતમોભાગ અધિક, સંખ્યાતગુણ असंखेज्जगुणमब्भहिए वा। અધિક કે અસંખ્યાતગુણ અધિક હોય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “સિર મનોજ, સિય વિસમનો ” ક્યારેક સમયોગી હોય છે અને ક્યારેક વિષમયોગી હોય છે.” ટું ર-ર૪ g -નવ-માળિયા દં.૨-૨૪, આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું -વિચા. સ. ૨૬, ૩. ૨, ૬-૭ જોઈએ. मणस्स भेयचउक्कं ૯. મનનાં ચાર ભેદ : g, વિદે જે બંને ! મને પૂUUરે ? પ્ર. ભંતે ! મન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. યમ ! રવિદે મને GU/, તં નહીં ઉ. ગૌતમ ! મન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સર્વે, ૨. મોરે, ૧. સત્યમન, ૨. અસત્યમન, રૂ. સંક્વામોરે, ૪. અસીમો ૩. સત્યમૃષામન, ૪. અસત્યામૃષામન. -વિયા. સ. રૂ. ૩. ૭, સુ. ૨૪ १०. मणस्स अण्णत्तत्त परूवणं ૧૦. મનનાં અનાત્મત્વનું પ્રરુપણ : g, આ મંતે ! મને ? મvor મને ? પ્ર. ભંતે ! મન આત્મા છે કે અન્ય છે ? ૩. યમ ! નો આયા મળે, બvr Fm ઉ. ગૌતમ ! મન આત્મા નથી પરંતુ અન્ય છે. -વિ . સ. ૬૩, ૩, ૭, મુ. ૧ ૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧૧. મનના પિત્વનું પ્રાણ : પ્ર. ભંતે ! મનરુપી છે કે અરુપી છે ? ઉ. ગૌતમ ! મન રુપી છે, અરુપી નથી. ૧૨. મનના અચિત્તત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન સચિત્ત છે કે અચિત્ત છે ? ઉ. ગૌતમ ! મન સચિત્ત નથી, પરંતુ અચિત્ત છે. , મા વિત્ત પવો g, ઋવિં મંત ! મને ? અહિં મળે? ૩. નથHT! વુિં , નો અવિં ભજે | - વિચા. સ. ૬૩, ૩. ૭, સુ. ?? () १२. मणस्स अचित्तत्त परूवणं 1. જિન્ને અંતે ! મને ? ચિત્તે મને ? ૩. થHT! નો જિન્ને મજે, અનિત્તે મા - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ?? (૨) ૨૩. મગન મનીવત્ત અવળ g. નવે મંત ! મને ? મનાવે મળે ? ૩. ! નો ન મળે. એની મને ! - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ?? (૨) १४. अजीवाणं मणणिसेह परूवर्ण g, નવાજું મંત ! મને ? અનીવા મળે ? ૩. ગયા ! નવાઈ મ. નો બનવામાં મને ! - વિ . સ. ૬૩, ૩. ૭, ૩. ?? (૪) १५. मणोदवस भेयणकाल परूवर्ण . gવં મંતે ! મળે ? मणिज्जमाणे मणे? मणसमयवीइक्कते मणे? ૧૩. મનના અજીવત્વનું પ્રાણ : પ્ર. ભંતે ! મન જીવ છે કે અજીવ છે ? ઉ. ગૌતમ ! મન જીવ નથી, પરંતુ અજીવ છે. ૧૪, અજીવોના મન નિષેધનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન જીવોને હોય છે કે અજીવોને હોય છે ? ઉ. ગૌતમ! મન જીવોને હોય છે, અજીવોને હોતું નથી. ચમ ! નો પુસ્વિં મr, मणिज्जमाणे मणे, नो मणसमयवीइक्कते मणे। ૧૫. મનોદ્રવ્યનાં ભેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મનનથી પૂર્વ મન કહેવાય છે ? મનનનાં સમયે મન કહેવાય છે ? કે મનનનો સમય વ્યતીત થઈ જવા પર મન કહેવાય છે ? ઉ. ગૌતમ ! મનનથી પૂર્વ મન કહેવાય નહિં. મનન કરતાં સમયેનો મન મન કહેવાય છે. મનનનો સમય વ્યતીત થઈ ગયા પછી મન કહેવાય નહિં. પ્ર. ભંતે ! મનનથી પૂર્વ મનનું ભેદન હોય છે ? મનન કરતાં મનનું ભેદન હોય છે ? કે મનનનો સમય વ્યતીત થઈ જવા પર મનનું ભેદન હોય છે ? ઉ. ગૌતમ ! મનનથી પૂર્વ મનનું ભેદન થતું નથી. મનન કરતાં સમયે મનનું ભેદન થાય છે. મનનનો સમય વ્યતીત થઈ ગયા પછી મનનું ભેદન થતું નથી. [ gવુિં મંત ! મળે ? મને મિન્નડું, मणिज्जमाणे मणे भिज्जइ. मणसमयवीइक्कंते मणे भिज्जइ ? ૩. મા ! નો પુન્નેિ મને મિM, मणिज्जमाणे मणे भिज्जइ, नो मणसमयवीइक्कंते मणे भिज्जइ । - વિચા. સ. ૬૩, ૩, ૭, મુ. ૨૨-૧૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ યોગ અધ્યયન ૭૪૧ ૬. નિત્તિ મેચ વીસરામુ ય પવનં- ૧૬. મનનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. कइविहा णं भंते ! मणनिव्वत्ती पण्णत्ता ? પ્ર. ભંતે ! મનોનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा! चउबिहामण निव्वत्ती पण्णत्ता,तं जहा ગૌતમ ! મનોનિવૃત્તિ ચાર પ્રકારની કહી છે, જેમકે - છે. સર્વ નિવૃત્તી -નવ-૪. અસામોસમ ૧. સત્યમનોનિવૃત્તિ –ચાવ- ૪. અસત્યામૃષાનિવ7 | મનોનિવૃત્તિ. एवं एगिंदिय विगलिंदियवज्ज -जाव-वेमाणियाणं। આ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને -વિયા. સ. ૨૬, ૩. ૮, યુ. ૨૭-૨૮ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. १७. मण वयणाणं तिरूवत्तं ૧૭, મન અને વચનોની ત્રિરુપતા : तिविहे मणे पण्णत्ते, तं जहा મન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. તH, ૨. તનમા, રૂ. મળે તે ૧. તન્મન, ૨. તદન્યમન, ૩. નોઅમન. तिविहे अमणे पण्णत्ते, तं जहा અમન ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - 9. તિમ્મા', ૨, નીતનમ, રૂ. કમUT | ૧. નોતન્મન, ૨. નોતદન્યમન, ૩. અમન. तिविहे वयणे पण्णत्ते, तं जहा વચન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. તવાળ, ૨, તનવય. રૂ. નવ ને ! ૧. તવચન, ૨. તદન્યવચન, ૩. નો અવચન. तिविहे अवयणे पण्णत्ते, तं जहा અવચન ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. તિયm, ૨. પતિનવય, રૂ. વય ! ૧. નોતવચન, ૨. નોતદન્યવચન, ૩. અવચન. - ટાઇi. ૨, ૩, ૩, . ૨૮ ૨૮, TI[તોરેજ વય તિવિદત્ત ૧૮, પ્રકારાન્તરથી વચનનાં ત્રણ પ્રકાર : तिविहे वयणे पण्णत्ते, तं जहा વચન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. Uવય, ૨. કુવાળ, રૂ. વધુવયા ૧. એકવચન, ૨. દ્વિવચન, ૩. બહુવચન. अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा અથવા વચન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સ્થિવો , ૨. પુમવયો , રૂ. નપુંસક વય / ૧. સ્ત્રીવચન, ૨, પુરુષવચન, ૩. નપુંસકવચન. अहवा तिविहे वयणे पण्णत्ते, तं जहा અથવા વચન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. તીતવય . ૨ દુપુર્નવા , રૂ. IT Tયવથા | ૧. અતીતવચન, ૨. પ્રત્યુત્પન્ન વચન, ૩. અનાગત વચન. - ટી. ૩. , ૩. ૪, સુ. ૧૮ १९. कायस्स भेयसत्तगं ૧૯. કાયાના સાત ભેદ : g, વિરે જે મંત! gUUત્તે ? પ્ર, ભંતે ! કાયા કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा ! सत्तविहे काये पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! કાયા સાત પ્રકારની કહી છે, જેમકે – . રાત્રિા, ૨. મોરાત્રિમાસા, રૂ. વૈવિ, ૧. ઔદારિક, ૨. ઔદારિકમિશ્ર, ૩. ક્રિય, ૪. વેવિયની સU, ૫. બાહાર, ૬. બાદરગાર્માસ, ૪. વૈક્રિયમિશ્ર, ૫. આહારક, દ. આહારકમિશ્ર, ૭. મૂ૫ / ૭. કામણ. - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ૨ ૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૭૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २०. कायस्स अत्तत्ताणात्तत्त परूवणं ૨૦. કાયામાં આત્મત્વ-અનાત્મત્વનું પ્રરુપણ : [ આ મંત ! વે ? મને ? પ્ર. ભંતે ! કાયા આત્મા છે કે અનાત્મા છે ? उ. गोयमा ! आया वि काये, अन्ने वि काये। ઉ. ગૌતમ ! કાયા આત્મા પણ છે અને આત્માથી - વિચા. સ. ૬૩, ૩, ૭, મુ. ૨૬ ભિન્ન પણ છે. २१. कायस्स रूवित्तारूवित्त परूवणं ૨૧. કાયામાં પિત્વ- અરુપિત્વનું પ્રરુપણ : प. रूविं भंते ! काये ? अन्ने काये? પ્ર. ભંતે ! કાયા રુપી છે કે અરુપી છે ? ૩. ગયા ! વુિં gિ . અહિં gિ #ા ઉ. ગૌતમ ! કાયા રુપી પણ છે અને અરુપી પણ છે. - વિચા. સ. ૧ રૂ, ૩, ૭, સુ. ૨૬ कायस्स सचित्ताचित्तत्त परूवर्ण ૨૨. કાયામાં સચિત્તત્વ- અચિત્તત્વનું પ્રરુપણ : 1. વિત્ત મંત ! થે. વિત્તે થે ? પ્ર. ભંતે ! કાયા સચિત્ત છે કે અચિત્ત છે ? ૩. નાના ! જિન્ને વિ . વિત્ત વિ વાવે. ઉ. ગૌતમ ! કાયા સચિત્ત પણ છે અને અચિત્ત - વિ. સ. ૬૩, ૩. ૭, મુ. ૨૭ પણ છે. २३. कायस्स जीवत्ताजीवत्तरूव परूवर्ण ૨૩. કાયામાં જીવત્વ- અજીવત્વ સપનું પ્રરુપણ : प. जीवे भंते ! काये ? अजीवे काये ? પ્ર. ભંતે ! કાયા જીવ રુપ છે કે અજીવ રુપ છે ? उ. गोयमा ! जीवे वि काये, अजीवे वि काये । ઉ. ગૌતમ ! કાયા જીવ રુપ પણ છે અને અજીવ રુપ પણ છે. प. जीवाणं भंते ! काये ? अजीवाणं काये । ભંતે ! કાયા જીવોને હોય છે કે અજીવોને હોય ૨૨, al उ. गोयमा ! जीवाण वि काये, अजीवाण वि काये। - વિચા. સ. ૬૩, ૩. ૭, મુ. ૨૮-૧૧ ૨૪, નવાવાચસંવેધા પવને - g, ક્વિં મંતે ! રે ? कायिज्जमाणे काये? कायसमयवीइक्कंते काये ? ઉ. ગૌતમ ! કાયા જીવોને પણ હોય છે અને અજીવોને પણ હોય છે. ૨૪. જીવથી કાયાનાં સંબંધાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું (જીવનો સંબંધ હોવાથી) પૂર્વ કાયા હોય છે ? કાયિક પુદ્ગલોને ગ્રહણ કરતાં સમયે કાયા હોય છે ? કે કાયા સમય (કાયિક પુદગલોનાં ગ્રહણનો સમય) વ્યતીત થઈ જવા પર કાયા હોય છે ? ગૌતમ ! (જીવનો સંબંધ થવાથી) પૂર્વ પણ કાયા હોય છે. કાયિક પુદગલોને ગ્રહણ કરતા સમયે પણ કાયા હોય છે. કાયા સમય (કાયિક પુદ્ગલોના ગ્રહણનો સમય) વ્યતીત થઈ ગયા પછી પણ કાયા હોય છે. પ્ર. ભંતે ! શું પૂર્વ કાયાનું ભેદન થાય છે ? . ગોચમા ! gā fr ફાવે, कायिज्जमाणे वि काये, कायसमयवीइक्कंते विकाये। ૫. gવં અંતે ! થે મિન્નડુ ? Page #188 -------------------------------------------------------------------------- ________________ યોગ અધ્યયન कायिज्जमाणे काये भिज्जइ ? ૩. ગોયમા ! પુલ્લિં પિ હાયે મિન્ના, कायिज्जमाणे वि काये भिज्जइ, कायसमयवीइक्कंते काये भिज्जइ ? कायसमयवीइक्कंते वि काये भिज्जइ । २५. देवाईणं तंसि तंसि समयंसि एगा जोगपवत्तिપો મળે, છ વર્ડ, મે વાયવાયામે । ૬. - ટાળું. અ. ?, સુ. શ્રે एगे मणे देवासुर- मणुयाणं तंसि तंसि समयंसि । एगा वई देवासुर-मणुयाणं तंसि तंसि समयंसि । एगे कायवायामे देवासुर- मणुयाणं तंसि तंसि समयंसि । - ટામાં અ. ૨, મુ. રૂo-૨૨ - વિયા. સ. ૧૩, ૩. ૭, સુ. ૨૦-૨o २६. जोगं पडुच्च कार्यट्ठिई परूवणं ૬. प. सजोगी णं भंते! सजोगि त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! સનોની વ્રુવિન્દે પાત્તે, તું બહા १. अणाइए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए । मणजोगी णं भंते ! मणजोगि त्ति कालओ केवचिरं દો? ૩. ગોયમા ! નદોમાં વર્જ સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं । एवं वयजोगी वि । कायजोगी णं भंते! कायजोगि त्ति कालओ केवचिरं હોર્ ? ૩. ગોયમા ! નદોળ અંતોમુહુર્ત્ત, उक्कोसेणं वणस्सइकालो । ઉ. ૨૬. ૨૫. દેવાદિઓની તે-તે સમયમાં એક યોગ પ્રવૃત્તિ : મન એક છે, વચન એક છે, કાય વ્યાપાર એક છે. ઉ. દેવો, અસુરો અને મનુષ્યોનાં તે- તે ચિંતનકાળમાં એક મન હોય છે. પ્ર. કાયા રુપથી પુદ્દગલોને ગ્રહણ કરતાં સમયે કાયાનું ભેદન થાય છે ? દેવો, અસુરો અને મનુષ્યોનાં તે-તે વચન પ્રયોગનાં સમયે એક વચન હોય છે. ઉ. ૭૪૩ કે કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી કાયાનું ભેદન થાય છે ? દેવો, અસુરો અને મનુષ્યોનાં તે-તે કાય વ્યાપારનાં સમયે એક કાય-વ્યાપાર હોય છે. યોગની અપેક્ષાથી કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. પ્ર. ગૌતમ ! પૂર્વ પણ કાયાનું ભેદન થાય છે, કાયિક પુદ્દગલોને ગ્રહણ કરતાં સમયે પણ કાયાનું ભેદન થાય છે. ઉ. કાયાનો સમય વ્યતીત થઈ ગયા પછી પણ કાયાનું ભેદન થાય છે. ભંતે ! સયોગી જીવ કેટલા કાળ સુધી સયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! સયોગી જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત. ભંતે ! મનોયોગી જીવ કેટલા કાળ સુધી મનોયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી. આ પ્રમાણે વચનયોગીનો પણ કાળ સમજવો જોઈએ. ભંતે ! કાયયોગી જીવ કેટલા કાળ સુધી કાયયોગી અવસ્થામાં રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૭૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. अजागी णं भंते ! अजोगि त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! અયોગી જીવ કેટલા કાળ સુધી અયોગી અવસ્થામાં રહે છે ? उ. गोयमा ! साईए अपज्जवसिए'। ઉ. ગૌતમ ! સાદિ અપર્યવસિત રહે છે. - TUV[, . ૨૮, મુ. ? રૂ ૨૨-૨૩ ૨૬ २७. जोगं पडुच्च अंतर काल परूवर्ण ૨૭. યોગની અપેક્ષાએ અંતરકાળનું પ્રરુપણ : मणजोगिस्स जहण्णेणं अंतरं अंतोमुहत्तं, મનોયોગીનું જઘન્ય અંતર અન્તર્મુહૂર્તનું, उक्कोसेणं वणस्सइकालो. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળનું છે. एवं वइजोगिस्स वि. આ પ્રમાણે વચનયોગીનું પણ અંતર છે. कायजोगिस्स जहण्णेणं अंतरं एक्कं समयं, કાયોગીનું જઘન્ય અંતર એક સમયનું, उक्कोसेणं अंतोमुहुत्तं, ઉત્કૃષ્ટ અંતર અન્તર્મુહૂર્તનું છે. મનોનિક્સ નલ્યિ અંતર - નીવા. ડિ. ૧, મુ. ૨૪૪ અયોગીનું અંતર નથી. २८. जोगवेक्खया अप्पबहुत्तं ૨૮. યોગની અપેક્ષાએ અલ્પબદુત્વ : प. एएसिणं भंते ! जीवाणं सजोगीणं, मणजोगीणं, वह પ્ર. ભૂત ! સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી जोगीणं, कायजोगीणं, अजोगीण य कयरे कयरेहितो અને અયોગી જીવોમાંથી કોણ કોનાથી અલ્પ अप्पा वा -जाव- विसेसाहिया वा ? -વાવ- વિશેષાધિક છે ? ૩. યમ ! . સવોવા નવા મણનો, ગૌતમ ! ૧. બધાથી અલ્પ જીવ મનોયોગ વાળા છે. ૨. વનો અસંવેTT, ૨, (તેનાથી) વચનયોગવાળા જીવ અસંખ્યાત ગુણા છે. રૂ. સનીf viતા, ૩. (તેનાથી) અયોગી અનન્તગુણા છે. ૪. એનો મiતા , ૪. (તેનાથી) કાયયોગી અનન્તગુણા છે. છે. સનો વિસેટિસ પ. (તેનાથી) સયોગી વિશેષાધિક છે. -qvVT. . રૂ, સુ. ૨૬૨ २९. पण्णरसविह जोगाणं अप्प-बहुत्तं ૨૯. પંદર પ્રકારના યોગોનું અલ્પબદુત્વ : 1. vi ભંતે ! TU, રસવિસ નદvgોસસ પ્ર. ભંતે ! આ પંદર પ્રકારના યોગોમાં કયો યોગ जोगम्स कयरे कयरेहिंतो अप्पा वा -जाव કયા યોગથી, જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી विसेसाहिया वा? અલ્પ -વાવ- વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवे कम्मासरीरस्स जहण्णए ગૌતમ ! ૧. કાર્પણ શરીરનો જઘન્ય કાયયોગ ની, બધાથી અલ્પ છે. २.ओरालियमीसगस्स जहण्णएजोए असंखेज्जगुणे, ૨. (તેનાથી) દારિકમિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ३. बेउब्बियमीसगस्स जहण्णए जोए असंखेज्जगुणे, ૩. (તેનાથી) વૈક્રિયમિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ४. ओरालियसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे, ૪. (તેનાથી) દારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. Jain uિcation નાવ, પરિ. ૧, મુ. ૨૪૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ યોગ અધ્યયન ૭૪૫ ५. वेउब्वियसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे, ६. कम्मासरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे ।' ७. आहारगमीसगस्स जहण्णए जोए असंखेज्जगुणे, ८.आहारगमीसगरस उक्कोसएजोए असंखेज्जगुणे, ९-१०.ओरालियमीसगस्स वेउब्वियमीसगस्स यएएसिणं उक्कोसए जोए दोण्ह वितुल्ले असंखेज्जगुणे, ११. असच्चामोसमणजोगस्स जहण्णए जोए असंखेज्जगुणे, १२. आहारगसरीरस्स जहण्णए जोए असंखेज्जगुणे, પ. (તેનાથી) વૈક્રિય શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૬. (તેનાથી) કાર્મણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૭. (તેનાથી) આહારકમિશ્રનો જધન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૮. (તેનાથી) આહારકમિશ્નનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૯-૧૦. (તેનાથી) ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર આ બંનેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે અને બંને પરસ્પર સમાન છે. ૧૧. (તેનાથી) અસત્યામૃષા મનોયોગનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૧૨. (તેનાથી) આહારક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગુણા છે. ૧૩-૧૯. (તેનાથી) ત્રણ પ્રકારના મનોયોગ, ચાર પ્રકારના વચનયોગ, આ સાતેનો જઘન્ય યોગ પરસ્પર સમાન અને અસંખ્યાતગુણા છે. ૨૦. (તેનાથી) આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણા છે. ૨૧-૩૦. (તેનાથી) દારિક શરીર, વૈકિય શરીર, ચાર પ્રકારના મનોયોગ, ચાર પ્રકારના વચનયોગ, આ દસનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગુણો છે અને પરસ્પર સમાન છે. १३-१९. तिविहस्स मणजोगस्स चउब्धिहस्स वइजोगस्सएएसिणंसत्ताह वितुल्लेजहण्णएजोए असंखेज्जगुणे, २०. आहारगसरीरस्स उक्कोसए जोए असंखेज्जगुणे, २१-३०. ओरालियसरीरस्स, वेउब्वियसरीरस्स, चउचिहस्सयमणजोगस्स, चउचिहस्सयवइजोगस्सएएसि णं दसह वि तुल्ले उक्कोसए जोए असंखेज्जगुणे। -વિચા. સ. ર૧, ૩. , . ૨ ३०. पणिहाणस्स भेया चउवीसदंडएसु य परूवणं प. कइविहे णं भंते ! पणिहाणे पन्नते ? उ. गोयमा ! तिविहे पणिहाणे पन्नत्ते, तं जहा , મનપfrદાજે ૨. વ૬ પfit, રૂ. વાયfrદાળ | T. ૨ , ને Tvi મંત! #વિદે gfrદા જ પુનતે ? ૩૦. પ્રણિધાનનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : પ્ર. ભંતે ! પ્રણિધાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! પ્રણિધાન ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે -- ૧. મનઃ પ્રણિધાન, ૨. વચન પ્રણિધાન, ૩. કાય પ્રણિધાન. પ્ર. દે, ૧, ભંતે ! નરકોના કેટલા પ્રકારના પ્રણિધાન કહ્યા છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રણે પ્રણિધાન) છે, ૩. કાયમી વં જેવા . નવા, ૬, ૬, મુ. ૨૪૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ હું ૨-૧૬. ઉર્વ -નવિ- થfજનારા દે. ૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. प. द. १२. पुढविकाइयाणं भंते ! कइविहे पणिहाणे પ્ર. ૬.૧૨. “તે ! પૃથ્વીકાયિક જીવોના કેટલા TUU ? પ્રકારના પ્રણિધાન કહ્યા છે ? ૩. Tચમ ! ચપforદાને પૂછજો. ઉ. ગૌતમ ! એક માત્ર કાય પ્રણિધાન હોય છે. ૨૩-૨૬. હવે ખાવ-વાસા . ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. ૫. તે ૨૭, વેરિયાઈ મંર્તિ ! વિદેfrદાને પurQ? પ્ર. દં, ૧૭. ભંતે ! બેઈન્દ્રિય જીવોના કેટલા પ્રકારનાં પ્રણિધાન કહ્યા છે ? उ. गोयमा ! दुविहे पणिहाणे पण्णते, तं जहा ઉ. ગૌતમ ! બે પ્રકારના પ્રણિધાન કહ્યા છે, જેમકે - ૨. avળદાજે ૧, ૨, થfજદાજે ચાં ૧. વચન પ્રણિધાન, ૨. કાય પ્રણિધાન. હું ૨૮-૧૧. પુર્વ તેલિયા રિવિવાન વિ ૬.૧૮-૧૯. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય જીવોનાં માટે પણ કહેવું જોઈએ. હું ૨૦-૨૪, સેસતિવિવિઝા-વેળિયા , ૬.૨૦-૨૪, વૈમાનિકો સુધી બાકી દંડકોમાં -વિય. સ. ૨૮, ૩. ૭, મુ. ૨૨-૧૬ ત્રણેય પ્રકારનાં પ્રણિધાન હોય છે. ૩૨. સુufeTVાર- સુ હાપા મેવા- સાસુ ય ૩૧, દુ:પ્રણિધાન અને સુપ્રણિધાનના ભેદ અને ચોવીસ परूवर्ण દંડકોમાં પ્રરુપણ : प. कइविहे णं भंते ! दुप्पणिहाणे पण्णत्ते ? પ્ર. ભંતે ! દુપ્પણિધાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. તિવિદે સુપ્પણિહાણે પૂછજો. તે નહીં ઉ. ગૌતમ ! દુપ્રણિધાન ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - १. मणदुप्पणिहाणे २. वइदुप्पणिहाणे, ३. काय ૧. મન:દુપ્રણિધાન, ૨. વચન દુપ્રણિધાન, दुप्पणिहाणे, ૩. કાયદુપ્રણિધાન. जहेवपणिहाणणंदंडओभणिओतहेव दुष्पणिहाणेण જે પ્રમાણે દંડકોમાં પ્રણિધાનનાં માટે કહ્યું તે वि भाणियब्वो। પ્રમાણે દુપ્રણિધાનનાં માટે પણ જાણવું જોઈએ. प. कइविहे णं भंते ! सुप्पणिहाणे पण्णत्ते ? ભંતે ! સુપ્રણિધાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! तिविहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! સુપ્રણિધાન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. मणसुप्पणिहाणे, २. वइसुप्पणिहाणे, ૧, મનઃસુપ્રણિધાન, ૨, વચન સુપ્રણિધાન, . યમુufજદાળ, / ૩. કાયસુપ્રણિધાને. प. मणुस्साणं भंते ! कइविहे सुप्पणिहाणे पण्णत्ते ? પ્ર. ભંતે ! મનુષ્યોના કેટલા પ્રકારનાં સુપ્રણિધાન કહ્યા છે ? ૩. યમ ! ઉં જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રણે પ્રકારના સુપ્રણિધાન) -વિયા. સ. ૧૮, ૩. ૭, સુ. ૨૦-૨૨ હોય છે. ૨-૨. ટાઇr. . ૨, ૩, ૬, મુ. ૨૪૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ ७४७ યોગ અધ્યયન ३२. पंचेंदियजीवेसु चउबिह पणिहाणाणं परूवर्ण चउबिहे पणिहाणे पण्णत्ते, तं जहाછે. માળિદા, ૨. વાાિરાજ, રૂ. 5Tયfrદાજે, ૪. યુવરાળિદાજે ! एवं रइयाणं पेचेंदियाणं-जाव-वेमाणियाणं । चउबिहे सुप्पणिहाणे पण्णत्ते, तं जहा१. मण सुप्पणिहाणे -जाव-४. उवगरण सुप्पणिहाणे। एवं संजयमणुस्साण वि। चउविहे दुष्पणिहाणे पण्णत्ते, तं जहा. મળતુqfrદાળ –ગાવ-૨. ૩૧/રળદ્રુપfrદાને एवं रइयाणं पंचेंदियाणं-जाव-वेमाणियाणं। -ટાઇ, , ૪, ૩. ?, મુ. ૨૬ ૩૩. રવીકુ કુત્ત-મજુત્તમેચા અવ- तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा . મળમુત્તા ૨વગુત્તી, રૂ. યાર ! संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा૨. મUT ૨. વરુગુ, રૂ. વાયા | तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहामणअगुत्ती २. वइअगुत्ती, ३. कायअगुत्ती । एवंणेरइयाणं-जाव-थणियकुमाराणपंचिंदियतिरिक्खजोणियाणं असंजयमणुस्साणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं। - ડા. . ૨, ૩, ૬, મુ. ૨૩ ૪ (૩) ३४. चउवीसदंडएसु दंडाणं परूवणं तओ दंडा पण्णत्ता, तं जहा૬. મારું, ૨. વ૬૯, ૩. કાયદે णेरइयाणं तओ दंडा पण्णत्ता, तं जहा૧. મદ્ર, ૨, , . કાયદું, एवं विगलिंदियवज्जाणं-जाव-वेमाणियाणं। - ટા. . ૨, ૩, , મુ. ૨ ૩ ૪/૪-૬ ૩૨. પંચેન્દ્રિય જીવોમાં ચતુર્વિધ પ્રણિધાનોનું પ્રરુપણ : પ્રણિધાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. મન:પ્રણિધાન, ૨, વચનપ્રણિધાન, ૩. કાયપ્રણિધાન, ૪. ઉપકરણ પ્રણિધાન. આ પ્રમાણે નારકો આદિથી વૈમાનિકો સુધી બધા પંચેન્દ્રિયોમાં ચારેય પ્રણિધાન હોય છે.' સુપ્રણિધાન ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનઃ સુપ્રણિધાન -યાવત- ૨. ઉપકરણ-સુપ્રણિધાન. આ પ્રમાણે સંયત મનુષ્યોમાં ચારે સુપ્રણિધાન હોય છે. દુપ્રણિધાન ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનદુપ્રણિધાન. ચાવત- ૨. ઉપકરણ-દુપ્રણિધાન. આ પ્રમાણે નારકો આદિથી વૈમાનિકો સુધી બધા પંચેન્દ્રિયોમાં ચારે દુપ્રણિધાન હોય છે. ૩૩. ચોવીસ દંડકોમાં ગુપ્તિ-અગુપ્તિનાં ભેદોનું પ્રરુપણ : ગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાયગુપ્તિ. સંયત મનુષ્યોની ત્રણ ગુપ્તિઓ કહી છે, જેમકે - ૧. મન ગુપ્તિ, ૨. વચનગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. અગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. મનઃ અગુપ્તિ, ૨. વચન અગુપ્તિ, ૩. કાય અગુપ્તિ. આ પ્રમાણે નારકોથી સ્વનિતકુમારો સુધી તથા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો, અસંયત મનુષ્યો, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવોમાં ત્રણેય અગુપ્તિઓ પ્રાપ્ત થાય છે. ૩૪. ચોવીસ દંડકોમાં દંડોની પ્રરૂપણા : દંડ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. મનોદંડ, ૨. વચનદંડ, ૩. કાયદંડ. નારકોમાં ત્રણ દંડ કહ્યા છે, જેમકે – ૧. મનોદંડ, ૨. વચનદંડ, ૩. કાયદંડ. આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી ત્રણેય દંડ હોય છે. For private seisonal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ७४८ utilitHillsIn Hitihat infinii.iiiiiiiiiiiiiia-luwaiiiiiiiiii#Hawa timliitil lilithiiliiiiiiiiiiiiiiiii #I III IIIIIIMાળામા IIMEatEastILEatsuituatisthithiiiiiiiiiiiiiiiiiiiiian H H E REHIBHAI GO ON Os " " OS OS OF OS OF S S PO ૨૦. પ્રયોગ અધ્યયન પ્રસ્તુત અધ્યયનમાં પ્રયોગ અને ગતિપ્રપાત એમ બે વિષયોનું વર્ણન કરેલ છે. યોગ અને પ્રયોગમાં થોડો જ અંતર છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને જ્યાં યોગ કહેવાય છે. ત્યાં યોગના સાથે જીવના વ્યાપારનું જોડાવું તે પ્રયોગ કહેવાય છે. પ્રયોગબંધ, પ્રયોગકરણ આદિ પદ જ્યારે આગમોમાં પ્રયુક્ત હોય છે તો તે જીવના વ્યાપારની પ્રધાનતાને જ અભિવ્યક્ત કરે છે. વિશેષાવશ્યક ભાગમાં જિનભદ્રગણિએ પ્રયોગકરણને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે "होइ उ एगो जीववावारो तेण जं विणिम्माणं पओगकरणं तयं बहुहो" તદનુસાર સ્પષ્ટ છે કે પ્રયોગમાં જીવના વ્યાપારની પ્રધાનતા હોય છે. બીજી તરફ યોગમાં મન, વચન અને કાયાના વ્યાપારની પ્રધાનતા હોય છે. દિગંબર આગમ પખંડાગમની ધવલો ટીકામાં “ગોઇST નો વિ” વાક્યથી સ્પષ્ટ થાય છે કે પ્રયોગથી. યોગનું પણ વર્ણન કરેલ છે. અર્થાતુ પ્રયોગમાં યોગનો સમાવેશ છે. યોગ અને પ્રયોગના પંદરભેદ સમાન છે. પરંતુ આગમોમાં યોગ અને પ્રયોગનો ભિન્ન અર્થમાં પ્રયોગ થયેલ છે. એનું પ્રમાણ છે.- “ગદ ના વિસ્ત્રિવિયવજ્ઞા તા Tો વિ' સ્થાનાંગસૂત્ર અ. ૩, ૬૧ માં પ્રયુક્ત આ સૂત્ર યોગ અને પ્રયોગ બન્ને શબ્દોનો એક સાથે પ્રયોગ કરીને બન્નેના અર્થની પૃથતાને બતાવે છે. યોગની જેમ પ્રયોગના પણ ત્રણ અને પંદરભેદ હોય છે. - ત્રણ ભેદ છે - ૧. મનઃ પ્રયોગ, ૨. વચન પ્રયોગ અને ૩. કાય પ્રયોગ. પંદરભેદ છે – ૧. સત્યમનઃ પ્રયોગ, ૨. મૃષામનઃ પ્રયોગ, ૩. સત્યમૃષામન: પ્રયોગ, ૪. અસત્યામૃષામન: પ્રયોગ ૫. સત્યવચન પ્રયોગ, ૬. મૃષાવચન પ્રયોગ, ૭. સત્યમ્રપાવચન પ્રયોગ, ૮. અસત્યામૃષાવચન પ્રયોગ, ૯. ઔદારિકશરીરકાય પ્રયોગ, ૧૦. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, ૧૧. વૈક્રિયશરીરકાય પ્રયોગ, ૧૨. વૈક્રિય-મિશ્ર શરીરકાય પ્રયોગ, ૧૩. આહારકશરીરકાય પ્રયોગ, ૧૪. આહારકમિશ્રશરીરકાય પ્રયોગ અને ૧૫. કાર્મણશરીરકાય પ્રયોગ. નરયિકોમાં અગિયાર પ્રકારના પ્રયોગ પ્રાપ્ત થાય છે.- ચાર મનના, ચાર વચનના તથા વૈક્રિય, વૈક્રિયમિશ્ર અને કાર્મણશરીરકાય પ્રયોગ. દેવોમાં પણ આજ અગિયાર પ્રયોગ ઉપલબ્ધ હોય છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોમાં (વાયુનાયિકને છોડીને) ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે અને તે ત્રણેય કાયયોગથી સંબધ્ધ છે, જેમ- દારિક શરીરકાય પ્રયોગ, દારિક મિશ્રશરીરકાય પ્રયોગ અને કાર્યણશરીરકાય-પ્રયોગ. વાયુકાયિક જીવોમાં વૈક્રિય અને વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ ભેદ વધારે હોય છે. બેઈન્દ્રિયથી ચઉરેન્દ્રિય સુધીના જીવોમાં સામાન્ય એકેન્દ્રિય (પૃથ્વીકાય આદિ) થી અસત્યામૃષાવચન પ્રયોગ અધિક હોવાથી ચાર પ્રયોગ પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિય તિર્યંચયનિકોમાં નૈરયિકોથી બે પ્રયોગ અધિક હોવાથી તેર પ્રયોગ પ્રાપ્ત થાય છે. એમાં બે પ્રયોગ ઔદારિક શરીરકાય પ્રયોગ અને ઔદારિક મિશ્રશરીરકાય પ્રયોગ વધારે હોય છે. મનુષ્યોમાં સંપૂર્ણ પંદર પ્રયોગ કર્યો છે. તે આહારક અને આહાર કમિશ્રશરીરકાય પ્રયોગથી પણ પ્રયુક્ત થઈ શકે છે. ચૌવીસ દંડકોમાં પ્રયોગની ઉપલબ્ધિ યોગની જેમ જ હોય છે તેમાં કોઈ ભેદ નથી. પ્રયોગોની પ્રરુપણા ચોવીસ દંડકોમાં વિભિન્ન વિભાગોનાં આધારે પણ કરી છે. જેમાં અસંયોગી, બ્રિકસંયોગી આદિ અનેક ભાંગા બને છે. મનુષ્યમાં પ્રયોગ પ્રરુપણા કરતા સમયે અસંયોગીના ૮, દ્ધિકસંયોગીના ૨૪, ત્રિકસંયોગીના ૩ર અને ચતુઃસંયોગીના ૧૬. આ પ્રમાણે કુલ-૮૦ ભાંગા બને છે. સૂક્ષ્મ બોધના માટે આ ભાંગાનું વર્ણન ઉપયોગી છે. - HwEBAMBE Et ultપામોમાયા ગામમાં એક પ્રાણાયારાણાવાવાટલિયા Jain Educaion International st===વામHitiatiH GEHMII II III III IITH For Private & Personal use only Page #194 -------------------------------------------------------------------------- ________________ ७४८ liaillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllliiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii i iiiiiiiiiiiiiiiiiiiiiiiiliiiiiiiiiiiiiilllllllllllllllllllllllllll livil diliitirtain team area આ પ્રયોગ અધ્યયનમાં ગતિપ્રપાતનો સમાવેશ એટલા માટે કરેલ છે. કારણ કે પ્રયોગ પણ એક ગતિ છે. ગતિપ્રપાતના અન્તર્ગત પાંચ પ્રકારની ગતિઓનું નિરુપણ છે. તે પાંચ ગતિઓ છે -૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધ છેદનગતિ, ૪. ઉપપાતગતિ અને ૫. વિહાયોગતિ. આ પાંચ પ્રકારની ગતિઓમાં પ્રયોગગતિ પ્રથમ સ્થાન પર છે. પ્રયાગરુપ ગતિને પ્રયોગ ગતિ કહે છે. આના સત્યમન આદિ તે પંદરભેદ હોય છે. જેણે કોઈ ગ્રામ યાવતુ સન્નિવેશના માટે પ્રસ્થાન તો કરી દીધેલ છે પરંતુ હજી પહોંચેલ નથી વચ્ચે માર્ગમાં જ છે. તો આ ગતિને તતગતિ કહેવામાં આવે છે. બન્ધન છેદન ગતિ તે છે - જેના દ્વારા જીવ શરીરથી અથવા શરીર જીવથી પૃથફ હોય છે. ઉપપાત ગતિનો સંબંધ ઉત્પન્ન થવાથી કે પ્રકટ થવાથી છે. આ ઉપપાતગતિ ત્રણ પ્રકારની હોય છે ક્ષેત્ર, ભવ અને નોભવ. ક્ષેત્રો પપાતગતિ ફરીથી પાંચ પ્રકારની હોય છે.- નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ ક્ષેત્રોપપાત ગતિ. આના પણ ઘણા ભેદોપભેદ છે. સિદ્ધક્ષેત્રોપપાતગતિનું આ અધ્યયનમાં વિસ્તૃત પ્રતિપાદન કરેલ છે. ભવોપપાતગતિ નારકી અને દેવના ભેદથી બે પ્રકારની હોય છે. તથા નોભવો ૫પાતગતિ પુદ્ગલ અને સિદ્ધના ભેદથી બે પ્રકારની કહી છે. પુગલ- નોભવો ૫પાતગતિના સ્વરુપના સંબંધમાં કહેવાય છે કે - જ્યારે કોઈ પુદ્ગલ પરમાણુ લોકના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્ત સુધી, પશ્ચિમચી ચરમાન્તથી પૂર્વી ચરમાન્ડ સુધી, દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્ત સુધી, ઉત્તરી ચરમાન્તથી દક્ષિણી ચરમાન્ડ સુધી, ઉપરી અરમાન્સથી નીચેની ચરમાન્ત સુધી તેમજ નીચેની ચરમાન્સથી ઉપરી ચરમાન્ત સુધી બધામાં એક-એક સમયથી ગતિ કરે છે તો તેને પુદ્ગલ નોભવોપપાતગતિ કહે છે. સિદ્ધોના ભેદોના પ્રમાણે સિદ્ધની ભવોપપાતગતિ બે પ્રકારની હોય છે.- ૧. અનન્તર સિદ્ધોથી સંબધ્ધ અને ૨. પરમ્પર સિદ્ધોથી સંબધ્ધ. અનન્તર સિદ્ધોના અન્તર્ગત તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ પંદર ભેદોની જ ગણન હોય છે અને પરંપરસિદ્ધોમાં અપ્રથમસમયસિદ્ધથી લઈને અનન્તરસમયસિદ્ધોની ગણના હોય છે. વિહાયોગતિનો અર્થ છે - આકાશમાં થનારી ગતિ. આ ગતિ સત્તર પ્રકારથી પ્રસિદ્ધ છે. જેમાં સ્પૃશગતિ, અસ્પૃશદૂગતિ, ઉપસંપઘમાનગતિ આદિ ભેદોની ગણના થાય છે. ગતિનું આ વર્ણન વૈજ્ઞાનિકોના માટે શોધનો વિષય છે. વિશેષત: અસ્પૃશગતિનું વર્ણન આશ્ચર્યજનક છે. પરમાણુ યુગલોથી લઈને અનન્તપ્રદેશી ઢંધોને પરસ્પર સ્પર્શ કર્યા વગર થનારી ગતિને અસ્પૃશદ્ગતિ કહેવાય છે. શું કોઈ પરમાણુ અન્ય પરમાણુઓને સ્પર્શ કર્યા વગર સંપૂર્ણ લોકમાં ગતિ કરી શકે છે, આ શોધનો વિષય છે. ખૂશદ્ગતિના ઉદાહરણ તો આધુનિક વિજ્ઞાનમાં મળી જશે, જેમ- રેડિયો, દૂરદર્શન આદિની તરંગો સ્પૃશદ્ગતિવાળી છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૭૫૦ સૂત્ર - ૨૦. पओगऽज्झयणं पओगभेयपरूवणं ૧. વિદે નં મંતે ! વોને વળત્તે ? ૩. ગોયમા ! વરસવિદે વોને વળત્તે, તં નહા - છુ. સન્નમાળઓને, ૨. મોસમવયોગે, રૂ. સન્માનોસમળવોને, ४. असच्चामोसमणप्पओगे, ૬. સત્ત્વવાળઓને, ૬. મોસવÜઓને, ७. सच्चामोसवइप्पओगे, ૮. અસામોસવરૂપોને, ९. ओरालियसरीरकायप्पओगे, १०. ओरालियमीसगसरीरकायप्पओगे, ११. वेउब्वियसरीरकायप्पओगे, १२. वेउव्वियमीसगसरीरकायप्पओगे, १३. आहारगसरीरकायप्पओगे, १४. आहारगमीसगसरीरकायप्पओगे, १५. कम्मगसरीरकायप्पओगे । जीव- चउवीसदंडएसु पओग परूवणंतिविहे पओगे पण्णत्ते, तं जहा?. મળપ્પયોને, ૨. વરૂપોને, રૂ. વાયવોને जहा जोगे विगलिंदियवज्जाणं तहा पओगे वि । - ટાળે. ૧. રૂ, ૩. ↑, સુ. ૧૩૨/૨ प. जीवाणं भंते ! कइविहे पओगे पण्णत्ते ? ૩. ગયા ! પળરસવિદે વોને વળત્તે, તું બહા ૨. સત્ત્વમળોને -ગાવ- o. મ્મતરીરાयप्पओगे । સમ. સમ. ૨૬, મુ. ? - વળ. ૧. ૨૬, સુ. શ્૦૬૮ સૂત્ર ઃ ૧. ૨. ૨૦. પ્રયોગ અધ્યયન પ્રયોગના ભેદોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પ્રયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ For Private Personal Use Only ગૌતમ ! પ્રયોગ પંદર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સત્યમનઃ પ્રયોગ, ૨. અસત્ય (મૃષા) મનઃ પ્રયોગ, ૩. સત્યમૃષા (મિશ્ર) મનઃ પ્રયોગ, ૪. અસત્યામૃષા મનઃ પ્રયોગ, ૫. સત્યવચન પ્રયોગ, જીવ ચોવીસ દંડકોમાં પ્રયોગોનું પ્રરુપણ : પ્રયોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મનઃપ્રયોગ, ૨. વચનપ્રયોગ, ૩. કાયપ્રયોગ. જેમ વિકલેન્દ્રિયોને છોડીને (ત્રણ) યોગનું વર્ણન કરેલ છે. તેવી રીતે જ (નારકથી વૈમાનિકો સુધી) (ત્રણ) પ્રયોગનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! જીવોના પ્રયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૬. મૃષાવચન પ્રયોગ, ૭. સત્યમૃષાવચન પ્રયોગ, ૮. અસત્યામૃષાવચન પ્રયોગ, ૯. ઔદાકિશ૨ી૨કાય પ્રયોગ, ૧૦. ઔદારિકમિશ્રશ૨ી૨કાય પ્રયોગ, ૧૧. વૈક્રિયશરીરકાય પ્રયોગ, ૧૨. વૈક્રિયમિશ્રશ૨ી૨કાય પ્રયોગ, ૧૩. આહારકશરીરકાય પ્રયોગ, ૧૪. આહારકમિશ્રશરીરકાય પ્રયોગ, ૧૫. કાર્મણશ૨ી૨કાય પ્રયોગ. ગૌતમ ! જીવોના પ્રયોગ પંદર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સત્યમન : પ્રયોગ -યાવત- ૧૫. કાર્યણશરીરકાય પ્રયોગ. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૫૧ v સે , ને રફથી મંજો વિદેT TU ? उ. गोयमा ! एक्कारसविहे पओगे पण्णत्ते, तं जहा ૨-૮. સમગMોને ગાવअसच्चामोसवइप्पओगे, ૧. વેવિયર્સરીરવાથMો. ૨૨. મેસરરીયqો. હું ૨-૨૨. પગલુર૬નારા રિ-નવ-ના कुमाराणं। प. द. १२. पुढविक्काइयाणं भंते ! कइविहे पओगे T0UQ? ૩. નયમ ! તિવિરે પડ્યો qUUત્તે, તે નહીં ૨. મોરાત્રિસરીરવયgોને, ૨. મોરાથિમસસિરીરવાયqો, રૂ, તમ્મર રાયપૂરો | હૃ. ૨૩-૬૬. પુર્વ -નવ-વાસાવાળો પ્ર, ૮, ૧, ભંતે ! નારકનાં પ્રયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેના પ્રયોગ અગિયાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧-૮. સત્યમન:પ્રયોગ -વાવઅસત્યામૃષાવચન પ્રયોગ, ૯. વૈક્રિયશરીરકાય પ્રયોગ, ૧૦. વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, ૧૧. કાર્યણશરીરકાય પ્રયોગ. ૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. . ૮,૧૨. ભંતે ! પૃથ્વીકાયિકોનાં પ્રયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેના પ્રયોગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. ઔદારિકશરીરકાય પ્રયોગ, ૨. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, ૩. કામણશરીરકાય પ્રયોગ. દ, ૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું જોઈએ. વિશેષ : વાયુકાયિકોના પ્રયોગ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. ઔદારિકશરીરકાય પ્રયોગ, ૨. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, ૩-૪, વૈક્રિયશરીરકાય પ્રયોગ અને વૈક્રિય મિશ્રશરીરકાય પ્રયોગ, ૫. કાર્પણ શરીરકાય પ્રયોગ. દ,૧૭, ભંતે ! બેઈન્દ્રિય જીવોનાં પ્રયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! તેના પ્રયોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અસત્યામૃષાવચન પ્રયોગ, ૨. ઔદારિકશરીરકાય પ્રયોગ, ૩. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, णवरं-वाउक्काइयाणं पंचविहे पओगे पण्णत्ते, तं નેહીં૨. મોરાત્રિયસરીરાથપ્પો, २. ओरालियमीसगसरीरकायप्पओगे, રૂ-૪. વેબ્રિણ વિદે, ૬. Hસીરીયuો ય | ૨૭. વેઢિયા મં! વિદેજોને પyત્તે? 1. उ. गोयमा ! चउबिहे पओगे पण्णत्ते, तं जहा ૨. બસજાનોસવરૂપોને, ૨. મોરાસિરીરથMો. રૂ. મોરાનિસાસરીરથgો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. कम्मगसरीरकायप्पओगे, ४. आभाशरी२७य प्रयोग, दं. १८-१९. एवं -जाव- चउरिदियाणं । .૧૮-૧૯, આ પ્રમાણે ચઉન્દ્રિય જીવો સુધી પ્રયોગ સમજવું જોઈએ. प. द. २०.पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! कइविहे દે ર૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનાં પ્રયોગ पओगे पण्णत्ते? કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! तेरसविहे पओगे पण्णत्ते, तं जहा 6. गौतम ! तेना प्रयोग ते२. ५२ना या छ, हेभ - १. सच्चमणप्पओगे, १. सत्यमन: प्रयोग २. मोसमणप्पओगे, २. भृषामन: प्रयोग, ३. सच्चामोसमणप्पओगे, 3. सत्यभूधामन: प्रयोग, ४. असच्चामोसमणप्पओगे, ४. असत्याभूषामन: प्रयोग, ५-८. एवं वइप्पओगे वि, પ-૮, આ પ્રમાણે ચારે વચન પ્રયોગ પણ સમજવા જોઈએ, ९. ओरालियसरीरकायप्पओगे, ८. सौहारशरी२ प्रयोग, १०. ओरालियमीसगसरीरकायप्पओगे, ૧૦. ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ, ११. वेउब्वियसरीरकायप्पओगे, ૧૧. વૈક્રિયશરીરકાયપ્રયોગ, १२. वेउब्वियमीसगसरीरकायप्पओगे, ૧૨. વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ, १३. कम्मगसरीरकायप्पओगे। ૧૩. કામણ શરીરકાય પ્રયોગ. प. द. २१.मणूसाणं भंते ! कइविहे पओगे पण्णत्ते? प्र. ६.२१. भंते ! भनुष्योन प्रयोग 261 २न या छ ? उ. गोयमा ! पण्णरसविहे पओगे पण्णत्ते, तं जहा ગૌતમ ! તેના પ્રયોગ પંદર પ્રકારનાં કહ્યા છે, भ: - १. सच्चमणप्पओगे -जाव- १५. कम्मगसरीर १. सत्यमन: प्रयोग -यावत- १५. अभए। कायप्पोगे।२ શરીરકાય પ્રયોગ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाणंजहा દ. ૨૨-૨૪ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક णेरइयाणं । દેવોના પ્રયોગ નારકનાં સમાન સમજવા જોઈએ. - पण्ण. प. १६, सु. १०७०-१०७६ ३. जीव-चउवीसदंडएस पओगे भंगाणं परूवणं- 3. ०१-योवीस ओभi प्रयोग गर्नु प्र२५५५ : प. जीवा णं भंते ! किं सच्चमणप्पओगी -जाव- प्र. भंते ! सत्यमन: प्रयोगी सोय छे-यावतकम्मगसरीरकायप्पओगी? કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે ? १. गब्भवक्कतिअ पंचेंदियतिरिक्खजोणियाणं ५. सच्चवइप्पओगे, ११. वेउब्वियसरीरकायप्पओगे, तेरसविहेपओगे पण्णत्ते, तं जहा ६. मोसवइप्पओगे, १२. वेउब्वियमीसगसरीरकायप्पओगे, १. सच्चमणप्पओगे, ७. सच्चामोसवइप्पओगे, १३. कम्मगसरीरकायप्पओगे। २. मोसमणप्पओगे, ८. असच्चामोसवइप्पओगे, -सम. सम. १३, सु. ७ ३. सच्चामोसमणप्पओगे, ९. ओरालियसरीरकायप्पओगे ४. असच्चामोसमणप्पओगे, १०. ओरालियमीसगसरीरकायप्पओगे, २. सम. सम. १५, सु. ७ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન उ. गोयमा ! जीवा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि -जाव- वेउब्वियमीसगसरीरायपओगी वि, कम्मगसरीरकायप्पओगी वि । १. अहवेगे य आहारगसरीरकायप्पओगी य, ૫. २. अहवेगेय आहारमीसगसरीरकायप्पओगिणोय, ३. अहवेगे य आहारगमीसगसरीरकायप्पओगी य, ४. अहवेगे य आहारगमीसगसरीरकायप्पओगिणो ૨, ૧૩મંગો, ५. अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगी य, ६. अहवेगे य आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीरकायप्पओगिणो य, ७. अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगी य ८. अहवेगे य आहारगसरीरकायप्पोगिणो य आहारगमीसगसरीरकायप्पओगिणो य, एए जीवाणं अट्ठ भंगा । दं. १. रइयाणं भंते किं सच्चमणप्पओगी -जावकिं कम्मगसरीरकायप्पओगी ? उ. गोयमा ! णेरइया सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि -जाव- असच्चामोसवइप्पओगी, वेउव्वियमीसगसरीरकायप्पओगी वि, तं जहा १. अहवेगे य कम्मगसरीरकायप्पओगी य, २. अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य, दं. २- ११ एवं असुराकुमारा वि - जाव- थणियकुमारा વા પ. ર્. પુનિવવાડ્યા જું મંતે ! જિં ોરાજિયસરીकायप्पओगी ओरालियमीसग सरीरकायप्पओगी कम्मगसरीरकायप्पओगी ? ઉ. પ્ર. ઉ. પ્ર. ગૌતમ ! જીવ બધા સત્યમનઃ પ્રયોગી પણ હોય છે -યાવત્- વૈક્રિયમિશ્રશ૨ી૨કાય પ્રયોગી પણ હોય છે અને કાર્મણ શ૨ી૨કાય પ્રયોગી પણ હોય છે. ૭૫૩ ૧. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ૨. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ૩. અથવા એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૪. અથવા ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. આ ચાર ભંગ થયા. ૫. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી. ૬. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને ઘણા આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી. ૭. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી અને એક આહા૨કમિશ્ર શરીરકાય પ્રયોગી. ૮. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી અને ઘણા આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. આ સમુચ્ચય જીવોનાં આઠ ભંગ થયા. દં.૧, ભંતે ! શું નાક સત્ય મનઃ પ્રયોગી હોય છે -યાવ- કાર્પણ શરી૨કાય પ્રયોગી હોય છે ? ગૌતમ ! નારક બધા સત્યમનઃ પ્રયોગી પણ હોય છે -યાવ- અસત્યામૃષા વચન પ્રયોગી પણ હોય છે. વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે, જેમકે - ૧. અથવા કોઈ એક (નારક) કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૨. અથવા ઘણા (નારક) કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. For Private Personal Use Only ૬.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ શું ઔદારિક શરીરકાય પ્રયોગી છે. ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી છે કે કાર્મણ શરીરકાય પ્રયોગી છે? Page #199 -------------------------------------------------------------------------- ________________ ૭૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! पुढविकाइया णं ओरालियसरी रकायप्पओगी वि, ओरालियमीसगसरीरकायप्पओगी वि, कम्मगसरीरकायप्पओगी वि। હૃ. ૨૨-૨૬. પૂર્વ -ગાવ- વાસ્તફાવાળો णवरं-वाउक्काइया वेउब्वियसरीरकायप्पओगी वि, वेउब्वियमीसगसरीरकायप्पओगी वि। ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ દારિક શરીરકાય પ્રયોગી પણ હોય છે, ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે અને કામણ શરીરકાય પ્રયોગી પણ હોય છે. ૮.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : વાયુકાયિક વૈક્રિય શરીરકાય પ્રયોગી પણ છે અને વૈક્રિયમિશ્ર શરીરકાય પ્રયોગી પણ છે. ૬,૧૭, ભંતે ! બેઈન્દ્રિય જીવ શું ઔદારિક શરીરકાય પ્રયોગી છે -યાવત- કામણશરીરકાય પ્રયોગી છે ? ગૌતમ ! બધા બેઈન્દ્રિય જીવ અસત્યામૃષાવચન પ્રયોગી પણ હોય છે, ઔદારિક શરીરકાય પ્રયોગી પણ હોય છે, ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે. પ્ર. 1. ૨ ૨૭, વેઢિયા મંત ! હિં રાત્રિયસરીર कायप्पओगी -जाव- कम्मगसरीरकायप्पओगी? ૩. ગાયમ ! વેઢિયા સર્વે જીવ તાવ હોન્ના, असच्चामोसवइप्पओगी वि, ओरालियसरीरकायप्पओगी वि, ओरालियमीसगसरीरकायप्पओगी વિ. १. अहवेगे य कम्मगसरीरकायप्पओगी य, २. अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य । ટું. ૧૮-૧૧. ઉં તેાિ પરિલ્યિા વિના दं. २०. पंचेंदियतिरिक्खजोणिया जहा गेरइया। णवरं-ओरालियसरीरकायप्पओगी वि, ओरालियमीसगसरीरकायप्पओगी वि । ૧. અથવા કોઈ એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૨. અથવા ઘણા (બેઈન્દ્રિય જીવ) કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૮,૧૮-૧૯આ પ્રમાણે ત્રેઈન્દ્રિય ચઉજિયોનું વર્ણન કરવું જોઈએ. ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું વર્ણન નારકનાં સમાન છે. વિશેષ : આ ઔદારિક શરીરકાય પ્રયોગી પણ હોય છે તથા ઔદારિકમિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે. ૧. અથવા કોઈ એક કામણ શરીરકાય પ્રયોગી પણ હોય છે. ૨. અથવા ઘણા કાર્મણ શરીરકાય પ્રયોગ પણ હોય છે. .૨૧, ભંતે ! બધા મનુષ્ય શું સત્યમન : પ્રયોગી -પાવતુ- કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે ? ગૌતમ ! બધા મનુષ્ય સત્યમનઃ પ્રયોગી વાવતઔદારિક શરીરકાય પ્રયોગી પણ હોય છે. વૈક્રિય શરીરકાય પ્રયોગી પણ હોય છે અને વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે. १. अहवेगे य कम्मगसरीरकायप्पओगी य, २. अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य।। प. द. २१. मणूसा णं भंते ! किं सच्चमणप्पओगी -ળાવ- વુિં ÍસિરીરથMોના ? उ. गोयमा! मणूसासवेविताव होज्जा,सच्चमणप्पओगी वि -जाव- ओरालियसरीरकायप्पओगी वि, वेउब्वियसरीरकायप्पओगी वि, वेउब्वियमीसगस रीरकायप्पओगी वि। Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૫૫ १. अहवेगे य ओरालियमीसगसरीरकायप्प ૧. અથવા કોઈ એક દારિક મિશ્ર શરીરકાય ओगी य, પ્રયોગી હોય છે. २. अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओ ૨. અથવા અનેક (મનુષ્ય) ઔદારિકમિશ્ર નિ ચ, શરીરકાય પ્રયોગી હોય છે. ३. अहवेने य आहारगसरीरकायप्पओगी य, ૩. અથવા કોઈ એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ४. अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य, ૪. અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ५. अहवेगे य आहारगमीसगसरीरकायप्पओगी य, ૫. અથવા કોઈ એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ६. अहवेगेय आहारगमीसगसरीरकायप्पओगिणो ૬. અથવા અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ७. अहवेगे य कम्मगसरीरकायप्पओगी य, ૭. અથવા કોઈ એક કામણ શરીરકાય પ્રયોગી હોય છે. ८. अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य, ૮. અથવા અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. एए अट्ठ भंगा पत्तेयं। આ પ્રમાણે એક એકનાં સંયોગથી અસંયોગીના આઠ ભંગ હોય છે. ૧. () ગજે ય મોરાચિમીસરાસરીરાયE ૯. (૧) અથવા કોઈ એક (મનુષ્ય) ઔદારિક ओगी य, आहारगसरीरकायप्पओगी य, મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. १०. (२) अहवेगे य ओरालियमीसगसरीरकायप्प ૧૦. (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય ओगी य, आहारगसरीरकायप्पओगिणो य. પ્રયોગી હોય છે અને અનેક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ११. (३) अहवेगे य ओरालियमीसगसरीरकायप्प ૧૧.(૩) અથવા અનેક દારિક મિશ્ર શરીરકાય ओगिणो य, आहारगसरीरकायप्पओगी य, પ્રયોગી અને એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. १२. (४) अहवेगे य ओरालियमीसगसरीरकाय ૧૨.(૪) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય प्पओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. एए पत्तारि भंगा। આ પ્રમાણે ચાર ભંગ છે. ૨૩. (૨) અય મોરાત્રિયની સરીરાયH ૧૩. (૧) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય ओगी य, आहारगमीसगसरीरकायप्पओगी य, પ્રયોગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૨૪. (૨) આજે ય મોરાજ્યિનીસાસરીરાયણ ૧૪. (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય ओगीय,आहारगमीसगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. . Page #201 -------------------------------------------------------------------------- ________________ ૭૫ દ્રવ્યાનુયોગ ભાગ-ર છે. (૩) મàય મોરાત્રિયાસાસરીરવાથMओगिणो य आहारगमीसगसरीरकायप्पओगी य, ૨૬. (૪) ગરમોરાત્રિયની સાસરીરાયLओगिणोय आहारगमीसगसरीरकायप्पओगिणोय, एए चत्तारि भंगा। ૨૭. (૧) મ ય મોરાત્રિમાસિરીરથMओगी य कम्मगसरीरकायप्पओगी य, ૧૮. (૨) મહવે ય મોરાત્રિયમીસરાસરીરથMओगी य कम्मगसरीरकायप्पओगिणो य, ૨૧. (૩) મોયરાત્રિથમ સાસરીરાથgओगिणो य कम्मगसरीरकायप्पओगी य, २०. (४) अहवेगेय ओरालियमीसगसरीरकायप्पओगिणो य कम्मगसरीरकायप्पओगिणो य, ૧૫. (૩) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે. ૧૬. (૪) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. આ પ્રમાણે ચાર ભંગ છે. ૧૭. (૧) અથવા કોઈ એક (મનુષ્ય) ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૧૮. (૨) અથવા એક દારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૧૯. (૩) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્મણશરીરકાય પ્રયોગી હોય છે. ૨૦. (૪) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. આ પ્રમાણે ચાર ભંગ છે. ૨૧. (૧) અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૨૨. (૨) અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૨૩. (૩) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૨૪. (૪) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી અને અનેક આહાર કમિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. આ પ્રમાણે ચાર ભંગ છે. ૨૫. (૧) અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. एए चत्तारि भंगा। २१. (१) अहवेगे य आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीरकायप्पओगी य, २२. (२) अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगिणो य, २३. (३) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसगसरीरकायप्पओगी य, २४. (४) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य आहारगमीसगसरीरकायप्पओगिणो य । एए चत्तारि भंगा। २५. (१) अहवेगे य आहारगसरीरकायप्पओगी य कम्मगसरीरकायप्पओगी य, Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૫૭ २६. (२) अहवेगे य आहारगसरीरकायप्पओगी ૨૬. (૨) અથવા એક આહારક શરીરકાય य कम्मगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. २७. (३) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो ૨૭. (૩) અથવા અનેક આહારક શરીરકાય य कम्मगसरीरकायप्पओगी य, પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૨૮. (૪) ગરગાહરસરીરલાયufજો ૨૮. (૪) અથવા અનેક આહારક શરીરકાય य कम्मगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી. હોય છે. एए चत्तारि भंगा। આ પ્રમાણે ચાર ભંગ છે. २९. (१) अहवेगे य आहारगमीसगसरीर ૨૯, (૧) અથવા એક આહારકમિશ્ર શરીરકાય कायप्पओगी य कम्मगसरीरकायप्पओगी य, પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૩ ૦, (૨) મને ય આદરી મીસાસરીરાથg ૩૦. (૨) અથવા એક આહારકમિશ્ર શરીરકાય ओगी य कम्मगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ३१. (३) अहवेगेय आहारगमीसगसरीरकायप्प ૩૧. (૩) અથવા અનેક આહારક મિશ્ર ओगिणो य, कम्मगसरीरकायप्पओगी य, શરીરકાય પ્રયોગી અને એક કાર્મણશરીરકાય પ્રયોગી હોય છે. ३२. (४) अहवेगेय आहारगमीसगसरीरकायप्प ૩૨. (૪) અથવા અનેક આહારક મિશ્ર ओगिणो य, कम्मगसरीरकायप्पओगिणो य, શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. एए चत्तारि भंगा एवं चउवीसं भंगा। આ પ્રમાણે ચાર ભંગ છે. આ પ્રમાણે તે ૨૪ ભંગ (દ્ધિકસંયોગી)ના થયા. ३३. (१) अहवेगे य ओरालियमीसगसरीरकायप्प ૩૩. (૧) અથવા એક દારિક મિશ્ર શરીરકાય ओगीय, आहारगसरीरकायप्पओगीय, आहारगमी પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને सगसरीर-कायप्पओगी य, એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૩૪. (૨) મ ય રાત્રિયની સાસરીરવI ૩૪. (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य, आहारगसरीरकायप्पओगिणो य, પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગ અને आहारगमीसग-सरीरकायप्पओगिणो य, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. રૂ૫. (૩) જે ય રાઝિયમીસાસરીર ૩૫. (૩) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य, आहारगसरीरकायप्पओगिणो य, પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી અને आहारगमीसग-सरीरकायप्पओगी य, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ३६. (४) अहवेगे य ओरालियमीसगसरीरका ૩૬. (૪) અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાય यप्पओगी य, आहारगसरीरकायप्पओगिणो य, પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી અને आहारगमीसग-सरीरकायप्पओगिणो य, અનેક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. રૂ ૭. () મ ય રાત્રિયમીસાસરીરવા ૩૭. (૫) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીર કાય यप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, પ્રયોગી એક આહારક શરીરકાય પ્રયોગી અને आहारगमीसगसरीरकायप्पओगी य, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૭૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩૮. (૬) અ મોરાત્રિયની સાસરીર ૩૮. (૬) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય कायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને आहारगमीसगसरीरकायप्पओगिणो य, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. ૩૧. (૭) ગજે ય મોરાત્રિયમીસરીર ૩૯. (૭) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય कायप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो પ્રયોગી, અનેક આહારક શરીર કાય પ્રયોગી અને य आहारगमीसगसरीरकायप्पओगी य, એક આહારક મિશ્રશરીરકાય પ્રયોગી હોય છે. ૪૦. (૮) મ ય મોરાત્રિથમીસાસરીર ૪૦. (૮) અથવા અનેક ઔદારિક મિશ્ર यप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य શરીર કાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય आहारगमीसगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક આહારક મિશ્રશરીરકાય પ્રયોગી હોય છે. एए अट्ठ भंगा। આ પ્રમાણે આઠ ભંગ છે. ४१. (१) अहवेगे य ओरालियमीसगसरीरकायप्प ૪૧. (૧) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય ओगीय आहारगसरीरकायप्पओगीय कम्मगसरी પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને रकायप्पओगी य, એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૪૨. (૨) મ ય રાત્રિ મીસરીર ૪૨. (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને कम्मगसरीरकायप्पओगिणो य, અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ४३. (३) अहवेगे य ओरालियमीसगसरीरका ૪૩. (૩) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगसरीरकायप्पओगिणो य પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી कम्मगसरीरकायप्पओगी य, અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૪૪. (૪) ગજે ય મોરાન્ઝિયસાસરીરા ૪૪. (૪) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगसरीरकायप्पओगिणो य પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી कम्मगसरीरकायप्पओगिणो य, અને અનેક કાર્પણ શરીર કાય પ્રયોગી હોય છે. ४५. (५) अहवेगे य ओरालियमीसगसरीर ૫. (૫) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય कायप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને कम्मगसरीरकायप्पओगी य, એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૪૬. (૬) હવે ય મોરાત્રિયમીસાસરીર ૪૬. (૬) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगिणो य आहारगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી અને कम्मगसरीरकायप्पओगिणो य, અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૪૭. (૭) મ ય મોરાઝિયમીતસરીર ૪૭. (૭) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य પ્રયોગી; અનેક આહારક શરીરકાય પ્રયોગી कम्मग-सरीरकायप्पओगीय, અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૪૮. (૮) મ ય રાત્રિયની સરા ૪૮. (૮) અથવા અનેક ઔદારિક મિશ્ર यप्पओगिणो य आहारगसरीरकायप्पओगिणो य શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય कम्मगसरीरकायप्पओगिणो य, પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. एए अट्ठ भंगा। આ આઠ અંગ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૫૯ ૪૧. (૨) ગજે ય મોરાત્રિયની સાસરીરા ૪૯(૧) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી कम्मगसरीर कायप्पओगी य, અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ५०. (२) अहवेगे य ओरालियमीसगसरीरका ૫૦. (૨) અથવા એક દારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगी य પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી कम्मगसरीर कायप्पओगिणो य, અને અનેક કાર્યણશરીરકાય પ્રયોગી હોય છે. ૫૨. (૩) મને ય મોરાત્રિયમીસાસરીરા ૫૧. (૩) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगिणो પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीर कायप्पओगी य, અને એક કાર્પણ- શરીરકાય પ્રયોગી હોય છે. ૬૨. (૪) આજે મોરાઝિયમીસાસરીર ૫૨. (૪) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगिणो પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीर कायप्पओगिणो य, અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. જરૂ. (૬) મને ય મોરાત્રિયની સરીર ૫૩. (૫) અથવા અનેક ઔદારિકમિશ્ર શરીરકાય यप्पओगिणो य आहारगमीसगसरीरकायप्पओगी પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीरकायप्पओगी य, અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૪. (૬) મને ય મોરાત્રિમાસાસરીરા ૫૪. (૬) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगिणो य आहारगमीसगसरीरकायप्पओगी પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीरकायप्पओगिणो य, અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૨૫. (૭) ગજે ય મોરાચિનસાસરીર ૫૫. (૭) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगिणोय आहारगमीसगसरीरकायप्पओगिणो પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीरकायप्पओगी य, અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬. (૮) અને રાત્રિયમીસાસરીરવા ૫૬. (૮) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય यप्पओगिणोय आहारगमीसगसरीरकायप्पओगिणो પ્રયોગી, અનેક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી य कम्मगसरीरकायप्पओगिणो य, અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. एए अट्ठ भंगा। આ આઠ અંગ છે. ५७. (१) अहवेगे य आहारगसरीरकायप्पओगी પ૭. (૧) અથવા એક આહારક શરીરકાય य, आहारगमीसगसरीरकायप्पओगीय कम्मगस પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી रीरकायप्पओगी य, અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ५८. (२) अहवेगेय आहारगसरीरकायप्पओगीय, ૫૮. (૨) અથવા એક આહારક શરીરકાય आहारगमीसगसरीरकायप्पओगी य, कम्मगस પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી रीरकायप्पओगिणो य, અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ५९. (३) अहवेगे य आहारगसरीरकायप्पओगी પ૯, (૩) અથવા એક આહારક શરીરકાય य, आहारगमीसगसरीरकायप्पओगिणो य પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી कम्मगसरीर कायप्पओगी य, અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ६०. (४) अहवेगे य आहारगसरीरकायप्पओगी ૬૦. (૪) અથવા એક આહારક શરીરકાય य, आहारगमीसगसरीरकायप्पओगिणो य, પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી कम्मगसरीर कायप्पओगिणो य, અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ६१. (५) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगीयकम्मगसरीरकायप्पओगी य, ६२. (६) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगीय, कम्मगसरीर कायप्पओगिणो य, ६३. (७) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगिणो य. कम्मगसरीर- कायप्पओगी य, ६४. (८) अहवेगेय आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगिणो य, कम्मगसरीर - कायप्पओगिणो य। एवं एए तियसंजोएणं चत्तारि अट्ठ भंगा, ૬૧. (પ) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૨. (૬) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહાર મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૩. (૭) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૪. (૮) અથવા અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહાર મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. આ પ્રમાણે ત્રિકસંયોગથી તે ચાર આઠ-આઠ ભંગ હોય છે, આ બધા મળીને કુલ બત્રીસ ભંગ જાણવા જોઈએ. ૬૫. (૧) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કામણ શરીરકાય પ્રયોગી હોય છે. सचे वि मिलिया बत्तीसं भंगा जाणियब्वा । ૬૦. () મને ય રાત્રિથમ/સરીરાयप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीर-कायप्पओगी य, कम्मगसरीरकायप्पओगी य, ૬ ૬. (૨) મ ય રાજિયની સાસરીરાयप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीर-कायप्पओगीय, कम्मगसरीरकायप्पओगिणो य, ૬ ૭, (૩) મ ય રાત્વિયન સાસરીરવાयप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीर-कायप्पओगिणो य, कम्मगसरीरकायप्पओगी य, ૬૮. (૪) મ ય મોરાત્રિયની સાસરીરयप्पओगी य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीर-कायप्पओगिणो य, कम्मगसरीरकायप्पओगिणो य, ६९. (५) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगी य, कम्मगसरीरकायप्पओगी य, ૬૬. (૨) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૭. (૩) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૮. (૪) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૬૯. (૫) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ७०. (६) अहवेगेय ओरालियमीसगसरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगिणोय, आहारगमीसगसरीरकायप्पओगी य, कम्मगसरीरकायप्पओगिणो य, ७१. (७) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगी य, आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसग सरीरकायप्प ओगिणो य कम्मगसरीरकायप्पओगी य ७२. (८) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगी य, आहारगसरीरकायप्प ओगिणो य, आहारगमीस गसरीरकायप्प ओगिणो ય, कम्मगसरीरकायप्पओगिणो य, ७३. (९) अहवेगे य ओरालियमीसगसरीरकाओगिणो य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीरकायप्पओगी य, कम्मरासरीरकायप्पओगी य. ૭૪. (૧૦) ઞઢવેશે ય આરાહિયમીતાતરીરાयप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगीय, कम्मगसरीरकायप्पओगिणो य, ७५. (११) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसग सरीरकायप्प ओगिणो ય, कम्मगसरीर- कायप्पओगी य, ७६. (१२) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगिणो य, आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीरकायप्पओगिणोय, कम्मगसरीरकायप्पओगिणो य, ७७. (१३) अहवेगे य ओरालियमीसगसरीरकायप्पओगिणो य, आहारगसरी रकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगीय, માસીરकायप्पओगी य, ૭૮. (૨૪) અવેજો ય ગોરાજિયમીનાતરીરાप्पओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीकायप्पओगी य, कम्मगसरीरकायप्पओगिणो य, ૭૬૧ ૭૦. (૬) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૧. (૭) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્પણ શરી૨કાય પ્રયોગી હોય છે. ૭૨. (૮) અથવા એક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્યણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૩. (૯) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૪. (૧૦) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, એક આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શ૨ી૨કાય પ્રયોગી હોય છે. ૭૫. (૧૧) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાયપ્રયોગી અને એક કાર્પણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૬. (૧૨) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, એક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્યણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૭. (૧૩) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. ૭૮. (૧૪) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, એક આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્યણ શ૨ી૨કાય પ્રયોગી હોય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૭૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૭૬. (૨૫) ગજે મોરાત્રિયીસાસરીરTयप्पओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगिणो य, कम्मगसरीर-कायप्पओगी य. ૮૦. (૧૬) મને ય મોરાત્રિયમીતસરીરयप्पओगिणो य, आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगिणोय, कम्मगसरीरकायप्पओगिणो य, ૭૯. (૧૫) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને એક કામણ શરીરકાય પ્રયોગી હોય છે. ૮૦. (૧૬) અથવા અનેક ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી, અનેક આહારક શરીરકાય પ્રયોગી, અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી અને અનેક કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે. આ પ્રમાણે ચતઃ સંયોગીથી સોળ ભંગ હોય છે. एवं एए चउसंजोएणं सोलस भंगा भवंति। सब्वेवि यणं सपिंडिया असीतिं भंगा भवंति। તે બધા અસંયોગી ૮, દ્રિકસંયોગી ૨૪, ત્રિક્સયોગી ૩ર અને ચતુઃસંયોગી ૧૬ એ બધા મળીને) એસી (૮૦) ભંગ થાય છે. હે રર-ર૪. વાર-ગોસિય-મળવાની દિ. ૨૨-૨૪, વાણવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક असुरकुमारा। દેવોના પ્રયોગ અસરકારોના પ્રયોગનાં સમાન - QUOT. ૫. ૨૬, મુ. ૨ ૦ ૭૭-૨ ૦ ૮૪ સમજવાં જોઈએ. गइपवाय परूवणं ગતિપ્રપાતની પરુપણા : 1. વિદે અને અંતે ! પૂવU TU ?? પ્ર. ભંતે ! ગતિપ્રપાત કેટલા પ્રકારની કહી છે ? ૩. ! પંવિદે [Uરે, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૨. Tોગ ૨. તત ૧. પ્રયોગ ગતિ, ૨. તતગતિ, રૂ. વંધજીયા, ૪. ૩વવાયા, ૩. બંધનછેદન ગતિ, ૪. ઉપપાત ગતિ, છે. વિદાય -Tv.૫. ૨૬, મુ. ૨ ૦ ૮૬ ૫. વિહાયોગતિ. ૬. નગરાના મેયા નીવ-વીસલપણુ ય હવ- પ. પ્રયોગગતિના ભેદ અને જીવ-ચોવીસ દંડકોમાં પ્રાણ : 1. ૨. જે હિં પૂછો ? પ્ર. ૧. પ્રયોગ ગતિ કેટલા પ્રકારની છે ? उ. पओगगई पण्णरसविहा पण्णत्ता, तं जहा ઉ. પ્રયોગ ગતિ પંદર પ્રકારની કહી છે, જેમકે - १. सच्चमणप्पओगगई -जाव- १५ कम्मगसरीर ૧. સત્યમન : પ્રયોગગતિ -વાવત- ૧૫, કાર્પણ कायप्पओगगई। શરીરકાય પ્રયોગ ગતિ. एवं जहा पओगो भणिओ तहा एसा विभाणियब्वा। જે પ્રમાણે પ્રયોગ પંદર પ્રકારનાં કહ્યા છે. તે જ પ્રમાણે પ્રયોગ ગતિ પણ પંદર પ્રકારની કહેવી જોઈએ. g. નવા મંતે ! વિહા પાર્ફ gyUત્તા ? પ્ર. ભંતે ! જીવોની પ્રયોગગતિ કેટલા પ્રકારની કહી ઉ. उ. गोयमा ! पण्णरसविहा पण्णत्ता, तं जहा ૬. સવમ |MTI -ગાર१५. कम्मगसरीरकायप्पओगगई। ગૌતમ ! તે પંદર પ્રકારની કહી છે, જેમકે ૧. સત્યમનઃ પ્રયોગગતિ -વાવ૧૫. કાર્પણ શરીરકાય પ્રયોગગતિ. Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૬૩ gસે. ૨. રફુચા મંત્તે ! વિદગીતાપુvU/T? ઉ. ૩. નવમા ! વારસવિદT TUત્તા, તે નહીં १. सच्चमणप्पओगगई एवं उवउज्जिऊण जस्स जइविहा तस्स तइविहा भाणियब्वा -जावમાળિયા પ્ર. ૮.૧, ભંતે ! નારકની પ્રયોગગતિ કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! અગિયાર પ્રકારની કહી છે, જેમકે - ૧. સત્યમનઃ પ્રયોગગતિ આદિ આ પ્રમાણે ઉપયોગ કરીને વૈમાનિકો સુધી જેની જેટલા પ્રકારની ગતિ છે તેની તેટલા પ્રકારની ગતિ કહેવી જોઈએ. ભંતે ! જીવ શું સત્યમનઃ પ્રયોગ ગતિવાળા છે -વાવ- કાશ્મણ શરીરકાય પ્રયોગ ગતિવાળા છે ? ગૌતમ ! જીવ બધા પ્રકારની ગતિવાળા હોય છે. સત્યમનઃ પ્રયોગ ગતિવાળા પણ હોય છે. ઈત્યાદિ પૂર્વવત કહેવું જોઈએ. ૬.૧-૨૪. તે પ્રમાણે પૂર્વવત (નારકથી) વૈમાનિકો સુધી ભંગ કહેવા જોઈએ. આ પ્રયોગગતિની પ્રરુપણા થઈ. ૩. 1. નીવા મં! વિં સર્વમUTM -નવ कम्मगसरीरकायप्पओगगई ? गोयमा ! जीवा सब्वे वि ताव होजा, सच्चमणप्पओगगई वि, एवं तं चेव पुववणियं भाणियब्वं, હું ૨-૨૪ એ તલ-નર્વિ- તેમાયા | से तं पओगगई। - પૂUT, ૫. ૨૬, મુ. ૨૦૮૬-૧૦૮૬ ततगई सरूवं1. ૨. તે હિં તં તતા ? उ. ततगई जेणं जंगाम-जाव-सण्णिवेसंवा संपट्ठिए असंपत्ते अंतरापहे वट्टइ । તે તે તત૬ -.૫, ૨૬, મુ. ૨૦૧૦ ૭. વૈધપછીના સર્વ 1. રૂ. તે વિં તં વંધVIછે ? उ. बंधणच्छेयणगई जेणं जीवोवा सरीराओ, सरीरंवा નવા ક, તતગતિનું સ્વરુપ : પ્ર. ૨. તતગતિ ક્યા પ્રકારની છે ? તતગતિ તે છે, જેના દ્વારા જે ગ્રામ –ચાવતુસન્નિવેશના માટે પ્રસ્થાન કરેલ હોય વ્યક્તિ હજી પહોંચેલ નથી વચના માર્ગમાં જ છે. આ તતગતિનું સ્વરુપ છે. ૭. બન્ધન છેદન ગતિનું સ્વરુપ : પ્ર. ૩. બન્ધન છેદન ગતિ શું છે ? ઉ. બન્ધન છેદન ગતિ તે છે, જેના દ્વારા જીવ શરીરથી બન્ધન તોડીને બાહર નીકળે છે અથવા શરીર જીવથી પૃથક્ હોય છે. આ બન્ધન છેદન ગતિનું સ્વરુપ છે. से तं बंधणच्छेयणगई। - TU, , ૨૬, મુ. ૨૦૧૨ उववायगई भेयप्पभेया. ૪. તે ફ્રિ નં ૩વવાય ? उ. उववायगई तिविहा पण्णत्ता, तं जहा 9. વેત્તાવવાયા, ૨. મોવવાથTછું, રૂ. નવોવવાયરૂં . ૮. ઉપપાત ગતિનાં ભેદ-પ્રભેદ : પ્ર. ૪. ઉપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ઉ. ઉપપાત ગતિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. ક્ષેત્રો પપાતગતિ, ૨. ભવોપપાતગતિ, ૩. નોભવોપપાતગતિ. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૭૬૪ 1. સે વિં તે વેરાવવા ? उ. खेत्तोववायगई पंचविहा पण्णत्ता, तं जहा 9. ગેરરોવવાયા, ૨. તિરિક્વનોળિયોવવાથી, રૂ. મપૂસાવવાથી, ૪. સેવવેત્તાવવાયા, છે. સિદ્ધરાવવાથી प. से किं तं णेरइयखेत्तोववायगई ? उ. रइयखेत्तोववायगई सत्तविहा पण्णत्ता, तं जहा દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ક્ષેત્રો પપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની કહી છે, જેમકે – ૧. નારક ક્ષેત્રો પપાતગતિ, ૨. તિર્યંચયોનિક ક્ષેત્રોપપાતગતિ, ૩. મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ, ૪. દેવ ક્ષેત્રો પપાતગતિ, ૫. સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ. પ્ર. નારક ક્ષેત્રો પપાત ગતિ કેટલા પ્રકારની છે ? ઉ. નારક ક્ષેત્રો પપાત ગતિ સાત પ્રકારની કહી છે, જેમકે - ૧. રત્નપ્રભા પૃથ્વીનારક ક્ષેત્રોપપાત ગતિ -યાવત૭. અધઃસપ્તમપૃથ્વી નારક ક્ષેત્રો પપાત ગતિ. આ નારક ક્ષેત્રો પપાત ગતિની પ્રરુપણા થઈ. પ્ર. તિર્યંચયોનિક ક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની १. रयणप्पहापुढविणेरइयखेत्तोववायगई -जाव७. अहेसत्तमापुढविणेरइयखेत्तोववायगई। से तं रइयखेत्तोववायगई। प. से किं तं तिरिक्खजोणिय खेत्तोववागयई ? . તિરિનોવ-રોવવાથપંવિદT TUMPTI, તે નદી, નિંદિ-તિરિવનોળિય-ઉત્તવવાયાક્-ગાવ५. पंचेंदिय-तिरिक्खजोणिय-खेत्तोववायगई। से तं तिरिक्खजोणिय-खेत्तोववायगई। प. से किं तं मणूसखेत्तोववायगई ? उ. मणूस-खेत्तोववायगई दुविहा पण्णत्ता, तं जहा ૬. સમૂછમ-મજુસ્સ-વેત્તોવવાયારૂં. २. गब्भवक्कंतिय-मणुस्स-खेत्तोववायगई। से तं मणूस-खेत्तोववायगई। प. से किं तं देवखेत्तोववायगई ? उ. देवखेत्तोववायगई चउबिहा पण्णत्ता, तं जहा ઉં. તિર્યંચયોનિક ક્ષેત્રો પપાતગતિ પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. એકેન્દ્રિય તિર્યંચયોનિક ક્ષેત્રો પપાતગતિ ચાવત૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિક ક્ષેત્રો પપાતગતિ. આ તિર્યંચયોનિક ક્ષેત્રો પપાત ગતિની પ્રરુપણા થઈ. મનુષ્ય ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? મનુષ્ય ક્ષેત્રો પપાત ગતિ બે પ્રકારની કહી છે. જેમકે - ૧. સમૂચ્છિક મનુષ્ય ક્ષેત્રો પપાત ગતિ, ૨. ગર્ભજ મનુષ્ય- ક્ષેત્રો પપાત ગતિ. આ મનુષ્ય ક્ષેત્રો પપાત ગતિની પ્રરુપણા થઈ પ્ર. દેવક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. દેવક્ષેત્રોપપાતગતિ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. ભવનપતિ દેવ – ક્ષેત્રો પપાત ગતિ -યાવત૪. વૈમાનિક દેવ - ક્ષેત્રો પપાત ગતિ. આ દેવ ક્ષેત્રો પપાતગતિની પ્રરુપણા થઈ. १. भवणवइ देव- खेत्तोववायगई -जाव૪. માળિય તેવ-વૃત્તાવવાના से तं देवखेत्तोववायगई। Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન प से किं सिद्धखेत्तोववायगई ? उ. सिद्धखेत्तोववायगई अणेगविहा पण्णत्ता, तं जहा जंबुद्दीवे दीवे भरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे चुल्लहिमवंत-सिहरिवा सहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे हेमवय- हेरण्णवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे सद्दावइ-वियडावइवट्टवेयड्ढपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे महाहिमवंत रूप्पिवासहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे हरिवास-रम्मगवाससपक्खि सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे गंधावइ-मालवंतपरियायवट्टवेयड्ढसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे णिसढ-णीलवंतवासहरपव्वयसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे पुव्वविदेह-अवरविदेहसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे देवकुरूत्तरकुरूसपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, ૭૫ પ્ર. સિદ્ધ ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ઉ. સિદ્ધ ક્ષેત્રો૫પાત ગતિ અનેક પ્રકારની કહી છે, જેમકે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત વર્ષ (ક્ષેત્ર)ની બધી દિશાઓ અને બધી વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ક્ષુદ્ર હિમવાન અને શિખરી વર્ષધર પર્વતની બધી દિશાઓમાં અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં હેમવત અને હૈરણ્યવત વર્ષમાં બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં શબ્દાપાતી અને વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં મહાહિમવન્ત અને રુકમી નામક વર્ષધ૨ પર્વતોની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધ ક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂદ્રીપ નામક દ્વીપમાં હરવર્ષ અને રમ્યવર્ષની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં ગન્ધાવતી માલ્યવન્ત પર્યાય નામક વૃત્તવૈતાઢ્યપર્વતની . સમસ્ત દિશાઓ - વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં નિષધ અને નીલવંત નામક વર્ષધર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્મૂઢીપ નામક દ્વીપમાં પૂર્વવિદે અને અપરિવદેહની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રની બધી દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદર પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ હોય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૭૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ लवणसमुददे सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, धायइसंडे दीवे पुरिमद्धपच्छिमद्धमंदरपव्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई. कालोयसमुद्दे सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई, पुक्खरवरदीवड्ढ पुरिमड्ढभरहेरवयवाससपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई. एवं-जाव-पुक्खरवरदीवड़ढ पच्छिमद्ध मंदरपब्वयस्स सपक्खिं सपडिदिसिं सिद्धखेत्तोववायगई। से तं सिद्धखेत्तोववायगई। से तं खेत्तोववायगई। પૂ. સે કિં તે મોવવાયા ? उ. भवोववायगई चउब्विहा पण्णत्ता, तं जहा ૨. રફમવવિવાર્ડ -ગાવ ૪. હેવમોરવાયા प. से किं तं णेरइयभवोववायगई ? લવણ સમુદ્રની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. ધાતકીખંડ દ્વીપના પૂર્વાદ્ધ અને પશ્ચિમાદ્ધમાં સ્થિત મંદર પર્વતની બધી દિશાઓવિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. કાળોદસમુદ્રની સમસ્ત દિશાઓ-વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. પુષ્કરવર દ્વીપાર્ટનાં પૂર્વાદ્ધમાં ભક્ત અને ઐરાવત વર્ષની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રો પપાત ગતિ હોય છે. આ પ્રમાણે -ચાવતુ- પુષ્કરવર હીપાદ્ધનાં પશ્ચિમાદ્ધમાં સ્થિત મંદર પર્વતની બધી દિશાઓ અને વિદિશાઓમાં સિદ્ધક્ષેત્રોપપાત ગતિ હોય છે. આ સિદ્ધક્ષેત્રો પપાતગતિનું વર્ણન થયું. આ પ્રમાણે ક્ષેત્રો પપાતગતિની પ્રરુપણા પૂર્ણ થઈ. ભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. ભવોપપાતગતિ ચાર પ્રકારની કહી છે, જેમકે ૧. નારક ભવોપાત ગતિ યાવત૪. દેવ ભવોપપાત ગતિ. નારક ભવોપપાત ગતિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. નારક ભવોપપાત ગતિ સાત પ્રકારની કહી છે, જેમકે૧. રત્નપ્રભાપૃથ્વી નારક ભવોપપાત ગતિ ચાવત૭. અધઃસપ્તમ પૃથ્વી નારક ભવોપપાત ગતિ. આ પ્રમાણે સિદ્ધોને છોડીને ક્ષેત્રોપપાત ગતિનાં જે ભેદ કહ્યા છે તે જ ભવોપપાત ગતિનાં ભેદ પણ કહેવા જોઈએ. આ ભવોપપાતગતિની પ્રરુપણા થઈ. પ્ર. નો ભવોપ પાતગતિ કેટલા પ્રકારની છે ? ઉ. નોભવોપ પાતગતિ બે પ્રકારની કહી છે, જેમકે ૧. પુદ્ગલ-નોભવોપપાત ગતિ. ૨. સિદ્ધ-નોભવોપાત ગતિ. उ. णेरइयभवोववायगई सत्तविहा पण्णत्ता, तं जहा १. रयणप्पभापुढविणेरइय-भवोववायगई -जाव७. अहेसत्तमापुढविणेरइय-भवोववायगई। एवं सिद्धवज्जो भेओ भाणियब्बो, जो चेव खेत्तोववायगईए सो चेव भवोववायगईए। से तं भवोववायगई। ૫. સે જિં તં ી મોવવાયા ? उ. णो भवोववायगई दुविहा पण्णत्ता, तं जहा ૨. ભવવવાયા, ૨. સિદ્ધાળમોવીયા ચT Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૬૭ प. से किं तं पोग्गलणोभवोववायगई ? उ. पोग्गलणोभवोववायगई-जण्णं परमाणुपोग्गले लोगस्स पुरथिमिल्लाओ चरिमंताओ पच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, પુદ્ગલ નોભવોપપાત ગતિ શું છે ? પુદ્ગલ નોભવોપપાત ગતિ એ છે, જે પુદ્ગલ પરમાણુ લોકનાં પૂર્વી ચરમાન્ત અર્થાત કિનારાથી પશ્ચિમી ચુરમાન્ત સુધી એક જ સમયમાં ગમન पच्च्छिल्लिाओ वा चरिमंताओ पुरथिमिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, दाहिणिल्लाओ वा चरिमंताओ उत्तरिल्लं चरिमंतं एगसमएणं गच्छइ, एवं उत्तरिल्लाओ दाहिणिल्लं. उवरिल्लाओ हेछिल्लं, हेट्ठिल्लाओ वा उवरिल्लं। પશ્ચિમી ચરમાત્તથી પૂર્વી ચરમાન્ત સુધી એક જ સમયમાં ગમન કરે છે. દક્ષિણી ચરમાત્તથી ઉત્તરી ચરમાન્ત સુધી એક જ સમયમાં ગતિ કરે છે. ઉત્તરી ચરમાત્તથી દક્ષિણી ચરમાત્ત સુધી તથા ઉપરી ચરમાન્સથી નીચેના ચરમાત્ત સુધી અને નીચેના ચરમાંન્તથી ઉપરના ચરમાન્ત સુધી એક જ સમયમાં ગતિ કરે છે. આ પુદગલ નોભવો ૫પાતગતિ કહેવાય છે. પ્ર. સિદ્ધ નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે.? ૩. સિદ્ધ નોભવોપપાતગતિ બે પ્રકારની કહી છે, જેમકે૧. અનન્તરસિદ્ધ નોભવોપપાતગતિ, ૨. પરંપરસિદ્ધ નોભવોપપાતગતિ. પ્ર. અનન્તરસિદ્ધ નોભવોપપાતગતિ કેટલા પ્રકારની से तं पोग्गल णोभवोववायगई। प. से किं तं सिद्धणोभवोववायगई ? उ. सिद्धणोभवोववायगई दुविहा पण्णत्ता, तं, जहा १. अणंतरसिद्धणोभवोववायगई य, २. परंपरसिद्धणोभवोववायगई य । प. से किं तं अणंतरसिद्धणोभवोववायगई ? उ. अणंतरसिद्धणोभवोववायगई पन्नरसविहा पण्णत्ता. तं जहा१.तित्थसिद्धअणंतरसिद्धणोभवोववायगईय-जाव १५. अणेगसिद्धअणंतरसिद्धणोभवोववायगई य। અનન્તર સિદ્ધ નોભવોપપાતગતિ પંદર પ્રકારની કહી છે, જેમકે૧. તીર્થસિદ્ધ-અનન્તર સિદ્ધ-નોભવોપપાતગતિ -વાવ૧૫. અનેક સિદ્ધ-અનન્તર સિદ્ધ- નોભવોપપાતગતિ. આ અનન્તરસિદ્ધ-નોભવો પાતગતિનું પ્રરુપણ થયું. પરંપરસિદ્ધ-નોભવોપપાતગતિ કેટલા પ્રકારની से तं अणंतरसिद्धणोभवोववायगई। प. से किं तं परंपरसिद्धणोभवोववायगई ? પ્ર. ઉ उ. परंपरसिद्धणोभवोववायगई अणेगविहा पण्णत्ता, પરંપરસિદ્ધ-નોભવોપપાતગતિ અનેક પ્રકારની તં નહીં કહી છે, જેમકેअपढमसमयसिद्धणोभवोववायगई एवं - दुसमय - અપ્રથમ સમયસિદ્ધ- નોભવોપપાતગતિ અને सिद्धणोभवोववायगई-जाव-अणंतरसमयसिद्धणो ક્રિસમય સિદ્ધ નોભવોપપાતગતિ યાવત- અનન્તર भवोववायगई। સમયસિદ્ધ-નોભવોપપાતગતિ. से तं परंपरसिद्धणोभवोववायगई। આ પરંપરસિદ્ધ-નોભવોપપાતગતિનું પ્રરુપણ થયું. Page #213 -------------------------------------------------------------------------- ________________ ७६८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ સિદ્ધ-નોભવોપપાતગતિનું વર્ણન થયું. આ નભવોપાતગતિની પ્રરુપણા થઈ. આ ઉપપાતગતિનું વર્ણન પૂર્ણ થયું. से तं सिद्धणोभवोववायगई। से तं णोभवोववायगई। से तं उववायगई। : - gu. પૂ. ૨૬, મુ. ૨૦૧૨-૧૬ ૦૪ सत्तरसविहाविहायगईg, છે. તે વુિં તે વિચાર્યું ? उ. विहायगई सत्तरसविहा पण्णत्ता, तं जहा . , ૨. મદુસમાળ, ३. उवसंपज्जमाणगई, ४. अणुवसंपज्जमाणगई, ૬. પત્રિકા ૬. મંડૂચા, ૭. THવારા, ૮. ગયા, ૨. છાયા, ૧૦. છાયાનુવાયા, ૨૨. જૈસા, ૨૨. સ્ટેસનુવાયા, १३. उदिसपविभत्तगई, १४. चउपुरिसपविभत्तगई, ૨૧. વંદું, ૨૬. વંકા, १७. बंधणविमोयणगई। 1. ૨. તે સમાનારું ? उ. फुसमाणगई जण्णं परमाणुपोग्गले दुपएसिय-जाव अणंतपएसियाणं खंधाणं अण्णमण्णं फुसित्ताण गई पवत्तइ। • જે તે ફૂલમાન 1. ૨. સે કિં તેં અફસમા ? उ. अफुसमाणगई जण्णं एएसिं चेव अफुसित्ता णं गई પવત્તા સત્તર પ્રકારની વિહાયોગતિ : પ્ર. ૫. વિહાયોગતિ કેટલા પ્રકારની છે ? ઉં. વિહાયોગતિ સત્તર પ્રકારની કહી છે, જેમકે ૧. સ્પૃશદ્માનગતિ, ૨. અસ્પૃશમાનગતિ. ૩. ઉપસંપદ્યમાનગતિ, ૪. અનુપસંપદ્યમાનગતિ. પ. પુદ્ગલગતિ, ૬, મંડૂકગતિ, ૭. નૌકાગતિ, ૮. નયગતિ, ૯. છાયાગતિ, ૧૦. છાયાનુપાતગતિ, ૧૧. લેશ્યાગતિ, ૧૨. ગ્લેશ્યાનુપાતગતિ, ૧૩. ઉદિશ્યપ્રવિભક્તગતિ, ૧૪. ચતુપુરુષ પ્રવિભક્તગતિ, ૧૫. વક્રગતિ, ૧૬. પંકગતિ, ૧૭. બંધનવિમોચનગતિ. પ્ર. ૧. સ્મશાનગતિ કોને કહે છે ? પરમાણુ પુદ્ગલની અથવા ઢિપ્રદેશી -પાવતઅનન્ત પ્રદેશી ઢંધોની એક બીજાને સ્પર્શ કરતાં જે ગતિ થાય છે તે સ્પૃશમાન ગતિ છે. આ સ્કુશમાનગતિનું વર્ણન છે. પ્ર. ૨. અસ્પૃશમાન ગતિ કોને કહે છે ? (જે આ પરમાણુ પુદગલોથી લઈને અનન્ત પ્રદેશી ઢંધોને) પરસ્પર સ્પર્શ કર્યા વગર જે ગતિ થાય છે તે અસ્પૃશદ્ગતિ છે. આ અસ્પૃશદ્રમાનગતિનું સ્વરુપ છે. પ્ર. ૩. ઉપસંપદ્યમાનગતિ કોને કહે છે ? ઉપસંપદ્યમાનગતિ એવી છે, જેમાં વ્યક્તિ રાજા, યુવરાજ, ઈશ્વર (ઐશ્વર્યશાળી) તલવર (કોઈ રાજા દ્વારા નિયુક્ત પટ્ટધર શાસક) માલિક (મંડલાધિપતિ) ઈભ્ય (ધનાટ્ય) શેઠ, સેનાપતિ કે સાર્થવાહને આશ્રય કરીને તેના સહયોગ કે સહારાથી) ગમન કરે છે. આ ઉ૫સંપદ્યમાન ગતિનું સ્વરૂપ છે. से तं अफुसमाणगई। g, રૂ, સે જિં તે સંપનમના ? उ. उवसंपज्जमाणगई जणं रायं वा, जुवरायं वा, ईसरं वा, तलवरं वा, माडंबियं वा, कोडुंबियं वा, इब्भं वा, सेळिं वा, सेणावई वा, सत्थवाहं वा उवसंपज्जित्ता णं गच्छइ । से ते उवसंपज्जमाणगई। Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૬૯ 1. ૪. સે જિં તેં અનુવસંપન્ન ? उ. अणुवसंपज्जमाणगई जण्णं एएसिं चेव अण्णमण्णं अणुवसंपज्जित्ता णं गच्छइ । ' से तं अणुवसंपज्जमाणगई। 1. છે. જિં તું પાકું ? उ. पोग्गलगई जण्णं परमाणुपोग्गलाणं -जाव अणंतपएसियाणं खंधाणं पवत्तइ । से तं पोग्गलगई। ૫. ૬. તે કિં તે મંડૂકું? उ. मंडूयगई जण्णं मंडूए उप्फिडिया उप्फिडिया ! से तं मंडूयगई। . ૭. હિં તે ખાવા ? उ. णावागई जण्णं णावा पुव्ववेयालीओदाहिणवेयालिं जलपहेणं गच्छइ, दाहिणवेयालीओ वा अवरवेयालिं जलपहेणं गच्छइ। પ્ર. ૪. અનુપસંપદ્યમાનગતિ કોને કહે છે ? આજ પૂર્વોક્ત (રાજા આદિ)નું પરસ્પર આશ્રય ન લઈને જે ગતિ થાય છે. તે અનુપસંપદ્યમાન ગતિ છે. આ અનુપસંપદ્યમાન ગતિનું સ્વરૂપ છે. પ્ર. ૫. પુદ્ગલગતિ કોને કહે છે ? ઉ. પરમાણુ પુગલોની ચાવત- અનuદેશી કંધોની ગતિ પુદ્ગલગતિ છે આ પુદગલગતિનું સ્વરૂપ છે. પ્ર. ૬. દેડકાગતિ કોને કહે છે ? દેડકો જે ઉછળી-ઉછળીને ગતિ કરે છે તે દેડકાગતિ કહેવાય છે. આ દેડકાગતિનું સ્વરૂપ છે. પ્ર. ૭. નૌકાગતિ કોને કહે છે ? જેમ નૌકા પૂર્વી વૈતાલી (તટ)થી દક્ષિણી વૈતાલીની તરફ જલપથથી જાય છે અથવા દક્ષિણી વૈતાલીથી પશ્ચિમી વૈતાલીની તરફ જલપથથી જાય છે. એવી ગતિ નૌકાગતિ છે આ નૌકાગતિનું સ્વરૂપ છે. પ્ર. ૮. નયગતિ કોને કહે છે ? ઉ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત આ સાત નયોની જે પ્રવૃત્તિ છે અથવા બધા નય જે માને છે તે નયગતિ છે. આ નયગતિનું સ્વરૂપ છે. ૯. છાયાગતિ કોને કહે છે ? અશ્વની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા ગન્ધર્વની છાયા, વૃષભની છાયા, રથની છાયા, છત્રની છાયાનો આશ્રય કરીને જે ગમન કરે છે તે છાયાગતિ છે. આ છાયાગતિનું સ્વરૂપ છે. ૧૦. છાયાનું પાતગતિ કોને કહે છે ? ઉં. છાયા પુરુષ આદિ પોતાના નિમિત્તનું અનુગમન કરે છે, પરંતુ પુરુષ છાયાનું અનુગમન કરતા નથી. તે છાયાનુપાતગતિ છે. से तं णावागई। 1. ૮, સે જિં તું ? उ. णयगई जण्णं णेगम-संगह-ववहार-उज्जुसुय सद्द-समभिरूढ-एवंभूयाणं णयाणं जा गई, अहवा सब्बणया विजं इच्छंति । T से तं णयगई। 1. ૨. તે છાયા ? छायागईजण्णं हयच्छायंवा, गयच्छायं वा, नरच्छायं वा, किन्नरच्छायंवा, महोरगच्छायं वा,गंधब्वच्छायं वा, उसहच्छायं वा, रहच्छायं वा, छत्तच्छायं वा, उवसंपज्जित्ता णं गच्छइ । પ્ર. से तं छायागई। 1. ૨૦. જે જિં તું છાયાળુવાયા? ૩. આથgવવા-નri પુરિ થિ પુછડું, ( पुरिसे छायं अणुगच्छइ । Page #215 -------------------------------------------------------------------------- ________________ ৩৩০ से तं छायाणुवायगई । ૬. ? ?. તે ત્રિં તં જેસ્સાઈ ? उ. लेस्सागई जण्णं कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए तावणत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो - भुज्जो परिणमइ, एवं णीललेस्सा काउलेस्सं पप्प तारूवत्ताए -जावताफांसत्ताए परिणमइ. एवं काउलेस्सा वि तेउलेस्सं, तेउलेस्सा वि पम्हलेस्सं, पम्हलेस्सा वि सुक्कलेस्सं पप्प तारूवत्ताए - जावपरिणमइ । सेतं लेस्सागई । ૬. ??. से किं तं लेस्साणुवायगई ? उ. लेस्साणुवायगई जल्लेस्साइं दव्वाइं परियाइत्ता कालं करेइ तल्लेस्सेसु उववज्जइ, તું નન્ના कण्हलेस्सेसु वा - जाव- सुक्कलेस्सेसु वा । सेतं लेस्साणुवायगई । १३. से किं तं उद्दिस्सपविभत्तगई ? ૧. उ. उद्दिस्सपविभत्तगई जेणं आयरियं वा, उवज्झायं વા, ઘેર વા, પવનં વા, જુિં વા, ચાદર વા, गणावच्छेइयं वा उद्दिसिय उद्दिवसिय गच्छइ । से तं उद्दिस्सपविभत्तगई । ૬. १४. से किं तं चउपुरिसपविभत्तगई ? उ. चउपुरिसपविभत्तगई से जहाणामए चत्तारि पुरिसा, तं जहा १. समगं पट्ठिता समगं पज्जवट्ठिया, २. समगं पट्टिया विसमं पज्जवट्ठिया, પ્ર. ઉ. પ્ર. 6. પ્ર. ઉ. 3. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ છાયાનુપાતગતિનું સ્વરૂપ છે. ૧૧. લેશ્યાગતિ કોને કહે છે ? કૃષ્ણલેશ્યાનાં દ્રવ્ય, નીલ લેશ્યાનાં દ્રવ્યને પ્રાપ્ત કરીને તેના જ વર્ણરુપમાં, તેના જ ગંધરુપમાં, તેના જ રસ રુપમાં તથા તેના જ સ્પર્શરુપમાં વારંવાર જે પરિણત થાય છે. આ પ્રમાણે નીલલેશ્યા પણ કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને તેના જ વર્ણરુપમાં -યાવત્- તેના જ સ્પર્શરુપમાં પરિણત થાય છે. આ પ્રમાણે કાપોતલેશ્યા પણ તેોલેશ્યાને, તેજોલેશ્યા પદ્મલેશ્યાને અને પદ્મલેશ્યા શુકલલેશ્યાને પ્રાપ્ત કરીને તેનાજ વર્ણ રુપમાં યાવતેના જ સ્પર્શરુપમાં પરિણત થાય છે. તે લેશ્યાગતિ છે. આ લેશ્યાગતિનું સ્વરૂપ છે. ૧૨. લેશ્યાનુપાતગતિ કોને કહે છે ? જે જેવી લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને (જીવ) કાળ કરે છે. (મરે છે) તેવી લેશ્યાવાળા (જીવો)માં તે ઉત્પન્ન થાય છે, જેમકેકૃષ્ણલેશ્યાવાળા દ્રવ્યોમાં યાવત્← શુકલ લેશ્યાવાળા દ્રવ્યોમાં (આ પ્રકારની ગતિ) લેશ્યાનુપાત ગતિ છે. આ લેશ્યાનુપાતગતિનું સ્વરૂપ છે. ૧૩. ઉદિશ્યપ્રવિભક્તગતિ કોને કહે છે ? આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છેદકને લક્ષ્ય (ઉદ્દેશ્ય) કરીને જે ગમન કરાય છે તે ઉદિશ્યપ્રવિભક્તગતિ છે. આ ઉદિશ્યપ્રવિભક્તગતિનું સ્વરૂપ છે. ૧૪. ચતુઃપુરુષપ્રવિભક્તગતિ કોને કહે છે ? ચતુઃ પુરુષપ્રવિભક્તગતિ ચાર પ્રકારની છે, જેમકે ૧. જેમ ચાર પુરુષોનું એક સાથે પ્રસ્થાન અને ચારેયનું એક સાથે પહોંચવું. ૨. ચાર પુરુષોનું એક સાથ પ્રસ્થાન, પરંતુ અલગ-અલગ પહોંચવું. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રયોગ અધ્યયન ૭૭૧ ३.विसमं पट्ठिया समगं पज्जवठ्ठिया, ૪. વિષમ પટ્ટિકા વિસમું વક્તવ િ $ से तं चउपुरिसपविभत्तगई। ૫, ૨૬. તે િતું વંદું ? वंकगई चउब्विहा पण्णत्ता, तं जहाછે. ઘટ્ટીયા, ૨. ગંભળયા, રૂ. સયા, ૪, gવડયા से तं वंकगई। ૫. ૨ ૬. એ વિ તે વંવા? उ. पंकगई से जहाणामए केइ परिसे सेयंसि वा, पंकसि वा, उदयंसि वा कायं उब्बहिया गच्छइ । ૩. ચાર પુરુષોનું અલગ-અલગ પ્રસ્થાન, પરંતુ એક સાથે પહોંચવું. ૪. ચાર પુરુષોનું અલગ-અલગ પ્રસ્થાન અને અલગ-અલગ પહોંચવું. આ ચતુ:પુરુષપ્રવિભક્તગતિનું સ્વરૂપ છે. . ૧૫. વક્રગતિ કેટલા પ્રકારની છે ? વક્રગતિ ચાર પ્રકારની કહી છે, જેમકે૧. સંઘટ્ટો કરવાથી, ૨. અટકાવવાથી, ૩. ભેટવાથી, ૪. પડવાથી. આ વક્રગતિનું સ્વરુપ છે. પ્ર. ૧૬. પંકગતિ કોને કહે છે ? ઉ. જેમ કોઈ પુરુષ કાદવમાં, પંકમાં અથવા પાણીમાં પોતાના શરીર દ્વારા લપસી જવાથી કે ડુબી જવાથી ગમન કરે છે. તેની આ પંકગતિ છે. આ પંકગતિનું સ્વરુપ છે. પ્ર. ૧૭. બંધનવિમોચન ગતિ કોને કહે છે ? ઉ. અત્યંત પાકીને તૈયાર થયેલ અથવા બંધનથી વિમુક્ત (છૂટેલા) આમ્રો, આમ્રાટકો, બીજોરા, બિલ્વફળ, કવિત્થ ફળો, ભદ્ર નામક ફળો, કટહલો (ફણસ), દાડમ, પારેવત નામક ફળ અખરોટ, ચોરફળો, બોર અથવા તિન્દુકફળોની. વ્યાઘાત ન હોય તો સ્વભાવથી જ-જે અધોગતિ હોય છે. તે બંધન વિમોચનગતિ છે. આ બંધન વિમોચનગતિનું સ્વરુપ છે. આ વિડોયોગતિની પ્રરુપણા પૂર્ણ થઈ આ ગતિપ્રપાતનું વર્ણન પૂર્ણ થયું. से तं पंकगई। 1. ૨૭. તે વિં તે વંધવિમોયા ? उ. बंधणविमोयणगई जण्णं अंबाण वा, अंबाडगाण वा, माउलुंगाण वा, बिल्लाण वा, कविट्ठाण वा, भल्लाणं वा, फणसाण वा, दाडिमाण वा, पारेवाण वा, अक्खोडाण वा, चोराण वा, बोराण वा, तिंदुयाण वा, पक्काणं परियागयाणं बंधणाओ विष्पमुक्काणं णिवाघाएणं अहे वीससाए गई पवत्तइ। से तं बंधणविमोयणगई। से तं विहायगई। से तं गइप्पवाए। - TUT, ૫, ૨૬, મુ. ?? ૦૫-૧૬ ૨૨ . વિચા. સ. ૮, ૩. ૭, મુ. ૨૬ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ ૨૧. ઉપયોગ અધ્યયન જ્ઞાન અને દર્શન જીવના શાશ્વત ગુણ છે. આના જ આધારે જીવ જડ પદાર્થોથી જુદો દર્શાવી શકાય છે. એ બન્ને જીવના લક્ષણ છે. આ હમેંશા જીવની સાથે રહીને પોતાની જુદી વિશેષતાઓ દર્શાવે છે. જૈન આગમોમાં જ્ઞાન અને દર્શનને ઉપયોગ કહેવામાં આવે છે, પરંતુ સાથે એ પણ દર્શાવ્યું છે કે એક સમયમાં એક જ ઉપયોગ હોય છે. ઉપયોગના રુપમાં જ્ઞાન અને દર્શન યુગપદ્ ભાવી નથી. એક અન્તર્મુહૂર્ત પછી જ એ ઉપયોગોમાં પરિવર્તન થયા કરે છે. ગુણના રુપમાં જ્ઞાન અને દર્શન યુગપદ્ભાવી છે., એક સાથે રહે છે. પરંતુ ઉપયોગના રુપમાં તે યુગપાવી નથી, ક્રમભાવી છે. આજ ગુણ અને ઉપયોગમાં ભેદ છે. ઉપયોગના બે ભેદ કરાય છે- સાકારોપયોગ અને અનાકારોપયોગ. સાકારોપયોગમાં જ્ઞાન અને અનાકારોપયોગમાં દર્શનનો અન્તર્ભાવ હોય છે. સાકારોપયોગનાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના આધારે આઠ ભેદ કરાય છે, જેમઆભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન, અનાકારોપયોગના ચાર ભેદ છે- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આ પ્રમાણે સાકારોપયોગ જ્ઞાનાત્મક અને અનાકારોપયોગ દર્શનાત્મક હોય છે. જ્ઞાન સાકાર ઉપયોગ છે પરંતુ દર્શન અનાકાર ઉપયોગ છે. બન્ને પ્રકારના ઉપયોગ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે અને અગુરુલઘુ પણ હોય છે. નિવૃત્તિ કે નિષ્પત્તિના આધારે પણ ઉપયોગનિવૃત્તિને સાકારોપયોગ અને અનાકારોપયોગના ભેદથી બે પ્રકારના કહ્યા છે. ચોવીસ દંડકોમાંથી કોઈ પણ જીવ કોઈ પણ સમયે ઉપયોગ રહિત હોતા નથી. તથાપિ સામાન્ય રુપે વિચાર કરીએ તો પ્રત્યેક જીવમાં બે ઉપયોગ હોય છે - સાકાર અને અનાકાર. ક્યારેક સાકાર ઉપયોગ હોય છે - તો ક્યારેક અનાકાર ઉપયોગ હોય છે. જે જીવમાં જે જ્ઞાન કે અજ્ઞાન પ્રાપ્ત હોય છે, તેમાં તે જ સાકારોપયોગ હોય છે. અને જે દર્શન પ્રાપ્ત હોય છે, તેમાં તે જ અનાકારોપયોગ હોય છે. આ દૃષ્ટિથી પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવોમાં મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે સાકારોપયોગ અને અચક્ષુદર્શન નામક એક અનાકાર ઉપયોગ હોય છે. બેઇન્દ્રિય અને ત્રેઈન્દ્રિય જીવોમાં પણ એકેન્દ્રિય જીવોની જેમ અનાકાર ઉપયોગ તો એક અચક્ષુદર્શનને જ હોય છે, પરંતુ સાકારોપયોગમાં આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે વધારે થાય છે. કારણ કે એ બન્ને સાકારોપયોગમાં સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થવાથી તે ઉપલબ્ધ હોય છે. ચઉરેન્દ્રિય જીવમાં ત્રેઈન્દ્રિયની જેમ ચાર જ સાકારોપયોગ હોય છે - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. અનાકારોપયોગ બે હોય છે - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન. ચઉરેન્દ્રિયમાં ચક્ષુ વધવાથી તેમાં ચક્ષુદર્શન પ્રાપ્ત થાય છે. નૈરિયજીવો,દેવો અને પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં છ સાકારોપયોગ અને ત્રણ અનાકારોપયોગ હોય છે. તેમાં અવધિદર્શન નામક એક અનાકારોપયોગ તથા અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાન નામક બે સાકારોપયોગ ચઉરેન્દ્રિયથી અધિક પ્રાપ્ત થાય છે. મનુષ્યોમાં સાકા૨ોપયોગના સમસ્ત આઠ ભેદ તથા અનાકારોપયોગના સમસ્ત ચાર ભેદ માનવામાં આવે છે. સમસ્ત પ્રાણીઓમાં મનુષ્ય બધાથી અધિક વિકસિત જીવ છે. કેવલજ્ઞાન જેવા સાકારોપયોગ અને કેવળદર્શન જેવા અનાકારોપયોગ તેમાં જ ઉપલબ્ધ થાય છે. પ્રસંગવશ આ અધ્યયનમાં એવી ચર્ચાનો પણ સમાવેશ થયેલ છે કે કેવલજ્ઞાનીઓમાં બે ઉપયોગ એક સાથે પ્રાપ્ત થતાં નથી. તેઓ કેવલજ્ઞાન નામક સાકારોપયોગ અને કેવલદર્શન નામક અનાકારોપયોગવાળા હોવા છતા એક સમયમાં તેઓને આમાંથી એક જ ઉપયોગ પ્રાપ્ત થાય છે. ગુણની દૃષ્ટિથી તેમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન બન્ને એક સાથે રહે છે. કેવળજ્ઞાની જે સમયે રત્નપ્રભાપૃથ્વી આદિને આકારો, હેતુઓ, ઉપમાઓ, દૃષ્ટાન્તો, વર્ણો, સંસ્થાનો, પ્રમાણો Page #218 -------------------------------------------------------------------------- ________________ ૭૭૩ અને ઉપકરણોથી જાણે છે તે સમયે જોતા નથી. તથા જે સમયે જુવે છે તે સમયે જાણતા નથી. કારણ કે જે સાકાર છે તે જ્ઞાન છે તથા જે અનાકાર છે તે દર્શન છે. • સાકારોપયોગ અને અનાકારોપયોગમાં પ્રત્યેકની કાયસ્થિતિ (સ્થિતિકાળ) જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે. તેનો પરસ્પર અંતરકાળ પણ અન્તર્મુહૂર્ત જ છે. એક અન્તર્મુહૂર્તનાં અનન્તર તે ક્રમશઃ બદલતા રહે છે. અલ્પબદુત્વની દષ્ટિએ અનાકારોપયોગ યુક્ત જીવ અલ્પ છે તથા સાકારોપયોગયુક્ત જીવ તેનાથી સંખ્યાતગુણા છે. આ અધ્યયનમાં દર્શનોપયોગનું વિશેષ વર્ણન થયેલ છે. ચાર ગતિઓમાં કયો જીવ કયાં દર્શનોપયોગથી યુક્ત છે એનું વિસ્તૃત વર્ણન કરેલ છે. આમાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક આદિ જીવો અને સમૂર્છાિમ જીવોના દર્શનોપયોગની વિશેષ ચર્ચા છે. માટે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, બાદર પૃથ્વીકાયિક આદિ જીવોમાં પણ સામાન્ય એકેન્દ્રિય જીવોની જેમ એક અચકુદર્શન સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં ચક્ષુદર્શન અને અચકુદર્શન એ બે દર્શનોપયોગ હોય છે જ્યારે સમૃદ્ઘિમ મનુષ્યોમાં માત્ર અચક્ષુદર્શન હોય છે પરન્તુ ચક્ષુદર્શનનો ઉપયોગ થતો નથી. દર્શન ગુણથી સંપન્ન ચક્ષુદર્શની આદિ જીવોની કાયસ્થિતિ, અંતરકાળ અને અલ્પબદુત્વનો પણ આ અધ્યયનમાં વર્ણન થયેલ છે. તેના પ્રમાણે ચક્ષુદર્શની જીવ ચક્ષુદર્શનીના રુપમાં જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર સાગરોપમ સુધી રહે છે. અચક્ષુદર્શનીની આ કાયસ્થિતિ બે પ્રકારની હોય છે - ૧. અનાદિ અપર્યવસિત અને ૨. અનાદિ સપર્યવસિત. અવધિદર્શનીની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક અધિક બે છાસઠ સાગરોપમ સુધી હોય છે. કેવલદર્શની સાદી અપર્યવસિત હોય છે. અલ્પબદુત્વની અપેક્ષાએ બધાથી અલ્પ અવધિદર્શની છે, તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, તેનાથી- કેવળદર્શની અનન્તગુણા છે અને તેનાથી અચકુદર્શની અનન્તગુણા છે. ==' માયામ કરતા th #tesh Rava II III મા માતાના For Prvale & Personal use only દ, દડ આંદ વાકાત www.jane craty.org Page #219 -------------------------------------------------------------------------- ________________ ७७४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २१. उवओग-अज्झयणं ૨૧. ઉપયોગ અધ્યયન सूत्र - १. उवओगस्सभेयप्पभेय परूवणं प. कइविहे णं भंते ! उवओगे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे उवओगे पण्णत्ते, तं जहा १. सागारोवओगे य, २. अणागारोवओगे य ।' प. सागारोवओगे णं भंते ! कइविहे पण्णत्ते ? उ. गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा १. आभिणिबोहियणाणसागारोवओगे, २. सुयणाणसागारोवओगे, ३. ओहिणाणसागारोवओगे, ४. मणपज्जवणाणसागारोवओगे, ५. केवलणाणसागारोवओगे, ६. मइअण्णाणसागारोवओगे, ७. सुयअण्णाणसागारोवओगे, ८. विभंगणाणसागारोवओगे । प. अणागारोवओगे णं भंते ! कइविहे पण्णत्ते ? उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा १. चक्खुदंसणअणागारोवओगे. २. अचक्खुदंसणअणागारोवओगे, ३. ओहिदंसणअणागारोवओगे, ४. केवलदसणअणागारोवओगे । - पण्ण. प. २९, सु. १९०८-१९१० २. ओहेण जीवेसु उवओग परूवणं एवं जीवाणं पि। - पण्ण. प. २९, सु. १९११ ३. उवओगाणं अगरूयलहुयत्त परूवणं सागारोवओगो अणागारोवओगो चउत्थएणं पएणं (अगरूय लहुयपएणं) - विया. स. १, उ. ९, सु. १४ उवओगाणं वण्णाइअभावोसागारोवओगे य अणागारोवओगे य अवण्णा. अगंधा, अरसा, अफासा । - विया. स. १२, उ. ५, सु. ३२ १. विया. स. १६, उ. ७, सु.१ सूत्र: ૧. ઉપયોગનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ ૪ प्र. भंते ! उपयोग 21 प्रा२ना हा छ ?.. गौतम ! 64योगले डारना या छ, भ १. सारोपयोग, २. अनाजारोपयोग. प्र. भंते ! सारोपयोग 241 रन हा छ ? गौतम ! 16 ५२ना या छ,भ૧. આભિનિબોધિકજ્ઞાન - સાકારોપયોગ. २. श्रुतशान - सारोपयोग, 3. भवधिज्ञान-सारोपयोग, ४. मन:पर्यवशान-सारोपयोग, ५. शान-सारोपयोग, 5. मति अशान - सारोपयोग, ७. श्रुत शान - सारोपयोग ८. विभंगशान - सारोपयोग ५. भंते ! अनारोपयोग 241 रन वा छ? गौतम ! यार घडरना या छ,भ:१. यक्षुदर्शन - सनारोपयोग, २. अयक्षुदर्शन- सनारोपयोग, 3. सविर्शन - अनारोपयोग, ४. वणर्शन - अनारोपयोगी સામાન્યથી જીવોમાં ઉપયોગોનું પ્રાણ : साप्रमाणे समुथ्यय ®वोमi Neej . ૩. ઉપયોગોનું અગુરુલઘુત્વનું પ્રાણ : સાકારોપયોગ અને અનાકારોપયોગના ચતુર્થપદ (અગુરુ લધુત્વ) વાળા જાણવાં જોઈએ. ઉપયોગોમાં વર્ણાદિનો અભાવ : સાકારોપયોગ અને અનાકારોપયોગ આ બંને વર્ણगंध- २४. अने स्पर्शथी रहित छे. Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યયન પ્ ૬. उवओगनिव्वत्ती भेया चउवीसदंडएसु य परूवणंप. कइविहा णं भंते ! उवओगनिव्वत्ती पण्णत्ता ? ૩. ગોયમા ! સુવિા વયોનિવૃત્તી પળત્તા, તં નહીં चउवीसदंडएस उवओगभेयप्पभेयाणं परूवणं ૬. ૨. સરોવોનિવૃત્તી, २. अणागारोव ओगनिव्वत्ती । કં. ૨-૨૪. છૂં ગેરયાળું ખાવ- તેમાળિયાળું । વિયા. સ. ૧૨, ૩. ૮, મુ. ૪૪-૪૬ છે . ઘેરચાળ મંતે ! વિદે વોને વળત્તે ? ૩. ગોયમા ! તુવિદે વોને વળત્તે, તં નહાછુ. સરોવઓો ય, ૨. અાશરોવોને યા प. रइयाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! વિદે વત્તે, તું બહા છુ. માળસરોવો, २. सुयणाणसागारोवओगे, ३. ओहिणाणसागारोवओगे, ४. मइअण्णाणसागारोवओगे, ५. सुयअण्णाणसागारोवओगे, ६. विभंगणाणसागारोवओगे | प. णेरइयाणं भंते! अणागारोवओगे कइविहे पण्णत्ते ? ૬. ૩. ગોયમા ! તિવિષે વળત્તે, તં નહીં १. चक्खुदंसणअणागारोवओगे, २. अचक्खुदंसणअणागारोवओगे, ३. ओहिदंसणअणागारोवओगे य । ૐ. ૨-o. વૅ -નાવ- થળિયહુમારાળ । दं. १२. पुढविक्काइयाणं भंते ! कइविहे उवओगे पण्णत्ते ? . () નીવા. ડિ. ૨, મુ. રૂ૨ (૬) નીવા. ડેિ. રૂ, મુ. ૨૦૬, ૨૭ Jain Education (T) ત્રિયા. સ. ?, ૩. ૬, મુ. ૨૬ ૫. ૐ. ઉપયોગ- નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! ઉપયોગ નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ઉપયોગ નિવૃત્તિ બે પ્રકારની કહી છે, જેમકે ૧. સાકારોપયોગ નિવૃત્તિ, ૨. અનાકારોપયોગ નિવૃત્તિ. નં.૨-૨૪. આ પ્રમાણે નારકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ચોવીસ દંડકોમાં ઉપયોગોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : દં.૧. ભંતે ! નારકના ઉપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ૩૭૫ ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, જેમકે ૧. સાકારોપયોગ, ૨. અનાકારોપયોગ. ભંતે ! નારકનાં સાકારોપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! છ પ્રકારના કહ્યા છે, જેમકે ૧. મતિજ્ઞાન- સાકારોપયોગ, ૨. શ્રુતજ્ઞાન- સાકારોપયોગ, ૩. અવધિજ્ઞાન-સાકારોપયોગ, ૪. મતિઅજ્ઞાન-સાકારોપયોગ, ૫. શ્રુતઅજ્ઞાન-સાકારોપયોગ, ૬. વિભંગજ્ઞાન-સાકારોપયોગ. ભંતે ! નારકનાં અનાકારોપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે૧. ચક્ષુદર્શન - અનાકારોપયોગ. ૨. અચક્ષુદર્શન-અનાકારોપયોગ, ૩. અવધિદર્શન - અનાકારોપયોગ, ૬.૨-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. ૬.૧૨, ભંતે ! પૃથ્વીકાયિકોનાં ઉપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૭૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. ગોરમા ! વિદે ૩વો guUત્તે, તે નદી ૬. સરોવો ચ, ૨. સરોવનો ? पुढविक्काइयाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ? ૩. સોયમ ! સુવિદે govજે, તે નદી ૨. મમvyTI, ૨. મુસU/Tછે ! प. पुढविक्काइयाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते ? उ. गोयमा ! एगे अचक्खुदंसणाणागारोवओगे पण्णत्ते । હું ૨૩-૨૬. -ના- વડાદરા प. द. १७. बेइंदियाणं भंते ! कइविहे उवओगे guત્તે ? उ. गोयमा ! दुविहे उवओगे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! ઉપયોગ બે પ્રકારના કહ્યા છે, જેમકે ૧. સાકારોપયોગ, ૨. અનાકારોપયોગ. ભંતે ! પૃથ્વીકાયિકોના સાકારોપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારના કહ્યા છે, જેમકે ૧. મતિઅજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન. પ્ર. ભંતે ! પૃથ્વીકાયિકોના અનાકારોપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! એક જ અચક્ષુદર્શન અનાકારોપયોગ કહ્યો છે. દ,૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયકો સુધી જાણવું જોઈએ. ૧૭. ભંતે ! બેઈન્દ્રિયોના ઉપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! (તેના) ઉપયોગ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સાકારોપયોગ, ૨. એનાકારોપયોગ. પ્ર. ભંતે ! બેઈન્દ્રિયોના સાકારોપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! (તેના) ઉપયોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમ કે૧. આભિનિબોધિકજ્ઞાન - સાકારોપયોગ, ૨. શ્રુતજ્ઞાન - સાકારોપયોગ, ૩. મતિઅજ્ઞાન - સાકારોપયોગ, ૪. શ્રુતઅજ્ઞાન - સાકારોપયોગ. ભંતે ! બેઈન્દ્રિયોના અનાકારોપયોગ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ! (તના) એક અચક્ષુદર્શન-અનાકારોપયોગ કહ્યા છે. ૬.૧૮. આ પ્રમાણે ત્રેઈન્દ્રિયોનાં ઉપયોગ છે. ૬.૧૯, ચઉન્દ્રિયનો ઉપયોગ પણ આ પ્રમાણે છે. 9. સરોવો . ૨. સTIVITોવો જ प. बेइंदियाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते? उ. गोयमा ! चउबिहे पण्णत्ते. तं जहा १. आभिणिबोहियणाणसागारोवओगे, ૨. મુચTT સારોવો. ३. मइअण्णाणसागारोवओगे. ४. सुयअण्णाणासागारोवओगे। प. बेइंदियाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते? उ. गोयमा ! एगे अचक्खुदंसणअणागारोवओगे । હું ૨૮. અવે તેવિશાળ વિશે હું ૨૨. જરિયાળ વિ # જેવા ૨. Mવી. . ?, મુ. ૨૨ ( ૭) ૨. નવા. પરિ. ૨, . ૨૪-૨ ૬ રૂ. નીવ. પરિ. ૨, મુ. ૨૮ ૪. ૬. વિ. દિ. ૨, મુ. ૨૬ નવા. પરિ. ૨, મુ. ૩ ૦ Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યયન ૭. ?. णवरं-अणागारोवओगे दुविहे पण्णत्ते, तं जहा १. चक्खुदंसणअणागारोवओगे य २. अचक्खुदंसणअणागारोवओगे य । दं. २०. पंचेंदिय- तिरियक्खजोणियाणं जहा इयाणं । दं. २१. मणुस्साणं जहा ओहिए उवओगे भणियं तव भाणियव्वं । ૩. ૨૨-૨૪. વાળમંતર -ખોશિય~તેમાળિયાનું जहा रइयाणं ३ - ૫૧. ૫. ૨૨, સુ. ૬૨૨-૨૨૨૭ जीव- चउवीसदंडएसु सागाराणागारोवउत्तत्त परूवणं - ७. प. जीवा णं भंते! किं सागारोवउत्ता अणागारोવઙત્તા ? ૩. ગોયમા ! સારોવપત્તા વિ, ગળાનારોવદ્વત્તા વિ । ૫. ૧. સે કેવુાં અંતે ! વં પુષ્પદ્ “નીવા સરોવરત્તા વિ, અળરોવઽત્તા વિ ?" उ. गोयमा ! जे णं जीवा आभिणिबोहियणाणસુચનાળ-દિાળ-મ-હેવત-મફબળાसुयअण्णाण - विभंगणाणोवउत्ता ते णं जीवा सागारोवउत्ता, जेणं जीवा चक्खुदंसण-अचक्खुदंसण- ओहिदंसणकेवलदंसणोवउत्ता, ते णं जीवा अणागारोवउत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“નીવા સાગારોવવત્તા વિ, અમારોવપત્તા વિ।” दं. १. णेरइयाणं भंते ! किं सागारोवउत्ता अणागारोवउत्ता ? (૧) નીવા. ડિ. રૂ, મુ. ૨૭(૨) (૫) નીવા. ડિ. o, મુ. ૩૯-૪૦ નીવા, વિજ્ઞ. શ્, સુ. ૪ ર ૨. પ્ર. ઉ. જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકારોપયુક્તત્વનું પ્રરુપણ : પ્ર. ઉ. પ્ર. ૭૭૭ વિશેષ : (તેના) અનાકારોપયોગ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. ચક્ષુદર્શન- અનાકારોપયોગ, ૨. અચક્ષુદર્શન-અનાકારોપયોગ. ૬.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનાં(સાકારોપયોગ તથા અનાકારોપયોગ) વર્ણન નારકનાં સમાન છે. નં.૨૧. ઔધિક ઉપયોગ જેટલા કહ્યા છે તેટલા જ મનુષ્યોનાં ઉપયોગ કહેવા જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં ઉપયોગ નારકનાં સમાન છે. ભંતે ! જીવ સાકારોપયોગ યુક્ત છે કે અનાકારોપયોગ યુક્ત છે ? ગૌતમ ! જીવ સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે. ભંતે ! શા માટે એવું કહ્યું છે કે - "જીવ સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે ?” ગૌતમ ! જે જીવ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનોપયોગવાળા છે. તે જીવ સાકારોપયોગ યુક્ત કહેવાય છે. જે જીવ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ઉપયોગથી યુક્ત છે, તે જીવ અનાકારોપયોગ યુક્ત કહેવાય છે. - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે "જીવ સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.” દં.૧. ભંતે ! નારક સાકારોપયોગયુક્ત છે કે અનાકારોપયોગ યુક્ત છે ? (6) નીવા. વડે. રૂ, મુ. ૨૦૨ (Í) (૬) નીવા. ડિ. ૨, મુ. ૪૨ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૭૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! જરા સારોવડાવિ, સTI રોવત્તા ઉ. ગૌતમ ! નારક સાકારોપયોગ યુક્ત પણ છે અને વિ | અનાકારોપયોગ યુક્ત પણ છે. प. से केणतुणं भंते ! एवं वुच्चइ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - જરૂચ સરોવર, વિ, UTIRIરોવત્તા વિ?” અનારક સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે ?” उ. गोयमा ! जे णं णेरइया आभिणिबोहियणाण ગૌતમ ! જેનારક આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, सुयणाण-ओहिणाण - मइअण्णाण - सुयअण्णाण અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને विभंगणाणोवउत्ता, વિર્ભાગજ્ઞાનના ઉપયોગથી યુક્ત છે. ते णं णेरइया सागारोवउत्ता, તે નારક સાકારોપયોગયુક્ત છે. जे णं णेरइया चक्खुदंसण-अचक्खुदंसण જે નારક ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને ओहिदसणोवउत्ता, અવધિદર્શનના ઉપયોગથી યુક્ત છે, ते णं णेरइया अणागारोवउत्ता, તે નારક અનાકારોપયોગયુક્ત છે से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “णेरइया सागारोवउत्ता वि, अणागारोवउत्ता वि । અનારક સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.” હું. ૨-૨૨. પર્વ -ગાવ- થ નારા ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. प. द.१२. पुढविक्काइयाणं भंते ! किं सागारोवउत्ता પ્ર. ૮, ૧૨. ભંતે ! પૃથ્વીકાયિકો સાકારોપયોગ યુક્ત સTTIોવત્તા ? છે કે અનાકારોપયોગ યુક્ત છે ? उ. गोयमा ! पुढविक्काइया सागारोवउत्ता वि, ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક સાકારોપયોગ યુક્ત પણ अणागारोवउत्ता वि । છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે. प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "पुढविक्काइया सागारोवउत्ता वि, अणागारोवउत्ता પૃથ્વીકાયિક સાકારોપયોગ યુક્ત પણ છે અને વિ ?” અનાકારોપયોગ યુક્ત પણ છે?” उ. गोयमा ! जे णं पुढविक्काइया मइअण्णाण ગૌતમ ! જે પૃથ્વીકાયિક મતિઅજ્ઞાન અને सुयअण्णाणोवउत्ता, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા છે. ते णं पुढविकाइया सागारोवउत्ता, તે પૃથ્વીકાયિક સાકારોપયોગ યુક્ત છે. जे णं पूढविक्काइया अचक्खुदंसणोवउत्ता, જે પૃથ્વીકાયિક અચક્ષુદર્શનના ઉપયોગવાળી છે. ते णं पुढविकाइया अणागारोवउत्ता, તે પૃથ્વીકાયિક અનાકારોપયોગયુક્ત છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “पुढविकाइया सागारोवउत्ता वि, अणागा 'પૃથ્વીકાયિક સાકારોપયોગયુક્ત પણ છે અને રોવત્તા વિ ” અનાકારોપયોગ યુક્ત પણ છે.” ૮. ? રૂ-૬. વે -નાવિ- વાડા | .૧૩-૧૪. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. . હું ૨૭, વેટિયા : મંત ! વુિં સરોવત્તા પ્ર. ૬.૧૭. ભંતે ! બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત છે For Private & Personal use Onકે અનાકારોપયોગયુક્ત છે ? Jain Education Info M+II રોવડા ? Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યયન ૮. . ૩. ગોયમા ! વેઢિયા સરોવઽત્તા વિ, અારોवउत्ता वि । ૬. તે દ્રુનું મંતે ! વં વુન્નરૂ “बेइंदिया सागारोवउत्ता वि, अणागारोवउत्ता વિ ?" उ. गोयमा ! जे णं बेइंदिया आभिणिबोहियणाणસુયાળ-મબળાળ - મુખ્ય-અળળોવઙત્તા, ते णं बेइंदिया सागारोवउत्ता, जेणं बेइंदिया अचक्खुदंसणोवउत्ता, ते णं बेइंदिया अणागारोवउत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ “ अट्ठसहिया बेइंदिया सागारोवउत्ता वि अणागारोवउत्ता वि ।” ૐ. ૨૮-૧૨. વૅ -ખાવ- વિિતયા ! णवरं चक्खुदंसणं अव्भइयं चउरिंदियाणं । ż. ૨૦. નૈયિ-તિરિનોળિયા ના નેરા ૐ, ૨૨. મપૂસા નહીં નીવા ૩. ૨૨-૨૪. વાળમંતર-નોતિય-રેમાળિયાનું जहा रइया । - ૫૧. ૫. ૨૨, મુ. ?°૨૮-૬૬ ૩૬ केवल एगसमए दोउवओगाणं णिसेहो प. केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आगारेहिं, દેહિં, વમાહિં, વિતેહિં, વોäિ, સંાહિં, पमाणेहिं, पडोयारेहिं जं समयं जाणइ तं समयं पासइ, जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा ! णो इणट्ठे समट्ठे । ૩. (૬) નીવા. ડિ. ?, મુ. રૂખ્ (q) નીવા. ડિ. રૂ, મુ. ૧૭ (?) D Jain Educવવા વાડ, o, મુ. ૪૨ ૮. રૂ. ઉ. પ્ર. ઉ. પ્ર. ગૌતમ ! બેઈન્દ્રિય સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગયુક્ત પણ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગયુક્ત પણ છે ?” For Private & Person(T) 266 ગૌતમ ! જે બેઈન્દ્રિય આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનનાં ઉપયોગવાળા છે. તે બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત છે, જે બેઈન્દ્રિય અચક્ષુદર્શનના ઉપયોગથી યુક્ત છે. તે બેઈન્દ્રિય અનાકારોપયોગ યુક્ત છે, માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બેઈન્દ્રિય સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.” ૬.૧૮-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. વિશેષઃ ચઉરેન્દ્રિય જીવોમાં ચક્ષુદર્શન અધિક કહેવા જોઈએ. ૬.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ઉપયોગ યુક્તતા નારકનાં સમાન છે. નં.૨૧. મનુષ્યોની ઉપયોગ યુક્તતા સમુચ્ચય જીવોનાં સમાન છે. કેવળીઓમાં એક સમયમાં બે ઉપયોગોનો નિષેધ : ભંતે ! કેવળજ્ઞાની આ રત્નપ્રભાપૃથ્વીનો આકારોથી. હેતુઓથી, ઉપમાઓથી, દૃષ્ટાંતોથી, વર્ષોથી, સંસ્થાનોથી, પ્રમાણોથી અને પ્રત્યવતારોથી (ઉપકરણોથી) સહિત જે સમય જાણે છે શું તે સમયે જુવે છે તથા જે સમયે જુવે છે શું તે સમયે જાણે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. નં.૨૨-૨૪. વાણવ્યતર, જ્યોતિષ્મ અને વૈમાનિક દેવોની ઉપયોગ યુક્તતા નારકનાં સમાન છે. 6. (૬) વિયા. સ. ૧૬, ૩. ૭, મુ. ? (a) નીવા. દ. ?, સુ. ૪૨ નીવા. ડેિ. રૂ, મુ. ૨૦૨ (T) Page #225 -------------------------------------------------------------------------- ________________ ७८० ૬. उ. गोयमा ! सागारे से णाणे भवइ, अणागारे से दंसणे भवइ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “केवली णं इमं रयणप्पभं पुढवीं आगारेहिं -जावपडोयारेहिं जं समयं जाणइ, णो तं समयं पासइ, जं समयं पासइ, णो तं समयं जाणइ । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "कवेली णं इमं रयणप्पभं पुढवीं आगारेहिं - जावपडोयारेहिं जं समयं जाणइ, णो तं समयं पासइ, जं समयं पासइ, णो तं समयं जाणइ ?" વં -ખાવ- ગહેશત્તમપુર્વ । एवं सोहम्मं कप्पं जाव- अच्चुय, गेवेज्जगविमाणे, अणुत्तरविमाणे, ईसीपभारं पुढवीं, परमाणुपोग्गलं, दुपएसियं खंधं - जाव- अणंतपदेसियं खंधं । ૩. केवली णं भंते ! इमं रयणप्पभं पुढवीं अणागारेहिं, મદેહિં, અનુવાહિં, અવિò તેહિં અવન્તેäિ, असंठाणेहिं, अपमाणेहिं, अपडोयारेहिं पासइ ण નાખવુ ? उ. हंता, गोयमा ! केवली णं इमं रयणप्पभं पुढविं અરેર્દિ નાવ- અપડોયારેહિં વાસર, જૂ નાખવુ | ૧. સે છે અંતે ! વં પુષ્પ “केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं -નાવ- અપડોયારેહિં વાસર, ન નાળવુ ?" गोयमा ! अणागारे से दंसणे भवइ, सागारे से णाणे भवइ, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ “केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं -ખાવ- અપડોયારેહિં વાસર, ળ નાખવુ | પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કેવળી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો -યાવઉપકરણોથી સહિત જે સમયે જાણે છે તે સમયે જાણતાં નથી અને જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી ?” ગૌતમ ! જે સાકાર છે તે જ્ઞાન છે અને જે અનાકાર છે તે દર્શન છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - કેવળી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો -યાવત્ઉપકરણોથી સહિત જે સમયે જાણે છે તે સમયે દેખતા નથી. અને જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી.” આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. આ પ્રમાણે સૌધર્મકલ્પથી અચ્યુતકલ્પ સુધી, ત્રૈવેયક વિમાન, અનુત્તરવિમાન, ઈષત્પ્રાક્ભારા પૃથ્વી, પરમાણુપુદ્દગલ, દ્વિપ્રદેશિક સ્કંધ -યાવઅનન્તપ્રદેશી કંધનાં માટે પણ જાણવું જોઈએ. ભંતે ! શું કેવળજ્ઞાની આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી, અહેતુઓથી, અનુપમાઓથી, અદૃષ્ટાંતોથી, અવર્ણોથી, અસંસ્થાનોથી, અપ્રમાણોથી અને ઉપકરણોથી રહિત જે સમયે જુવે છે શું તે સમયે જાણતાં નથી ? હા, ગૌતમ ! કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી -યાવત્– ઉ૫ક૨ણોથી જે સમયે જુવે છે, તે સમયે જાણતાં નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી -યાવત્- ઉપકરણોથી જે સમયે જુવે છે તે સમયે જાણતાં નથી?” ગૌતમ ! જે અનાકાર હોય છે તે દર્શન (જેવું) છે અને જે સાકાર છે તે જ્ઞાન (જાણે) છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કૈવળી આ રત્નપ્રભાપૃથ્વીને અનાકારોથી -યાવત્- ઉપકરણોથી જે સમયે જુવે છે, તે સમયે જાણતાં નથી.” Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યયન ૭૮૧ एवं -जाव- ईसीपब्भारं पुढविं परमाणुपोग्गलं, આ પ્રમાણે ઈષત્રોભારા પૃથ્વી સુધી પરમાણુ अणंतपदेसियं खंधं पासइ, ण जाणइ । પુદગલ તથા અનન્તપ્રદેશી ઢંધ સુધી કેવળી જે - પૂUU. ૫. ૩ ૦, . ૨૬૬ -૬૧૬૪ સમયે જુવે છે તે સમયે જાણતા નથી. उवओगोत्ताणं कायट्ठिई परूवणं ૯. ઉપયોગયુક્તોની કાય-સ્થિતિનું પ્રાણ : प. सागारोवउत्ते णं भंते ! सागारोवउत्ते त्ति कालओ પ્ર. ભંતે ! સાકારોપયોગ યુક્ત જીવ સાકારોપયોગવરરે ટુ ? યુક્ત રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । ઉ. ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. अणागारोवउत्ते वि एवं चेव ।। અનાકારોપયોગ યુક્ત જીવ પણ આ પ્રમાણે છે. - પપપળ, ૫૨૮, . ૨૩ ૬૨-૬ રૂ १०. उवओगोत्ताणं अंतरकाल परूवणं ૧૦. ઉપયોગયુક્તોના અંતરકાળનું પ્રરુપણ : सागारोवउत्ता य अणागारोवउत्ता य अंतरं जहण्णेण સાકારોપયોગયુક્તો અને અનાકારોપયોગયુક્તોનું જધન્ય वि उक्कोसेण वि अंतोमुहुत्तं । અને ઉત્કૃષ્ટ અંતરકાળ અંતર્મુહૂર્તનું છે. - નવા. પરિ. ૧, સે. ૨ ૨ ૩ ११. उवओगोत्ताणं अप्पबहुत्तं ૧૧. ઉપયોગયુક્તોનો અલ્પબદુત્વ : 1. Ifસ of મંતે ! નવા સરોવત્તા પ્ર. ભંતે ! આ સાકારોપયોગયુકત અને अणागारोवउत्ताण य कयरे कयरेहिंतो अप्पा वा અનાકારોપયોગયુક્ત જીવોમાં કોણ કોનાથી -ના- વિસે સાદિ વા ? અલ્પ યાવત- વિશેષાધિક છે ? ૩. યમ ! . સવવા નવા સરોવત્તા, ગૌતમ ! ૧. બધાથી અલ્પ અનાકારોપયોગ યુક્ત જીવ છે. २. सागारोवउत्ता संखेज्जगुणा । २ ૨. (તેનાથી) સાકારોપયોગયુક્ત જીવ - પUT. ૫. ૩, મુ. ૨૬ ૨ સંખ્યાતગુણા છે. ૧૨. રામુ સોવોરા પ્રવ . ૧૨. ચાર ગતિઓમાં દર્શનોપયોગનું પ્રરુપણ : प. णेरइयाणं भंते ! जीवा किं चक्खुदंसणी, પ્ર. ભંતે ! નારક જીવ શું ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, अचक्खुदंसणी, ओहिदंसणी, केवलदसणी ? અવધિદર્શની કે કેવળદર્શની છે ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, ગૌતમ ! ચક્ષુદર્શની, અચકુદર્શની અને ओहिदसणी वि, णो केवलदसणी। અવધિદર્શની છે. પરંતુ કેવળદર્શની નથી. - નવા, પરિ, , . ૩૨ प. सुहुमपुढविकाइयाणं भंते ! जीवा किं चक्खुदंसणी પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો શું ચક્ષુદર્શની -ગાવ- વધ્વંસળી ? -વાવ- કેવળદર્શની છે ? ૩. યમ ! વઘુવંસળા, મધુવંસ, IT ગૌતમ ! ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળ ओहिदंसणी, णो केवलदसणी।। દર્શની નથી પરંતુ અચક્ષુદર્શની છે. - નીવા. . ?, કુ. ૨૩ (૨૪) एवं -जाव- सुहुम बायर वणप्फइकाइयाण वि। આ પ્રમાણે સૂક્ષ્મ બાદર વનસ્પતિકાયિકો સુધી - નીવ. ડિ. ૧, સે. ૨૪-૨૬ જાણવું જોઈએ. ૨-૨. વી. પરિ, ૨, મુ. ૨ ૩ રૂ રૂ, દર્શન આ ઉપયોગનો જ ભેદ છે તે કારણે અહીંયા આ પ્રકરણ લેવામાં આવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨ बेंइंदिया तेइंदिया जहेव सुहुमपुढविकाइया । जीवा. पडि. १, सु. २८-२९ प. चउरिंदिया णं भंते ! जीवा किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, णो ओहिदंसणी, णो केवलदंसणी । जीवा. पडि. १, सु. ३० प सम्मुच्छिम पंचेंदिय तिरियक्खजोणिय जलयराणं भंते ! किं चक्खुदंसणी -जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, णो ओहिदंसणी, णो केवलदंसणी । थलयरा खहयरा एवं चेव । गब्भवक्कंतिय पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं भंते! किं चक्खुदंसणी -जाव- केवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि ओहिदंसणी वि, णो केवलदंसणी । थलयरा खहयरा एवं चेव । जीवा. पडि. १, सु. ३५-४० प सम्मुच्छिम मणुस्सा णं भंते! किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? उ. गोयमा ! णो चक्खुदंसणी, अचक्खुदंसणी, णो ओहिदंसणी, णो केवलदंसणी । प. गब्भवक्कंतिय मणुस्साणं भंते! किं चक्खुदंसणी - जाव- केवलदंसणी ? प. उ. गोयमा ! चक्खुदंसणी वि - जाव- केवलदंसणी वि । जीवा. पडि. १, सु. ४१ प. देवा णं भंते ! किं चक्खुदंसणी -जावकेवलदंसणी ? उ. गोयमा ! चक्खुदंसणी वि, अचक्खुदंसणी वि, ओहिदंसणी वि, णो केवलदंसणी । जीवा. पडि. १, सु. ४२ १३. दंसणस्स अगरूयलहुयत्त परूवणंप. दंसणे णं भंते ! किं गरूया ? गरूयलहुया ? अगरूयलहुया ? उ. गोयमा ! णो गरूया, ' णो लहुया, अगरूयलहुया | - लहुया ? णो 'गरूयलहुया, विया. स. १, उ. ९, सु. ११ ૧૩. प्र. 6. 24. ७. प्र. ७. प्र. G. प्र. G. प्र. G. 3. દ્રવ્યાનુયોગ ભાગ-૨ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના સમાન જાણવું જોઈએ. भंते! यरेन्द्रिय व शुं यक्षुहर्शनी - यावत्કેવળ દર્શની છે ? ir Pivate & Personal Use Only ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે અને અચક્ષુદર્શની પણ છે. પરંતુ અધિદર્શની અને કેવળદર્શની नथी. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર શું ચક્ષુદર્શની -યાવ- કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે અને અચક્ષુદર્શની પણ છે. પરંતુ અવધિદર્શની અને કેવળદર્શની નથી. આ પ્રમાણે (સમૂર્છિમ) સ્થળચર ખેચર જીવોના માટે પણ જાણવું જોઈએ. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર શું यक्षुहर्शनी - यावत्- डेवणहर्शनी छे ? ગૌતમ! ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની છે પરંતુ કેવળદર્શની નથી. આ પ્રમાણે ગર્ભજ સ્થળચર ખેંચર જીવોનાં માટે પણ જાણવું જોઈએ. ભંતે ! સમ્મચ્છિમ મનુષ્ય શું ચક્ષુદર્શની -યાવ કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળ દર્શની નથી. પરંતુ અચક્ષુદર્શની છે. ભંતે ! ગર્ભજ મનુષ્ય શું ચક્ષુદર્શની -યાવત્ કેવળદર્શની છે ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે -યાવ- કેવળ દર્શની पा छे. ભંતે ! દેવ શું ચક્ષુદર્શની -યાવત્- કેવળ દર્શની छे ? દર્શનનાં અગુરુલઘુત્વનું પ્રરુપણ : प्र. अंते ! दर्शन शुं गुरु छे, लघु छे. गुरुलघु छे } अगुरुलघु छे ? ગૌતમ ! ચક્ષુદર્શની પણ છે, અચક્ષુદર્શની પણ છે અને અવધિદર્શની પણ છે પરંતુ કેવળ દર્શની નથી. ગૌતમ ! દર્શન ગુરુ નથી, લઘુ નથી અને ગુરુલઘુ પણ નથી પરંતુ અગુરુલઘુ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અધ્યયન १४. चक्खुदंसणी आईणं कायट्ठिई परूवणं प. चक्खुदंसणी णं भंते ! चक्खुदंसणी त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहणणेणं अंतोमुहुत्तं, प. अचक्खुदंसणी णं भंते ! अचक्खुदंसणी त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा! अचक्खुदंसणी दुविहे पण्णत्ते, तं जहा१. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए । ओहिदंसणी णं भंते ! ओहिदंसणी त्ति कालओ केवचिरं होइ ? प. उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं । उ. गोयमा ! जहणणेणं एक्कं समयं, प. उक्कोसेणं दो छावट्ठीओ सागरोवमाणं साइरेगाओ । केवलदंसणी णं भंते! केवलदंसणी त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! साईए अपज्जवसिए । ' - पण्ण. प. १८, सु. १३४६-१३५७ १५. चक्खुदंसणी आईणं अंतरकाल परूवणं चक्खुदंसणिस्स अंतरं-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । अचक्खुदंसणिस्स-दुविहस्स नत्थि अंतरं । ओहिदंसणिस्स-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । केवलदंसणिस्स - णत्थि अंतरं । १६. चक्खुदंसणीआईणं अप्पबहुत्तं जीवा. पडि. ९, सु. २४६ प. एएसि णं भंते! चक्खुदंसणीणं - जाव- केवलदंसणीण य करे करेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ? उ. गोयमा ! १ सव्वत्थोवा ओहिदंसणी, २. चक्खुदंसणी असंखेज्जगुणा, ३. केवलदंसणी अनंतगुणा, ४. अचक्खुदंसणी अनंतगुणा । जीवा. पडि. ९, सु. २४६ ? जीवा. पडि. ९, सु. २४६ ૧૪. ચક્ષુદર્શની આદિની કાયસ્થિતિનું પ્રરુપણ : प्र. ભંતે ! ચક્ષુદર્શની, ચક્ષુદર્શનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે? गौतम ! धन्य - अन्तर्मुहूर्त सुधी, ૧૫, ૧૬. 6. प्र. 6. प्र. 6: प्र. G. प्र. ७८३ ઉત્કૃષ્ટ કંઈક અધિક હજાર સાગરોપમ સુધી रहे छे. 3. ભંતે ! અચક્ષુદર્શની, અચક્ષુદર્શનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? गौतम ! खयक्षुहर्शनी मे प्रहारना उद्या छे, प्रेम१. नाहि अपर्यवसित, २. नाहि सपर्यवसित. ભંતે ! અવધિદર્શની, અવધિદર્શનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, ચક્ષુદર્શની આદિનાં અંતરકાળનું પ્રરુપણ : ચક્ષુદર્શનીનું અંતર-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. બંને પ્રકારના અચક્ષુદર્શનીઓનું અંતર નથી. અવધિદર્શનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. કેવળદર્શનીનું અંતર નથી. ઉત્કૃષ્ટ કંઈક અધિક બે છયાસઠ સાગરોપમ સુધી રહે છે. ચક્ષુદર્શની આદિનું અલ્પબહુત્વ : ભંતે ! કેવળદર્શની, કેવળદર્શનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! કેવળદર્શની સાદિ અપર્યવસિત હોય છે. ભંતે ! આ ચક્ષુદર્શની -યાવ- કેવળ દર્શનીમાંથી ओए नाथी जस्य यावत्- विशेषाधि छे ? ગૌતમ ! ૧. બધાથી અલ્પ અવધિદર્શની છે. २. ( तेनाथी ) यक्षुद्दर्शनी असंख्यातगुणा छे. 3. ( तेनाथी) वणर्शनी अनन्तगुणा छे. ४. ( तेनाथी) जयक्षुहर्शनी अनन्तगुणा छे. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ૨૨. પશ્યતા અધ્યયન ‘સળયા' શબ્દ જૈન આગમોમાં પ્રયુક્ત એક વિશિષ્ટ શબ્દ છે, જેમાં જ્ઞાન અને દર્શનનો સમાવેશ થઈ જાય છે. જ્ઞાન અને દર્શનનો સમાવેશ "ઉપયોગ” શબ્દમાં પણ થયો છે, પરંતુ ઉપયોગ અને સળયા (પશ્યતા) માં ભેદ છે. ઉપયોગમાં જ્ઞાન અને દર્શનના સમસ્ત ભેદો ગ્રહણ થાય છે, જ્યારે પાસળયા માં મતિજ્ઞાન અને અચક્ષુદર્શન ગ્રહણ થતાં નથી. પાસયા ના માટે હિંદીમાં પશ્યતા શબ્દનો પ્રયોગ થયો છે. જે બોદ્ધ દર્શનમાં પ્રચલિત વિપશ્યનાથી અલગ અર્થ રાખે છે. વાસળા શબ્દનો વાસ્તવિક અર્થ શું એ શોધનો વિષય છે, પરંતુ એના સંબંધમાં આગમોમાં જે તથ્ય સંકલિત છે તેનાથી જાણ થાય છે કે તે ઉપયોગથી જુદો જ છે. ઉપયોગની જેમ પાસણયાના બે ભેદ વર્ણવ્યા છે.- સાકારપાસણયા અને અનાકાર પાસણયા. સાકારપશ્યતા (પાસણયા) છ પ્રકારની છે.- શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન,કેવળજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન. મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનને પાસણયાના ભેદોમાં ગણેલ નથી. માટે જાણ થાય છે કે સાકારપાસણયાના અન્તર્ગત માત્ર વર્તમાનકાળનો વિષય કરનાર આભિનિબોધિક (મતિ) જ્ઞાન અને મતિઅજ્ઞાનનો સમાવેશ થતો નથી. પાષણયા ત્રૈકાલિક વિષયોથી સમ્બદ્ધ છે. અનાકાર પશ્યતાના ત્રણ પ્રકાર છે - ચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. આમાં અચક્ષુદર્શનનો સમાવેશ થતો નથી. કારણ કે તે બાકીના ત્રણ દર્શનોની અપેક્ષાએ અપરિસ્ફુટ હોય છે. અનાકાર પશ્યતામાં તે જ ત્રણ દર્શનોનો સમાવેશ છે. જેમાં વિશદતા કે પરિસ્ફુટતા છે. ચોવીસ દંડકોમાં પાસણયાનું વર્ણન કરવાથી જાણી શકાય છે કે એકેન્દ્રિય જીવોમાં એક માત્ર શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતા પ્રાપ્ત થાય છે. બેઈન્દ્રિય અને ત્રેઈન્દ્રિય જીવોમાં શ્રુતજ્ઞાન કે શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતા મળે છે. ચઉરેન્દ્રિય જીવોમાં શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન સાકાર પશ્યતાના સિવાય ચક્ષુદર્શન અનાકા૨પશ્યતા પણ ઉપલબ્ધ હોય છે. કારણ કે તે ચક્ષુઈન્દ્રિય યુક્ત હોય છે. નૈરયિકો, દેવો અને પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનના ભેદથી ચાર પ્રકારની સાકારપશ્યતા તથા ચક્ષુદર્શન અને અવધિદર્શનના ભેદથી બે પ્રકારની અનાકારપશ્યતા થઈ શકે છે. મનુષ્યોમાં સાકાર પશ્યતાના છ અને અનાકા૨પશ્યતાના ત્રણેય ભેદ પ્રાપ્ત થાય છે. આ વર્ણન સમુચ્ચયથી છે. પ્રત્યેક જીવની અપેક્ષાએ તેમાં ભિન્નતા રહે છે. Jain Ed જીવમાં પ્રાપ્ત થનારી સાકારપશ્યતાના આધારે તે સાકારપશ્મી અને અનાકારપશ્યતાના આધારે તે અનાકારપશ્તી કહેવાય છે. Private & Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પશ્યતા અધ્યયન ૭૮૫ २२. पासणया अज्झयणं ૨૨. પશ્યતા અધ્યયન જે મૂત્ર - पासणयाभेय-प्पभेयपरूवणंप. कइविहा णं भंते ! पासणया पण्णत्ता? उ. गोयमा ! दुविहा पासणया पण्णत्ता, तं जहा - . સTIRપાસ , ૨. અTI TIRTHસાય ચ | प. सागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता ? નયમ ! વિહા પUત્તા, તં નહીં૬. સુયUTTTTTTTTTTTTયા, ૨. મહિાસTTIRપસાથ, ३. मणपज्जवणाणसागारपासणया, ૪. વસ્ત્રાપસરપસિયા, છે. સુયશUITUTRITRપાસનથી, ६. विभंगणाण सागारपासणया। प. अणागारपासणया णं भंते ! कइविहा पण्णत्ता? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा १. चक्खुदंसणअणागारपासणया, ૨. દિવંસTUTIVITRપસાથ, ३. केवलदसणअणागारपासणया । - પVT. . રૂ , સુ. ૨૬ રૂ ૬-૨૧૩૮ जीवेसु ओहेण पासणया परूवणंન્ને નવા gિ -quUT.. રૂ ૧, . ૨૬૩૬ રૂ. ૧૩વીડભુ પાસાયા મેમેય પર્વ- 1. ૨ , રાખ મંત! વિહાં પાસ [UUત્તા? સૂત્ર : ૧. પશ્યતા (જોવું) નાં ભેદ-પ્રભેદોનું પ્રાણ : પ્ર. ભંતે ! પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે ૧. સાકાર પશ્યતા, ૨. અનાકારપશ્યતા. પ્ર. ભંતે ! સાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! છ પ્રકારની કહી છે, જેમકે ૧. શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા, ૨. અવધિજ્ઞાન સાકાર પશ્યતા, ૩. મન:પર્યવજ્ઞાન સાકાર પશ્યતા, ૪. કેવળજ્ઞાન સાકાર પશ્યતા, ૫. શ્રુત અજ્ઞાન સાકાર પતા, ૬. વિર્ભાગજ્ઞાન સાકાર પશ્યતા. ભંતે ! અનાકારપશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે૧. ચક્ષુદર્શન અનાકાર પશ્યતા, ૨. અવધિદર્શન અનાકાર પશ્યતા, ૩. કેવળદર્શન અનાકાર પશ્યતા. ૩. મોથમી! તુવિદ્દ પૂUTત્તા, તેં નહીં १. सागारपासणया य, २. अणागारपासणया य । णेरइयाणं भंते ! सागारपासणया कइविहा पण्णत्ता? સામાન્યથી જીવોમાં પશ્યતાનું પ્રરુપણ : આ પ્રમાણે સમુચ્ચય જીવોમાં પશ્યતાનું વર્ણન કરવું જોઈએ. ૩. ચોવીસ દંડકોમાં પશ્યતાનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : પ્ર. ૮,૧, ભંતે ! નારકની પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે ૧. સાકારપશ્યતા, ૨. અનાકારપશ્યતા. પ્ર. ભંતે ! નારકની સાકારપશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! ચાર પ્રકારની કહી છે, જેમકે૧. શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા, ૨. અવધિજ્ઞાન સાકાર પશ્યતા, ૩. શ્રુત અજ્ઞાન સાકાર પશ્યતા, ૪. વિર્ભાગજ્ઞાન સાકાર થતા. उ. गोयमा ! चउबिहा पण्णत्ता, तं जहा ૨. સુયTT TT TTRપાસીયા, ૨. મટિTTTTTTTTTTT સાથ, ३. सुयअण्णाणसागारपासणया, ४. विभंगणाणसागारपासणया । Page #231 -------------------------------------------------------------------------- ________________ ૭૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. रइयाणं भंते! अणागारपासणया कइविहा पण्णत्ता? ૩. જોય! તુવિદT Tvyત્તા, તેં નહીં १. चक्खुदंसणअणागारपासणया य, २. ओहिदंसणअणागारपासणया य । હૃ. ૨-૨૨. પર્વ -નવિ- ળિયગુમાર / प. दं. १२. पुढविक्काइयाणं भंते ! कइविहा पासणया guત્તા? ૩. યમ ! UTI HITRપસાથT I प. पुढविक्काइयाणं भंते ! सागारपासणया कइविहा gujત્તા ? उ. गोयमा! एगा सुयअण्णाणसागारपासणया पण्णत्ता। હું ૨૩-૭૬. -ના- વાડિયામાં प. द. १७. बेइंदियाां. भंते ! कइविहा पासणया पण्णत्ता? गोयमा ! एगा सागारपासणया पण्णत्ता। प. बेइंदियाणं भंते! सागारपासणया कइविहा पण्णत्ता? પ્ર. ભંતે ! નારકોની અનાકારપશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે ૧. ચક્ષુદર્શન અનાકાર પશ્યતા, ૨. અવધિદર્શન અનાકાર પશ્યતા. ૬.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૮.૧૨. અંતે ! પૃથ્વીકાયિકોની પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? - ગૌતમ ! એક સાકારપશ્યતા કહી છે. ભંતે ! પૃથ્વીકાયિકોની સાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! એકમાત્ર શ્રુતઅજ્ઞાન સાકારપશ્યતા કહી છે. ૮.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધીની પશ્યતા જાણવી જોઈએ. પ્ર. ૬,૧૭, ભંતે ! બેઈન્દ્રિયોની પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! એક માત્ર સાકારપશ્યતા કહી છે. ભંતે ! બેઈન્દ્રિયોની સાકારપશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે ૧. શ્રુતજ્ઞાન સાકાર પશ્યતા, ૨. શ્રુત અજ્ઞાન સાકાર પશ્યતા. ૬.૧૮. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય જીવોની પણ પશ્યતા કહેવી જોઈએ. પ્ર. ૬.૧૯, ભંતે ! ચઉન્દ્રિયોની પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારની કહી છે, જેમકે ૧. સાકારપશ્યતા, ૨. અનાકારપતા. આની સાકારપશ્યતા બેઈન્દ્રિયોની સાકારપશ્યતાનાં સમાન જાણવી જોઈએ. ભંતે ! ચઉન્દ્રિયોની અનાકાર પશ્યતા કેટલા પ્રકારની કહી છે ? D ૩. જો મા ! સુવિદા TUITI, ના १. सुयण्णाणसागारपासणया य । २. सुयअण्णाणसागारपासणया य । હું ૨૮, પુર્વ તેાિળ વિા प. दं. १९. चउरिंदियाणं भंते ! कइविहा पासणया पण्णत्ता? ૩. જોયમ ! સુવિદા TUTTI, તેં નઈ १. सागारपासणया य, २. अणागारपासणया य। सागारपासणया जहा बेइंदियाणं। પ્ર. प. चउरिंदियाणं भंते ! अणागारपासणया कइविहा guત્તા ? Page #232 -------------------------------------------------------------------------- ________________ પશ્યતા અધ્યયન ૭૮૭ उ. गोयमा ! एगा चक्खुदंसणअणागारपासणया ( ઉ. ગૌતમ! એકમાત્ર ચક્ષુદર્શનની જ અનાકારપશ્યતા Tv9ત્તા | કહી છે. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया जहाणेरइया। ૮.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની પશ્યતા નારકના જેવી છે. ટું ર૬. મસા ન નવા દ. ૨૧. મનુષ્યોની પશ્યતા સમુચ્ચય જીવોનાં સમાન છે. . ૨૨-૨૪. સેસી ન રા નવ વેળિયા ૬. ૨૨-૨૪ શેષ-વૈમાનિકો સુધી નારકનાં સમાન - TU, ૫. રૂ , મુ. ૨૬૪૦-૨૨૫ રૂ પશ્યતા જાણવી જોઈએ. ૪. નવ-વીસલેંડપનુ સારVTIRપર પવળ- ૪. જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકાર પશ્યતાવાળાનું પ્રાણ : प. जीवा णं भंते ! किं सागारपस्सी, अणागारपस्सी? પ્ર. ભંતે ! જીવ સાકાર પશ્યતાવાળા છે કે અનાકાર પશ્યતાવાળા છે ? उ. गोयमा! जीवा सागारपस्सी वि, अणागारपस्सी वि। | ઉ. ગૌતમ ! જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યાતાવાળા પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - નવા સYTRUક્સી વિ, રપર્સ વિ ?" જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકાર પશ્યતાવાળા પણ છે ?” ૩. ગયા ! ને સુચા, મહિપાળ, ગૌતમ ! જે જીવ શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, मणपज्जवणाणी, केवलणाणी, सुयअण्णाणी, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, શ્રતઅજ્ઞાની અને विभंगणाणी, વિર્ભાગજ્ઞાની છે. ते णं जीवा सागारपस्सी, તે જીવ સાકારપશ્યતાવાળા છે. जेणंजीवा चक्खुदंसणी, ओहिदंसणी, केवलदसणी, જે જીવ ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવળ દર્શની છે. ते णं जीवा अणागारपस्सी, તે જીવ અનાકારપશ્યતાવાળા છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “નવ સરપર્સ વિ, સમીરપર વિ ” જીવ સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે.” [, તે , જરા જે મંતે ! વુિં સTRY પ્ર. ૮,૧, ભંતે ! નારક સાકારપક્ષતાવાળા છે કે अणागारपस्सी? અનાકારપશ્યતાવાળા છે ? ૩. સોયમાં ! પૂર્વ જેવો ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. णवर-सागारपासणयाए मणपज्जवणाणी केवलणाणी વિશેષ :સાકારપશ્યતામાં મન:પર્યાયજ્ઞાની અને य बुच्चंति, अणागार-पासणयाए केवलदंसणं णत्थि। કેવળજ્ઞાની તથા અનાકાર પશ્યતામાં કેવળ દર્શની નથી એવું કહેવું જોઈએ. ૮. ૨-. વુિં -ના- ળિયનારા ! ૬.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. ઉ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૭૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. ૨. ૧૨. વિદ્યાનું મંતે ! વિ સTTRપર્સ, अणागारपस्सी? उ. गोयमा ! पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी। से केणठेणं भंते ! एवं वुच्चइ"पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी ? गोयमा ! पुढविक्काइयाणं एगा सुयअण्णाणसागारपासणया पण्णत्ता। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"पुढविक्काइया सागारपस्सी, णो अणागारपस्सी।" ટું. શરૂ-૬પર્વ -નવિ- વાત્સ/ડયા 1. ઢ ૨૭, વેટિયા મંતે ! જિં સરપર્સ, अणागारपस्सी? ૩. યT! સીરપર્સ, જે મUITRUક્સ | प. सेकेणठेणं भंते ! एवं वुच्चइ "बेइंदिया सागारपस्सी, णो अणागारपस्सी ?" પ્ર. . ૧૨. ભંતે ! પૃથ્વીકાયિક સાકારપશ્યતાવાળા • છે કે અનાકારપશ્યતાવાળા છે ? ગૌતમ ! પૃથ્વીકાયિક સાકારપશ્યતાવાળા છે, અનાકારપશ્યતાવાળા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “પૃથ્વીકાયિક જીવ સાકાર પતાવાળા છે પરંતુ અનાકારપશ્યતાવાળા નથી?” ગૌતમ ! પૃથ્વીકાયિકોમાં એકમાત્ર ઋત્રઅજ્ઞાન સાકારપશ્યતા કહી છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – પૃથ્વીકાયિક સાકા૨પશ્યતાવાળા છે અનાકારપશ્યતાવાળા નથી.” દ, ૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ૬,૧૭, ભંતે ! બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે ? . ગૌતમ ! તે સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે. અનાકાર પશ્યતાવાળા નથી? ઉ. ગૌતમ ! તે બેઈન્દ્રિય બે પ્રકારથી સાકારપશ્ય તાવાળા કહ્યા છે, જેમકે૧. શ્રુતજ્ઞાન સાકારપશ્યતા, ૨. શ્રુતઅજ્ઞાનસાકારપશ્યતા. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - બેઈન્દ્રિય સાકારપશ્યતાવાળા છે, અનાકાર પશ્યતાવાળા નથી.” દિ. ૧૮. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય જીવોનાં વિષયમાં સમજવું જોઈએ. પ્ર. ૬. ૧૯, ભંતે! ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા છે કે અનાકારપશ્યતાવાળા છે ? ગૌતમ ! ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપૃશ્યતાવાળા પણ છે”? ૩. યમ!ક્રિયા વિદાસTIRTHસાથrqUUત્તા, तं जहा૨. સુયUTTTTT TIRTHસયા , २. सुयअण्णाणसागारपासणया य । से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"बेइंदिया सागारपस्सी, णो अणागारपस्सी।" હૃ. ૨૮. પુર્વ તૈલ્વિાન શિ 1. ૨ ૨૧. વરિયા મંતે ! કિં સTRપર્સ, अणागारपस्सी? उ. गोयमा! चउरिंदिया सागारपस्सी वि.अणागारपस्सी વિ ા. v. જે હેઠે મંતે ! પુર્વ સુકું "चउरिंदिया सागारपस्सी वि, अणागारपस्सी वि? Page #234 -------------------------------------------------------------------------- ________________ પયત અધ્યયન ૩. શૌચમા!ને રરિરિયાઇ સુચTી સુગUTIળી, ते णं चउरिंदिया सागारपस्सी, जे णं चउरिंदिया चक्षुदंसणी, ते णं चउरिंदिया अणागारपस्सी। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"चउरिंदिया सागारपस्सी वि, अणागारपस्सी वि।" ૭૮૯ ઉ. ગૌતમ ! જે ચઉન્દ્રિય શ્રુતજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે, તે ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા છે. જે ચઉન્દ્રિય ચક્ષુદર્શની છે, તે ચઉન્દ્રિય અનાકારપશ્યતાવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "ચઉન્દ્રિય સાકારપશ્યતાવાળા પણ છે અને અનાકારપશ્યતાવાળા પણ છે.” ' ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું વર્ણન નારકનાં સમાન છે. દ.૨૧. મનુષ્યોનું વર્ણન સમુચ્ચય જીવોનાં સમાન છે. ૬. ૨૨-૨૪, બાકીનાં વૈમાનિકો સુધી નારકનાં સમાન પશ્યતાવાળા જાણવું જોઈએ. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया जहाणेरइया। ૮. ૨૨. મપૂસા નહીં નીવારે ૮. ૨૨-૨૪નવસા ન वेमाणिया। ર -નવ - QUOT, ૫. ૩ , મુ. ૧૬૫૪-૨૧૬૨ ૬. વિયા. મ. ૨૬, ૩. ૭, મુ. ? Page #235 -------------------------------------------------------------------------- ________________ ७८० ૨૩. દૃષ્ટિ અધ્યયન દૃષ્ટિ અધ્યયનના અન્તર્ગત ત્રણ પ્રકારની દૃષ્ટિયોનું વિવેચન થયેલ છે. ત્રણ દૃષ્ટિઓ છે.- ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદષ્ટિ અને ૩. મિશ્રŁષ્ટિ, આમાંથી કોઈપણ એક દૃષ્ટિ પ્રત્યેક જીવમાં પ્રાપ્ત હોય છે. કોઈપણ જીવ દૃષ્ટિવિહીન હોતાં નથી. ચાહે તે એકેન્દ્રિયનો પૃથ્વીકાય જીવ હોય કે સિદ્ધનો જીવ હોય. બધામાં દષ્ટિ વિદ્યમાન છે. આ દૃષ્ટિ જીવન અને જગતના પ્રત્યે જેની દૃષ્ટિ જે પ્રમાણે હોય તે પ્રમાણે દર્શાવામાં આવી છે. જે જીવ સંસારને સુખ સમજે છે, વિષયભોગોમાં ૨મે છે તે મિથ્યાદૃષ્ટિવાળો હોય છે, જે જીવ સંસારથી પર મોક્ષસુખનો અભિલાષી હોય છે તે સભ્યષ્ટિવાળો હોય છે. એવા જીવોની વિષયભોગોમાં આસક્તિ તીવ્ર હોતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સાત પ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોવો આવશ્યક છે. તે સાત પ્રકૃતિઓ આ પ્રમાણે છે.- અનન્તાનુબંધી કષાયની ચતુષ્ક, સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય. જ્યારે મોહકર્મની એ સાત પ્રકૃતિઓ ક્ષીણ થાય છે ત્યારે સમ્યગ્દષ્ટિવાળો બને છે. આને દૃષ્ટિની નિવૃતિ કહેવામાં આવે છે. નિવૃતિનો અર્થ છે નિષ્પત્તિ કે નિર્મિતિ, જ્યારે સમ્યગ્દર્શન પણ ન થાય અને મિથ્યાદષ્ટિ પણ ન થાય ત્યારે તેને સમ્યગ્મિથ્યા દષ્ટિ કહેવામાં આવે છે. મલયિંગર પ્રજ્ઞાપનાસૂત્રની વૃત્તિ (પત્રાંક-૩૮૮) માં કહેલ છે કે જીનેન્દ્ર પ્રરૂપિત જીવાદિ તત્વો પ્રત્યે અવિપરીત દૃષ્ટિનું હોવું સમ્યગ્દષ્ટિ છે અને જીનેન્દ્ર પ્રરુપિત તત્વો પ્રત્યે સમ્યક્ શ્રદ્ધા પણ ન હોય અને વિપ્રતિપત્તિ પણ ન હોય તે સમ્યગ્મિથ્યાદૅષ્ટિ હોય છે. તેને જીન પ્રરૂપિત તત્વોના સંબંધમાં રુચિ પણ હોતી નથી અને અરૂચિ પણ હોતી નથી. સમુચ્ચયની અપેક્ષાએ નૈરિયકો અને દેવોમાં ત્રણ પ્રકારની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ગર્ભજ મનુષ્યોમાં પણ એ ત્રણેય દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. સમ્યૂÓિમ પંચેન્દ્રિય તિર્યંચ જીવોમાં સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ એ બે દૃષ્ટિઓ કહી છે તથા સમ્પૂર્ચ્છિમ મનુષ્યોમાં એક માત્ર મિથ્યાર્દષ્ટિ મનાય છે. એકેન્દ્રિય જીવોમાં પણ માત્ર મિથ્યાદૅષ્ટિ હોય છે. જ્યારે બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવોમાં બે દૃષ્ટિઓ મનાય છે - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૅષ્ટિ. સિદ્ધ જીવ માત્ર સમ્યગ્દષ્ટિ હોય છે. તે મિથ્યાદષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ હોતાં નથી. દેવોમાં પાંચ અનુત્તરવિમાન (ના દેવો) માં પણ માત્ર સમ્યગ્દષ્ટિ રહે છે બીજી નહિ. દૃષ્ટિનો સંબંધ આત્માથી છે, એટલા માટે તે સંસારી જીવોમાં પણ હોય છે. તેમજ સિદ્ધોમાં પણ હોય છે. દૃષ્ટિ સિદ્ધોની જેમ અગુરુલઘુ હોય છે માટે ગુરુલઘુતાથી રહિત હોય છે. જીવ જે દૃષ્ટિથી ક્રિયા કરે છે, એ દૃષ્ટિ તે ક્રિયાની અપેક્ષાએ કરણ કહેવાય છે. આ પ્રમાણે દષ્ટિકરણ પણ ત્રણ જ હોય છે. જેમ- સમ્યગ્દષ્ટિકરણ, મિથ્યાદષ્ટિકરણ અને સભ્યમિથ્યાદષ્ટિકરણ, જે જીવમાં જે દૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ દૃષ્ટિકરણ તેમાં ઉપલબ્ધ થાય છે. આ દૃષ્ટિઓથી ત્રણ પ્રકારના બંધ થાય છે - ૧. જીવ પ્રયોગ-બંધ, ૨. અનન્તર-બંધ અને ૩. પરંપર-બંધ. કાયસ્થિતિની અપેક્ષાએ વિચાર કરવાથી જાણ થાય છે કે એક તો તે જીવ છે જેમાં એકવાર સમ્યગ્દષ્ટિ ઉત્પન્ન થઈ ગયા પછી ફરી પૂર્ણ થતી નથી. તેની આ સમ્યગ્દષ્ટિને સાદિ અપર્યવસિત કહેવામાં આવે છે પણ કેટલાક એવા પણ જીવ છે જેમાં સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ફરી ચાલી જાય છે, તે સમ્યગ્દષ્ટિ સાદી સપર્યવસિત કહેવાય છે. તે જધન્ય અન્તર્મુહૂર્ત સુધી અને વધારેમાં કંઈક વધારે (૬૬) છાંસઠ સાગરોપમ સુધી રહે છે. મિથ્યાદૅષ્ટિ ત્રણ પ્રકારની હોય છે.- ૧. સાદી સપર્યવસિત, ૨. અનાદિ અપર્યવસિત અને ૩. અનાદિ સપર્યવસિત. આમાં જે સાદી સપર્યવસિત છે તેની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ છે. સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત્ મિશ્રદષ્ટિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. કાયસ્થિતિના અનુસાર જ દૃષ્ટિઓના અંતરકાળનું પણ આ અધ્યયનમાં વર્ણન કરેલ છે. અલ્પબહુત્વની અપેક્ષાએ સર્વેથી અલ્પ સભ્યમિથ્યાદૅષ્ટિ (મિશ્રદૅષ્ટિ) જીવ છે. તેનું ત્રીજુ ગુણસ્થાન મનાય છે. આ ગુણસ્થાન એક અન્તર્મુહૂર્તથી અધિક કાળ સુધી રહેતું નથી. પછી તેના અનન્તર જીવ મિથ્યાદૅષ્ટિ કે સમ્યગ્દષ્ટ જ હોય છે. મિશ્રદૅષ્ટિથી સમ્યગ્દષ્ટ જીવ અનન્તગુણા છે તથા સમ્યગ્દષ્ટિથી મિથ્યાદૅષ્ટિ જીવ અનન્તગુણા છે. આ સંસાર મિથ્યાદષ્ટિ જીવોથી ભરેલ છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ અધ્યયન ૭૯૧ २३. दिट्ठी अज्झयणं ૨૩. દષ્ટિ અધ્યયન सूत्र .. सूत्र १. जीव-चउवीसदंडएमु सिद्धेसु य दिट्ठी भेय परूवणं- १. ® योवीस अने सिद्धोभा दृष्टिना मेहोर्नु प्र२५ प. जीवा णं भंते ! किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी પ્ર. ભંતે ! શું જીવ સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે सम्मामिच्छादिट्ठी? કે સમ્યગૃમિથ્યાષ્ટિ છે ? उ. गोयमा ! जीवा सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, ગૌતમ ! જીવ સમ્યગદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ सम्मामिच्छादिट्ठी वि। પણ છે અને સમ્યમિથ્યાષ્ટિ પણ છે. दं. १. एवं णेरइया वि। ૬.૧ આ પ્રમાણે નારક પણ ત્રણે દષ્ટિવાળા છે. दं. २-११. असुरकुमारा वि एवं चेव -जाव ૬. ૨-૧૧. અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધીને थणियकुमारा। પણ ત્રણે દષ્ટિઓ પ્રાપ્ત થાય છે. प. दं. १२. पुढविक्काइयाणं भंते ! किं सम्मदिट्ठी, દે,૧૨, ભંતે ! પૃથ્વીકાયિક જીવ શું સમ્યગદષ્ટિ मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी ? छ, मिथ्याष्टिछे सभ्यरामिथ्या दृष्टि छ ? उ. गोयमा! पुढविक्काइया णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ સમ્યગુદષ્ટિ અને णो सम्मामिच्छादिट्ठी।३। સમ્યમિથ્યાદષ્ટિ નથી પરંતુ મિથ્યાદૃષ્ટિ છે. दं. १३-१६. एवं -जाव- वणफइकाइया। દ,૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. प. द.१७.बेइंदियाणं भंते! किंसम्मदिट्टी, मिच्छादिट्री. प्र. ६.१७. मते ! बेन्द्रिय सभ्यष्टि छ, सम्मामिच्छादिट्ठी ? મિથ્યાદષ્ટિ છે કે સમ્યગુમિથ્યાદષ્ટિ છે ? उ. गोयमा ! बेइंदिया सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, ગૌતમ ! બેઈન્દ્રિય જીવ સમ્યગૃષ્ટિ પણ છે, णो सम्मामिच्छादिट्ठी। મિથ્યાદષ્ટિ પણ છે, પરંતુ સમ્યગમિથ્યાદૃષ્ટિ નથી. दं. १८-१९. एवं तेइंदिया चउरिंदिया वि। ૬.૧૮-૧૯. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિયની પણ દષ્ટિઓ જાણવી જોઈએ. दं. २०-२४. पंचेंदिय-तिरिक्खजोणिय मणुस्सा, ६.२०-२४. पंथेन्द्रिय लियोनि, मनुष्य, वाणमंतर-जोइसिय-वेमाणिया य सम्मदिट्ठी वि, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ સમ્યગદષ્ટિ પણ હોય છે, મિચ્યોદષ્ટિ પણ હોય मिच्छादिट्ठी वि, सम्मामिच्छादिट्ठी वि। છે અને સમ્યગુમિથ્યાદષ્ટિ પણ હોય છે. सिद्धा णं भंते ! किं सम्मदिट्री, मिच्छादिट्ठी, ભંતે ! શું સિદ્ધ જીવ સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ सम्मामिच्छादिट्ठी ? છે કે સમ્યમિથ્યાદૃષ્ટિ છે ? उ. गोयमा ! सिद्धा णं सम्मदिट्ठी, णो मिच्छादिट्ठी, णो 3. ગૌતમ ! સિદ્ધ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે, તે सम्मामिच्छादिट्ठी। મિથ્યાદષ્ટિ અને સમ્યગૃમિથ્યાદષ્ટિ હોતા નથી. - पण्ण. प. १९. सु. १३९९-१४०५ १. ठाणं. अ. ३, उ. ३, सु. १८७ ४. जीवा. पडि. १, सु. १६-२६ ८. विया. स. १, उ. २, सु. १०/२ २. (क) जीवा. पडि. ३, उ. ३, सु. ८८ (२) ५. (क) जीवा. पडि. १, सु. २८ ९. (क) ठाणं. अ. ३, उ. ३, मु. १८७ (ख) जीवा. पडि. १, सु. ३२ (ख) विया. स. २०, उ.१, सु. ४ . (ख) जीवा. पडि. ३, सु. ९७ (१) ३. (क) जीवा. पडि. १, सु. (१३/१३) ६. जीवा. पडि. १, सु. २९-३० (ग) जीवा. पडि. १, सु. ४२ (ख) विया. स. १९, उ. ३, सु. ४ ७. (क) विया. स. १, उ. २, सु. ९/२ (ग) विया. स. २४, उ. १२, सु. ३ (ख) विया. स. २०. उ. १, सु. ७ F Page #237 -------------------------------------------------------------------------- ________________ ૭૯૨ ૨. ૩. . दिट्ठिस्स अगरूयलहुयत्त परूवणं ? ૫. ટ્વિીનું મંતે ! વિંગરૂચા ? હુયા ? શરૂયદુયા अगरूयलहुया ? ૩. ગોયમા ! જો યા, જે અદુયા, નો રૂમલા, अगरूयलहुया । - વિયા. સ. ૧, ૩. ૨૬. સુ. ?? दिट्ठी निव्वत्ती भेया चउवीसदंडएसु य परूवणं૧. વિદા મંતે ! વિઠ્ઠી નિવૃત્તી પળત્તા ? ૩. શૌયમા!તિવિદા વિઠ્ઠી નિવત્તી વાત્તા, તં નહીં?. સમ્મઠ્ઠિી નિવૃત્તી, ૨. મિવિઠ્ઠી નિવૃત્તી, ३. सम्माभिच्छादिट्ठी निव्वत्ती । दं. १-२४. एवं - जाव- वेमाणियाणं जस्स जइविहा दिट्ठी तस्स तर भाणियव्वा । - વિયા. સ. ૧૬, ૩. ૮, મુ. ૨૬-૨૭ दिट्ठी करण भैया चउवीसदंडएसु य परूवणं૬. कवि णं भंते! दिट्ठी करणे पण्णत्ते ? ૩. ગોયમા ! તિવિષે વિઠ્ઠી કરણે વાત્તે, તં નહા?. સમ્મટ્ટિી રળે, ૨. મિચ્છાટ્ટિી રળે, રૂ. સમ્મામિચ્છાવિઠ્ઠી રહે, ૐ. -૨૪. ′ -ખાવ- તેમાળિયાળ । णवरं जस्स जं अत्थि तस्स तं सव्वं भाणियव्वं । વિયા. સં. ૧૨, ૩. ૨, મુ. ૮ दिट्ठी एहिं बंध पगारा चउवीसदंडएसु य परूवणं प. सम्मदिट्ठीएणं मिच्छादिट्ठीएणं सम्मामिच्छादिट्ठीएणं भंते ! कइविहे बंधे पण्णत्ते ? ૩. ગોયમા ! તિવિષે સંધે વળત્તે, તં નહીં जीवप्पओग बंधे, . ૨. અાંતર બંધે, રૂ. પરંપર બંઘે ! १- २४. एवं चउवीसं दंडगा भाणियव्वा । ૨. ૩. ૪. ૫. દૃષ્ટિનાં અગુરુલઘુત્વનું પ્રરુપણ : પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! દૃષ્ટિ શું ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! દૃષ્ટિ ગુરુ નથી, લઘુ નથી અને ગુરુ લઘુ પણ નથી પરંતુ અગુરુલઘુ છે. દૃષ્ટિનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! દષ્ટિનિવૃત્તિ કેટલા પ્રકાર્ની કહી છે ? ગૌતમ ! દષ્ટિનિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે૧. સમ્યગ્દષ્ટિ નિવૃત્તિ, ઉ. ૨. મિથ્યાદષ્ટિનિવૃત્તિ, ૩. સભ્યમિથ્યા દૃષ્ટિનિવૃત્તિ. ૬.૧-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જેની જેટલી દષ્ટિઓ હોય તેની તેટલી દષ્ટિનિવૃત્તિ કહેવી જોઈએ. દૃષ્ટિકરણના ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! દૃષ્ટિકરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! દૃષ્ટિકરણ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. સમ્યગ્દષ્ટિકરણ, ઉ. ૨. મિથ્યાદષ્ટિકરણ, ૩. સમ્યગ્મિથ્યાદષ્ટિકરણ, ૬.૧-૨૪: આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : જેની જે દૃષ્ટિ હોય તે બધી કહેવી જોઈએ. દૃષ્ટિઓ દ્વારા બંધના પ્રકાર અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાદષ્ટિનાં દ્વારા બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. જીવપ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરપરંબંધ. ૧-૨૪. આ પ્રમાણે ચોવીસ દંડકોમાં બંધ કહેવા જોઈએ. Page #238 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ અધ્યયન ૭૯૩ णवरं-जाणियव्वं जस्स जं अस्थि । વિશેષ : જેને જે હોય તે જાણવું જોઈએ. - વિચા. સ. ૨૦, ૩, ૭, મુ. ૨૮ ૬. સન્મુછમ જમવતિ રિતિથિનોવુિં , સમૃ૭િમ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં मणुस्सेसु य दिट्ठी परूवणं દષ્ટિ ભેદોનું પ્રરુપણ : प. सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं પ્ર. ભંતે ! સમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક મંત ! / વિઠ્ઠો પUUત્તાવો ? જલચરોમાં કેટલી દષ્ટિઓ કહી છે ? गोयमा ! दो दिट्ठी पण्णत्ताओ, तं जहा ઉ. ગૌતમ ! બે દૃષ્ટિઓ કહી છે, જેમકે૨. સમ્મતિ વિ, ૧. સમ્યગૃષ્ટિ, २. मिच्छादिट्ठी वि ૨. મિથ્યાદષ્ટિ, नो सम्मामिच्छादिट्ठी। તે સમ્યગૃમિથ્યા દષ્ટિવાળા હોતા નથી. थलयरा खहयरा वि एवं चेव । આ પ્રમાણે સમૃછિમ સ્થળચરો, ખેચરોમાં પણ બે દષ્ટિઓ જાણવી જોઈએ. प. गब्भवक्कंतिय पंचिंदिय तिरिक्खजोणिय जलयराणं પ્ર. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચરોની भंते ! कइ दिट्ठीओ पण्णत्ताओ? કેટલી દૃષ્ટિઓ કહી છે ? ૩. નાથમાં ! તો હિન્દી પત્તાશો, તે નહીં ગૌતમ ! ત્રણ દૃષ્ટિઓ કહી છે, જેમકે૨. સમ્મવિઠ્ઠી વિ, ૧. સમ્યગૃષ્ટિ, ૨. મિાકિ વિ, ૨. મિથ્યાષ્ટિ, ३. सम्मामिच्छादिट्ठी वि। ૩. સમ્યમિથ્યાદષ્ટિ. थलयरा खहयरा वि एवं चेव । આ પ્રમાણે ગર્ભજ સ્થળચરો, ખેચરોમાં પણ - નીવા. . ૨, મુ. રૂ૫-૪૦ ત્રણે દષ્ટિઓ જાણવી જોઈએ. प. सम्मुच्छिम मणुस्सा णं भंते ! कइ दिट्ठीओ पण्णत्ताओ? ભંતે ! સમૂચ્છિમ મનુષ્યોમાં કેટલી દૃષ્ટિઓ કહી છે ? ૩. ગોયમ! UNIT Tી પUUUત્તા, તે નદી ગૌતમ ! એક દષ્ટિ કહી છે. જેમકેनो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, नो सम्मामिच्छादिट्टी। તે સમ્યગદષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિ નથી. એકમાત્ર મિથ્યાદૃષ્ટિ છે. प. गब्भवक्कंतिय मणुस्सा णं भंते ! कइ दिट्ठीओ પ્ર. ભંતે ! ગર્ભજ મનુષ્યોમાં કેટલી દૃષ્ટિઓ કહી पण्णत्ताओ? उ. गोयमा ! तओ दिट्ठीओ पण्णत्ताओ, तं जहा ઉ. ગૌતમ ! ત્રણ દષ્ટિઓ કહી છે, જેમકે ૧. સમ્યગૃષ્ટિ, ૨. મિચ્છાતિ વિ, ૨. મિથ્યાષ્ટિ, રૂ. સમ્મામિચ્છાદિત વિતા ૩. સમ્યગૃમિથ્યાષ્ટિ. - નીવા. ડિ. ૧, મુ. ૪૨ વેમુ દિલ મેચ પવળ ૭. વૈમાનિક દેવોમાં દષ્ટિ ભેદોનું પ્રરુપણ : प. सोहम्मीसाणदेवा णं भंते ! किं सम्मदिट्ठी, પ્ર. ભંતે ! શું સૌધર્મ- ઈશાન કલ્પના દેવ સમ્યગુદષ્ટિ मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी? છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યમિથ્યા દષ્ટિ છે ? પ્ર. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૭૯૪ ૮. 3. ૩. જ્ઞેયમા ! તિળિ વિ -ખાવ- અંતિમ શેવે...ાવેવા सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, सम्मामिच्छादिट्ठी વિ अणुत्तरोववाइया सम्मदिट्ठी, नो मिच्छादिट्ठी, नो सम्मामिच्छादिट्ठी । નીવા. ડિ. રૂ, મુ. ૨૦૨ (૬) सम्मद्दिट्ठीआई जीवाणं कायट्टिई परूवणं प सम्मदिट्ठी णं भंते ! सम्मदिट्ठी त्ति कालओ केवचिरं હો ? ૩. ગોયમા ! સમ્મવિદ્દી તુવિષે વળત્તે, તે નદા १. साईए वा अपज्जवसिए, २. साईए वा सपज्जवसिए । तत्थं णं जे से साईए सपज्जवसिए से जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठि सागरोवमाई साइरेगाई । प. मिच्छादिट्ठी णं भंते! मिच्छादिट्ठी त्ति कालओ केवचिरं होइ ? ૩. શૌયમા ! મિચ્છાવિઠ્ઠી તિવિષે વાત્તે, તં નહા१. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा सपज्जवसिए, ३. साईए वा सपज्जवसिए । तत्थं णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं -जाव- खेत्तओ अवड्ढ पोग्गलपरियटं देसूणं । प सम्मामिच्छादिट्ठी णं भंते ! सम्मामिच्छादिट्ठी ि कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । - નીવા. ડેિ. ૬, મુ. ૨૩૭ सम्मद्दिट्ठीआई जीवाणं अंतरकाल परूवणंसम्मदिट्ठीस्स साईयस्स अपज्जवसियस्स णत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं, ૮. ૯. ઉ. સમ્યગ્દષ્ટિ આદિ જીવોની કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ઉ. પ્ર. ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ગૌતમ ! ત્રણેય પ્રકારની છે. અંતિમ ત્રૈવેયક સુધીનાં દેવ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદૃષ્ટિ પણ હોય છે અને સમ્યમિથ્યાદષ્ટિ પણ હોય છે. અનુત્તર વિમાનોનાં દેવ સમ્યગ્દષ્ટિ જ હોય છે, પરંતુ મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ હોતાં નથી. ૧. સાદિ અપર્યવસિત, ૨. સાદિ સપર્યવસિત. જે સાદિ સપર્યવસિત સમ્યગ્દષ્ટિ છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ સુધી રહે છે. For Private Personal Use Only ભંતે ! મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાદષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! મિથ્યાદષ્ટિ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત, ૩. સાદિ સપર્યવસિત. આમાંથી જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ ક્ષેત્રથી દેશોન અર્થપુદ્દગલ પરાવર્ત કાળ સુધી રહે છે. ભંતે ! સભ્યમિથ્યાદષ્ટિ જીવ સભ્યમિથ્યાદષ્ટિનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! (સભ્યમિથ્યાદષ્ટિ જીવ) જધન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. સમ્યગ્દષ્ટ આદિ જીવોનાં અંતરકાળનું પ્રરુપણ : સાદિ અપર્યવસિત સભ્યષ્ટિનું અંતર નથી, સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત. Page #240 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ અધ્યયન ૭૯૫ उक्कोसेणं अणंतं कालं -जाव- अवड़ढं पोग्गलपरियढें ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ દેશોન અદ્ધપુદ્ગલપરાવર્ત રેસૂi, સુધી છે. मिच्छादिट्ठियस्स अणाइयस्स अपज्जवसियस्सणस्थि अंतरं, અનાદિ અપર્યવસિત મિથ્યાષ્ટિનું અંતર નથી. अणाइयस्स सपज्जवसियस्स णत्थि अंतरं, અનાદિ સપર્યવસિત મિથ્યાષ્ટિનું પણ અંતર નથી. साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं, સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं छावढेि सागरोवमाइं साइरेगाई, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ છે. सम्मामिच्छादिट्ठिस्स जहण्णेणं अंतोमुहुत्तं, સમ્યગૃમિથ્યાદૃષ્ટિનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત, उक्कोसेणं अणंतं कालं -जाव- अवढं पोग्गलपरियटें ઉત્કૃષ્ટ અનંતકાળ દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્તન સુધી છે. ટેસ્vi | - નવા, પર. ૧, મુ. ૨૩ ૭ १०. सम्मट्ठिीआई जीवाणं अप्पबहुत्तं ૧૦. સમ્યગદષ્ટિ આદિ જીવોનું અલ્પબદુત્વ : प. एएसिणं भंते जीवाणं सम्मदिट्ठीणं, मिच्छादिट्ठीणं, પ્ર. ભંતે ! સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગसम्मामिच्छादिट्ठीण य कयरे कयरेहिंतो अप्पा वा મિથ્યાદષ્ટિ જીવોમાં કોણ કોનાથી અલ્પ -યાવતુ-નવ-વિસસાટિયા વ? વિશેષાધિક છે ? ૩. યHT ! . સવર્ભાવ નાવ સમ્માનિછર્દીિ, ગૌતમ ! ૧. બધાથી અલ્પ સમ્યમિથ્યાદષ્ટિ જીવ છે, २. सम्मदिट्ठी अणंतगुणा, ૨. (તેનાથી) સમ્યગદષ્ટિ જીવ અનન્તગુણા છે. ३. मिच्छादिट्ठी अणंतगुणा। ૩. (તેનાથી) મિથ્યાદષ્ટિ જીવ અનન્તગુણા છે. - TUM. , ૩, મુ. ૨૬૬ Main Evati નવા પરિ. ૧, . ૨૩ ૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૨૪. જ્ઞાન અધ્યયન પ્રસ્તુત અધ્યયનમાં પ્રમુખરુપે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનું વિવેચન છે. અંતમાં અનુયોગદ્વાર સૂત્રના અનુસાર શ્રુતજ્ઞાનના ભેદ અંગબાહ્ય આવશ્યકસૂત્રના સામાયિક અધ્યયનમાં ચાર અનુયોગ કહીને તે ચાર અનુયોગો (ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય) નું વિસ્તૃત વર્ણન છે. મધ્ય-ભાગમાં ભાવિતાત્મા અનગાર અને છદ્મસ્થોના વિવિધ જ્ઞાન, ૨૪ દંડકોમાં આહાર-પુદ્ગલોને જાણવું-દેખવું, છ પ્રકારના પ્રશ્ન, દસ પ્રકારના વાદ- દોષ, શ્રોતાઓના ૧૪ પ્રકાર, જ્ઞાત અથવા ઉદાહરણના ચાર પ્રકાર, કાવ્યના ચાર-પ્રકાર, ચાર પ્રકારની માળાઓ અને અલંકારોનું પણ વર્ણન થયેલ છે. અનુયોગોના અન્તર્ગત સંગીતમાં પ્રયુક્ત સાત પ્રકારના સ્વરો, ભાષામાં પ્રયુક્ત આઠ પ્રકારની વિભક્તિઓ અને નવ પ્રકારના સાહિત્યિક રસોનું પણ વિવેચન કરેલ છે. આ પ્રમાણે આ અધ્યયન જ્ઞાનની વિવિધ સામગ્રીથી અલંકૃત છે. જ્ઞાનનો સામાન્ય અર્થ છે- જાણવું. આ જાણવું ક્યારેક ઈન્દ્રિય અને મનના માધ્યમથી થાય છે એનાથી રહિત સીધુ તથા ક્યારેક આત્માથી પણ થાય છે. આ માટે જ્ઞાનને પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આત્માથી થવાનું જ્ઞાન પ્રત્યક્ષ તથા ઈન્દ્રિયાદિની સહાયતાથી થનાંરુ જ્ઞાન પરોક્ષ કહેવાય છે. જ્ઞાનના આ બે પ્રકાર જ ન્યાય અથવા પ્રમાણ- વ્યવસ્થા યુગમાં બે પ્રમાણો (પ્રત્યક્ષ અને પરોક્ષ) ના રુપમાં પ્રતિષ્ઠિત થયેલ છે. સ્વરૂપગત ભેદના આધારે જ્ઞાનના પાંચ પ્રકાર પ્રતિપાદિત છે.- ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન અને ૫. કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાનોમાં પ્રથમ બે જ્ઞાન પરોક્ષ છે તથા અંતિમ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન) અને શ્રુતજ્ઞાનમાં એ અંતર છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે. જેને મતિજ્ઞાન હોતું નથી તેને શ્રુતજ્ઞાન પણ હોતું નથી. આ બન્ને જ્ઞાનોનું વિશેષ સ્વરુપ આના ભેદોથી જાણી શકાય છે. આભિનિબોધિક જ્ઞાનનાં બે પ્રકાર છે.- ૧. શ્રુતનિશ્ચિત અને ૨. અશ્રુતનિશ્રિત. શ્રુતનિશ્ચિત આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન) ચાર પ્રકારના છે - ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન પણ ચાર પ્રકારના છે. જેમાં ચાર પ્રકારની બુધ્ધિઓની ગણના થાય છે, તે ચાર બુધ્ધિઓ છે.- ૧. ઔત્પાતિકી, ૨. વૈનયિકી, ૩. કર્મજા અને ૪. પારિણામિકી. પહેલા જોયા વગર, સાંભળ્યા વગર અને જાણ્યાં વગર પદાર્થોના વિશુધ્ધ અભિપ્રાયને જે બુધ્ધિથી તત્કાળ ગ્રહણ કરી લે છે તેને 'ઔત્પાતિકી બુધ્ધિ' કહેવામાં આવે છે. આનું ફળ અબાધિત હોય છે. જે બુધ્ધિ કાર્યને વહન કરવામાં સમર્થ, ત્રિવર્ગ (ધર્મ,અર્થ અને કામ) ના સૂત્રાર્થને ગ્રહણ કરવામાં પ્રમુખ તથા આ લોક અને પરલોકમાં ફળ દેનારી હોય તેને 'વૈનયિકીબુધ્ધિ' કહેવામાં આવે છે. કાર્ય કરતાં- કરતાં જે બુધ્ધિ ઉત્પન્ન થાય તેને 'કર્મજા બુધ્ધિ' કહેવામાં આવે છે તથા અનુમાનદષ્ટાન્ત આદિથી સ્વપર હિતકારી જે બુધ્ધિ ઉત્પન્ન થાય છે તે 'પારિણામિકી બુધ્ધિ' હોય છે. આ બુધ્ધિ નિ:શ્રેયસ્ અર્થાત્ મોક્ષમાર્ગની તરફ લઈ જાય છે. શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના જે ચાર ભેદ છે, તેમાં અર્થો (પદાર્થો) ના સામાન્ય ગ્રહણને અવગ્રહ, તેના પર્યાલોચન (વિચારણા) ને ઈહા, નિર્ણયાત્મક જ્ઞાનને અવાય તથા સ્મૃતિમાં ધારણ કરનારને ધારણા કહેવામાં આવે છે. અવગ્રહ પણ બે પ્રકારના હોય છે.- ૧. વ્યંજનાવગ્રહ અને ૨. અર્થાવગ્રહ. ઈન્દ્રિય અને પદાર્થના સંયોગ (સન્નિકર્ષ) થી જે અવગ્રહ થાય છે તે વ્યંજનાવગ્રહ છે. તથા પદાર્થના સામાન્ય બોધ અર્થાવગ્રહ કહેવાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૭૯૭ E## HIETTIATI!III IBIRTHitestftuEffilitIEEEEEEHEESE thatHEIR # weets #EN-By tH H HHHHHwilllllllllllllllllliefulfillethalali અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય અને એક મનથી થવાને કારણે છ પ્રકારના હોય છે. જેમ- શ્રોત્રેન્દ્રિયાર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિયાર્થાવગ્રહ, ધ્રાણેન્દ્રિયાર્થાવગ્રહ, રસનેન્દ્રિયાર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિયાર્થાવગ્રહ અને નોઈન્દ્રિયાર્થાવગ્રહ. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ થતું નથી. માટે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના હોય છે - શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય-વ્યંજનાવગ્રહ, રસનેન્દ્રિય-વ્યંજનાવગ્રહ અને સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ. જે ઈન્દ્રિયથી વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બને થાય છે, તેમાં પહેલા વ્યંજનાવગ્રહ થાય છે પછી અર્થાવગ્રહ થાય છે. ઈહા, અવાય અને ધારણાના પણ પાંચ ઈન્દ્રિય અને એક મન (નોઈન્દ્રિય અથવા અનિન્દ્રિયોના આધાર પર છ- છ ભેદ થાય છે. પ્રમાણનયતત્વલોકમાં અવગ્રહના સ્વરુપને સ્પષ્ટ કરતા કહ્યું છે કે વિષય અને ઈન્દ્રિયનું સન્નિકર્ષ થવાથી દર્શન થાય છે અને ત્યારબાદ અવાત્તર સામાન્યનું જે જ્ઞાન થાય છે તે અવગ્રહ છે. અવગ્રહ દ્વારા જાણેલ પદાર્થના સંબંધમાં વિશેષ જાણવાની કાંક્ષાને 'હા' કહેવામાં આવે છે. તથા “કિતવિશેનિડવાવ” સૂત્રના અનુસાર ઈહા દ્વારા જાણેલ પદાર્થનો નિર્ણયાત્મક જ્ઞાન અપાય છે. જ્યારે અવાય જ્ઞાનને સ્મૃતિના હેતુ રુપમાં ધારણ કરાય છે ત્યારે તેને ધારણા' કહેવાય છે. અવગ્રહ આદિની વિશેષ ચર્ચા માટે વિશેષાવશ્યક ભાષ્ય જોવું જોઈએ. તેમાં રૂપ, રસ આદિના ભેદોથી અનિર્દેશ્ય અને અવ્યક્ત સ્વરુપ સામાન્ય અર્થના ગ્રહણને 'અવગ્રહ' કહેવામાં આવે છે. સંક્ષિપ્ત સ્વરુપ આ પ્રમાણે છે. "सामण्णत्थावग्गहणमुग्गहो भेयमग्गणमहेहा । तस्सावगमोऽवाओ अविच्चुई धारणा तस्स ॥ વિશેષાવશ્યક ભાષ્યગાથા-૧૮૦. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા પ્રદત્ત ઉપર્યુક્ત લક્ષણોને વૃત્તિકાર મલધારી હેમચન્દ્ર સ્પષ્ટ કરતા કહે છે કે'વિશેષ યુક્ત- સામાન્ય અર્થને કોઈપણ પ્રકારના નિર્દેશ વગર એક સમયના માટે જે ગ્રહણ થાય છે તેને અવગ્રહ કહેવામાં આવે છે. અથવા સામાન્યરુપથી પદાર્થના ગ્રહણ પણ અવગ્રહ' કહેવાય છે. વસ્તુના ધર્મોનું અન્વેષણ કરવું 'હા' છે. જેમ- કોઈ સ્થાણુને જોઈને તેમાં પુરુષનું માથું ખંજાળવું આદિની ક્રિયા જોયા વગર તથા કાગડા આદિના માળા આદિ જોઈને એવું વિચારવું કે આમાં સ્થાણુનો ધર્મ છે તે 'ઈડા' છે. ઈહા દ્વારા જાણેલ પદાર્થનો નિશ્ચય અવાયા છે. જેમ- આ સ્થાણ (ટૂંઠ) જ છે. એવો નિર્ણય વસ્તુની અવિસ્મૃતિ કે વાસના રુપ સંસ્કાર ધારણા” કહેવાય છે. આગામોમાં સુતેલ વ્યક્તિને જગાડવાથી જે જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે તેને પણ આ ચાર સોપાનોમાં ઘટિત કરાય છે. ઈન્દ્રિયાદિની સહાયતાથી થનાર જ્ઞાનના અવગ્રહાદિના ચાર સોપાન છે. કોઈ પણ અવાયજ્ઞાન વગર અવગ્રહ અને ઈહાના અવાયત્વ સુધી પહોચી શકાતું નથી અને અવાય જ્ઞાન વગર ધારણા હોતી નથી. જ્ઞાનની આ પ્રક્રિયા અતિશીધ્ર હોવાથી એના ક્રમશઃ થવાના જાણની ખબર તરત જ પડતી નથી. તત્ત્વાર્થસૂત્ર (૧-૧૬) માં અવગ્રહાદિના બહુ, બહુવિધ, ક્ષિપ્ર, નિશ્રિત, અસંદિગ્ધ, ધ્રુવ અને એનાથી વિપરીત અલ્પ, અલ્પવિધ, અક્ષિપ્ર, અનિશ્રિત, સંદિગ્ધ અને અદ્ધવ એ ૧૨ ભેદનું વર્ણન છે. સ્થાનાંગ સૂત્રમાં આના છ- છ ભેદોનો ઉલ્લેખ છે, જેમ- ૧. શીધ્ર, ૨, બહુ, ૩. બહુવિધ, ૪. ધ્રુવ, ૫. અનિશ્ચિત (તુ આદિના સહારા લીધા વગર જાણવું) અને ૬. અસંદિગ્ધ. આભિનિબોધિક જ્ઞાનના પર્યાયવાચી શબ્દના રૂપમાં મતિજ્ઞાન શબ્દ પ્રસિદ્ધ છે. પરંતુ આ જ્ઞાનની અનેક વિશેષતાઓને વ્યક્ત કરનાર ઈહા, અપોહ, વિમર્શ, માર્ગણા, ગવેષણા, સંજ્ઞા, સ્મૃતિ અને પ્રજ્ઞા પણ આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે. અવગ્રહ અથવા અર્થાવગ્રહને વ્યક્ત કરનાર અન્ય શબ્દ છે - અવગ્રહણતા, ઉપધારણતા, શ્રવણતા, અવલંબનતા અને મેઘા. ઈહાન સમાનાર્થક શબ્દ છે.- આભોગનતા, માર્ગણતા, ગવેષણતા, ચિંતા અને વિમર્શ. અવાયના સમાનાર્થક શબ્દ આવર્તનતા, પ્રત્યાવર્તનતા, અપાય, બુદ્ધિ અને વિજ્ઞાન છે. ધારણાને- સાધારણા, સ્થાપના, પ્રતિષ્ઠા અને કોષ્ઠ પણ કહેવામાં આવે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૭૯૮ Titli ttttitute initutterililli il sillull / It it all ll til HillHillallahitih Hilal Rainfall -HHHHHHH BHI Liliittihad ni citiiiiiiiiiiiiitthal+ll illitutifutill III III taulliullHiiiitual illuiHiiiiiiiiiiiii ulHIBIRHIT થઇ શs " " " ગ" - R S 2 - " - " ના " = અવગ્રહનો કાળ નન્દીસૂત્રના અનુસાર એક સમય છે. ઈહા અને અવાયનો કાળ અન્તર્મુહૂર્ત છે તથા ધારણાનો કાળ સંખ્યાત કે અસંખ્યાત છે. અવગ્રહ આદિના ભેદોના આધાર પર આભિનિબોધિક જ્ઞાનના ૩૩૬ ભેદ કરાય છે. તેમાં વ્યંજનાવગ્રહના ૪ (ચક્ષુ અને મન છોડીને) તથા અર્થાવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ૬-૬ ભેદોને બહુ, બહુવિધ આદિ ૧૨ ભેદોની ગુણાકાર કરવાથી ૩૩૬ (૪ + $ + $ + $ + ૬ = ૨૮ X ૧૨ = ૩૩૬) ભેદ થાય છે. આમાં બુધ્ધિના ચાર ભેદ મેળવવાથી ૩૪૦ ભેદ બને છે. આભિનિબોધિક જ્ઞાન પૌગલિક ઈન્દ્રિયાદિની સહાયતાથી થવા છતા પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત હોય છે. જ્ઞાન તો જીવનો સ્વભાવ છે. તે જ્ઞાનના આવરણના ક્ષયોપશમ કે ક્ષય થવાથી પ્રગટ થાય છે. માટે તે વર્ણાદિથી રહિત હોય છે. શ્રુતજ્ઞાન શું છે ? શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થવાથી આત્મામાં સંકેતગ્રાહી શબ્દ આદિના નિમિત્તથી જે જ્ઞાન પ્રકટ થાય છે તે શ્રુતજ્ઞાન છે. એ શ્રુતજ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના અનન્તર હોય છે. શબ્દ કે સંકેત તો તેમાં નિમિત્ત માત્ર હોય છે. જ્ઞાન આત્મામાં જ પ્રકટ થાય છે. એ દષ્ટિએ પરમાર્થતઃ તો જીવ જ શ્રત છે. પરંતુ શ્રુતજ્ઞાનનું કારણભૂત કે કાર્યભૂત શબ્દ ઉપચારથી શ્રુતજ્ઞાન કહેવાય છે. જેમ- “શ્રુતજ્ઞાનસ્ય વારભૂત #ાર્યમૂતે વી શત્રે યુતીપર: યિત | ततो न परमार्थतः शब्दः श्रुतम् किन्तूउपचारतः इत्यदोषः । परमार्थतस्तर्हि किं श्रुतम् ? परमार्थतस्तु जीवः श्रुतम्, ज्ञानज्ञानिनोरनन्य ભૂતત્વોત્ ' (વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ ગાથા-૯૯) શ્રુતજ્ઞાન પણ બે પ્રકારના હોય છે.- દ્રવ્યશ્રુત અને ભાવથુત. શ્રોત્ર રહિત એકેન્દ્રિયાદિ જીવોમાં ભાવશ્રુત જ્ઞાન હોય છે, તેમાં દ્રવ્યશ્રુત નથી. આગમોમાં શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ પ્રસિદ્ધ છે. જેમકે – ૧. અક્ષરદ્યુત, ૨. અનક્ષરશ્રુત, ૩. સંજ્ઞીશ્રુત, ૪. અસંજ્ઞીશ્રુત, ૫. સમ્યક્શત, ૬. મિથ્યાશ્રુત, ૭. સાદિદ્ભુત, ૮. અનાદિદ્ભુત, ૯. સપર્યવસિતશ્રુત, ૧૦. અપર્યવસિતશ્રુત, ૧૧. ગમિકશ્રુત, ૧૨. અગમિકશ્રુત, ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત અને ૧૪. અનંગપ્રવિષ્ટદ્યુત. અક્ષર અર્થાત્ વર્ષોના નિમિત્તથી જે શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તે અક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. આ સંજ્ઞા, વ્યંજન અને લધ્યક્ષરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. ઉંચો શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ચૂંકવું, ખંજવાળવું, છીંકવું આદિ અવર્ણાત્મક સંકેતોથી જે શ્રુતજ્ઞાન થાય છે તે અનક્ષરશ્રુતજ્ઞાન' કહેવાય છે. આ અનેક પ્રકારના હોય છે. સંજ્ઞા અર્થાત્ મનોજ્ઞાનથી યુક્ત સંજ્ઞીનું શ્રુતજ્ઞાન સંજ્ઞીશ્રુત' કહેવાય છે. આ ત્રણ પ્રકારના હોય છે. - ૧. કાલીકી ઉપદેશ, ૨. હેતુ- ઉપદેશ અને ૩. દષ્ટિવાદ ઉપદેશ. કાલિકી સંજ્ઞામાં અતીત અર્થનું સ્મરણ અને ભવિષ્યન્ત વસ્તુનું ચિંતન હોય છે. આ દીર્ઘકાલિકી સંજ્ઞા પણ કહેવાય છે. છાયો, તડકો, આહાર આદિ ઈષ્ટ અનિષ્ટ વસ્તુઓમાંથી જે પોતાની દેહ રક્ષાના માટે ઈષ્ટમાં પ્રવૃત્ત રહે છે એવી હેતુવાદોપદેશ સંજ્ઞાથી બેઈન્દ્રિયાદિ જીવ યુક્ત હોય છે. માટે તેમાં તે સંજ્ઞા પ્રાપ્ત થાય છે અને તેનું જ્ઞાન હેતુ ઉપદેશ સંજ્ઞીશ્રુત' કહેવાય છે. ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સંજ્ઞી કહેવાય છે. એની એ સંજ્ઞા દષ્ટિવાદોપદેશથી છે. આ શ્રુતજ્ઞાન દષ્ટિવાદોપદેશ સંજ્ઞીશ્રુતજ્ઞાન છે. St St St St S t St St Sex Sts stee, Site, its, , , , aks test, SS, Stest, at St. Ct St Hasi[[IR HHHHHHHHillarIEI====HIBE HE= ==HHE HIHistiReHealifiEHRAGHIsiHilichhuaWilliaffaithillwill illuતાLiIi5lllll millularlieiH-HI.it/all/iIE REF=HIS WIulia Jain Education interational For Private & Personal use only Hawl-it- i t em-I TIHindiHi] Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અસંજ્ઞીશ્રુતજ્ઞાન સંજ્ઞીશ્રુતથી ભિન્ન હોય છે. આ અસંજ્ઞીઓમાં થાય છે. સર્વજ્ઞ અને સર્વદર્શી અર્હત્ દ્વારા પ્રણીત દ્વાદશાંગ રુપ ગણિપિટક 'સભ્યશ્રુત' કહેવાય છે. અજ્ઞાની અને મિથ્યાદૅષ્ટિયો દ્વારા સ્વચ્છંદ અને વિપરીત બુધ્ધિથી કલ્પિત ગ્રંથ મિથ્યાશ્રુત છે. જેમ- મહાભારત, રામાયણ આદિ. અહીં એક સ્પષ્ટીકરણ આવશ્યક છે કે મિથ્યાદષ્ટિવાળા સાધક માટે આ ગ્રંથ મિથ્યાશ્રુત છે તથા સમ્યગ્દષ્ટિવાળા સાધક માટે આ ગ્રંથ સભ્યશ્રુત છે. માટે આ જ્ઞાન જ્ઞાતાની દૃષ્ટિએ જ જાણી શકાય છે. દ્વાદશાંગ રુપ ગણિપિટક પર્યાયાર્થિકનયની અપેક્ષાએ વ્યચ્છિત્તિના કારણે સાદિ-સાન્ત છે તથા અવ્યુચ્છિત્તિ (દ્રવ્યાર્થિકનય) ના કારણે આદિ અંત રહિત છે. સાદિ- સાન્ત હોવાથી તેને સાદિ- સપર્યવસિત તથા આદિ- અંત રહિત હોવાથી અનાદિ અપર્યવસિત કહેવાય છે. દ્વાદશાંગોમાંથી દષ્ટિવાદ 'ગમિકશ્રુત' છે તથા દષ્ટિવાદના સિવાય અંગ-આગમ 'આગમિકશ્રુત' છે. આચારાંગ આદિ બાર અંગ આગમોને 'અંગપ્રવિષ્ટ' કહેવામાં આવે છે. અંગબાહ્ય આગમો 'અનંગપ્રવિષ્ટ' કહેવાય છે. તે બે પ્રકારના હોય છે આવશ્યકસૂત્ર અને આવશ્યકથી વ્યતિરિક્ત આગમ, આવશ્યક શ્રુત ૬ પ્રકારના મનાય છે - ૧. સામાયિક, ૨. ચતુર્વિંશતિસ્તવ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. કાયોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન. આવશ્યક વ્યતિરિક્તશ્રુત બે પ્રકારના પ્રતિપાદિત છે ૧. કાલિક અને ૨. ઉત્કાલિક. કાલિક અને ઉત્કાલિક શ્રુત અનેક પ્રકારના છે.. - આ અધ્યયનમાં અંગ આગમો અને અંગબાહ્ય આગમોના સમવાયાંગ, નન્દીસૂત્રોના આધાર પર વિસ્તૃત પરિચય આપેલ છે. સમસ્ત આગમોમાં ક્યા પ્રકારનું વર્ણન છે, તેને આ અધ્યયનને ભણીને સંક્ષેપમાં જાણી શકાય છે. ક્યાંક ક્યાંક સંબંધિત આગમોથી જ કેટલાક પાઠ આપેલ છે. એક પ્રશ્ન અવશ્ય થાય છે કે આગમોની જે વિષય-વસ્તુ સમવાયાંગ અને નન્દીસૂત્રમાં આપેલ છે તેમાં અને સમ્પ્રતિ પ્રાપ્ત આગમોની વિષય- વસ્તુમાં કંઈક કંઈક ભેદ કર્યો છે ? કાલ - કવલન અને સ્મૃતિભ્રંશ પણ આ ભેદનું કારણ હોય શકે છે. - અહીં બાર અંગ આગમોનો પરિચય આપેલ છે - તે એ છે - ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસકદશા, ૮. અન્તકૃદ્દશા, ૯. અનુત્તરોપપાતિક, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકસૂત્ર અને ૧૨. દૃષ્ટિવાદસૂત્ર, આગમોનો પરિચય દેવાની સાથે તેના સ્કંધ, ઉદ્દેશનકાળ, સમુદ્દેશનકાળનો પણ ઉલ્લેખ કરેલ છે. આ સમયે દૃષ્ટિવાદ અંગ લુપ્ત થઈ ચુક્યો છે. આમાં સર્વભાવોની પ્રરુપણા હતી. તે સંક્ષેપમાં પાંચ પ્રકારના છે- ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ અને ૫. ચૂલિકા. પરિકર્મ પણ સિદ્ધ શ્રેણિકા આદિના ભેદથી સાત પ્રકારના છે. તે સાતે પરિકર્મ પૂર્વાપર ભેદોની અપેક્ષાએ ત્યાસી (૮૩) પ્રકારના છે. સૂત્રના ૨૨ ભેદ છે. તે પૂર્વાપર ભેદોની અપેક્ષાએ ૮૮ પ્રકારના છે. પૂર્વગત દૃષ્ટિવાદ ૧૪ પ્રકારના છે. તે ૧૪ પૂર્વ એ છે- ૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ, ૧૦. વિધુત્તુપ્રવાદ, ૧૧. અબન્ધ્ય, ૧૨. પ્રાણાયુ, ૧૩. ક્રિયાવિશાળ અને ૧૪. લોકબિન્દુસાર. અનુયોગ બે પ્રકારના હોય છે - ૧. મૂળ પ્રથમાનુયોગ અને ૨. ગંડિકાનુયોગ. આદિના ચાર પૂર્વેમાં ચૂલિકા નામનો અધિકાર છે તેને ચૂલિકા કહેવાય છે. દૃષ્ટિવાદ એક મહત્વપૂર્ણ અંગ છે. પરંતુ અંતિમ તીર્થંકરના ઉપદેશના એક હજાર વર્ષ પછી તેનો લોપ થઈ જાય છે. દૃષ્ટિવાદના ૪૬ માતૃકાપદ કહેવાય છે. આ અંગને હેતુવાદ, ભૂતવાદ, તત્વવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત, સર્વ પ્રાણ ભૂત-જીવ સત્વ સુખાવહ પણ કહેવાય છે. દ્વાદશાંગ ગણિપિટકને પ્રવચન પણ કહેવાય છે તથા અરિહન્નોને પ્રવચની કહેવાય છે. દિગમ્બર આગમ ખંડાગમની ધવલા ટીકામાં શ્રુતજ્ઞાનના ૨૦ પર્યાયવાચી નામોની ગણના કરતા પ્રવચન અને પ્રવચનીને પણ શ્રુતજ્ઞાનનો પર્યાયવાચી કહેવાય છે. દ્વાદશાંગ ગણિપિટક ભૂતકાળમાં પણ હતા, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. આ ગણિપિટકમાં અનન્ત ભાવો, અનન્ત અભાવો, અનન્ત હેતુઓ, અનન્ત અહેતુઓ, અનન્ત કારણો, અનન્ત Personal Use Only rary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ H: Life in siliiiiiiiiiilL lil li li ill ll si tii tu til I મia Et alisatilwari tulifliiiiiiiધા iii fit, filtivati full til dilirit u પાછilliest actuall ill ill aliasi sthalisa ili = = = = = = = = = = = = - - - - - - - - - - અકારણો, અનન્ત જીવો, અનન્ત અજીવો, અનન્ત ભવ્યસિદ્ધિઓ, અનન્ત અભવ્યસિદ્ધિઓ, અનન્ત સિદ્ધો અને અનન્ત અસિદ્ધોનું વર્ણન કરેલ છે. ગણિપિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની આરાધના કરનાર ચતુર્ગતિરુ૫ સંસાર અટવીથી પાર થઈ જાય છે. પૂર્વોનો વિચ્છેદ પ્રત્યેક જિાનાન્તરમાં હોય છે. કેટલાક તીર્થકરોનું પૂર્વગત શ્રુત સંખ્યાતકાળ સુધી રહ્યું છે અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતકાળ સુધી રહ્યું છે. ભગવાન મહાવીરનું પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ સુધી રહ્યું છે. કાલિકશ્રતનો પણ વિચ્છેદ થાય છે. તેવીસ જિનાન્તરો (એક જિન અને બીજા જિનના મધ્યનું અંતરકાલ)માંથી પહેલા અને છેલ્લેથી આઠ-આઠ જિનાન્તરોમાં કાલિકશ્રુત અવિચ્છિન્ન કહેવાય છે તથા મધ્યના સાત જિનાન્તરોમાં કાલિકશ્રુત વિચ્છિન્ન કહેવાય છે. કાલિક અને ઉત્કાલિકસૂત્ર અનેક છે. જે સૂત્રોનું અધ્યયન નિર્ધારિત કાળમાં કરાય છે તે કાલિક' તથા જે અધ્યયનનો કાળ નિર્ધારિત હોતો નથી તે 'ઉત્કાલિકસૂત્ર' કહેવાય છે. નીસૂત્રની સૂચના પ્રમાણે ૨૯ સૂત્ર ઉત્કાલિક છે. જેમાં દશવૈકાલિક, કલ્પિતાકલ્પિત, ચુલકલ્પ, મહાકલ્પ, ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના આદિની ગણના થાય છે. તેમાં કેટલાક ઉપાંગસૂત્ર છે. કેટલાક મૂળ સૂત્ર છે તથા કેટલાક પ્રકીર્ણક પણ છે. પ્રકીર્ણકોમાં પ્રમુખ છે- દેવેન્દ્રસ્તવ. તન્દુલવૈચારિક, આત્મવિશુદ્ધિ, આતુર પ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન આદિ. કાલિકસૂત્રોમાં ૩૦ સૂત્રોની સૂચી આપેલી છે. એમાં પ્રમુખ સૂત્ર છે- ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ, વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા આદિ. પ્રકીર્ણ કોની ચર્ચા કરતાં કહેવાય છે કે આદિ તીર્થકર ઋષભદેવના સમયના ૮૪ હજાર પ્રકીર્ણક છે, મધ્યમાં ૨૨ તીર્થકરોના સમયના સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક છે તથા ભગવાન્ મહાવીરના સમયના ૧૪ હજાર પ્રકીર્ણક છે. એવું મનાય છે કે જે તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પાતિકી આદિ બુદ્ધિઓથી યુક્ત છે તેના કેટલા સહસ્ત્ર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેક બુદ્ધો અને પ્રકીર્ણકોની સંખ્યા પણ સમાન મનાય છે. આ સમયે ૧૦ - ૧૦ પ્રકીર્ણકોના ૩ સમૂહ માન્ય છે. આ પ્રમાણે કુલ ૩૦ પ્રકીર્ણક સમ્મતિ માન્ય છે. દસ આગમ એવા છે જેમાં પ્રત્યેકમાં ૧૦ -૧૦ અધ્યયન કહ્યા છે. તે છે - ૧. કર્મ વિપાક દશા, ૨. ઉપાસકદશા, ૩. અન્નકૂદ્દશા, ૪. અનુત્તરોપપાતિકદશા, ૫. આચારદશા, ૬. પ્રશ્નવ્યાકરણ દશા, ૭. બંધદશા, ૮. વિગૃદ્ધિદશા, ૯. દીર્ધદશા અને ૧૦. સંક્ષેપકદશા. આમાંથી કેટલાક આગમ સંપ્રતિ અનુપલબ્ધ છે. અનુયોગદ્વાર સૂત્રના અનુસાર શ્રુત ચાર પ્રકારના હોય છે- ૧, નામથુત, ૨. સ્થાપનાશ્રુત, ૩. દ્રવ્યશ્રુત અને ૪. ભાવઠુત. કોઈ જીવ કે અજીવનું નામ "શ્રુત” રાખી લેવું નામઢુત’ છે. કોઈ કાષ્ઠ આદિમાં શ્રુતની સ્થાપના કરવી “સ્થાપના શ્રત' છે. દ્રવ્યશ્રુત બે પ્રકારના હોય છે- ૧. આગમ દ્રવ્યશ્રત અને ૨. નો આગમ દ્રવ્યશ્રત. ઉપયોગ રહિત સીખેલશ્રુત 'આગમ દ્રવ્યશ્રુત' છે, નોઆગમશ્રુત ત્રણ પ્રકારના છે- ૧. જ્ઞાયકશરીર દ્રવ્યશ્રુત, ૨. ભવ્ય શરીર દ્રવ્યશ્રુત અને ૩. જ્ઞાયકશરીરભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતપૂર્વકાળમાં આગમજ્ઞ સિદ્ધને આ સમયમાં 'જ્ઞાયક શરીર દ્રવ્યશ્રુત” કહી શકાય છે. ભવિષ્યમાં જિનોપદિષ્ટ શ્રુતપદને સીખનારને આ સમયે 'ભવ્ય શરીર દ્રવ્યશ્રુત’ કહી શકાય છે. તાડપત્રો, વસ્ત્રખંડો કે કાગળ પર લખેલ શ્રતને 'જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યયુક્ત’ કહી શકાય છે. ભાવશ્રુતના બે પ્રકાર છે ૧. આગમ ભાવશ્રુત અને ૨. નો આગમ ભાવશ્રુત. શ્રુતના જ્ઞાતા થવાની સાથે તેનો ઉપયોગથી પણ યુક્ત થવું તે આગમભાવશ્રુત’ છે. નો આગમ ભાવશ્રુત બે પ્રકારના છે- ૧. લૌકિક અને ૨. લોકોત્તરિક. અજ્ઞાની મિથ્યાષ્ટિઓ દ્વારા રચિત મહાભારત ગિમ ભાવશ્રુત' છે. અરિહંતો દ્વારા પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક 'લોકોત્તરનો આગમભાવસ્મૃત' છે શ્રતના સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના અને આગમ પર્યાયાર્થક શબ્દ છે. its#irithikilletikellit= titial ahilthilillllllllllllllllllwhile mitHEREHelllllllllllllllllllllanbhai Page #246 -------------------------------------------------------------------------- ________________ ૮૦૧ શ્રુતને ભણવાની વિધિ અને આગમોના અધ્યેતાના આઠ ગુણોનો પણ આ પ્રસંગમાં ઉલ્લેખ કરેલ છે. જે શ્રુત જીજ્ઞાસુઓના માટે અત્યધિક ઉપયોગી છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં ૬૫ વિદ્યાઓને પાપ-શ્રુતના અન્તર્ગત ગણેલ છે તથા એવું કહેવાય છે કે આવી હજી પણ વિદ્યાઓ હોઈ શકે છે જે આ શ્રેણીમાં આવે છે આવી પાપજનક વિદ્યાઓનું અધ્યયન ભોજન, પેય, વસ્ત્ર, આવાસ, શય્યાની પ્રાપ્તિ તથા નાના પ્રકારના કામ-ભોગોના માટે કરાય છે. સ્થાનાંગ સૂત્રમાં પાપશ્રુતના નવ પ્રકાર છે. જેમ - ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયિકા, ચિકિત્સા, કળા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન. સમવાયાંગમાં પાપ શ્રુતના પ્રસંગ ૨૯ પ્રકારના પ્રતિપાદિત છે. આમાં ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન અને લક્ષણ આ આઠ ભેદોના સૂત્ર, વૃત્તિ અને વાર્તિકના આધાર પર ૮ × ૩ = ૨૪ ભેદ બને છે. પછી વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ અને અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગને મેળવીને ૨૯ ભેદ થઈ જાય છે. સ્વપ્નને પાપશ્રુતમાં ગણેલ છે. માટે આ પ્રસંગમાં સ્વપ્નના સંબંધમાં પણ ચર્ચા થયેલ છે. સ્વપ્ન દર્શન પાંચ પ્રકારના બતાવ્યા છે ૧. યથાર્થ, ૨. વિસ્તૃત, ૩. ચિંતા સ્વપ્ન, ૪. તદ્વિપરીત અને પ. અવ્યક્ત સ્વપ્નદર્શન. સુતેલ અને જાગેલ પ્રાણી સ્વપ્ન ન જોઈ શકે છે પરંતુ સુપ્ત-જાગૃત સ્વપ્ન જુવે છે. આને આધુનિક મનોવિજ્ઞાનમાં ચિત્તની અવચેતન અવસ્થા તથા અન્ય ભારતીય દર્શનોમાં સ્વપ્નાવસ્થા જ કહી છે. પ્રત્યક્ષજ્ઞાનના નન્દીસૂત્રમાં બે ભેદ કર્યા છે - ૧. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને ૨. નો ઈન્દ્રિય પ્રત્યક્ષ. પાંચ ઈન્દ્રિયોના આધારે ઈન્દ્રિયપ્રત્યક્ષના શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ ભેદ કર્યા છે. નો ઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ ભેદ પ્રતિપાદિત છે- ૧. અવધિજ્ઞાન, ૨. મન:પર્યવજ્ઞાન અને ૩. કેવળજ્ઞાન. નો ઈન્દ્રિયનો અર્થ અહીં મન નથી, આત્મા છે. મનથી થનાર પ્રત્યક્ષને અહીં અલગથી ગણેલ નથી. પ્રમાણ પ્રતિપાદિત કરનાર આચાર્યોએ સાંવ્યવહારિક પ્રત્યક્ષના અન્તર્ગત ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન) પ્રત્યક્ષ આ બે ભેદ કરીને મનથી થનાર પ્રત્યક્ષને પણ પૃથક્ રુપે સ્થાન આપેલ છે. પારમાર્થિક પ્રત્યક્ષના અન્તર્ગત તે અવધિ આદિ ત્રણ જ્ઞાનને ગણાવે છે. જેને નન્દીસૂત્રમાં નોઈન્દ્રિય પ્રત્યક્ષના રુપમાં કહેલ છે. ક્ષેત્ર, કાળ આદિની મર્યાદાથી સીધુ આત્મા દ્વારા જે રુપી પદાર્થોનું જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ અવધિજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. ભવપ્રત્યયિક અને ૨. ક્ષાયોપશમિક. જન્મથી થનાર અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. આ દેવો અને નારકોને હોય છે. જન્મથી પ્રાપ્ત ન થતા પછી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જે અવધિજ્ઞાન હોય છે તે 'ક્ષાયોપશમિક અવધિજ્ઞાન' કહેવાય છે. આ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. ક્ષાયોપશમિક (ગુણ પ્રત્યય) અવધિજ્ઞાન છ પ્રકારના હોય છે ૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્ધમાન, ૪. હીયમાન, ૫. પ્રતિપાતી અને ૬. અપ્રતિપાતી. - જે અવધિજ્ઞાન જે સ્થાન વિશેષમાં પ્રકટ થયેલ છે તે સ્થાનને છોડવા પર પણ જ્ઞાતાની સાથે-સાથે અનુગમન કરવામાં આવે તે આનુગામિક અવધિજ્ઞાન' કહેવાય છે. આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. અન્તગત અને ૨. મધ્યગત. અન્તગત અવધિજ્ઞાન પુરતઃ, માર્ગતઃ અને પાર્શ્વતઃના ભેદથી ત્રણ પ્રકારના છે. 'પુરતઃ આનુગામિક અવધિજ્ઞાન'થી જ્ઞાતા આગળના પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતા ચાલે છે. પાછળના પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલવાવાળાને 'માર્ગતઃ અન્તગતઅવધિજ્ઞાન' થાય છે. પાશ્ર્વતઃ અવધિજ્ઞાનથી પાર્શ્વવર્તી પ્રદેશમાં સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલી શકાય છે. મધ્યગત અવધિજ્ઞાનથી ચારો તરફના સંખ્યાત, અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતા ચાલે છે. અન્તગત અને મધ્યગત આનુગામિક અવધિજ્ઞાનમાં એક અંતર એ છે કે અન્તગત અધિજ્ઞાનથી અધિજ્ઞાની એક દિશામાંજ જાણે છે, જુવે છે. જ્યારે મધ્યગત અવધિજ્ઞાનથી તે બધી દિશાઓમાં જાણે છે. જુવે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં કોઈ જ્ઞાતાને પ્રકટ થાય છે. તે જ્ઞાતા તે જ ક્ષેત્રમાં સ્થિત થઈને સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી વિશેષ રુપથી અને સામાન્ય રુપથી રુપી પદાર્થોને જાણે-જુવે છે. પરંતુ અન્યત્ર જવા પર જાણતા નથી અને જોતા નથી. અધ્યવસાયોના વિશુદ્ધ થવાથી અને ચારિત્રની વૃદ્ધિ થવાથી તથા આવરણ કર્મ-મલથી રહિત થવાથી જે અવધિજ્ઞાન દિશાઓ અને વિદિશાઓમાં ચારે તરફ વધે છે તે વર્ધમાન અવધિજ્ઞાન' કહેવામાં આવે છે. જે અવધિજ્ઞાન દાસને પ્રાપ્ત થાય છે તે હીયમાન અવધિજ્ઞાન” કહેવાય છે તે અધ્યવસાયોની અશુભતા અને સંલિષ્ટ ચારિત્રના કારણે છાસને પ્રાપ્ત થાય છે. જે અવધિજ્ઞાન એકવાર પ્રકટ થઈને નષ્ટ થઈ જાય છે તે પ્રતિપાતી અવધિજ્ઞાન' કહેવાય છે. તથા જે અવધિજ્ઞાની પોતાના અવધિજ્ઞાનથી અલોકના એક આકાશ પ્રદેશને પણ જાણે છે- જુવે છે તેનું અવધિજ્ઞાન અપ્રતિપાતી’ (જીવન પર્યત રહેનાર) હોય છે. અવધિજ્ઞાનીનું જઘન્ય અવધિજ્ઞાન કેટલું હોય છે તથા ક્ષેત્ર અને કાળથી અવધિજ્ઞાનનો શું સંબંધ રહે છે એ વિષયમાં પણ આ અધ્યયનમાં સામગ્રી મળે છે. એવું કહેવાય છે કે ત્રણ સમયના આહારક સૂક્ષ્મ-નિગોદ જીવની જધન્ય અવગાહના જેટલી હોય છે તેટલું જ જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. તથા સમસ્ત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા અગ્નિકાયના જીવ બધી દિશાઓમાં જેટલું ક્ષેત્ર નિરંતર પૂર્ણ કરે છે તેટલું ક્ષેત્ર પરમાવધિ જ્ઞાનીનું મનાય છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગને જાણે છે તો કાળથી આવલિકાની સંખ્યાતમો ભાગ જાણે છે. જે ક્ષેત્રથી મનુષ્ય લોક પરિમાણ ક્ષેત્રને જાણે છે તો કાળથી એક વર્ષ પર્યન્ત ભૂત- ભવિષ્યકાળને જાણે છે. અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળની વૃદ્ધિમાં ભજના (વિકલ્પ) છે. અવધિજ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ ભજના (વિકલ્પ) થાય છે. કારણકે કાળ સૂક્ષ્મ હોય છે. પરંતુ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર હોય છે. એનું કારણ એ છે કે અંગુલના પ્રથમ શ્રેણી રુ૫ ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણીઓ જેટલો સમય થાય છે. નારકી, દેવ અને પંચેન્દ્રિય તિર્યંચોનું અવધિજ્ઞાન દેશાવધિ છે, જ્યારે મનુષ્યોનું અવધિજ્ઞાન દેશાવધિ અને સર્વાવધિ બન્ને પ્રકારનું હોય છે. ચોવીસ દંડકોમાં કયા અવધિજ્ઞાની કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે. એનું વિવેચન કરતા જાણી શકાય છે કે નૈરયિકોમાં સર્વેથી અલ્પષેત્ર (અવધિજ્ઞાનનું) સાતમી નરકના નૈરયિકોને હોય છે. તે જઘન્ય અર્ધગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ પર્યત જાણે-જુવે છે, જ્યારે પ્રથમ નરકનો નૈરયિક જઘન્ય અડધાગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધી જાણે-જુવે છે. અસુરકુમારદેવ જધન્ય પચ્ચીસ યોજન તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. બાકીના નવ ભવનપતિદેવ જઘન્ય પચ્ચીસ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પોતાના અવધિજ્ઞાનથી જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અસંખ્યાતદ્વીપ સમુદ્રોને જાણે-જુવે છે. મનુષ્ય પણ જઘન્ય તો પંચેન્દ્રિય તિર્યંચના સમાન જ જાણે-જુવે છે. પરંતુ ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે-જુવે છે. વાણવ્યંતરદેવ બીજાથી દસમાં ભવનપતિદેવના સમાન જાણ-જુવે છે. જયોતિષ્કદેવ જઘન્ય સંખ્યાતદ્વીપ- સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતદ્વીપ - સમુદ્રોને જાણે - જુવે છે. વૈમાનિકદેવ જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને જાણે-જુવે છે. પરંતુ તેનો ઉત્કૃષ્ટ જ્ઞાન-ક્ષેત્ર ભિન્ન છે. નરક પૃથ્વીઓનું તથા પોતાના વિમાનો સુધીનું જ્ઞાન તેને થાય છે. વૈમાનિકોમાં અનુત્તરૌપપાતિકદેવ સંપૂર્ણ લોક નાડીને જાણે-જુવે છે. અવધિજ્ઞાનની સ્વરુપની દૃષ્ટિથી અલગ અલગ આકૃતિઓવાળા મનાય છે. જેમ - નૌકા, પલ્લક, પટહ, ઝાલર આદિની આકૃતિઓવાળા (આ આકૃતિ જેવા ક્ષેત્રને જાણનાર)ને અવધિજ્ઞાન બતાવ્યું છે. Rissa-ii-=-=+=+=+ is i udi jai maladi Page #248 -------------------------------------------------------------------------- ________________ ૮૦૩ that attatantra tithillianthillstiltskiiliilL ll illumillilittlttailllllllllllllllllllllasilhillillah H HHHHHHH HERામણામiallutill Titlt limitatiiiiitતાdiiiiiiiiitiliniiiiii illi ll i liriliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiircuiring દેવો અને નારકોનું અવધિજ્ઞાન આનુગામિક, અપ્રતિપાતી અને અવસ્થિત હોય છે. જ્યારે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોનું અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત અને અનવસ્થિત બધા પ્રકારના હોય છે. મન:પર્યવજ્ઞાનથી મનમાં ચિન્યમાન પદાર્થોનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનના સંબંધમાં દાર્શનિકોની બે ધારાઓ છે- એક ધારા આવશ્યકનિયુક્તિ (ગાથા ૭૬) તથા તત્વાર્થભાષ્ય (૧.૨૯) ના અનુસાર છે. આના અનુસાર મન:પર્યાયજ્ઞાન પરકીય મનમાં ચિન્યમાન પદાર્થોને જાણે છે. બીજી પરંપરાના અનુસાર મન:પર્યાયજ્ઞાન ચિન્તનમાં લાગેલ મનોદ્રવ્યની પર્યાયોને સાક્ષાત્ જાણે છે. પરંતુ ચિન્તમાન પદાર્થોને અનુમાનથી જાણે છે. આ પરંપરા વિશેષાવશ્યકભાષ્ય (ગાથા ૮૧૪) અને નન્દીચૂર્ણિના અનુસાર છે. મન:પર્યાયજ્ઞાન મનુષ્ય ક્ષેત્રમાં રહેનાર સાધુને ક્ષયોપશમથી થાય છે. આના સ્વામિત્વનો વિચાર કરવાથી આ જાણ થાય છે કે મન:પર્યાયજ્ઞાન સંખ્યાતવર્ષની આયુવાળા પર્યાપ્તા કર્મભૂમિજ ગર્ભજ લબ્ધિધારી અપ્રમાદી સમ્યગુદૃષ્ટિ મનુષ્યો (સાધુઓ) ને જ થાય છે, અન્યને નહીં. મન:પર્યવજ્ઞાન બે પ્રકારના હોય છે- ૧. ઋજુમતિ અને ૨, વિપુલમતિ. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન વિશેષ અને વિશુદ્ધ હોય છે. આ ઋજુમતિની અપેક્ષાએ સૂક્ષ્મતર અને અધિક વિશેષોને સ્પષ્ટ રૂપથી જાણે છે. એક અન્તર એ છે કે ઋજુમતિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કદાચ સમાપ્ત પણ થઈ શકે છે. પરંતુ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા સુધી નિરંતર બની રહે છે. કેવળજ્ઞાન અનન્તજ્ઞાન છે. તેના દ્વારા સંપૂર્ણશેય પદાર્થોનું તેની પર્યાયો સહિત સૈકાલિકજ્ઞાન થાય છે. કેવળજ્ઞાન બે પ્રકારનું પ્રતિપાદિત છે- ૧. ભવસ્થ કેવળજ્ઞાન અને ૨. સિદ્ધ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનાવરણનો ક્ષય થવાથી સંસારસ્થ વીતરાગીઓને જે કેવળજ્ઞાન થાય છે તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. તથા સિદ્ધોનું કેવળજ્ઞાન સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે. આ બન્ને જ્ઞાનોમાં સ્વરુપની દ્રષ્ટિએ કોઈ ભેદ થતાં નથી ભવસ્થ કેવળજ્ઞાન યોગી અને અયોગીના હોવાથી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન એ બે ભેદોમાં વિભક્ત થાય છે. આ બન્નેને પ્રથમ સમય, અપ્રથમસમય અથવા ચરમસમય અને અચરમ સમય આ બે – બે પ્રકારોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. સિદ્ધ કેવલજ્ઞાન અનન્તર સિદ્ધ અને પરંપરસિદ્ધ (બીજા આદિ સમયવાળા સિદ્ધ) આ બે પ્રકારોમાં વેચાય છે. અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન સિદ્ધ પંદર પ્રકારના હોવાથી પંદર પ્રકારના માનવામાં આવ્યા છે. અનન્તર સિદ્ધના પંદર પ્રકાર છે- તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, તિર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ આદિ. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન અનેક પ્રકારના છે. કારણકે તે સિદ્ધ અપ્રથમસમય સિદ્ધ, ક્રિસમય સિદ્ધ, ત્રણ સમય સિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ, અનન્તસમયસિદ્ધ આદિ ભેદોથી અનેક પ્રકારના હોય છે. કેવળજ્ઞાનનું વિશેષ પ્રતિપાદિત કરતા નન્દીસુત્રમાં કહ્યું છે કે આ સંપૂર્ણ દ્રવ્યો, પરિણામો, ભાવોને જાણવાનું કારણ એ છે કે આ જ્ઞાન અનન્ત, શાશ્વત તથા અપ્રતિપાતી છે અને તે એક જ પ્રકારનું છે. કેવળજ્ઞાની ઈન્દ્રિયોથી જાણતા નથી, જોતા નથી, કારણ કે ઈન્દ્રિયોથી સમસ્ત પદાર્થો અને તેની પર્યાયોને એક . કેવળી બધી દિશાઓમાં પરિમિત પણ જાણે જુવે છે અને અપરિમિત પણ જાણે જુવે છે. તે બધી તરફથી જાણે જુવે છે. બધા કારણોને જાણે જુવે છે. તેનું જ્ઞાન અને દર્શન અનન્ત છે અને નિરાવરણ છે. કેવળી સિદ્ધો અને ચરમશરીરીઓને પણ જાણે-જુવે છે. પરંતુ છદ્મસ્થ એવું કરી શકતા નથી. તે કોઈ આપ્ત પુરુષથી સાંભળી કે પ્રમાણ દ્વારા જાણે -જુવે છે. પ્રમાણને આગમોમાં ચાર પ્રકારના બતાવ્યા છે. ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઔપમ અને ૪. આગમ. આ ચારેય પ્રમાણોનું અનુયોગદ્વાર સૂત્રમાં વિસ્તારથી ઉલ્લેખ છે. તત્વાર્થ સૂત્રમાં તેમજ ઉત્તરકાલીન જૈન દાર્શનિકોએ પ્રમાણના બે ભેદ કર્યા છે- ૧, પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. પ્રત્યક્ષના તેણે ફરીથી બે ભેદ કર્યા છે- ૧. સાંવ્યવહારિક ના ના નાના નાના ગામit iામiian List III IIIIIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitati iiiiiiiiiiiiiiiiiiiiii Page #249 -------------------------------------------------------------------------- ________________ ૮૦૪ પ્રત્યક્ષ અને ૨. પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યવહારિક પ્રત્યક્ષ પણ ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન) નાં ભેદથી બે પ્રકારના છે. તથા પારમાર્થિક પ્રત્યક્ષના સકળ અને વિકળ એ બે ભેદ કર્યા છે. સકળ પ્રત્યક્ષમાં કેવળજ્ઞાનનો સમાવેશ થાય છે અને વિકલ પ્રત્યક્ષમાં અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાનની ગણના થાય છે. સિદ્ધો અને ભવસ્થ કેવળીઓના કેવળજ્ઞાનમાં કોઈ અન્તર હોતું નથી. બન્ને સમાન રુપથી જાણે છે. પરંતુ કેવળી (ભવસ્થ) ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થ - પરાક્રમથી યુક્ત હોય છે. જ્યારે સિદ્ધ આનાથી રહિત હોય છે. માટે કેવળજ્ઞાનીઓને પ્રશ્ન પૂછવાથી તેઓ તેનો જવાબ આપે છે. પરંતુ સિદ્ધ આપતા નથી. કેવળી પોતાની આંખો બંધ કરે અને ખોલે છે, જ્યારે સિદ્ધ નહિ. આ પ્રમાણે અંગોના સંકોચ, વિસ્તાર, ઉભા રહેવું, સુવું-બેસવું આદિ ક્રિયાઓની દ્રષ્ટિએ કેવળી અને સિદ્ધોમાં અંતર છે. કેવળી અને સિદ્ધોમાં વેદનીય આદિ ચાર અધાતિ કર્મોનું પણ અંતર રહે જ છે. છદ્મસ્થો અને કેવળીઓના જ્ઞાનમાં અંતર પ્રતિપાદિત કરતાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે - કે છદ્મસ્થ દસ વાતો (પદાર્થો)ને સંપૂર્ણ રુપથી જાણતાં-જોતાં નથી. જ્યારે કેવળી એને સર્વભાવથી સંપૂર્ણ રુપમાં જાણે-જુવે છે. તે દસ પદાર્થ આ છે ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. શરીર મુક્ત જીવ, ૫. પરમાણુ પુદ્દગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ, ૯. આ જિન થશે કે નહિ, ૧૦. આ બધા દુઃખોનો અંત ક૨શે કે નહિ. છદ્મસ્થ અને કેવળીઓમાં સાત વાતોનું અંતર હોય છે- છદ્મસ્થ.- ૧. પ્રાણોનો અતિપાત કરે છે, ૨. મૃષા બોલે છે, ૩. અદત્તને ગ્રહણ કરે છે, ૪. શબ્દ, સ્પર્શ, રસ, રુપ અને ગંધનો આસ્વાદક હોય છે, પ. પૂજા - સત્કારનો અનુમોદના કરે છે, ૬. સાવદ્યને સાવધ કહીને પણ તેનું સેવન કરે છે, ૭. જેવું કહે તેવું કરતા નથી. કેવળીનો વ્યવહાર આ સાત વાતોથી વિપરીત હોય છે તથા તેઓ પ્રાણોનો અતિપાત કરતા નથી વગેરે. અનુત્તરોપપાતિકદેવ પોતાના સ્થાનપર રહીને જ અહીં રહેલ કેવળીઓની સાથે આલાપ અને સંલાપ કરી શકે છે. કેવળીના દસ અનુત્તર (ઉત્કૃષ્ટ) કહ્યા છે- ૧. અનુત્તરજ્ઞાન, ૨. અનુત્તરદર્શન, ૩. અનુત્તર ચારિત્ર, ૪. અનુત્તર તપ, ૫. અનુત્તર વીર્ય, ૬. અનુત્તર ક્ષાન્તિ, ૭. અનુત્તર મુક્તિ, ૮. અનુત્તર આર્જવ, ૯. અનુત્તર માર્દવ અને અનુત્તર લાઘવ. કેવળી પ્રશસ્ત મન અને વચનને ધારણ કરે છે. કેટલાક દેવતા એને જાણે છે તથા કેટલાક નથી જાણતા. પાંચ જ્ઞાનોમાંથી કોઈપણ વિશુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિમાં શ્રવણ તથા જાણપણના નિમિત્ત બને છે. તેમજ આ જ્ઞાનોની વિશુદ્ધતા માટે આરંભ અને પરિગ્રહને જાણીને છોડવું આવશ્યક છે. કેવળી પ્રરુપિત ધર્મનું શ્રવણ કર્મપુદ્દગલોનો ક્ષય કે ઉપશમ થવાથી થાય છે. અજ્ઞાન ત્રણ પ્રકારના હોય છે- ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન અને ૩. વિભંગજ્ઞાન. મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન આ બે જ્ઞાન અજ્ઞાન રુપ હોતા નથી. બાકીના ત્રણ જ્ઞાન અજ્ઞાન રુપ હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને એ ત્રણે જ્ઞાન જ્ઞાનરુપ હોય છે તથા મિથ્યાદૅષ્ટિના આ ત્રણેય અજ્ઞાન રુપ હોય છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ નથી પરંતુ અશુદ્ધ (મિથ્યાદષ્ટિ યુક્ત) જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. મતિ- અજ્ઞાનના પણ આભિનિબોધિક જ્ઞાનની જેમ ચાર ભેદ થાય છે- ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ૪. ધારણા. આ ચારેના ભેદોપભેદ પણ અજ્ઞાનમાં ઘટિત થાય છે. અજ્ઞાની મિથ્યાદૅષ્ટિયો દ્વારા સ્વચ્છંદ બુદ્ધિથી કલ્પિત ગ્રંથ 'શ્રુત અજ્ઞાન' કહેવાય છે. જેમ મહાભારત યાવત્ સાંગોપાંગ વેદ. અવધિજ્ઞાન જ્યારે અજ્ઞાન રુપ હોય છે તો તેને વિભંગજ્ઞાન કહેવામાં આવે છે તે પણ મિથ્યાદષ્ટિઓને હોય છે. સમ્યગ્દષ્ટિઓને અવધિજ્ઞાન નથી થતો. વિભંગજ્ઞાનને ગ્રામસંસ્થિત, દ્વીપ સંસ્થિત, સમુદ્રસંસ્થિત વગેરે ભેદોથી અનેક પ્રકારનો કહેવામાં આવ્યો છે. વિભંગજ્ઞાન સાત પ્રકારના પણ કહેવાય છે. જેમ- ૧. એક દિશામાં લોકનું જ્ઞાન, Page #250 -------------------------------------------------------------------------- ________________ ૮૦૫ ૨. પાંચ દિશાઓમાં લોકનું જ્ઞાન, ૩. જીવ ક્રિયાવરણ છે, ૪. પુદ્ગલ નિર્મિત શરીર જ જીવ છે, પ. પુદ્ગલોથી અનિષ્પન્ન શરીરવાળા જીવ છે, ૬. રુપી જીવ છે અને ૭. તે બધા (ગતિશીલ પદાર્થ) જીવ છે. જ્ઞાનની ઉત્પતિ મુખ્ય તથા તેના આવરણના ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે. ધર્મશ્રવણ આદિ એમાં નિમિત્ત માત્ર બને છે. જ્યારે ઉપાસિકા આદિથી ધર્મ સાંભળ્યા વગર જ જ્ઞાન પ્રકટ થઈ જાય છે તો તે અશ્રુત્વા જ્ઞાનોપાર્જન' કહેવાય છે તથા જ્યારે ઉપાસિકા આદિથી ધર્મ શ્રવણ કરી જ્ઞાનોપાર્જન થાય છે તો તે ઋત્વા જ્ઞાનોપાર્જન” કહેવાય છે. આ જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. કેટલાક જીવ જ્ઞાની છે તથા કેટલાક જીવ અજ્ઞાની છે.. જે જ્ઞાની છે તેમાં કેટલાક જીવ બે જ્ઞાનવાળા છે. કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે તથા કેટલાક એક જ્ઞાનવાળા છે. બે જ્ઞાનવાળા આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. ત્રણ જ્ઞાનવાળા આ બે ને મેળવી અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાની હોય છે. ચાર જ્ઞાનવાળામાં આભિનિબોધિક, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય છે. જે એક જ્ઞાનવાળા છે તે નિયમથી કેવળજ્ઞાની છે. કેવળજ્ઞાનીને બાકી ચારેય જ્ઞાન માનવામાં આવતા નથી. જે જીવ અજ્ઞાની છે, તેમાંથી કેટલાક બે અજ્ઞાનવાળા છે તેમજ તે કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે બે અજ્ઞાનવાળામાં મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. તથા ત્રણ અજ્ઞાનવાળાને વિર્ભાગજ્ઞાન પણ હોય છે. ૨૪ દંડકોમાં નૈરયિક જીવ જ્યારે જ્ઞાનવાળા હોય છે તો નિયમથી આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનના ધારક હોય છે. તથા જ્યારે અજ્ઞાની હોય છે તો બે કે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. ભવનપતિ અને વાણવ્યંતરોનું વર્ણન પણ નૈરયિકોની જેમ જાણવું. જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોમાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમથી પ્રાપ્ત થાય છે. સૌધર્મકલ્પથી લઈને નવરૈવેયક સુધીના દેવ જ્ઞાની કે અજ્ઞાની બન્ને પ્રકારના હોય શકે છે. પરંતુ અનુત્તરોપપાતિક દેવ જ્ઞાની જ હોય છે, અજ્ઞાની નહિ, કારણ કે તેમાં સમ્યગદર્શન રહે છે. આ દેવ નિયમ પ્રમાણે ત્રણ જ્ઞાનવાળા હોય છે- આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનવાળા હોય છે. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવ નિયમત: બે અજ્ઞાનવાળા હોય છે - ૧. મતિઅજ્ઞાન અને ૨. શ્રુતઅજ્ઞાન. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચજીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાનવાળા છે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન યુક્ત છે. તથા જે અજ્ઞાની છે તે નિયમતઃ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તે બે જ્ઞાનવાળા અથવા ત્રણ જ્ઞાનવાળા (અવધિજ્ઞાન યુક્ત) હોય છે. તેમજ બે અજ્ઞાન અને ત્રણ અજ્ઞાન યુક્ત પણ હોય છે. સંમૂર્ણિમ મનુષ્ય જ્ઞાની હોતા નથી, અજ્ઞાની જ હોય છે. તેને નિયમતઃ મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન જ પ્રાપ્ત હોય છે. ગર્ભજ મનુષ્ય જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. તે જ્ઞાની હોવાથી ઔધિક જીવોની જેમ બે, ત્રણ, ચાર કે એક જ્ઞાનવાળા હોય છે. તથા અજ્ઞાની હોવાથી બે કે ત્રણ અજ્ઞાનવાળા છે. સિદ્ધ જીવોમાં નિયમત: એક જ્ઞાન કેવળજ્ઞાન” જ પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને અજ્ઞાનની પ્રાપ્તિ અપ્રાપ્તિનું વિવેચન આ અધ્યયનમાં ૨૦ દ્વારોના માધ્યમથી પ્રસ્તુત છે. તે ૨૦ દ્વારા છે- ૧. ગતિ, ૨. ઈન્દ્રિય, ૩. કાય, ૪. સૂક્ષ્મ, ૫. પર્યાપ્તા-અપર્યાપ્તા, ૬. ભવસ્થ, ૭. ભવસિદ્ધિક, ૮. સંસી, ૯. લબ્ધિ, ૧૦. ઉપયોગ, ૧૧. યોગ, ૧૨. ગ્લેશ્યા, ૧૩. કષાય, ૧૪. વેદ, ૧૫. આહાર, ૧૬. વિષય, ૧૭. સંચિટ્ટણા (કેટલા કાળસુધી), ૧૮, અંતર, ૧૯, અલ્પ-બહુત્વ અને ૨૦. પર્યાય. આ વીસ દ્વારોમાં જે વિવેચન કરેલ છે તેનાથી જ્ઞાન કે અજ્ઞાનની ઉપલબ્ધિની વિભિન્ન સ્થિતિઓની જાણકારી થઈ જાય છે. લબ્ધિ દ્વારના અન્તર્ગત દસ પ્રકારની લબ્ધિઓનું વર્ણન કરેલ છે. તે દસ લબ્ધિઓ ૨. દર્શન લબ્ધિ, ૩. ચારિત્ર લબ્ધિ, ૪. ચારિત્રાચારિત્ર લબ્ધિ, ૫. દાન લબ્ધિ, ૬. લાભ-લબ્ધિ, ૭. ભોગ લબ્ધિ, ૮. ઉપભોગ-લબ્ધિ, ૯. વીર્ય લબ્ધિ અને ૧૦. ઈન્દ્રિય લબ્ધિ. વિષય દ્વારમાં વિષયને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારના કહ્યા છે.. SS S till illHilarushifalahi H I with its with iti fitniiiiiiiiiiiiiii ja nelibrary.org Page #251 -------------------------------------------------------------------------- ________________ co આભિનિબોધિક જ્ઞાની કોઈ અપેક્ષાએ (આદેશ) દ્રવ્યથી સર્વદ્રવ્યોને, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને અને ભાવથી સર્વભાવોને જાણે-દેખે છે. શ્રુતજ્ઞાની ઉપયોગ યુક્ત (શ્રુતજ્ઞાનોપયોગયુક્ત) હોય ત્યારે દ્રવ્યથી સર્વદ્રવ્યોને, ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળને તથા ભાવથી સર્વ ભાવને જાણે-દેખે છે. અવધિજ્ઞાની દ્રવ્યથી જઘન્ય અનન્ત રુપી દ્રવ્યોને, ઉત્કૃષ્ટ સમસ્ત રુપી દ્રવ્યોને જાણે-દેખે છે. ક્ષેત્રથી તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ અલોકમાં લોક જેવડા અસંખ્યખંડોને જાણે-દેખે છે. કાળથી અવધિજ્ઞાની જઘન્ય એક આવલિકાના અસંખ્યાતમો ભાગને, ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી પરિમાણ કાળને જાણે-દેખે છે. ભાવથી જધન્ય અનંત ભાવોને જાણે દેખે છે તથા ઉત્કૃષ્ટ પણ અનંત ભાવોને જાણે-દેખે છે. પરંતુ સર્વ ભાવોના અનન્તમાં ભાગનેજ જાણે-દેખે છે. મન:પર્યવજ્ઞાની બે પ્રકારના છે.- ઋજુમતિ અને વિપુલમતિ, દ્રવ્યથી ઋજુમતિ અનન્ત અનન્તપ્રદેશિક સ્કંધોને જાણે-દેખે છે અને વિપુલમતિ તે જ સ્કંધોને અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે-દેખે છે. ક્ષેત્રથી ઋજુમતિ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને તથા ઉત્કૃષ્ટ નીચેની તરફ રત્નપ્રભા-પૃથ્વીને ઉપરિતન- અધસ્તન ક્ષુદ્રક પ્રતરો, ઉપર જ્યોતિષ ચક્રના ઉપરિતલ સુધી, તિછલોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢીદ્વીપ સમુદ્ર સુધી, પંદર કર્મભૂમીઓ, ત્રીસ અકર્મભૂમીઓ અને છપ્પન અત્ત્તદ્વીપોમાં વિદ્યમાન સંશી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે-દેખે છે. વિપુલમતિ એટલા જ ક્ષેત્રોને અઢી અંશુલ અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે છે. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગને તથા ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસખ્યાતમો ભાગ ભૂત-ભવિષ્યકાળને જાણે-દેખે છે. વિપુલમતિ તે જ કાળને કંઈક અધિક યાવત્ સુસ્પષ્ટ જાણે-દેખે છે. ભાવથી ઋજુમતિ અનન્ત ભાવોને જાણે-દેખે છે. પરંતુ સર્વ ભાવોના અનન્તમાં ભાગને જ જાણે-દેખે છે. તે જ ભાવોને વિપુલમતિ કંઈક અધિક યાવત્ સુસ્પષ્ટ જાણે-દેખે છે. કેવલજ્ઞાની દ્રવ્યથી સર્વ દ્રવ્યને, ક્ષેત્રથી સર્વક્ષેત્ર (લોકાલોક બન્ને)ને, કાળથી ભૂત, વર્તમાન અને ભવિષ્યત્ ત્રણેય કાળોને તથા ભાવથી સર્વ દ્રવ્યોને સર્વ ભાવો કે પર્યાયોને જાણે-દેખે છે. મતિ અજ્ઞાની દ્રવ્યથી મતિઅજ્ઞાન પરિગત દ્રવ્યોને, ક્ષેત્રથી મતિ-અજ્ઞાન પરિગત ક્ષેત્રને, કાળથી મતિઅજ્ઞાન પરિગત કાળને અને ભાવથી મતિ અજ્ઞાન પરિગત ભાવોને જાણે-દેખે છે. શ્રુત-અજ્ઞાની પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પોતાના શ્રુત અજ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને તેનું વર્ણન કે પ્રરુપણા કરે છે. વિભંગજ્ઞાની પોતાના વિભંગજ્ઞાનના વિષયગત દ્રવ્ય-ક્ષેત્ર, કાળ અને ભાવોને જાણે-દેખે છે. સંચિટ્ટણા કાળદ્વારના અન્તર્ગત જે વર્ણન કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે- આભિનિબોધિક આદિ જ્ઞાની તે જ્ઞાનથી યુક્ત કેટલા કાળ સુધી રહે છે ? એના અનુસાર આભિનિબોધિકજ્ઞાની આભિનિબોધિકજ્ઞાનીના રુપમાં જધન્ય અન્નમૂહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક છાંસઠ સાગરોપમ સુધી રહે છે. આજ કાળ શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીના માટે પણ જાણવો જોઈએ. અવધિજ્ઞાનીનો જઘન્ય સંસ્થિતિ કાળ એક સમય છે. મન:પર્યવજ્ઞાનીનું સંસ્થિતિકાળ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી હોય છે. કેવળજ્ઞાની સાદી અપર્યવસિત હોય છે. મતિ-અજ્ઞાની અને શ્રુત-અજ્ઞાની ત્રણ પ્રકારના હોય છે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત અને ૩. સાદિ સપર્યવસિત. આમાંથી સાદિસપર્યવસિત જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી રહે છે. અર્થાત્ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીઓ સુધી રહે છે. ક્ષેત્રની અપેક્ષાએ તે દેશોન અપાÁ પુદ્દગલ પરાવર્તન સુધી રહે છે. વિભંગજ્ઞાનીનું સંસ્થિતિ કાળ જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક (૩૩) તેત્રીસ સાગરોપમ સુધી રહે છે. અલ્પ-બહુત્વ દ્વારના પ્રમાણે બધાથી અલ્પ જ્ઞાની છે તથા અજ્ઞાની તેનાથી અનન્તગુણા છે. પાંચે જ્ઞાનોમાં બધાથી અલ્પ મન:પર્યવજ્ઞાની છે, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક = Page #252 -------------------------------------------------------------------------- ________________ ૮૦૭ છે. તેનાથી કેવળજ્ઞાની અનન્તગુણા છે. જેટલા આભિનિબોધિક જ્ઞાની છે તેટલા જ શ્રુતજ્ઞાની છે. કારણ કે તે એક સાથે રહે છે. અજ્ઞાનીઓમાં વિર્ભાગજ્ઞાની અલ્પ છે. તથા તેનાથી મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે. બધા જ્ઞાનો અને અજ્ઞાનોની અનન્ત પર્યાયો હોય છે. જ્ઞાનના આ પ્રકરણમાં ભાવિતાત્મા મિથ્યાદષ્ટિ અનગારના નગરાદિની વિકર્વણા કરીને જાણવા જોવા, ભાવિતાત્મા સમ્યગદષ્ટિ અનગારના નગરાદિની વિદુર્વણા કરીને જાણવા જોવા, ભાવિતાત્મા અનગાર દ્વારા વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત દેવાદિને જાણવા-જોવા, વૃક્ષના અંદર અને બાહર જોવવો, વૃક્ષના મૂળ, કંદ, ફળ આદિને જોવાનું ઈત્યાદિ વર્ણન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં છમસ્થ દ્વારા પરમાણુ યુગલને જાણવા-જોવા સંબંધી પ્રશ્નનો ઉત્તર દેતા ભગવાન મહાવીરે કહ્યું છે કે- કોઈ છમસ્થ મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે છે, પરંતુ જોતા નથી. કોઈ જાણતા પણ નથી, અને જોતા પણ નથી. અનંત પ્રદેશી સ્કન્ધને કોઈ છદ્મસ્થ મનુષ્ય જાણે છે અને જુવે છે, કોઈ જાણે છે પણ જોતા નથી કોઈ જાણતા નથી પણ જુવે છે, કોઈ જાણતા પણ નથી અને જોતા પણ નથી. પરમાવધિજ્ઞાની મનુષ્ય જે સમયે પરમાણુ પુદ્ગલને કે અનન્ત પ્રદેશી ઢંધને જે સમયે જાણે છે તે સમયે જોતાં નથી તથા જુવે છે તે સમયે જાણતા નથી. કેવળ જ્ઞાનીના માટે પણ એવું મનાય છે કારણ કે જ્ઞાન સાકાર હોય છે. તથા દર્શન નિરાકાર હોય છે. નિર્જરા-પુદ્ગલો આહાર પુદ્ગલો આદિને જાણવા-દેખવાનું વર્ણન પણ આ અધ્યયનમાં કરેલ છે. જ્ઞાનથી જોડાયેલ અનેક વાતો કે તથ્યોનું પણ આ અધ્યયનમાં સમાવેશ કરેલ છે. જેમ-પ્રશ્નોના ૬ પ્રકાર, વિવક્ષાથી હેતુ ભેદ, દસ પ્રકારના વાદ દોષ, ૧૦ પ્રકારના શુદ્ધ વચનાનુયોગ, શ્રોતાઓના ૧૪ પ્રકાર, શ્રોતૃજનોની પરિષદના ૩ પ્રકાર, ત્રણ પ્રકારના ચક્ષુષ્માન્, જ્ઞાત અથવા ઉદાહરણના ચાર - ચાર પ્રકાર, કાવ્યના ચાર પ્રકાર, વાદ્ય, નૃત્ય, ગીત અને અભિનયના ચાર પ્રકાર, માળાઓના ચાર પ્રકાર, અલંકારોના ચાર પ્રકાર આદિ. પ્રશ્ન છ પ્રકારના હોય છે - ૧. સંશય પ્રશ્ન, ૨. વ્યગ્રહ પ્રશ્ન, ૩. અનુયોગી, ૪, અનુલોમ, ૫. તથા જ્ઞાન અને ૬. અતથાજ્ઞાન. આમાંથી ચાર પ્રકારના પ્રશ્ન સારા છે. - સંશયપ્રગ્ન, અનુયોગી (વ્યાખ્યામાટે પૂછેલ) પ્રશન, અનુલોમ (કુશલ કામનાથી પૂછેલો પ્રશ્ન અને અતથાજ્ઞાન (સ્વયં ન જાણવાની સ્થિતિમાં પૂછેલો પ્રશ્ન આમાંથી બે પ્રકારના પ્રશ્ન અનુચિત છે - વ્યદ્રગ્રહ પ્રશ્ન (કપટથી બીજાને પરાજીત કરવા માટે પૂછેલા પ્રશ્નો અને તથાજ્ઞાન (સ્વયં જાણે છે છતાપણ પૂછેલા પ્રશ્ન). જો આમાં બીજાને જ્ઞાન કરાવવાની ભાવના હોય તો આ યોગ્ય છે. હેતુના ત્રણ પ્રકારથી ચાર- ચાર ભેદ કર્યા છે. પ્રથમ પ્રકારમાં હેતુના ચાર ભેદ છે- ૧. યાપક, ૨. સ્થાપક, ૩, બંસક અને ૪. લુપક. બીજા પ્રકારમાં હેતુના ચાર ભેદ તે જ છે. જે પ્રમાણના ચાર ભેદ છે- ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન અને ૪. આગમ. ત્રીજા પ્રકારમાં હેતુના ચાર પ્રકાર છે- ૧. વિધિ સાધક વિધિ હેતુ, ૨. વિધિ સાધક નિષેધ હેતુ, ૩. નિષેધ સાધક વિધિ હેતુ અને ૪. નિષેધ સાધક નિષેધ હેતુ. કાવ્યના ચાર પ્રકાર છે - ૧. ગદ્ય, ૨. પદ્ય, ૩, કથ્ય અને ૪. ગેય. વાદ્ય ચાર પ્રકારના છે- ૧. તત, ૨. વિતત, ૩. ધન અને ૪. શુષિર, ના, ગેય અને અભિનયના ચાર-ચાર પ્રકાર નિરૂપિત છે. માળાઓના ચાર પ્રકાર છે૧. ગુથેલી, ૨. ફૂલોથી લપેટેલી, ૩. પૂરી થયેલ અને ૪. એકથી બીજા પુષ્પને જોડીને બનાવેલી. અલંકારનો અર્થ છે- શોભાવર્ધક, આના ચાર પ્રકાર છે- ૧, કેશાલંકાર, ૨. વસ્ત્રાલંકાર, ૩. માલ્યાલંકાર અને ૪. આભરણાલંકાર. E - કે મારા mary.org Page #253 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ | H ta t liliiiiiiiાકાતiiiiiiiiiiiiiiiii iliaiti Hai I stil lil lil liliiiiiiiiiiiiicii. TriniiiiiiciiામutIEવા iitil thritint it is fill it turશાditiા તા: અંતમાં જ્ઞાન અધ્યયનનું અનુયોગ પ્રકરણ છે. આમાં અનુયોગની વિધિનું વર્ણન છે. પ્રારંભમાં કહ્યું છે કે પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાનમાંજ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ પ્રવૃત્ત હોય છે, બાકીના ચાર જ્ઞાનોમાં ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞા ન હોવાથી આમાં અનુયોગની પણ પ્રવૃત્તિ હોતી નથી. શ્રુત જ્ઞાનમાં પ્રવૃત્ત અનુયોગ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય દ્વિવિધ આગમોમાં પ્રવૃત્ત થાય છે. અંગબાહ્યોમાં કાલિક અને ઉત્કાલિક બન્ને પ્રકારના આગમોમાં એ પ્રવૃત્ત થાય છે. ઉત્કાલિક શ્રતોમાં આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્ત સૂત્રોમાં પણ અનુયોગ કરવામાં આવે છે. અહીં આવશ્યક સૂત્રના પ્રથમ સામાયિક અધ્યયનમાં અનુયોગનું વર્ણન કરેલ છે. અનુયોગના ચાર દ્વાર છે- ૧. ઉપક્રમ (સ્વરુપ જાણવું) ૨. નિક્ષેપ (સ્થાપના કરવી), ૩, અનુગમ (વ્યાખ્યા કરવી) અને ૪. નય (વસ્તુના અનેક ધર્મોમાંથી એક ધર્મનું વર્ણન કરવું). ઉપક્રમના છ ભેદ છે - ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાળ અને ૬. ભાવ. આ ભેદોના સ્વરૂપનું વર્ણન કર્યા બાદ ઉપક્રમના ફરીથી છે ભેદ કરેલ છે- ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર અને ૬. સમવતાર. આનુપૂર્વી , નામ, સ્થાપના આદિના ૧૦ ભેદ કહ્યા છે. ઉપક્રમ અનુયોગમાં નામ દ્વારના દસ પ્રકારનું વર્ણન છે- એક નામ, બે નામ, ત્રણ નામ યાવત દસનામ. આ નામોનું ઉદાહરણ આપીને વિવેચન કરતાં વ્યાકરણ, સાહિત્ય, સંગીત આદિથી પણ ઉદાહરણ આપેલ છે. પાંચ નામોમાં નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર નામ આપીને, આઠ નામોમાં આઠ વિભક્તિઓનું વિવેચન કરી વ્યાકરણ જ્ઞાનને પ્રગટ કરેલ છે. સાત નામોથી સ્વરના સાત પ્રકાર આપેલ છે- ૧, પજ, ૨. ઋષભ, ૩. ગાંધાર, ૪. મધ્યમ, ૫. પંચમ, ૬. પૈવત અને ૭. નિષાદ, એમાંથી સંગીતજ્ઞાન પ્રકટ થયેલ છે. એ સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. ગીતમાં છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભણિતિયાં (ગીતની ભાષા વિશેષ) હોય છે. નવ નામોમાં સાહિત્યના નવ રસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ - ૧. વીર, ૨. શૃંગાર, ૩. અદ્દભુત, ૪. રૌદ્ર, ૫. ટ્વીડન, ૬. બિભત્સ, ૭. હાસ્ય, ૮, કારુણ્ય અને ૯. પ્રશાંતરસ. અહીં રસોના ઉદાહરણ આપીને સ્પષ્ટ કરેલ છે. છ નામોના અન્તર્ગત છ ભાવોનું વિસ્તૃત વર્ણન મળે છે. છ ભાવ છે. - ૧. ઔદયિક, ૨. ઓપશમિક, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપથમિક, ૫. પરિણામિક અને ૬. સાન્નિપાતિક. તત્ત્વાર્થસૂત્રમાં સાન્નિપાતિક ભાવનો ઉલ્લેખ નથી. પરંતુ આગમોમાં આને પૃથફ ભાવના રૂપમાં સ્થાન આપેલ છે. પ્રમાણ - દ્વારના અન્તર્ગત પ્રમાણના ચાર ભેદ કર્યા છે- ૧. નામ પ્રમાણ, ૨. સ્થાપના પ્રમાણ, ૩. દ્રવ્ય પ્રમાણ અને ૪. ભાવ પ્રમાણ. આ બધા ભેદોની વ્યાખ્યા કરતા ભાવ પ્રમાણના અન્તર્ગત સમાસ, તદ્ધિત, ધાતુ અને નિરુક્તિ પર વિસ્તૃત પ્રકાશ નાખ્યો છે. પ્રમાણના ભિન્ન પ્રકારથી પણ ચાર ભેદ કર્યા છે. જેમ- ૧, દ્રવ્ય પ્રમાણ, ૨. ક્ષેત્ર પ્રમાણ, ૩. કાળ પ્રમાણ અને ૪, ભાવ પ્રમાણ. અહીં પ્રમાણ શબ્દ પરિમાણના અર્થમાં જાણવો. વક્તવ્યતા - દ્વાર” ના ત્રણ પ્રકાર છે.- ૧. સ્વ સમય- વક્તવ્યતા, ૨. પરસમય વક્તવ્યતા અને ૩. સ્વસમયપરસમય વક્તવ્યતા. સમયનો અર્થ હોય છે- સિદ્ધાન્ત. જેમાં અવિરોધી રુપથી સ્વસિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન, પ્રરુપણ આદિ કરાય તે સ્વસમય વક્તવ્યતા' છે. અન્ય મતના સિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન આદિ કરવું પર સમય વક્તવ્યતા' છે. તથા બન્ને સિદ્ધાંતોનું વર્ણન હોય તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા’ કહ્યું છે. વક્તવ્યતામાં નયનું પણ વર્ણન કરવામાં આવેલ છે. sbhaliailllllllllutiful IELIulill lliTml/HellIIIIIIIIIIIIIIIII III IIETIHIT Set, Des, less, test, HIH su dilutiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii ul liliiiiiiiiiiiii-E=== ==s Gallisiatiill Hila rifiIEWill lllll ill ll llllllllllllli i amanuj Page #254 -------------------------------------------------------------------------- ________________ ૮૦૯ અર્થાધિકારનો અર્થ છે વણ્ય વિષયનો અધિકાર. જેમ આવશ્યકસૂત્રના સામાયિકસૂત્રમાં સામાયિક આદિ છે અધ્યયનોમાં પ્રથમ અધ્યયનનો અર્વાધિકાર સાવદ્યયોગવિરતિ છે. બીજા અધ્યયનને અર્વાધિકાર ઉત્કીર્તન છે આદિ. સમવતાર” છ પ્રકારનું નિરૂપિત છે- ૧. નામ, ૨. સ્થાપના, ૩. દ્રવ્ય, ૪. ક્ષેત્ર, ૫. કાળ અને ૬. ભાવ. અનુયોગના બીજા દ્વારા નિક્ષેપને ત્રણ પ્રકારના કહ્યા છે- ૧. ઓઘ નિષ્પન્ન, ૨. નામ નિપન્ન, ૩. સૂત્રોલાપક નિષ્પન્ન. આ ત્રણના ભેદોપભેદોનું ઉદાહરણ સહિત આ અધ્યયનમાં જે વિવેચન થયેલ છે તે નિક્ષેપના જીજ્ઞાસુઓના માટે વિશેષરૂપથી પઠનીય છે. અનુયોગના ત્રીજા દ્વાર અનુગામના બે પ્રકાર કહ્યા છે. - ૧. સૂત્રાનુગમ અને ૨. નિર્યુફત્યનુગમ. નિત્યનગમ નિક્ષેપ, ઉપોદ્દઘાત અને સૂત્રસ્પર્શિકના ભેદથી ત્રણ પ્રકારના માનવામાં આવ્યા છે. સૂત્રાર્થને સમજવા-જાણવા માટે એનો ઘણો મોટો સહારો છે. ચતુર્થદ્વાર નયના સાત ભેદ છે- ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪, જસત્ર, ૫. શબ્દ, ૬. સમભિરુઢ અને ૭. એવભૂતનય. આ નયોના દ્વારા હેય અને ઉપાદેયને જાણીને તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે આ જ્ઞાન - અધ્યયનમાં માત્ર પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનુંજ વર્ણન નથી. પરંતુ જ્ઞાન સંબંધિત વિવિધ સામગ્રીઓ અને અનુયોગ - પદ્ધતિનું પણ આમાં સંકલન મળે છે. વાચક વાંચીને જ્ઞાનના સંબંધમાં અવશ્ય નવીન જાણકારી મેળવશે. shaHER LIBAutti Halaritin itiallutilutilit listiiiitill illuminiuli ut alliant in Tuminiuminstitution પા પા પIni For Private & Personal use only Wિe=") C HEIR TIMEHIHL wwwija eldrary.org Page #255 -------------------------------------------------------------------------- ________________ ८१० દ્રવ્યાનુયોગ ભાગ-૨ २४. णाणऽज्झयणं ૨૪. જ્ઞાન-અધ્યયન सूत्र - 3. पंचविह णाणं પાંચ પ્રકારના જ્ઞાન : प. कइविहे णं भंते ! नाणे पण्णत्ते? प्र. भंते ! शानना 3241 प्रा२ या छ ? उ. गोयमा ! पंचविहे नाणे पण्णत्ते, तं जहा 6. गौतम ! शानना पाय प्रा२ या छ, ४भ3१. आभिणिबोहियनाणे, २. सुयनाणे, ૧. આભિનિબોધિક જ્ઞાન ૨. શ્રુતજ્ઞાન, ३. ओहिनाणे, ४. मणपज्जवनाणे, 3. अवधिशान, ४. मन: पर्यवशान, ५. केवलनाणे। ५. सशान. - विया. स. ८, उ. २, सु. २२ २. णाणणिवत्ती भेया चउवीसदंडएसु य परूवणं- २. शाननिवृत्तिना मे भने योवीस ओम प्र२५५ : प. कइविहा णं भंते ! णाणणिवत्ती पण्णत्ता ? प्र. भंते ! शाननिवृत्तिना 326L २ उह्या छ ? उ. गोयमा! पंचविहाणाणणिवत्ती पण्णत्ता,तं जहा- 6. गौतम ! शाननिवृत्तिना पांय २ ह्या छ, भ:१. आभिणिबोहियनाणणिवत्ती-जाव १. मिनिमोथि शान - निवृत्ति -यावत्५. केवलनाणणिवत्ती। २.. लशान - निवृत्ति. एवं एगिदियवज्जं -जाव-वेमाणियाणं जस्स जइ આ પ્રમાણે એકેન્દ્રિયને છોડીને વૈમાનિકો સુધી णाणा तस्स तइ णाणणिबत्ती भाणियब्वा। જેમાં જેટલા જ્ઞાન હોય તે પ્રમાણે તેમાં તેટલી - विया. स. १९, उ. ८, सु. ३८-३९ જ્ઞાનનિવૃત્તિ કહેવી જોઈએ. ३. पंच णाणाणं दुविहत्तं પાંચ જ્ઞાનોનું દ્વિવિધત્વ : तं समासओ दुविहं पण्णत्तं, तं जहा તે જ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. पच्चक्खं च, २. परोक्खं च ।२ - नंदी. सु. २ १ . प्रत्यक्ष, २. परोक्ष.. परोक्ख णाणस्स भेया - પરોક્ષ જ્ઞાનના ભેદ : प. से किं तं परोक्खं ? પ્ર. પરોક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે ? उ. परोक्खं दुविहं पण्णत्तं, तं जहा 6. परोक्षशानना में 41२ या छ, - १. आभिणिबोहियनाणपरोक्खं च. १. मामिनिमोधिशान, २. सुयनाणपरोक्खं च । २. श्रुतशान. जत्थ आभिणिबोहियनाणं तत्थ सुयनाणं, જ્યાં આભિનિબોધિકજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન પણ છે, जत्थ सुयनाणं तत्थ आभिणिबोहियनाणं । જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં આભિનિબોધિકજ્ઞાન પણ છે. दोऽवि एयाई अण्णमण्णमण्णुगयाई, આ બન્ને એક બીજા સાથે રહેવાવાળા છે. तह वि पुण एत्थ आयरिया णाणत्तं पण्णवेति તો પણ આચાર્ય એ આ (બન્ને) માં અંતરનું પ્રતિપાદન કર્યું છે. १. (क) ठाणं. अ. ५, उ.३, सु. ४६४ (१) २. ठाणं अ. २, उ. १, सु. ६० (१) (ख) नंदी. सु. १ (ग) अणु. सु. १ । ३. ठाणं अ. २, उ. १, सु. ६० (१७) (घ) तत्थ पंचविहं नाणं, सुयं आभिणिबोहियं । .. ओहिनाणं तइयं, मणनाणं च केवलं ।। - उत्त. अ. २८, गा. ४... Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૬. * अभिणिज्झइ त्ति आभिणिबोहियं नाणं सुणेइ त्ति સુર્ય । “મપુન ને મુયં, ન મર્ફમુયપુનિયા ” अविसेसिया मई मईनाणं च मईअन्नाणं च । विसेसया मई सम्मदिस्सि मई मईनाणं, मिच्छादिट्ठिस्स मई मईअन्नाणं । अविसेसियं सुयं सुयनाणं च सुयअन्नाणं च । विसेसियं सुयं सम्मदिट्ठिस्स सुयं सुयनाणं, मिच्छादिट्ठिस्स सुयं सुयअन्नाणं । ?. ર્રા, ૨. મોહ, રૂ. વીમેના, आभिणिबोहियनाणस्स पज्जव णामाणि ૪. માળા ય, ૬. વેસા, ૬. મુળા, ૭. સર્વ, ૮. મર્ડ, ૨. ૧ળા, - તંવી. મુ. ૪-૪૬ . તંદ્દી. મુ. ૬૦ सव्वं आभिणिबोहियं ॥ आभिणिवोहिय नाणस्स उक्किट्ठा ठिईआभिणिबोहियनाणस्स णं उकोसेणं छावट्ठिं सागरोवमाई ठिई पण्णत्ता । ૫. . ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૮૧૧ જે સામે આવેલા પદાર્થોને પ્રમાણપૂર્વક જાણી લે છે તે "આભિનિબોધિક જ્ઞાન” છે અને જે સાંભળી શકાય છે તે "શ્રુતજ્ઞાન છે.” તે મતિ- વિશેષ રુપથીસમ્યક્દષ્ટિની મતિ-મતિજ્ઞાન છે. મિથ્યાદષ્ટિની મતિ-મતિ-અજ્ઞાન છે. સામાન્ય રુપથી શ્રુત શ્રુતજ્ઞાન અને શ્રુત- અજ્ઞાનરુપ છે. તેજ શ્રુત વિશેષ રુપથીસમ્યક્દષ્ટિનું શ્રુત-શ્રુતજ્ઞાન છે, મિથ્યાદષ્ટિનું શ્રુત-શ્રુતઅજ્ઞાન છે. આભિનિબોધિક જ્ઞાનનાં પર્યાયવાચી નામ : ૧. ઈહા - પદાર્થનું પર્યાલોચન, ૨. અપોહ - નિશ્ચય કરવું. ૩. વિમર્શ - ઈહા અને અવાયના મધ્યમાં થનારી વિચારધારા. "શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનપૂર્વક નથી હોતું. સામાન્ય રુપથી બુદ્ધિ મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાન રુપ છે. માર્ગણા - અન્વય ધર્મોનું અન્વેષણ કરવું. ગવેષણા - વ્યતિરેક ધર્મોથી વ્યાવૃત્તિ કરવી. સંજ્ઞા – અતીતમાં અનુભવ કરેલ અને વર્તમાનમાં અનુભવ કરેલ વસ્તુની એકતાનું - અનુસંધાનજ્ઞાન કરવું. સ્મૃતિ – અતીતમાં અનુભવ કરેલનું સ્મરણ કરવું. મતિ – જે જ્ઞાન વર્તમાન વિષયનો ગ્રાહક હોય, પ્રજ્ઞા – વિશિષ્ટ ક્ષયોપશમથી ઉત્પન્ન યથાવસ્થિત વસ્તુગત ધર્મનું પર્યાલોચન કરવું. આ બધા આભિનિબોધિકજ્ઞાનનાં પર્યાયવાચી નામ છે. - સમ. સમ. ૬૬, I date & Personal Use Only આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ : આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છયાસઠ સાગરોપમની કહી છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આભિનિબોધિક જ્ઞાનનાં ભેદ : પ્ર. આભિનિબોધિક જ્ઞાન કેટલા પ્રકારનાં છે ? ઉ. આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. શ્રુત નિશ્રિત, ૨. અશ્રુતનિશ્રિત. ७. आभिणिबोहियणाणस्स भेया प. से किं तं आभिणिबोहियनाणं? उ. आभिणिबोहियनाणं दुविहं पण्णत्तं, तं जहा - ૨. સુનિસિથે ૧, ૨. મસુરિસથે ? - ની કુ. ૪૭ अस्सुय-णिस्सिय मई णाणस्स भेयाप. से किं तं असुयणिस्सियं ? उ. असुयणिस्सियं चउविहं पण्णत्तं, तं जहा ૨. ૩પત્તિયા, ૨. વેળફયી, રૂ. મમ્મયા , ૪. પરિણામ | बुद्धी चउब्बिहा वुत्ता, पंचमा नोवलब्भइ ॥२ ૨. રિયા સુદ્ધીपुठ्मदिट्ठमसुयमवेइयतक्खणविसुद्धगहियत्था। अव्वाहयफलजोगा, बुद्धी उप्पत्तिया णामं ॥ ૨. મરદ, ૨. સિત્વ, રૂ.મિંઢ, ૪. સુઝુક, ૬. તિ૮, ૬. વાળુ, ૭, ત્થા ચ, ૮, ૯ ૧. વાસંદે, ૨૦. પાસ, ૧૨. કા, ૧૨, , રૂ. વાહિત્રા ૨૪. પંજ પિયર , ૮, અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનાં ભેદ : પ્ર. અશ્રુતનિશ્રિત કેટલા પ્રકારના છે ? અશ્રુતનિશ્ચિત ચાર પ્રકારના કહ્યા છે, જેમકે૧. ઔત્પાતિકી, ૨. વૈયિકી, ૩. કર્મજા, ૪. પારિણામિકી. આ ચાર પ્રકારની બુદ્ધિઓ શાસ્ત્રકારોએ વર્ણિત કરેલ છે, પાંચમો ભેદ ઉપલબ્ધ નથી. ૧. ઔત્પાતિકી બુદ્ધિ : પૂર્વમાં જોયા વગર, વગર સાંભળે અને વગર જાણીએ પદાર્થોનાં વિશુદ્ધ અર્થ - (અભિપ્રાય) ને જે બુદ્ધિનાં દ્વારા તત્કાળ ગ્રહણ કરેલ છે અને જેનો અવ્યાહત (બાધા વગર) ફળ હોય તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. ૧. ભરતક્ષેત્ર, ૨. શિલા, ૩. દેડકો, ૪. મરઘી, ૫. તેલ, ૬. રેતી, ૭, હાથી, ૮, કૂવો, ૯, વનખંડ, ૧૦. ખીર, ૧૧. અતિગ, ૧૨. પાંદડું, ૧૩. ખાડહિલા (ગિલહરી) ૧૪. પાંચપિતા. ૧. ભરતશિલા, ૨. પ્રતિજ્ઞા, ૩. વૃક્ષ, ૪. અંગુઠી, ૫. વસ્ત્ર, ૬. કાકીડો, ૭, કાગડો, ૮. વડી નીત (મલ) ૯. હાથી, ૧૦. વૃત, ૧૧. ગોલ (લખોટો), ૧૨. સ્તન્મ, ૧૩. શુદ્રક, ૧૪. માર્ગ, ૧૫. સ્ત્રી, ૧૬. પતિ, ૧૭. પુત્ર, ૧૮. મીણ, ૧૯. મુદ્રિકા, ૨૦. અંક, ૨૧. મોહર, ૨૨. ભિક્ષુ, ૨૩. ચેટકનિધાન, ૨૪. શિક્ષા, ૨૫. અર્થશાસ્ત્ર, ૨૬. અધિક ઈચ્છા, ૨૭. શતસહસ્ત્ર. આ ઔત્પાતિકી બુદ્ધિનાં ઉદાહરણ છે. ૨. વૈનાયિકી બુદ્ધિ : કાર્ય ભારને વહન કરવામાં સમર્થ, ત્રિવર્ગ. (ધર્મ, અર્થ, કામ)નાં સૂત્રાર્થોનાં સાર ગ્રહણ કરવામાં પ્રધાન આ લોક અને પરલોકમાં ફળ આપનાર વૈનયિકી બુદ્ધિ હોય છે. ૧. નિમિત્ત, ૨. અર્થશાસ્ત્ર, ૩. લેખ, ૪. ગણિત, ૫. કૂવો, ૬. અશ્વ, ૨. મરદસિ, ૨. gfજય રૂ. હવે, ૪. વુ , ૬.૫૩, ૬. સર૩, ૭, ૨, ૮, ૩વાર, ૬. ચ, ૨૦. ઘચUT, ૨૨.૪, ૨૨, મે, ૨ રૂ. ૨૪-૨૫. માિOિ, ૬૬. પતિ ૨૭. પુખ્ત, ૨૮, મદુરસત્ય, ૨૧-ર૦, મુઢિયે ચ, ૨ . TvTg, ૨ ૨. fમવવું, ર રૂ. ૨ કાળિદા, ૨૪. સિવ ૨ ૨૬. અત્યસર્ભે, ૨૬. ફુછી ય મર્દ, ૨૭, સદસે | ૨. વેચા કુદીभरणित्थरणसमत्थातिवग्गसुत्तत्थगहियपेयाला। उभयोलोगफलवती विणयसमुत्था हवइ बुद्धी । ૨. fifમત્તે. ૨. સત્યરત્યે , રૂ. 7દે ૪. [fTV ય છે. સૂર્ય ૬. મસ્તે ચ | Jain Ed. ગ ગ ૨, ૩. ?, સુ. ૬ ૦ (? ૬) For Private & Pછે. ઈ. સ. ૪, ૩, ૪, ૫. ૩ ૬૪ (૨) Page #258 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૧ ૩ ७. गद्दभ ८. लक्खण ९. गंठी ૭. ગર્દભ, ૮. લક્ષણ, ૯. ગ્રંથિ, १०. अगए ११. रहिए य १२. गणिया य॥ ૧૦. અગડ, ૧૧. રથિક, ૧૨. ગણિકા , १३. सीया साडी दीहं च तणं, अवसव्वयं च कुंचस्स । ૧૩. ભીનીસાડી, લાંબાતૃણ, કોચ પક્ષી, ૧૮. નેવાનું १३. निव्वोदए य १५. गोणे घोडग पडणं च रूक्खाओ॥ પાણી, ૧૫. બળદોની ચોરી, અશ્વનું મરણ અને વૃક્ષથી પડવું એ આ વૈયિકી બુદ્ધિનાં ઉદાહરણ છે. રૂ. નયા વુલ ૩. કર્મના બુદ્ધિ : उवओगदिट्ठसारा कम्मपसंगपरिघोलणविसाला । ઉપયોગથી કાર્યોની વિશેષતાને જોનારી, કાર્ય કરતાં - साहुक्कारफलवती कम्मसमुत्था हवइ बुद्धी॥ કરતાં અને ચિંતન કરતાં-કરતાં વ્યાપક થનારી અને પ્રશંસા પ્રાપ્તિરુપ ફળવાળી તે કર્મજા બુદ્ધિ હોય છે. १. हेरण्णिए २. करिसए ૧. સુવર્ણકાર, (સોની) ૨. કિસાન, (ખેડૂત) ३. कोलिय ४. डोए य ૩. જુલાહા, ૪. દર્ટી કાર (લાકડાનો ચાટવો) ૬. મુત્તિ ૬. વય ૭. પવI ૫. મોતી, ૬. ઘી, ૭. નટ, ૮, તુWITT, ૨. વ ) ૨ ૦, પૂવિ ય ૨૨. ઘર ૮. દરજી, ૯, સુતાર, ૧૦. કંદોઈ, ૧૧. ઘટ, ૨૨. વિવારે ય || ૧૨. ચિત્રકાર. એ કર્મથી ઉત્પન્ન બુદ્ધિનાં ઉદાહરણ છે. ૪. રિમિયા યુદ્ધ ૪. પારિણામિકી બુદ્ધિ : अणुमाणं-हेउ-दिळेंतसाहिया वयविवागपरिणामा । અનુમાન, હેતુ અને દષ્ટાંતથી (કાર્ય) સિદ્ધ કરનારી, हियं णिस्सेयस फलवती, बुद्धी पारिणामिया णामं ।। આયુનાં પરિપકવ થવાથી પ્રાપ્ત થનારી, સ્વપર હિતકારી તથા મોક્ષરૂપી ફળ આપનારી પરિણામિની બુદ્ધિ હોય છે. ૨. સમજુ, ૨. સેટ્ટિ , રૂ. મારે, ૧. અભયકુમાર, ૨. શેઠ, ૩, કુમાર, ૪, વી. ૬. ત્રિદ્વા દવ રાયT ૪. દેવી, પ. ઉદિતોદયરાજા, ૬. સાદૂ ચ નહિ , ૬. સાધુ-શિષ્ય) અને નન્દીષેણ, ૭, ઇત્તે, ૮, સાવજ, ૬. અમજે . ૭. ધનદત્ત, ૮. શ્રાવક, ૯, અમાત્ય, ૨૦. મg, ??. આમ વધુને, ૧૦. ક્ષપક, ૧૧. અમાત્યપુત્ર, ૨૨. વાળ જેવ, ૨૩. ધૂમ મ ા ૧૨. ચાણક્ય, ૧૩. સ્થૂલિભદ્ર, ૨૪. નાસિવાર-નંલે, ૧૪. નાકનું સુન્દરીનંદ, ૨૫. વરે પરિમિયા વુદ્ધ II ૧૫. વજસ્વામી, ? ૬, ૧TTET, ૨૭. બામંડે, ૧૬. ચરણાહત, ૧૭, આંબળા, १८. मणी य १९. सप्पे य २०. खग्गि २१. थूभिंदे । ૧૮. મણિ, ૧૯. સર્પ, ૨૦. ગેંડો, ૨૧. સૂપ-ભેદન. पारिणामियबुद्धीए, एवमाई उदाहरणा, આ પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણ છે. से तं असुयणिस्सियं। - નિંતી કુ. ૪૮-૧૨ આ અશ્રુતનિશ્ચિત (આભિનિબોધિક જ્ઞાન) છે. ९. उप्पत्तियाई बुद्धीसु वण्णाइअभाव परूवणं ત્પાતિકી આદિ બુદ્ધિઓમાં વર્ણાદિનાં અભાવનું પ્રરૂપણ : प. अह भंते ! १. उप्पत्तिया २. वेणइया ३. कम्मया પ્ર. ભંતે! ૧. ઔત્પાતિકી, ૨. વનયિકી, ૩. કાર્મિકી. ४. परिणामिया, एस णं कइवण्णा कइगंधा कइरसा અને ૪. પારિણામિની બુદ્ધિ કેટલા વર્ણ, ગંધ, कइफासा पण्णत्ता? રસ અને સ્પર્શવાળી કહી છે ? Page #259 -------------------------------------------------------------------------- ________________ ८१४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! उप्पत्तिया -जाव- परिणामिया, एस णं ગૌતમ ! ઔત્પાતિકી વાવત- પારિણામિકી __ अवण्णा -जाव- अफासा पण्णत्ता। આ ચારે બુદ્ધિઓ વર્ણ યાવતુ- સ્પર્શથી રહિત - विया. स. १२, उ. ५, सु. ९ 58 छ. १०. सुयणिस्सिय मई णाणस्स भेया १०. श्रुतमिश्रित भलिशानन में : प. से किं तं सुयणिस्सियं मईनाणं ? ५. श्रुतनिश्रित भतिशान 24। प्रारना छ ? उ. सयणिस्सियं मईनाणं चउन्विहं पण्णत्तं, तं जहा ઋતનિશ્રિત મતિજ્ઞાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે१. उग्गहे, २. ईहा, ३. अवाए, ४. धारणा।' १. सवरह, २. हा, 3. अवाय, ४. धार. - नंदी. सु. ५३ ११. उग्गहादीणं लक्खणाणि ૧૧. અવગ્રહ આદિના લક્ષણ : अत्थाणं उग्गहणं तु उग्गहं, तह वियालणं ईहं । અર્થોનાં સામાન્ય જ્ઞાનને અવગ્રહ, અર્થોનાં પર્યાલોચન ववसायं तु अवायं, धरणं पुण धारणं बिंति ॥ (વિચારણા)ને ઈહા, અર્થોનાં નિર્ણયાત્મક જ્ઞાનને - नंदी. सु. ६७ અવાય અને સ્મૃતિમાં ધારણ કરનારને ધારણા કહે છે. १. उग्गह परूवणं १. भानु प्र२५ : प. से किं तं उग्गहे ? प्र. सवय 3241 प्रारना छ ? उ. उग्गहे दुविहे पण्णत्ते, तं जहा અવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. अत्थोग्गहे य, २. वंजणोग्गहे य ।२ १. अर्थात, २. व्यं४नावह. प. से किं तं वंजणोग्गहे ? વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારના છે ? उ. वंजणोग्गहे चउब्विहे पण्णत्ते, तं जहा વ્યંજનાવગ્રહ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે१. सोइंदियवंजणोग्गहे, २. घाणेंदियवंजणोग्गहे, १. श्रोत्रन्द्रिय व्यं४नावग्रह, २. प्रागन्द्रिय२. जिभिंदियवंजणोग्गहे, ४. फासेंदियवंजणोग्गहे। व्यं४नाव, 3. सेन्द्रिय व्यंनावग्रह, ४. स्पर्शन्द्रिय व्यं नावह. से तं वंजणोग्गहे। આ વ્યંજનાવગ્રહનું વર્ણન થયું. प. से किं तं अत्थोग्गहे ? ५. अर्थावड 326 प्रा२ना छ ? उ. अत्थोग्गहे छब्बिहे पण्णत्ते, तं जहा 6. अर्थाव छ प्रा२ना त्या छ, ४भ3१. सोइंदियअत्थोग्गहे, २. चक्खिंदियअत्थोग्गहे, १. श्रोत्रेन्द्रिय अर्थावाड, २. यक्षुरेन्द्रिय अर्थाs, ३. घाणिंदियअत्थोग्गहे, ४.जिभिंदियअत्थोग्गहे, 3.प्राशेन्द्रिय अर्थाव, ४. २सेन्द्रिय अर्थाव, ४. फासिंदियअत्थोग्गहे, ६.णोइंदियअत्थोग्गहे। ५.स्पर्शन्द्रियमर्थावा, S.नो छन्द्रिय अर्थावा. तस्स णं इमे एगठ्ठिया णाणाघोसा णाणावंजणा અર્થાવગ્રહનાં સમાનાર્થક નાનાધોષ તથા નાના पंच णामधेया भवंति, तं जहा વ્યંજનવાળા પાંચ નામ આ પ્રમાણે છે, જેમકે१. ओगिण्हणया, २. उवधारणया, १. जवाहनता, २. उपधारता, ३. सवणता, ४. अवलंबणता, 3. श्रवता, ४. असमानता, ५. मेहा। ५. मेधा. से तं उग्गहे। - नंदी. सु. ५४-५६ આ અવગ્રહનું વર્ણન થયું. उग्गह ईहाऽवाओ य, धारणा एव होंति चत्तारि। ३. (क) पण्ण. प. १५, सु. १०१७-१०१९ आभिणिबोहियनाणस्स, भेयवत्थू समासेणं ॥ - नंदी सु. ६६ (ख) सम. सम. ६, सु. ६ २. राय. सु. २४१ (ग) ठाणं. अ. ६, सु. ५२५ १. Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૧૫ ૨, હા વિ1. જે વિતે ? उ. ईहा छविहा पण्णत्ता, तं जहा ૨. સોઢિયદા, ૨. વિઢિયદા, રૂ, જિવિયરૂંદા, ૪, નિમિંઢિયા. ૬. સિંધિયા, ૬. નોઢિયદા | तीसे णं इमे एगठ्ठिया णाणाघोसा णाणावंजणा पंच णामधेया भवंति, तं जहा૬. મોરાયા, ૨. માળા, ૨. વેસાવા, ૪. ચિંતા, ૬. વીમંસTI से तं ईहा। - નંઢી મુ. ૬૮ ૩. આવાય પૂવનેપૂ. સે જિં તે અવU? उ. अवाए छविहे पण्णत्ते, तं जहा . સઢિયાવા, ૨. વિઊંઢિયાવાઈ, રૂ. પાણિઢિયાવાઈ, ૪, નિમિંઢિયાવાપુ, . સિંઢિયાવU, ૬. નોકિયાવાઈ ? तस्स णं इमे एगठिया णाणाघोसा णाणावंजणा पंच णामधेया भवंति, तं जहा૨. બાવર્ટાયા, ૨, Tખ્યાવ૮થા, રૂ. એવા, ૪. વૃદ્ધા, છે. વિUTTI से तं अवाए। - નંલી. મુ. ૨, ૪, ધારી પૂવો - પૂ. સે કિં તે ધારVT ? उ. धारणा छविहा पण्णत्ता, तं जहा ૧. સોવિયધારા, ૨. વિંઢિયધારા, રૂ. ઘfiવિચારVTI, ૪. નિમિંઢિયધારા, ૬. સિંવિધા૨UTT, ૬. નોઢિયધરVT / तीसे णं इमे एगठ्ठिया णाणाघोसा णाणावंजणा पंच णामधेया भवंति. तं जहा ૨. ઈહાની પ્રરૂપણા : ઈહા કેટલા પ્રકારની છે ? ઉ. ઈહા છ પ્રકારની કહી છે, જેમકે ૧. શ્રોત્રેન્દ્રિય-ઈહા, ૨. ચક્ષુરેન્દ્રિય ઈહા, ૩. ધ્રાણેન્દ્રિય-ઈહા, ૪. રસેન્દ્રિય-ઈહા, ૫. સ્પર્શેન્દ્રિય ઈહા, ૬. નોઈન્દ્રિય-ઈહા ઈહાનાં સમાનાર્થક નાનાઘોષ અને નાના વ્યંજનવાળા પાંચ નામ આ પ્રમાણે છે, જેમકે૧. આભોગનતા, ૨. માર્ગનતા, ૩. ગવેષણતા, ૪, ચિંતા, ૫. વિમર્શ. આ ઈછાનું વર્ણન થયું. અવાયની પ્રરુપણ : અવાય કેટલા પ્રકારનાં છે ? અવાય છ પ્રકારનાં છે, જેમકે૧. શ્રોત્રેન્દ્રિય-અવાય, ૨. ચક્ષુરેન્દ્રિય - અવાય, ૩. ધ્રાણેન્દ્રિય-અવાય, ૪, રસેન્દ્રિય-અવાય, ૫. સ્પર્શેન્દ્રિય-અવાય, ૬. નોઈન્દ્રિય-અવાય. અવાયનાં સમાનાર્થક નાનાઘોષ અને નાના વ્યંજનવાળા પાંચ નામ આ પ્રમાણે છે, જેમકે૧. આવર્તન, ૨. પ્રત્યાવર્તન, ૩. અવાય, ૪. બુદ્ધિ, ૫. વિજ્ઞાન. આ અવાયનું વર્ણન થયું. ૪. ધારણાની પ્રરૂપણા : ધારણા કેટલા પ્રકારની છે ? ધારણા છ પ્રકારની કહી છે, જેમકે૧. શ્રોત્રેન્દ્રિય-ધારણા, ૨. ચક્ષુરેન્દ્રિય-ધારણા, ૩. ધ્રાણેન્દ્રિય-ધારણા, ૪. રસેન્દ્રિય-ધારણા, ૫. સ્પર્શેન્દ્રિય-ધારણા, ૬. નોઈન્દ્રિય-ધારણા ધારણાનાં સમાનાર્થક નાનાધોષ અને નાના વ્યંજનવાળા પાંચ નામ આ પ્રમાણે છે, જેમકે ઉ. ધારા ૬. સમ સમ. ૨૮, મુ. ૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૬. ધારTI, ૨. સાધાર, ૧. ધારણા, ૨. સાધારણા, રૂ. IT, ૪. ફટ્ટા, ૩. સ્થાપના, ૪. પ્રતિષ્ઠા, છે. #ા ૫. કોષ્ઠ. से तं धारणा। - નં. મુ. ૬ ૦ આ ધારણાનું વર્ણન થયું. १२. बिसयगहण विवक्खया उग्गहाणं भेया ૧૨. વિષયગ્રહણની અપેક્ષા અવગ્રહાદિનાં ભેદ : चउविहा मई पण्णत्ता, तं जहा મતિ ચાર પ્રકારની કહી છે, જેમકે૨. ૩યાદમડું, ૨, દામ, ૧. અવગ્રહ મતિ, ૨. ઈહામતિ, રૂ. નવાયમ, ૪. ધરમ ૩. અવાયમતિ, ૪. ધારણામતિ. अहवा चउविहा मई पण्णत्ता, तं जहा અથવા મતિ ચાર પ્રકારની કહી છે, જેમકે૨. મરંગરોગાસમા, ૨. વિયરો સમાT, ૧. ઘડાનાં પાણીનાં સમાન, ૨, ખાડાનાં પાણીનાં સમાન, . સરોદ્રાસમા, ૪. સારાવાસમા, ૩. તળાવનાં પાણીનાં સમાન, ૪. સમુદ્રનાં પાણીનાં સમાન. - ટાઈ . ૪, ૩. ૪, મુ. રૂ ૬૪ (૨-૩). (क) छब्विहा उग्गहमई पण्णत्ता, तं जहा (ક) અવગ્રહમતિ છ પ્રકારની કહી છે, જેમકે ૧. શીધ્ર ગ્રહણ કરવું, ૨. વઘુમો૬િ , ૨. ઘણુ ગ્રહણ કરવું, ૩. વહુવિદfજદ૬, ૩. ઘણા પ્રકારની વસ્તુઓને ગ્રહણ કરવી, ૪. ધુવાદિ , ૪. ધ્રુવ ગ્રહણ કરવું, ५. अणिस्सियमोगिण्हइ, ૫. અનિશ્ચિત (વગર સહારે) ગ્રહણ કરવું, ૬. મસંદ્ધિમf ાં ૬. અસંદિગ્ધ ગ્રહણ કરવું. (8) ત્રિદા દમ guત્તા, તેં નહીં ઈહામતિ છ પ્રકારની કહી છે, જેમકે૨. વિપ્રમદ, ૧. શીધ્ર ઈહા કરવી, ૨. વૈદુમીદ૬, ૨. ઘણી ઈહા કરવી, ૩. વવદમી, ૩. ઘણા પ્રકારની વસ્તુઓની ઈહા કરવી, ૪. યુવમીદ, ૪. ધ્રુવ ઈહા કરવી, ૬. સિચદ૬, ૫. અનિશ્રિત ઈહા કરવી, ૬. મસંકિમીદા ૬. અસંદિગ્ધ ઈહા કરવી. (ग) छब्बिहा अवायमई पण्णत्ता, तं जहा અપાયમતિ છ પ્રકારની કહી છે, જેમકે૨. વિમવે, ૧. શીધ્ર અવાય કરવી, ૨. વૈદુમવે, ૨. ઘણી અવાય કરવી, . વિદમ, ૩. ઘણા પ્રકારની વસ્તુઓની અવાય કરવી, ૪. ધુવમવે, ૪. ધ્રુવ અવાય કરવી, ५. अणिस्सियमवेइ, ૫. અનિશ્રિત અવાય કરવી, દુ, અસંદ્ધિમવા ૬. અસંદિગ્ધ અવાય કરવી. (ગ). Page #262 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૧૭ () વિદ ધારા (મ) TUત્તા, તે નદી (ઘ) ધારણા (મતિ) છ પ્રકારની કહી છે, જેમકે૨. વજું ધરે, ૧. ઘણી ધારણા કરવી, ૨. વઘુવિરું ઘરે, ૨. ઘણા પ્રકારની વસ્તુઓની ધારણા કરવી, રૂ. રપ ધરે, ૩. જુની વસ્તુઓની ધારણા કરવી, ૪. યુદ્ધ ધરે, ૪. દુઃખે પકડી શકાય તેવી ધારણા કરવી, ५. अणिस्सियं धरेइ, ૫. અનિશ્રિતની ધારણા કરવી, ૬, અસંદ્ધિ ધરે ! ૬. અસંદિગ્ધની ધારણા કરવી. - ટvi 31, ૬, મુ. ૫૨૦ (-૪) ૨૩. પરન્તરે મુ ગમુસિયા મેયા- ૧૩. પ્રકારાન્તરથી શ્રુત-અશ્રુત નિશ્રિતોનાં ભેદ : सुयनिस्सिए दुविहे पण्णत्ते, तं जहा શ્રુતનિશ્રિત બે પ્રકારના કહ્યા છે, જેમકે૨. અત્યોદે જેવ, ૨. ચંનો પદે જેવા ૧. અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. असुयनिस्सिए वि एवमेव। અશ્વતનિશ્ચિત પણ આ પ્રમાણે બે પ્રકારનાં છે. - ટાઇ મ. ૨, ૩. ?, મુ. ૬ ૦ (૧૧-૨ ૦). १४. वंजणुग्गह परूवगं दिह्रते ૧૪. વ્યંજનાવગ્રહ પ્રરુપક દષ્ટાંત : अट्ठावीसइविहस्स आभिणिबोहियनाणस्स वंजणोग्गहस्स પ્રતિબોધક દષ્ટાંત અને મલ્લક (કોડીયું)નું દૃષ્ટાંત દ્વારા परूवणं करिस्सामि-पडिबोहगदिद्रुतेणं, मल्लगदिद्रुतेण અઠ્યાવીસ પ્રકારનાં આભિનિબોધિક-જ્ઞાન (મતિજ્ઞાન) નાં વ્યંજનાવગ્રહની હું પ્રરુપણા કરીશ. g. () સે જિં તે વિવાદવિ ? પ્ર. (ક) પ્રતિબોધક (જગાડેલ)નું દૃષ્ટાંત શું છે ? उ. पडिबोहगदिद्रुतेणं ઉ. પ્રતિબોધકનું દષ્ટાંત - से जहानामए केइ पुरिसे कंचि पुरिसं सुत्तं જે પ્રમાણે સુતેલ કોઈ વ્યક્તિને “હે અમુક ! હે ડિવાન્ના “મુ ! અમુI !” ત્તિા અમુક.” तत्थ च चोयगे पण्णवर्ग एवं वयासी આ પ્રમાણે કહીને જગાડે ત્યાં પ્રશ્નકર્તા પ્રરુપકથી આ પ્રમાણે કહે છે કે – प. किं एगसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति? શું (તે પુરુષનાં કાનમાં) એક સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? दुसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति -जाब શું બે સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં दससमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? આવે છે -વાવતુ- દસ સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? मंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? શું સંખ્યાત સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે ? असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति ? શું અસંખ્યાત સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ. કરવામાં આવે છે ? उ. एवं वदंतं चोयगं पण्णवगे एवं वयासी આ પ્રમાણે કહેતા પ્રશ્નકર્તાને પ્રરુ૫ક આ પ્રમાણે કહે છે - “णो एगसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति, એક સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં Aadl tell. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णोदुसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति-जाव બે સમયમાં પ્રવિણ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવતાં નથી -વાવणो दससमयपविटठा पोग्गला गहणमागच्छंति, દસ સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવતાં નથી. णो संखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति, સંખ્યાત સમયમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવતા નથી. असंखेज्जसमयपविट्ठा पोग्गला गहणमागच्छंति। પરંતુ અસંખ્યાત સમયોમાં પ્રવિષ્ટ પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે. से तं पडिबोहगदिद्रुतेणं । આ પ્રતિબોધકનું દષ્ટાંત થયું. ૫. (૩) તે કિં તે મ7 દ્વિતે ? પ્ર. (ખ) કોડિયાનું દષ્ટાંત શું છે ? उ. मल्लगदिळेंतेणं કોડિયાનું દૃષ્ટાંત : से जहाणामए केइ पुरिसे आवागसीसाओ मल्लगं જે પ્રમાણે કોઈ વ્યક્તિ નિભાડાથી (કુંભારનાં गहाय तत्थेगं उदगबिंदू पक्खिवेज्जा, से णठे, વાસણ પકાવવાનું સ્થાન) એક પ્યાલો લઈને તેમાં अण्णे पक्खित्ते से वि णठे, પાણીની એક બુંદ નાંખે તો તે પણ નષ્ટ થઈ જાય, एवंपक्खिप्पमाणेमुपक्खिप्पमाणेसुहोहीसे उदगबिंदू, આ પ્રમાણે (પાણીની એક-એક બુંદો નાંખતાजणं तं मल्लगं रावहिइ, होही से उदगबिंदू, નાંખતાં પાણીનું કોઈ ટીપું એવું હશે જે પ્યાલાને ભીનું કરશે. जं णं तंसि मल्लगंसि ठाहिइ, होही से उदगबिंदू, ત્યારબાદ કોઈ ટીપું એવું હશે કે તેમાં રહેશે, जं णं तं मल्लगं भरेहिड, होही से उदगबिंदू, કોઈ ટીપાં એવા હશે જેનાથી પ્યાલો ભરાશે. जं णं तं मल्लगं पवाहेहिइ, કોઈ ટીપાં એવા હશે જેનાથી પાણી બહાર પડશે. एवामेव पक्खिप्पमाणेहिं पक्खिप्पमाणेहिं अणंतेहिं આ પ્રમાણે તે વ્યંજન (શબ્દન) અનન્ત પુદ્ગલ पोग्गलेहिं जाहे तं वंजणं पूरितं होइ ताहे “हु" ति પ્રવેશ કરતાં-કરતાં કાનમાં સંભળાય છે ત્યારે તે करेइ णो चेव णं जाणइ, के वेस सद्दाइ ? પુરુષ હુંકાર કરે છે. પરંતુ તે આ જાણતા નથી કે આ કોની અવાજ છે ? तओ ईहं पविसइ, तओ जाणइ, अमुगे एस सद्दाइ, જ્યારે તે ઈહા કરે છે, ત્યારે જાણે છે કે તે અમુક વ્યક્તિ અવાજ આપી રહ્યો છે, तओ अवायं पविसइ. तओ से उवगयं हवइ. ત્યાર પછી તે અવાય કરે છે, ત્યારે તે સારી રીતે જાણી લે છે કે અમુક વ્યક્તિ જ આવાજ આપી રહ્યા છે. तओ णं धारणं पविसइ, ત્યારબાદ તે ધારણા કરે છે, तओ णं धारेइ संखेज्जं वा कालं, असंखेज्जं वा कालं। ત્યારે તે સંખ્યાત અથવા અસંખ્યાતકાળ સુધી (ઘણા સમય સુધી) ધારણ કરીને રહે છે. (વિસ્મૃત થતું નથી) प. से जहाणामए केइ पुरिसे अव्वत्तं सद्दे सुणेज्जा પ્ર. જેમ કોઈ પુરુષે અવ્યક્ત શબ્દને સાંભળીને 'આ तेणं सद्दे त्ति उग्गहिए, णो चेवं णं जाणइ, के बेस કોઈ શબ્દ છે.” એ પ્રમાણે જાણ્યું પરંતુ તે ન सद्दाइ? જાણ્યું કે” આ શબ્દ કોનો છે ? Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૧૯ ૩. તમે દં વસ, ઉ. પછી તે ઈહા કરે છે. तओ जाणइ, 'अमुगे एस सद्दे', ત્યારે તે જાણે છે કે “આ અમુક શબ્દ છે.” तओ णं अवायं पविसइ. तओ से अवगयं हवइ, ત્યારબાદ તે અવાય (નિશ્ચિત જ્ઞાન) કરે છે. ત્યારે તેને પૂર્ણ જાનકારી થઈ જાય છે, तओ धारणं पविसइ, પછી તે ધારણા કરે છે. तओ णं धारेइ संखेज्जं वा कालं असंखेज वा कालं । ત્યારે તેને સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી ધારણા (સંસ્કૃતિ) બની રહે છે. एवं अव्वत्तं रूवं, अब्वत्तं गंध, अब्बत्तं रसं, अव्वत्तं આ પ્રમાણે તે અવ્યક્ત રુ૫, અવ્યક્ત ગંધ, અવ્યક્ત फासं, पडिसंवेदेज्जा। રસાસ્વાદન અને અવ્યક્ત સ્પર્શને જાણે છે. प. से जहाणामए केइ पुरिसे अव्वत्तं सुमिणं જેમ કોઈ પુરુષ અવ્યક્ત સ્વપ્નને જુવે, તો તેને पडिसंवेदेज्जा, 'तेणं सुमिणे' त्ति उग्गहिए, णो चेव "આ સ્વપ્ન છે.” એવો બોધ થાય છે, પરંતુ તે જે ગાડુ, “ વેરે સુમિત્તિ ?” જાણતા નથી કે આ કેવું સ્વપ્ન છે? उ. तओ ईहं पविसइ, પછી તે ઈહા કરે છે. તો બાળ, ‘મુને સુમિને’ ત્તિ, ત્યારે તે જાણે છે કે આ અમુક સ્વપ્ન છે.” तओ अवायं पविसइ, तओ से अवगयं हवइ, પછી તે અવાય કરીને પૂર્ણ રૂપમાં જાણે છે. तओ धारणं पविसइ, પછી તે ધારણા કરે છે. तओ णं धारेइ संखेज्जं कालं, असंखेज्जं वा कालं। ત્યારે તેને સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી ધારણા (સ્મૃતિ) બની રહે છે. से तं मल्लगदिट्ठतेणं, આ (કોડિયા) મલ્લક દષ્ટાંતથી અવગ્રહનું સ્વરુપ છે. જે તે સુનિસિ - Rી. કુ. ૬ ૨-૬૪ આ ઋતનિશ્ચિત જ્ઞાન છે. १५. उग्गहाईसु वण्णाइ अभाव परूवणं ૧૫. અવગ્રહાદિમાં વર્ણાદિના અભાવનું પ્રરુપણ : 1. કદ મંત ૨. ૩દે, ૨. હા, રૂ. વાળે, પ્ર. ભંતે ! ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય અને ४. धारणा एस णं कइवण्णा, कइगंधा, कइरसा, ૪. ધારણામાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ कइफासा पण्णत्ता? કહ્યા છે ? उ. गोयमा ! उग्गहे -जाव-धारणा, एस णं अवण्णा ઉ. ગૌતમ ! અવગ્રહ -પાવતુ- ધારણા એ ચારે વર્ણ -जाव- अफासा पण्णत्ता। -વાવતુ- સ્પર્શથી રહિત કહ્યા છે. - વિચા. સ. ૧૨, ૩, ૬, મુ. ૨૦ १६. उग्गहाईणं काल परूवणं ૧૬. અવગ્રહ આદિનું કાળ પ્રરુપણ : उग्गहे एक्कसामइए, અવગ્રહ (જ્ઞાન)નો કાળ એક સમય છે. अंतोमुहुत्तिया ईहा, ઈહાનો કાળ અન્તર્મુહૂર્ત છે. अंतोमुहुत्तिए अवाए, धारणा संखेज्जं वा कालं असंखेज्ज અવાયનો કાળ પણ અન્તર્મુહૂર્ત છે, ધારણાનો કાળ વ × 1 - નૈવી. . ૬ ? સંખ્યાત કે અસંખ્યાતકાળ છે. १. उग्गही एक्कं समयं, ईहाऽवाया मुहुत्तमद्धं तु । कालमसंखं संखं च, धारणा होंति णायब्वा ॥ - नंदी सु. ६८ ........ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १७. सुयनाणस्स भेया १७. श्रुतशाननामे : प. से किं तं सुयनाणपरोक्खं ? प्र. श्रुतशान परोक्ष 3241 रन छ ? उ. मुयनाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं, तं जहा श्रुतशान परोक्ष यो प्रा२ना त्या छ, भ१.. अक्खरसुयं, २. अणक्खरसुयं, १. ४३२ श्रुत, २. सनक्ष२ श्रुत, ३. सण्णिसुयं, ४. असण्णिसुयं, 3. संशी श्रुत, ४. अशीश्रुत, ५. सम्मसुयं, ६. मिच्छसुयं, ५. सभ्यश्रुत, 5. मिथ्याश्रुत, ७. मादीयं, ८. अणादीयं, ७. साहि श्रुत, ८. अनाहिश्रुत, ९. सपज्जवसियं, १०. अपज्जवसियं, ४. सपर्यवसित श्रुत १०. अपर्यवसित श्रुत, ११. गमियं, १२. अगमियं, ११. गभिः श्रुत, १२. मगमि श्रुत, १३. अंगपविटुं, १४. अणंगपविठं ।' १३. प्रविष्ट श्रुत, १४. अनंगप्रविष्ट श्रुत. - नंदी. सु. ७२ (१) अक्खरसुयं (१) अक्षर श्रुत प. से किं तं अक्खरसुयं ? 4. अक्ष२ श्रुत 32सा प्रश्ना छ ? उ. अक्खरसुयं तिविहं पण्णत्तं, तं जहा 6. सक्षश्रुत ! प्रा२ना या छ, ४१. सण्णक्खरं, २. वंजणक्खरं, १. संज्ञा-मक्ष२, २. व्यं०४न-अक्षर, ३. लद्धिअक्खरं। २. सन्धि -अक्ष२. प. (क) मे किं तं सण्णक्खरं ? ५. (5) संशा-०२ छे ? उ. सण्णक्खरं अक्खरस्म संठाणाऽगिई । 3. अक्षरन संस्थान साति संज्ञा सक्ष२ छे. से तं सण्णक्खरं। આ સંજ્ઞા - અક્ષરનું સ્વરુપ છે. प. (ख) से किं तं वंजणक्खरं? ५. (4) व्यं४न-२०३२ छे ? उ. वंजणक्खरं अक्खरस्स वंजणाभिलावो । ઉચ્ચારણ કરાય તેવા અક્ષર વ્યંજન અક્ષર છે. से तं वंजणक्खरं। આ વ્યંજન-અક્ષરનું સ્વરુપ છે. प. (ग) मे किं तं लद्धिअक्खरं? प्र. (21) सन्धि अक्षर शुंछ ? उ. लद्धिअक्खरं - अक्खरलद्धियस्स लद्धिअक्खरं ઉ. અક્ષર-લબ્ધિવાળા જીવને લબ્ધિ અક્ષર (ભાવ समुष्पज्जइ, तं जहा શ્રુતજ્ઞાન)ઉત્પન્ન થાય છે. (તછ પ્રકારનાં છે, જેમકે१. सोइंदियलद्धिअक्खरं, १. श्रोत्रन्द्रिय सब्धि अक्षर, २. चक्विंदियलद्धिअक्खरं, २. यक्षुरेन्द्रिय-सब्धिअक्षर, ३. घाणेदियलद्धिअक्खरं, 3. प्रायोन्द्रियसमिक्ष२, ४. रसनिंदियलद्धिअक्खरं, ४. २सनेन्द्रियसब्धि अक्षर, ५. फासेंदियलद्धिअक्खरं, ५. स्पशन्द्रिय सन्धि अक्ष२, ५. णोइंदियलद्धिअक्खरं । 5. नोऽन्द्रिय सन्धि अक्षर. से तं लद्धिअक्खरं, से तं अक्खरसुयं । આ લબ્ધિ અક્ષરનું સ્વરુપ છે, આ અક્ષરકૃતનું - नंदी. सु. ७३ વર્ણન થયું. १. नंदी. सु. ११५ Page #266 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૨૧ (૨) પારસુલે (૨) અનક્ષરદ્યુત : 1. સ વિ તે સાવરકુ? પ્ર. અનક્ષરગ્રુત કેટલા પ્રકારના છે ? उ. अणक्खरसुयं अणेगविहं पण्णत्तं, तं जहा ઉ. અનક્ષરદ્યુત અનેક પ્રકારનાં કહ્યા છે. જેમકેऊससियं णीसियं णिच्छुढं, खासियं च छीयं च। લાંબો-લાંબો શ્વાસ લેવો, શ્વાસ છોડવો, ચૂંકવું, णिस्सिंघियमणुसारं, अणक्खरं छेलियादीयं ।। ઉધરસ ખાવું, છીંકવું, નાક સાફ કરવું, બીજી અનુસ્વાર યુક્ત ચેષ્ટા કરવી, ચપટી વગાડવી. से तं अणक्खरसुयं। - ન. સુ. ૭૪ આ અક્ષરદ્યુતનું સ્વરૂપ છે. (૩-૪) મન-મસામુ (૩-૪) સંજ્ઞી-અસંશી શ્રુત : प. से किं तं सण्णिसुयं? પ્ર. સંજ્ઞીશ્રુતે કેટલા પ્રકારના છે ? उ. सण्णिसुयं तिविहं पण्णत्तं, तं जहा ઉ. સંજ્ઞી શ્રુત ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે. વાસ્ત્રિોવUM, ૨. હેવાનું, ૧. કાલીકી- ઉપદેશ, ૨. હેતુ-ઉપદેશ, ૩. વિઢિવાવ | ૩. દૃષ્ટિવાદ ઉપદેશ. प. से किं तं कालिओवएसेणं? । કાલીકી-ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. कालिओवएसणं जम्स णं अत्थि ईहा अवोहो मग्गणा ઉ. કાલિકી ઉપદેશથી જેના ઈહા, નિશ્ચય માર્ગણા गवसणा चिंता वीमंसा, सेणं सण्णि त्ति लभट्ट, (અન્વય ધર્મનું અન્વેષણ), ગવેષણા (વ્યતિરેક ધર્મનું અન્વેષણ), ચિંતા અને વિમર્ષ હોય તે સંજ્ઞી કહેવાય છે. जस्स णं णत्थि ईहा अवोहो मग्गणा गवसणा चिंता જેને ઈહા, અપહ,માર્ગણા, ગવેષણા, ચિંતા वीमंसा, से णं असण्णि त्ति लब्भइ । અને વિમર્શ ન હોય તે અસંસી કહેવાય છે. से तं कालिओवएसेणं। આ કાલિકી ઉપદેશનું સ્વરુપ છે. प. से किं तं हेऊवएसेणं? હતુ-ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. हेऊवएसेणं - जस्स णं अस्थि अभिसंधारणपूनिया હેત-ઉપદેશથી જે પ્રાણીમાં અભિસંધારણપૂર્વક करणसत्ती से णं सण्णि त्ति लभइ. કરણ શક્તિ અર્થાત વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ છે તે સંજ્ઞી કહેવાય છે. जस्स णं णत्थि अभिसंधारणपुब्विया करणसत्ती से જે પ્રાણીમાં અભિસંધારણપૂર્વક કરણશક્તિ णं असण्णि त्ति लब्भइ । અર્થાતુ વિચારપૂર્વક ક્રિયા કરવાની શક્તિ નથી તે અસંજ્ઞી કહેવાય છે. से तं हेऊवएसेणं। આ હેતુ ઉપદેશનું સ્વરુપ છે. प. से किं तं दिठिवाओवएसेणं? પ્ર. દષ્ટિવાદ ઉપદેશ સંજ્ઞીશ્રુત શું છે ? उ. दिट्ठिवाओवएसेणं - सण्णिसुयस्स खओवसमेणं દષ્ટિવાદ ઉપદેશથી સંજ્ઞીશ્રુતનાં ક્ષયોપશમથી सण्णी लब्भइ, સંજ્ઞી કહેવાય છે. असण्णिसुयस्स खओवसमेणं असण्णी लभइ, અસંજ્ઞીશ્રુતનાં ક્ષયોપશમથી અસંસી કહેવાય છે. से तं दिट्ठिवाओवएसेणं। આ દષ્ટિવાદોપદેશનું સ્વરુપ છે. से तं सण्णिसुयं, से तं असण्णिसुयं । આ સંજ્ઞીશ્રત અને અસંજ્ઞીશ્રતનું વર્ણન થયું. - નં. સુ. ૭. 11. g: ૨ e & Personal use Only Re Page #267 -------------------------------------------------------------------------- ________________ ૮૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (૬) સન્મમુર્યg, સે જિં તું સમ્મસુ ? उ. सम्मसुयं-जं इमं अरहंतेहिं भगवंतेहिं उप्पण्णणाण दंसणधरेहिं तेलोक्कणिरिक्खिय-महिय पूइएहिं, तीय-पच्चुप्पण्ण-मणागयजाणएहिं, सवण्ण हिं सव्वदरिसीहिं पणीयं दुवालसंगगणिपिडगं, तं जहा છે. યારો, સૂયા, રૂ. Evi, ૪. સમવાનો, ૬. વિવાદUUUી, ૬. Tયાધમૅવાહનો, ૭. ૩વાસસા, ૮. તંત્રો , ૨. મધુત્તરોવેવાસા , ૨૦.૫દાવારપાઠું, ??.વિવાઅર્ચ, ૨. વિઢિવાનો ! इच्चेयंदुवालसंगंगणिपिडगं-चोद्दसपुचिस्ससम्मसुयं, अभिण्णदसपुब्बिस्स सम्मसुयं, तेण परंभिण्णेसु भयणा॥ (૫) સમ્યફ્યુત : પ્ર. સમ્યકુશ્રુત શું છે ? સમ્યકુશ્રુત-ઉત્પન્ન-જ્ઞાન અને દર્શનનાં ધારક ત્રણ લોકનાં જીવો દ્વારા આદર-સન્માનપૂર્વક જોયેલ તથા યથાવસ્થિત ભાવયુક્ત કીર્તન નમસ્કાર કરેલ, અતીત, વર્તમાન અને અનાગતનાં જ્ઞાતા, સર્વજ્ઞ અને સર્વદર્શી અહંત (તીર્થકર-ભવગન્તો) દ્વારા પ્રણીત જે આ દ્વાદશાંગ રુપ ગણિપિટક છે તે સમ્યકુશ્રુત છે, જેમકે૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથાંગ, ૭. ઉપાસક દશાંગ, ૮. અન્તકૃત દશાંગ, ૯. અનુત્તરપપાતિકદશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકશ્રુત, ૧૨ દૃષ્ટિવાદ. આ દ્વાદશાંગ ગણિપિટક ચોદ પૂર્વધારી અને સંપૂર્ણ દસ પૂર્વધારીને સમ્યફથ્થત થાય છે. તેનાથી ઓછું અર્થાતુ કંઈક ઓછું દસ પૂર્વ અને નવ આદિ પૂર્વોનાં જ્ઞાતાનું શ્રુત વિકલ્પથી સમ્યકુશ્રુત છે. આ સભ્યશ્નતનું સ્વરુપ છે. (૬) મિથ્યાશ્રુત : પ્ર. મિથ્યાશ્રુત શું છે ? અજ્ઞાની અને મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ અને વિપરીત બુદ્ધિથી કલ્પિત કરેલ ગ્રંથ મિથ્યાશ્રુત છે, જેમકે૧. મહાભારત, ૨. રામાયણ, ૩. ભીમાસુરોક્ત, ૪. કૌટિલ્ય, ૫. શકટભદ્રિકા, ૬. ઘોટકમુખ, ૭. કાર્યાસિક, ૮. નાગ-સૂક્ષ્મ, ૯. કનકસપ્તતિ, ૧૦. વૈશેષિક, ૧૧. બુદ્ધવચન, ૧૨. ઐરાશિક, ૧૩. કાપિલીય, ૧૪. લોકાયત, ૧૫. પષ્ટિતંત્ર, ૧૬. માઠર, ૧૭. પુરાણ, ૧૮. વ્યાકરણ, ૧૯. નાટક આદિ. से तं सम्मसुयं। - નેતી. મુ. ૭૬ (૬) મિઝમુર્યપૂ. સે જિં તં મિઝમુર્યો? उ. मिच्छसुयं-जं इमं अण्णाणिएहिं मिच्छादिठिहिं सच्छंदबुद्धि मइविगप्पियं, तं जहा ૨. ભાર૮, ૨. રામાય, રૂ. મમરવું૪. દિયે, ૬. સામલ્વિયાબી, ૬. વોટામુદ્દે, ૭. Mાસિયું, ૮. ના સુમ, ૧. વેળાસરા, ૨૦. વસિયું, ??.યુદ્ધવય, ૨૨. તેરાસિયં, રૂ.1વિડ્યુિં , ૨૪. ટોયત, १५.सट्ठितंतं ૨૬. માઢ, ૬૭.પુરા, ૨૮. વાર, ૨૧.ડી | Page #268 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૨૩ अहवा बावत्तरिकलाओ चत्तारि य वेदा संगोवंगा। અથવા બોત્તેર કળાઓ અને અંગોપાંગ સહિત ચાર વેદ છે. एयाइंमिच्छदिट्ठिस्स मिच्छत्तपरिग्गहियाईमिच्छसुयं, આ ગ્રંથ મિથ્યાદષ્ટિ દ્વારા મિથ્યાપથી ગ્રહણ કરેલ હોય તો મિથ્યાશ્રુત છે. एयाई चेव सम्मदिस्सि सम्मत्तपरिग्गहियाई सम्मसुयं । આ જ ગ્રંથ સમ્યફદૃષ્ટિ દ્વારા સમ્યફરુપથી ગ્રહણ કરેલ હોય તો સભ્યશ્રત છે. अहवा मिच्छदिट्ठिस्स वि सम्मसुयं । અથવા મિથ્યાદષ્ટિનાં માટે પણ આ જ ગ્રંથ સમ્યકુશ્રુત છે. 1. ? પ્ર. કયાં કારણથી ? उ. सम्मत्तहेउत्तणओ जम्हा ते मिच्छदिठ्ठिया तेहिं चेव ઉ. સમ્યત્વનો હેતુ હોવાથી કેટલાક મિથ્યાદષ્ટિ समएहिं चोइया समाणा केइ सपक्खदिट्ठीओ वमेंति। આ ગ્રંથોથી પ્રેરિત થઈને પોતાના મિથ્યાત્વને ત્યાગી દે છે. से तं मिच्छसुयं। -નંતી. સુ. ૭૭ આ મિથ્યાશ્રુતનું સ્વરુપ છે. (૭-૮) સારું મારું મુય મેવા (૭-૮) સાદિ-અનાદિ શ્રત ભેદ : प. से किं तं सादीयं सपज्जवसियं ? अणादीयं પ્ર, સાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિતશ્રત अपज्जवसियं च ? શું છે ? उ. इच्चेयं दुवालसंगं गणिपिडगं वुच्छित्तिणयट्ठयाए આ દ્વાદશાંગ રુ૫ ગણિપિટક-પર્યાયાર્થિક નયની सादीयं सपज्जवसियं । અપેક્ષાથી સાદિ-સાન્ત છે, अवुच्छित्तिणयट्ठयाए अणादीयं अपज्जवसियं । દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી આદિ અંત રહિત છે. (૧-૨૦) સપwવસિય અન્નવસાય મેગા (૯-૧૦) સપર્યવસિત અપર્યવસિત ભેદ : तं समासओ चउब्विहं पण्णत्तं, तं जहा આ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે.ટુન્નો, ૨. વૃત્તબો, ૩. ત્રિો, ૪. માવો ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪, ભાવથી. तत्थ दव्वओ णं सम्मसुयं દ્રવ્યથી-સમ્યફઋત - एगं पुरिसं पडुच्च सादीयं सपज्जवसियं, એક વ્યક્તિની અપેક્ષાથી- સાદિ સપર્યવસિત અર્થાત્ સાદિ અને સાત્ત છે. बहवे पुरिसे पडुच्च अणादीयं अपज्जवसियं । ઘણા પુરુષોની અપેક્ષાથી અનાદિ અપર્યવસિત અર્થાતુ આદિ અને અંતથી રહિત છે. २. खेत्तओ णं सम्मसुयं-पंच भरहाई, पंच एरवयाई ક્ષેત્રથી : સમ્યકુશ્રુત પાંચ ભરત અને પાંચ पडुच्च सादीयं सपज्जवसियं, ઐરવત ક્ષેત્રોની અપેક્ષાથી સાદિ સાન્ત છે. पंच महाविदेहाई पडुच्च अणादीयं अपज्जवसियं । પાંચ મહાવિદેહ ક્ષેત્રોની અપેક્ષાથી અનાદિ અનન્ત છે. ३. कालओ णं सम्मसुयं-ओसप्पिणिं उस्सप्पिणिं च ૩. કાળથી : સમ્યફશ્રત ઉત્સર્પિણી અને અવસર્પિણી पडुच्च सादीयं सपज्जवसियं, કાળની અપેક્ષાથી સાદિ-સાત્ત છે. णो ओसप्पिणिं णो उस्सप्पिणिं च पडुच्च अणादीयं નો ઉત્સર્પિણી નો અવસર્પિણી કાળની અપેક્ષાથી अपज्जवसियं । અનાદિ અનન્ત છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૮૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. भावओ णं - जे जया जिणपण्णत्ता भावा ૨. સવિનંતિ, ૨.gov/વિનંતિ, રૂ.વિનંતિ, ૪.સિક્નતિ, , નિમ્નતિ, ૬. ૩વર્લૅસિગ્નેતિ, ते तया भावे पडूच्च सादीयं सपज्जवसियं, खाओवसमियं पुण भावं पडुच्च अणादीयं अपज्जवसियं। अहवा भवसिद्धियस्स सुयं साईयं सपज्जवसियं, अभवसिद्धीयस्स सुयं अणादीयं अपज्जवसियं । सव्वागासपएसग्गं सव्वगासपएसेहिं अणंतगुणियं पज्जवक्खरं णिप्फज्जइ । ૪. ભાવથી તીર્થકરો દ્વારા કહેલ જે ભાવ (પદાર્થ) જે સમય ૧. સામાન્ય રુપથી કહેવાય છે, ૨. વિશપ પથી કહેવાય છે. ૩. પ્રકૃપિત કરાય છે, ૪. ઉપમા દ્વારા સમજાવાય છે, ૫. હેતુ કહીને સમજાવાય છે, ૬. ઉદાહરણ આપીને સમજાવાય છે, ત્યારે તે ભાવોની અપેક્ષાથી સમ્યકુશ્રુત સાદિ સાન્ત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાથી સભ્યશ્રત અનાદિ અનન્ત છે. અથવા ભવસિદ્ધિક પ્રાણીનું મૃત સાદિ સાત્ત છે. અભવસિદ્ધિક પ્રાણીનું શ્રુત અનાદિ અનન્ત છે. સંપૂર્ણ આકાશ પ્રદેશોનાં સમસ્ત આકાશ પ્રદેશોની સાથે અનન્તવાર ગુણાકાર કરવાથી પર્યાય અક્ષર નિષ્પન્ન થાય છે. બધા જીવોનાં અક્ષર (શ્રુતજ્ઞાન )નો અનન્તમો ભાગ સદૈવ ઉદ્દઘાટિત રહે છે. જો તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો જીવ-અજીવભાવને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે “સઘન વાદળા છવાય જાય તો પણ ચંદ્ર અને સૂર્યની કંઈ ને કંઈ (થોડી પણ) પ્રભા રહે सव्वजीवाणं पि य णं अक्खरस्स अणंतभागो णिच्चुग्घाडियो, जइ पुण सो वि आवरिज्जा तेणं जीवो अजीवत्तं पावेज्जा । “सुट्ठ वि मेहसमुद्दए होइ पभा चंद-सूराणं ।" से तं सादीयं सपज्जवसियं. से तं अणादीयं આ સાદિ સંપર્યવસિત શ્રત છે, આ અનાદિ મMવસિયો - નિંતી. મુ. ૭૮ અપર્યવસિત શ્રત છે. (-૨૨) મિય-સમયસુ (૧૧-૧૨) ગમિક-અગમિક શ્રુત : प. मे किं तं गमियं ? પ્ર. ગમિક શ્રુત શું છે ? ૩. મયં ત્રિદિવસો ! ઉ. દૃષ્ટિવાદ ગમિક શ્રુત છે. प. से कि तं अगमियं ? પ્ર. અગમિક શ્રુત શું છે ? उ. अगमियं कालिय सुयं । કાલિક શ્રત (દષ્ટિવાદનાં સિવાય) આચારાંગ આદિ અગમિક શ્રત છે. से तं गमियं, से तं अगमियं । આ ગમિક શ્રત છે, આ અગમિક શ્રત છે. - નં. મુ. ૭૬ (૪) (૨૩-૨૪) એવિર્ય એવદર મુ (૧૩-૧૪) અંગપ્રવિષ્ટ અંગબાહ્યશ્રુત : अहवा तं (सुयं) समासओ दुविहं पण्णत्तं, तं जहा અથવા તે(શ્રત) સંક્ષેપમાં બે પ્રકારનાં કહ્યા છે, જેમકે૬. અંવિ૮ ૨ ૨. સંવાદિર જા? ૧. અંગપ્રવિષ્ટ, ૨. અંગબાહ્ય . - નતી. મુ. ૭૧ (g) . ટાઈ એ. ૨, ૩, ૬, મુ. ૬ ૯/૨૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન १८. अंगपविट्ठमुयभेया प. से किं तं अंगपविट्ठे ? उ. अंगपविट्टं दुवालसविहं पण्णत्तं तं जहा२. सूयगडो, ४. समवाओ, १. आयारो, ३. ठाणं, ५. विवाहपन्नत्ती. ६. नायाधम्मकहाओ, ७. उवासगदसाओ. ८. अंतगडदसाओ, ९. अणुत्तरोववाइयदसाओ, १०. पण्हावागरणाई, ११. विवागसुयं, १२. दिट्ठिवाओ । १ १९. अंगपविट्ठसुयस्स वित्थरओ परूवणं (१) आयारो प. से किं तं आयारे?? उ. आयारे णं समणाणं निग्गंथाणं आयार-गोयरविणय- वेणइय ट्ठाण -गमण चंकमण पमाणजोगजुंजण-भासासमिति-गुत्ती - सेज्जोवहि-भत्तपाण-उग्गम-उप्पायण - एसणाविसोहि सुद्धासुद्ध ग्गहण - वय नियम- तवोवहाण-सुप्पसत्थमाहिज्जइ । से समासओ पंचविहे पण्णत्ते, तं जहा१. णाणायारे, २. दंसणायारे, ३. चरित्तायारे, ४. तवायारे, ५. वीरियायारे । आयारस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तिओ, १. (क) राय. सु. २४१ २. प. उ. • नंदी. सु. ८२ से किं तं आयारे ? १८. अंग प्रविष्ट श्रुतना लेह : प्र. અંગ પ્રવિષ્ટ શ્રુત કેટલા પ્રકારના છે ? 3. અંગપ્રવિષ્ટ બાર પ્રકારના કહ્યા છે, જેમકે१. आयार (आयारांगसूत्र ) २. सूत्रांगसूत्र, 3. स्थानांग सूत्र, ४. समवायांग सूत्र, प. व्याप्याप्रज्ञप्ति (भगवतीसूत्र), 5. ज्ञाता धर्मथांगसूत्र, ७. उपास दशांगसूत्र, ८. अंतत शांगसूत्र, ८. अनुत्तरोपयाति हशांगसूत्र, ૧૯. અંગ પ્રવિષ્ટ શ્રુતનું વિસ્તારથી પ્રરુપણ : (१) खायाशंग सूत्र : प्र. जयार (आयारांग सूत्र ) मां शुं छे ? (ख) सम सम १३६ आयारे णं समणाणं निग्गंथाणं आयारगोयर -जाव- सव्वा दुवालसंग परूवणा भाणियव्वा जहा नंदीए -जाव सुत्तत्थो खलु पढमो बीओ, निजुत्तिमीसओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुयोगे ॥ १ ॥ ૮૨૫ १०. प्रश्न व्या९२७ सूत्र, ११ विपाड सूत्र, १२. दृष्टिवाह सूत्र. આચારાંગ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોનાં આચાર, गोयर, विनय, वैनयि, स्थान, गमन, ચંક્રમણ, પ્રમાણ, યોગોનો વ્યાપાર, ભાષા समिति, गुप्ति, शय्या, उपधि, भत-पान, उद्दगम, उत्पादन, शेषशा-विशुद्धि, शुद्ध - अश અશુદ્ધ-ગ્રહણ, વ્રત, નિયમ અને તપ ઉપધાન खा जघानुं सुप्रशस्त (स्पष्ट) वर्शन उरेल छे. સંક્ષેપમાં આચાર પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે१. ज्ञानायार, २. हर्शनायार, 3. यरित्रायार, ४. तपायार, ५. वीर्यायार આચારાંગની પરિમિત વાચનાઓ છે, संख्यात (उपक्रम आहि ) अनुयोगद्वार छे, संख्यात (प्रतिपत्तिखो) मतान्तर छे, સંખ્યાત છંદ છે, સંખ્યાત શ્લોક છે. संख्यात नियुक्तियो (व्याप्यासो) छे, - विया. स. २५, उ. ३. सु. ११६brary.org Page #271 -------------------------------------------------------------------------- ________________ ८२७ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से णं अंगठ्ठयाए पढमे अंगे અંગની દૃષ્ટિથી આ પ્રથમ અંગ છે. दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, આમાં બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ અધ્યયન છે, पंचासीइं उद्देसणकाला, पंचासीइं समुद्देसणकाला, પંચ્યાસી ઉદેશનકાળ છે, પંચ્યાસી સમુદેશનકાળ છે. अट्ठारस पदसहस्साई पदग्गेणं, પદ-ગણનાની અપેક્ષાએ આમાં અઢારહજાર પદ , संखेज्जा अक्खरा, સંખ્યાત અક્ષર છે, अणंता गमा, अणंता पज्जवा, अनन्त गम (भाशय)छ, पर्याय ५९। अनन्त छे. परित्ता तसा, अणंता थावरा, ત્રસ જીવ પરિમિત છે, સ્થાવર જીવ અનન્ત છે. सासया-कडा-निबद्धा-णिकाइया-जिणपण्णत्ता भावा शाश्वत (नित्य),इत (अनित्य) निबद्ध (संबद्ध) અને નિકાચિત (નિયમિત) જિન પ્રજ્ઞપ્તભાવ - १. आघविज्जंति, १. सामान्य २५थी ४ा छ, २. पण्णविज्जति, २. विशेष रु५थी या छ, ३. परूविज्जंति, 3. अरुपित ४२८ छ, ४. दंसिज्जंति, ४. ७५मामी द्वारा पाउन छ, अर्थात् मतावेस छे. ५. नदंसिज्जंति, ५. हेतु-२९। सीने मतावेस छ, ६. उवदंसिज्जंति। 5. २९ मापाने मतावेल. छ. से एवं आया एवं णाया, एवं विण्णाया। આચારાંગનાં અધ્યયનથી આત્મા વસ્તુસ્વરૂપ અને આચાર ધર્મને જાણે છે. ગુણ પર્યાયોને વિશિષ્ટરૂપે જાણે છે અથવા અન્ય મતોનાં પણ વિજ્ઞાતા હોય છે. एवं चरणकरणपरूवणया आघविज्जति -जाव આ પ્રમાણે આચાર અને કરણ (ગોચર)ની उवदंसिज्जंति। પ્રરુપણાનાં દ્વારા વસ્તુઓનાં સ્વરુપ સામાન્ય રુપથી કહ્યા છે -યાવતુ- ઉદાહરણ દ્વારા સમજાવેલ છે. से तं आयारे। -सम. सु. १३६ આ આચારાંગનું વર્ણન છે. (क) आयारस्स अज्झयणा (3) आयारागन अध्ययन : नव बंभचेरा पण्णत्ता, तं जहा બ્રહ્મચર્ય અર્થાત્ આચારાંગ સૂત્રનાં નવ અધ્યયન उहा छ,भ१. सत्थपरिन्ना, २. लोगविजओ, १. शस्त्र परिशा, २. सोवि४५, १. प. से किं तं आयारे ? उ. आयारे णं समणाणं णिग्गंथाणं आयार-गोयर-विणय-वेणइय-सिक्खा-भासा-अभासा-चरण-करण-जाया-माया-वित्तीओ आघविज्जति। से समासओ पंचविहे पण्णत्ते, तं जहा-१. णाणायारे, २. दंसणायारे, ३. चरित्तायारे, ४. तवायारे, ५. वीरियायारे। ' आयारे णं परित्ता वायणा -जाव- संखेज्जाओ पडिवत्तीओ, से णं अंगठ्याए पढमे अंगे, दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, पंचासीति उद्देसणकाला, पंचासीति समुद्देसणकाला, अट्ठारस पयसहस्साई पदग्गेणं, संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरणकरण परूवणा आघविज्जइ, से तं आयारे -नंदी. सु. ८३ Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન રૂ. સીબોસનિં ૬. આવંતી, ૭. વિમોહી, ૨. મહાપરિT ? ૪. સમ્મત્ત, ૬. ધૂર્ત, ૮. ૩વહાળમુર્ય, - ઝાળ. સ. ૧, મુ. ૬૬૨ आयारस्स भगवओ सचूलियागस्स पणवीसं अज्झयणा पण्णत्ता, - સમ. સમ. ૨૬, મુ. ધ્ सत्त सत्तिकया पण्णत्ता । सत्तमहज्झयणा पण्णत्ता । - ટાળે. ૧. ૭, મુ. ૪૬ (૪-૬) (ઘ) ઞયારે દેસળ છાડું नवहं बंभचेराणं एकावन्नं उद्देसणकाला पण्णत्ता । - સમ. સમ. પ્o, સુ. o आयारस्स णं सचूलियागस्स पंचासीइ उद्देसणकाला पण्णत्ता । - સમ. સમ. ૮૬, મુ. ? (T) આયારસ પયા आयारस्स णं सचूलियागस्स अट्ठारस्स पयसहस्साई पयग्गेणं पण्णत्ताई । - સમ. સમ. o૮, મુ. ૪ (घ) आयारस्स बिईय सुयक्बंधस्स निक्खेवो एवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं जं सव्वहिं समिए सहिए सदा जए त्ति बेमि । २ ઞ. મુ. ૨, ૬. ?, ૩. o, મુ. ૨૨૪ ૨૦. (૨) સૂયગડો ૬. તે વિં તે સૂયગડે ? उ. सूयगडे णं ससमया सूइज्जंति, परसमया सूइज्जंति, ससमयपरसमया सूइज्जंति, जीवा इज्जति अजीवा सूइज्जंति, जीवाजीवा सूइज्जति, लोगे सुइज्जइ, अलोगे सूइज्जइ, ૩. શીતોષ્ણીય, ૪. સમ્યક્ત્વ, ૫. આવન્તી-લોકસાર, ૬. ધૂત, ૭. વિમોહ, ૮. ઉપધાનશ્રુત, ૯. મહાપરિજ્ઞા. ભગવાને ચૂલિકા-સહિત આચારાંગ સૂત્રનાં પચ્ચીસ અધ્યયન કહ્યા છે. સાત સપ્તકૈક આચારચૂલાની બીજી ચૂલિકાનાં ઉદ્દેશક -રહિત સાત અધ્યયન કહ્યા છે. આચાર ચૂલાની પ્રથમ ચૂલિકાનાં ઉદ્દેશક સહિત સાત મહાધ્યયન કહ્યા છે. (ખ) આચારાંગનાં ઉદ્દેશનકાળ : ૮૨૭ નવ બ્રહ્મચર્ય અધ્યયનોના એકાવન ઉદ્દેશન કાળ કહ્યા છે. ચૂલિકા સહિત આચારાંગ સૂત્રનાં પંચ્યાસી ઉદ્દેશનકાળ કહ્યા છે. (ગ) આચારાંગના પદ : ચૂલિકા સહિત આચારાંગ સૂત્રનાં પદ-પ્રમાણથી અઢાર હજાર પદ કહ્યા છે. (૫) આચારાંગનાં દ્વિતીય શ્રુતસ્કંધનું નિક્ષેપ : આ તે (સુવિહિત) ભિક્ષુ કે ભિક્ષુણીનાં માટે (જ્ઞાનાદિ આચારની) સમગ્રતા છે કે- 'તે સમસ્ત પદાર્થોમાં પાંચ સમિતિઓથી યુક્ત થઈને સ્વકલ્યાણનાં માટે સદા પ્રયત્નશીલ રહે, આ હું કહું છું.' ૨૦. (૨) સૂત્રકૃતાંગ સૂત્ર : પ્ર. ઉ. સૂત્રકૃતાંગ સૂત્રમાં શું છે ? સૂત્રકૃતાંગમાં સ્વસિદ્ધાંતોનું વર્ણન કરેલ છે. ૫૨-સિદ્ધાંતોનું નિરુપણ કરેલ છે, સ્વ-પર સિદ્ધાંતોનું પ્રરુપણ કરેલ છે. જીવ સૂચિત કરેલ છે, અજીવ સૂચિત કરેલ છે, જીવ અને અજીવ સૂચિત કરેલ છે, લોક સૂચિત કરેલ છે, અલોક સૂચિત કરેલ છે, છુ. સમ. સમ. ૧, મુ. રૂ ૨. આ પ્રમાણે દ્વિતીય શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનથી ચૌદ અધ્યયન અને ઉદ્દેશકો સુધીના ઉપસંહાર સૂત્ર જાણવા જોઈએ. 'ww.jainelibrary.org Page #273 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ लोगालोगे सूइज्जड । લોક અને અલોક સૂચિત કરેલ છે, मयगडे णं जीवा-ऽजीव-पुण्ण-पावाऽसव-संवर સૂત્રકૃતાંગમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, निज्जर-बंध-मोक्खावमाणा पयत्था सूइज्जति, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ સુધીનાં બધા પદાર્થ સૂચિત કરેલ છે. समणाणं अचिरकालपव्वइयाणं, જે શ્રમણ અલ્પકાળથી પ્રવ્રુજિત છે. कुसमयमोह-मोहमइमोहियाणं, જેની બુદ્ધિ મિથ્યા (સિદ્ધાંતો) ને સાંભળવાથી મોહિત છે. संदेहजायसहजबुद्धिपरिणामसंसइयाणं, જેના હૃદય તત્વનાં વિષયમાં સંદેહ ઉત્પન્ન હોવાથી વિચલિત થઈ રહી છે, સહજ બુદ્ધિનું પરિણમન સંશયને પ્રાપ્ત કરે છે, पावकरमइलमइगुणविसोहणत्थं, પાપ ઉપાર્જન કરનારી મલિન મતિના દુર્ગણોનું શોધન કરવા માટે, असीतस्स किरियावाइयसयस्स, ક્રિયાવાદીઓનાં એકસો એંશી (૧૮૦), चउरासीतीए अकिरियावाईणं, અક્રિયાવાદીઓનાં ચોર્યાસી (૮૪), सत्तट्टीए अण्णाणियवाईणं, અજ્ઞાનવાદીઓનાં સડસઠ (૬૭), बत्तीसाए वेणइयवाईणं, વિનયવાદીઓનાં બત્રીસ (૩૨), तिण्हं तेसट्ठाणं अण्णदिट्ठियसयाणं वूहं किच्चा આ ત્રણસો ત્રેસઠ અન્ય વાદીઓનાં વ્યુહ સમૂહોને मसमए ठाविज्जइ, (નિરસ્તો કરીને સ્વ-સિદ્ધાંત સ્થાપિત કરેલ છે. णाणादिटुंतवयणणिस्सारं सुट्ठ दरिसयंता, સૂત્રકૃતાંગનાં સૂત્રાર્થ નાના પ્રકારનાં દૃષ્ટાંત યુક્ત વચનોથી (પર-મતનાં) વચનોને ભલી ભાંતિ નિઃસાર બતાવે છે. विविहवित्थराणुगमपरमसब्भावगुणविसिट्ठा, વિવિધ પ્રકારથી વિસ્તૃત વ્યાખ્યા યુક્ત અને मोक्खपहोयारगा, પરમ સદ્દભાવગુણ રુપથી વિશિષ્ટ છે. મોક્ષ માર્ગનાં પ્રદર્શક છે. उदारा अण्णाणतमंधकारदुग्गेसु दीवभूआ, ઉદાર, પ્રગાઢ જ્ઞાન અંધકારમાં દુર્ગમતત્વજ્ઞાનનું બોધ કરાવવા માટે દીપક સ્વરુપ છે. सोवाणा चेव सिद्धिसुगइगिहुत्तमस्स णिक्खो સિદ્ધિ અને સુગતિ રુપી ઉત્તમ ગૃહના માટે भनिष्पकंपा सुत्तत्था। સોપાનનાં સમાન, પ્રવાદિઓનાં વિક્ષોભથી રહિત અને નિષ્પકંપ અર્થ કરેલ છે. सूयगडस्सणंपरित्ता वायणा, संखेज्जा अणुओगदारा, સૂત્રકૃતાંગની વાચનાઓ પરિમિત છે. સંખ્યાત संखेज्जाओ पडिवत्तीओ, અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, संखेज्जा वेढा, संखज्जा सिलोगा. संखेज्जाओ સંખ્યાત છંદ છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત निज्जुत्तीओ, વ્યાખ્યાઓ છે, से णं अंगठ्ठयाए दोच्चे अंगे, અંગોની અપેક્ષાએ આ બીજુ અંગ છે, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, આના બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, तेत्तीसं उद्देसणकाला, તેત્રીસ ઉદેશનકાળ છે, Page #274 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૨૯ तेत्तीसं समुद्देसणकाला, छत्तीसं पदसहस्साई पयग्गेणं पण्णत्ताई, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति, से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरणकरण परूवणा आघविज्जइ -जावउवदंसिज्जइ। से तं सूयगडे । - सम. सु. १३७ (क) सूयगडे अज्झयणा तेवीसं सुयगडज्झयणा पण्णत्ता, तं जहा१. समए २. वेयालिए, ३. उवसग्गपरिणा, ४. इत्थीपरिणा, ५. नरयविभत्ती, ६. महावीरथुई, ७. कुसीलपरिभासिए,८. वीरिए, ९. धम्मे, १०. समाही, ११. मग्गे, १२. समोसरणे, १३. आहत्तहिए, १४. गंथे, १५. जमईए, १६. गाथा,२ १७. पुंडरीए, १८. किरियाठाणा, १९. आहारपरिण्णा, २०.अपच्चक्खाण किरिआ, २१. अणगारसुयं, २२. अद्दइज्जं, २३. णालंदइज्जं। -सम. सम. २३, सु. १ તેત્રીસ સમુદેશનકાળ છે, છત્રીસ હજાર પદ પ્રમાણ કહ્યા છે, સંખ્યાત અક્ષર છે -યાવત- ઉદાહરણ આપીને સમજાવેલ છે. સૂત્રકૃતાગનાં અધ્યયનથી આત્મ વસ્તુ સ્વરૂપનું જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણકરણની પ્રરુપણા કહી છે વાવત-ઉદાહરણ આપીને સમજાવેલ છે, આ સૂત્રકૃતાંગનું વર્ણન છે. (४) सूत्रतांना अध्ययन : સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયન કહ્યા છે, જેમકે१. समय, २. वैतालि, 3. ७५स[ परिशी, ४. स्त्री ५२।।, ૫. નરક વિભક્તિ, ૬. મહાવીર સ્તુતિ ७. मुशील परिभाषित, ८. वाय, ८. धर्म, १०. समाधि १.१. भार्ग, १२. सभवस, १३. यथातथ्य, १४. ग्रंथ, १५. यमतीत, १६. था, १७. पुंडरी, १८. जियास्थान, १८. माहारपरिज्ञा, २०.अप्रत्याध्यानडिया, २१. अन॥२ श्रुत, २२. आर्द्रीय, २3. नासन्हीय. से किं तं मूयगडे ? सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ, जीवा सूइज्जंति, अजीवा सूइज्जति, जीवाजीवा सूइज्जति, ससमए सूइज्जइ, परसमए सूइज्जइ, ससमय-परसमए सूइज्जइ । सूयगडे णं असीतस्स किरियावादिसयस्स चउरासीईए अकिरियावादीणं, सत्तट्ठीए अण्णाणियवादीणं, बत्तीसाए वेणइयवादीणं, तिण्हं ते सट्ठाणं पावादुयसयाणं वूहं किच्चा ससमए ठाविज्जइ । सूयगडे णं परित्ता वायणा -जाव- संखेज्जाओ पडिवत्तीओ। सेणं अंगट्ठयाए बिइए अंगे, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, तेत्तीसं उद्देसणकाला, तेत्तीसं समुद्देसणकाला, छत्तीसं पदसहस्साणि पयग्गेणं, संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरणकरणपरूवणा आघविज्जइ, से तं सूयगडे । सम. सम. १६, सु. १ - नंदी. सु. ८४ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૨. (૩) ટાઈ ૨૧. (૩) સ્થાનાંગ સૂત્ર : v. તે વિદં તે ટાણે ? પ્ર. સ્થાનાંગ સૂત્રમાં શું છે ? उ. ठाणे णं ससमया ठाविजंति-जाव-लोगालोगे वा સ્થાનાંગમાં સ્વ-સિદ્ધાંત સ્થાપિત કરેલ છે ठाविज्जंति, -વાવ- લોકાલોક સ્થાપિત કરેલ છે, ટાળે છi 4-5-7--qન્ગવ-Tચત્યા સ્થાનાંગમાં જીવ આદિ પદાર્થોનાં દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયોનું નિરુપણ કરેલ છે. सेला सलिला य समुद्दा, सुरभवण-विमाण તથા પર્વતોનું, ગંગા આદિ મહાનદિઓનું, સમુદ્રો, आगरणदीओ। દેવ ભવનો, વિમાનો, આકારો, સામાન્ય નદીઓ. णिहिओपुरिसज्जाया, सरायगोत्ता यजोइसंचाला॥१॥ ચક્રવર્તીની નિધિઓ અને પુરુષોની અનેક જાતિઓનાં, સ્વરોનાં ભેદો, ગોત્ર અને જ્યોતિષ્ક દેવોનાં સંચારનું વર્ણન કરેલ છે. एक्कविहवत्तव्वयं -जाव- दसविहवत्तव्वयं, એકથી દસ સુધીની સંખ્યાને લઈને, जीवाणं पोग्गलाण य लोगट्ठाइं च णं परूवणया જીવોનાં, પુદગલોનાં તથા લોકમાં અવસ્થિત आघविज्जति। (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ) દ્રવ્યોનું પણ પ્રરુપણ કરેલ છે. ठाणस्सणं परित्ता वायणा,संखेज्जा अणुओगदारा, સ્થાનાંગની વાચનાઓ પરિમિત છે. સંખ્યાત संखेज्जाओ पडिवत्तीओ, અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ સંખ્યાત છંદ છે, સંખ્યાત શ્લોક છે, સંખ્યાત निज्जुत्तिओ, संखेज्जाओ संगहणीओ। નિર્યુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે. से णं अट्ठयाए तइए अंगे, અંગોની અપેક્ષાએ આ ત્રીજુ અંગ છે. एगे सुयक्खंधे, दस अज्झयणा, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, एक्कवीसं उद्देसणकाला, एक्कवीसं समुद्देसणकाला, એકવીસ ઉદેશન કાળ છે, એકવીસ સમુદેશનકાળ છે. बावत्तरिं पयसहस्साइं पयग्गेणं पण्णत्ताई। પદ-ગણનાની અપેક્ષાએ આમાં બોત્તેર હજાર પદ છે. संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति । સંખ્યાત અક્ષર છે -વાવ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. से एवं आया, एवं नाया, एवं विण्णाया, આનું અધ્યયન કરનારા તદાત્મ રુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે एवं चरण करण परूवणा आघविज्जइ -जाव આ પ્રમાણે આમાં ચરણ કરણની પ્રરૂપણા કરેલ છે उवदंसिज्जइ। -ચાવતુ- ઉપદર્શન કરેલ છે. સે ટ ? - સમ. સુ. ? ૩૮ આ સ્થાનાંગ સૂત્રનું વર્ણન છે. से किं तं ठाणे? ठाणे णं जीवा ठाविज्जंति, अजीवा ठाविजंति, जीवाजीवा ठाविज्जंति, लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ, ससमए ठाविज्जइ, परसमए ठाविज्जइ, ससमय-परसमए ठाविज्जइ। . ठाणे णं टंका कूडा सेला सिहरिणो पब्भारा कुंडाई गुहाओ आगरा दहा णदीओ (બાકી ટિપ્પણ પા.નં. ૮૩૧ ઉપર) Page #276 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન (क) आयार - सूयगड - ठाणाणं अज्झयणा तिन्हं गणिपिडगाणं आयारचूलिया वज्जाणं सत्तावन्नं अज्झयणा पण्णत्ता, तं जहा १. आयारे, २. सूयगडे, ३. ठाणे । २२. (४) समवाओ प. से किं तं समवाए ? उ. - सम. सम. ५७, सु. १ समवाणं ससमया समासिज्जंति - जाब- लोगालोगे समासिज्जइ । समवाए णं एकाइयाणं एगट्ठाणं एगुत्तरियपरिवुड्ढीए, ठाणगसयस्स, दुवालसंगस्स य गणिपिडगस्स पल्लवग्गे समासिज्जड़, बारसविहवित्थरस्स सुयणाणस्स जगजीवहियस्स भगवओ समासेणं समायारे आहिज्जइ । तत्थ णं णाणाविहप्पगारा जीवाजीवा य वण्णिया वित्थरेणं, अवरे वि अ बहुविहा विसेसा नरग- तिरियमणुयसुरगाणं आहारूस्सास लेसा आवाससंख-आययप्पमाण उववाय-चवण- ओगाहणोहि-वेयणविहाणउवओग-जोग- इंदिय- कसाय, विविहाय जीवजोणी, विक्खंभुस्सेह- परिरयप्पमाणं, विहिविसेसा य मंदरादीणं महीधराणं, कुलगर- तित्थगर-गणहराणं समत्तभरहाहिवाण- चक्कीण चेव, चक्कहर - हलहराण य, वासाण य निगमा य समाए । ૮૩૧ (3) आयार, सूत्रद्धृत अने स्थानांगना अध्ययन : આચાર ચૂલિકાને છોડીને ત્રણ ગણિપિટકોનાં सत्तावन (५७) अध्ययन ह्या छे, भेगडे१. आयारांग, २. सूत्रतांग, 3 स्थानांग २२. (४) समवायांग सूत्र : प्र. 6. સમવાયાંગ સૂત્રમાં શું છે ? સમવાયાંગમાં સ્વ સિદ્ધાંતોનું વર્ણન કરેલ છે - यावत्- सोड अलोनुं वर्शन छे. સમવાયાંગમાં એક સમવાયથી એક-એક સમવાય વધારતાં સો સમવાયોનાં તથા દ્વાદશાંગ ગણિપિટકનાં પરિમાણનું વર્ણન કરેલ છે. બાર અંગરુપમાં વિસ્તારને પ્રાપ્ત શ્રુત જ્ઞાનનું જગતનાં જીવોનાં હિતને માટે ભગવાન દ્વારા સંક્ષેપમાં સમાવેશ કરેલ છે. For Private Personal Use Only આ સમવાયાંગમાં નાના પ્રકારનાં ભેદ-પ્રભેદવાળા જીવ અને અજીવ પદાર્થોનું વિસ્તારથી વર્ણન रेल छे. (पा.नं. ८३० थी जागण टिप्परा) आघविज्जति ठाणे णं एगाइयाए एगुत्तरियाए वुड्ढीए दसट्ठाणविवड्ढियाणं भावाणं परूवणा आघविज्जइ । તથા અન્ય અનેક પ્રકારનાં વિશેષતત્વોનાં, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગણોનાં આહાર, उच्छ्वास, लेश्या, आवास संध्यानुं, आयामविष्णुंमनुं प्रमाश, उपपात, व्यवन, अवगाहना, अवधिज्ञान, वेहना, विधान, उपयोग, योग, इन्द्रिय, दुषाय, नाना प्रझरनी उपयोनीखो, पर्वत टहिनां विष्णुंभ उत्सेध, परिधिनां પ્રમાણનું, મંદર આદિ મહીધરોનાં વિધિ-વિશેષોનું કુલકો,તીર્થંકરો, ગણધરો તથા સમસ્ત ભરતક્ષેત્રનાં સ્વામી ચક્રવર્તીઓનાં, ચક્રધર,વાસુદેવો અને હલધરોનું, ક્ષેત્રોનું, નિર્ગમોનું. ठाणे णं परित्ता वायणा - जाव- संखेज्जाओ संगहणिओ । से णं अंगट्टयाए तइए अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, एक्कवीसं उद्देसणकाला, एक्कवीसं 'समुद्दसणकाला, बावत्तरिं पदसहस्साइं पयग्गेणं, संखेज्जा अक्खरा -जाब उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरण करण परूवणा आघविज्जइ । से तं ठाणे । - नंदी. सु. ८५ www.jahelibrary.org Page #277 -------------------------------------------------------------------------- ________________ ८३२ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एए अण्णे य एवमाइया अत्था एत्थ वित्थरेणं समासिज्जति। समवायस्स णं परित्ता वायणा -जाव-संखेज्जाओ संगहणीओ, से णं अंगठ्ठयाए चउत्थे अंगे, एगे अज्झयणे, एगे सुयक्खंधे, एगे उद्देसणकाले, एगे समुद्देसणकाले, एगे चउयाले पदसयसहस्से पदग्गेणं पण्णत्ते। संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, તથા આ પ્રકારનાં અન્ય પદાર્થોનું પણ આ સમવાયાંગ સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરેલ છે. સમવાયાંગની વાચનાઓ પરિમિત છે -યાવતसंग्रडामो संज्यात छ. . અંગની અપેક્ષાએ આ ચોથું અંગ છે. આમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે. એક ઉદેશન-કાળ છે, એક સમુદેશન-કાળ છે. પદ-ગણનાની અપેક્ષાએ આનાં એક લાખ ચુંમાલીસ હજાર પદ કહેવામાં આવ્યા છે. સંખ્યાત અક્ષર છે -વાવ- ઉદાહરણ આપીને समावेल. छे. આનું અધ્યયન કરનાર તદાત્મરુપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આમાં ચરણ કરણની પરુપણા કરી छ -यावत- (७५६र्शन २८ छ. આ સમવાયાંગનું વર્ણન છે. (3) समवायागर्नु उत्क्षेप : હે આયુષ્મન્ ! મેં સાંભળ્યું છે, તે ભગવાને આવું ह्यु छ - माह (श्रुत धर्म-प्राय) तीर्थ६२, स्वयंसंसुद्ध, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવર પુંડરીક, પુરુષવર गंधस्ती . લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોક પ્રદ્યોતકર, अभयता, यक्षुधाता, भार्गहाता, १२ राहाता, नहाता, भोधिहाता, धर्महाता, एवं चरणकरण परूवणा आघविज्जइ -जावउवदंसिज्जइ। से तं समवाए। - सम. सु. १३९ (क) समवायांगस्स उक्खेवो सुयं मे आउसं ! तेणं भगवया एबमक्खायं इह खलु समणेणं भगवया महावीरेणं आइगरणं तित्थयरेणं सयंसंबुद्धणं पुरिसुत्तमेणं पुरिससीहेणं पुरिसवरपोंडरीएणं पुरिसवरगंधहत्थिणं । लोगोत्तमेणं लोगनाहेणं लोगहिएणं लोगपईवेणं लोगपज्जोयगरेणं। अभयदएणं चक्खुदएणं मग्गदएणं सरणदएणं जीवदएणं बोहिदएणं धम्मदएणं । १. प. से किं तं समवाए ? समवाए णं परित्ता वायणा -जाव- संखेज्जाओ उ. समवाए णं जीवा समासिज्जंति, अजीवा समासिज्जंति, संगहणीओ। जीवाजीवा समासिज्जंति, से णं अंगठ्ठयाए चउत्थे अंगे, एगे सुयक्खंधे, एगे लोए समासिज्जइ, अलोए समासिज्जइ, लोयालोए अज्झयणे, समासिज्जइ, एगे उद्देसणकाले, एगे समुद्देसणकाले, एगे चोयाले ससमए समासिज्जइ, परसमए समासिज्जइ, पदसयसहस्से पदग्गेणं, ससमयपरसमए समासिज्जइ। संखज्जा अक्खरा -जाव- उवदंसिज्जति । समवाए णं एगाइयाणं एगुत्तरियाणं ठाणगसयविवड्ढि से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरण याणं भावाणं परूवणा आघविज्जइ। करण परूवणा आघविज्जइ -जाव- उवदंसिज्जइ। दुवालसंगस्स य गणिपिडगस्स पल्लवग्गे समासिज्जइ । -नंदी. सु, ८६ Page #278 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૩૩ धम्मदेसएणंधम्मनायगेणंधम्मसारहिणंधम्मवरचा ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવરચારિત્ત उरतचक्कवट्टिणं अप्पडिहयवर णाणदंसणधरेणं, ચક્રવર્તી, અપ્રતિહત, શ્રેષ્ઠજ્ઞાન-દર્શનધારક, वियटटछउमेणं, जिणेणं जावएणं, तिण्णेणं तारएणं, છદ્મ રહિત જ્ઞાતા અને જ્ઞાપક, તીર્ણ અને તારક, बुद्धेणं बोहिएणं, मुत्तेणं मोयगेणं, બુદ્ધ અને બોધક, મુક્ત અને મોચક. सवण्णुणं सव्वदरिसिणं सिव-मयल-मरूय-मणंत સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ-અચલ-અરુજ-અનન્તमक्खय मवाबाहमपुणरावित्ति सिद्धिगइनामधेयं અક્ષય-અવ્યાબાધ-અપુનરાવર્તક સિદ્ધગતિ ठाणं संपाविउकामेणं इमे दुवालसंगे गणिपिडगे નામક સ્થાનની સંપ્રાપ્તિનાં માટે અગ્રેસર શ્રમણ पण्णत्ते, तं जहा ભગવાન મહાવીરે આ દ્વાદશાંગ ગણિપિટકની પ્રરુપણા કરી છે, જેમકે9. મારે ગાવ- ૬૨. દ્વિવિU | ૧. આચાર -પાવત-, ૨. દષ્ટિવાદ. तत्थ णं जे से चउत्थे अंगे समवाए त्ति आहिए। આમાં ચોથુ અંગ સમવાય કહ્યું છે. - સમ. સમ. ૨, મુ. ૨-૩ (ख) समवायांगस्स उवसंहारो (ખ) સમવાયાંગનો ઉપસંહાર : इच्चयं एवमाहिज्जइ, तं जहा એટલા માટે એવું કહેવાય છે કે, જેમકેकुलगरवंसेइ य, तित्थगरवंसेइ य, चक्कवट्टिवंसेइ . કુલકરોનાં વંશ, તીર્થંકરોનાં વંશ, ચક્રવર્તિઓનાં य, दसारवंसेइ य, गणधरवंसेइ य, इसिवंसेइ य, વંશ, દશારોનાં વંશ, ગણધરોનાં વંશ, ઋષિઓનાં जइवंसेइ य, मुणिवंसेइ य, सुयेइ वा, सुयंगेइ वा, વંશ, યતિઓનાં વંશ અને મુનિઓનાં વંશનું सुयसमासेइ वा, सुयखंधाइ वा, समावाएइ वा, વર્ણન કરેલ છે. તથા આ શ્રુતજ્ઞાન રુપ છે, संखेइ वा, समत्तमंगमक्खायं अज्झयणं । શ્રુતાગ રુપ છે, શ્રુત સમાસરુપ છે, શ્રુતસ્કંધ - સમ, સુ. ૨૬ રુપ છે, સમવાય રુપ છે, સંખ્યા રુપ છે અને સમસ્ત અંગરુપ છે તથા અધ્યયન રુપ છે. ૨૩. () વિવાહપv/ ૨૩, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ : v સે વિં તં વિદે? પ્ર. વિવાહ (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર)માં શું છે ? उ. वियाहे णं ससमया वियाहिज्जइ-जाव-लोगालोगे વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં સિદ્ધાંતની વ્યાખ્યા કરેલ છે વિયાન્નિા . -યાવતુ- લોક અને અલોકની વ્યાખ્યા કરેલ છે. वियाहे णं नाणाविहसुर-नरिंद-रायरिसिविविह વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં નાના પ્રકારનાં દેવો, संसइयपुच्छियाणं जिणेणं वित्थरेण भासियाणं નરેન્દ્રો, રાજર્ષિઓ અને અનેક પ્રકારનાં સંશયોમાં પડેલ જનોનાં દ્વારા પૂછેલા પ્રશ્નોનાં અને જીનેન્દ્રદેવના દ્વારા ભાષિત (ઉત્તર)નું વર્ણન કરેલ છે. વ-TT- -HT૪-gષ્નવ-gg-gઈરામ તથા દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ ,પર્યાય, પ્રદેશ, जहत्थि- भाव-अणुगम-निक्खेव-णय-प्पमाण પરિણામ, યથાસ્તિભાવ, અનુગમ, નિક્ષેપ, सुनिउणोवक्कम-विविहप्पकारपागडपयं सियाणं, નય, પ્રમાણ, સુનિપુણ, ઉપક્રમોનાં વિવિધ પ્રકારો દ્વારા પ્રકટ રુપથી પ્રકાશિત કરનાર, लोगालोगप्पयासियाणं संसारसमुद्द-रूद उत्तरणस લોકાલોકનાં પ્રકાશક, વિસ્તૃત સંસારસમુદ્રથી मत्थाणं सुरवइसंपूजियाणं, પાર ઉતારવામાં સમર્થ, ઈન્દ્રો દ્વારા સંપૂજીત, Page #279 -------------------------------------------------------------------------- ________________ ८३४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ भवियजणहिययाभिनंदियाणं तमरयविद्धंसणाणं ભવ્યજનોનાં હૃદયોને અભિનન્દ્રિત કરનાર, सुदिट्ठदीवभूय ईहा-मइ-बुद्धिवद्धणाणं छत्तीस તમારજનું વિધ્વંસન કરનાર, સુદષ્ટ દીપક सहस्समणूणयाणं वागरणाणं दंसणाओ सुयत्थ સ્વરુપ, ઈહા, મતિ અને બુદ્ધિને વધારનાર એવા बहुविहप्पगारा सीसहियत्था य गुणमहत्था । પરિપૂર્ણ છત્તીસ હજાર વ્યાકરણોને બતાવવાથી આ વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ સૂત્રાર્થ અનેક પ્રકારોનાં પ્રકાશક છે. શિષ્યોનાં હિત-કારક છે અને ગુણોનાં મહાનું અર્થથી પરિપૂર્ણ છે. वियाहस्स णं परित्ता वायणा -जाव- संखेज्जाओ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની વાચનાઓ પરિમિત છે संगहणीओ। -यावत-संडीमो संध्यात छे. से णं अंगठ्ठयाए पंचमे अंगे, અંગોમાં આ પાંચમું અંગ છે. एगे सुयक्खंधे, एगे साइरेगे अज्झयणसए, આમાં એક શ્રુતસ્કંધ છે. સોથી કંઈક વધારે અધ્યયન છે, दस उद्देसगसहस्साई, दस समुद्देसगसहस्साइं, દસ હજાર ઉદેશન-કાળ છે, દસ હજાર સમુદેશન आज छ, छत्तीसं वागरणसहस्साई, છત્રીસ હજાર પ્રશ્નોના ઉત્તર છે. चउरासीई पयसहस्साइं पयग्गेणं पण्णत्ताई।' પદ-ગણનાની અપેક્ષાએ ચોર્યાસી હજાર પદ . संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति । સંખ્યાત અક્ષર છે -યાવત- ઉદાહરણ આપીને સમજાવેલ છે. से एवं आया, एवं णाया, एवं विण्णाया, આનું અધ્યયન કરનાર તદાત્મરુપ અને જ્ઞાતા વિજ્ઞાતા બની જાય છે. एवं चरणकरण परूवणा आघविज्जइ -जाव આ પ્રમાણે આમાં ચરણ-કરણની પ્રરુપણા કરેલ उवदंसिज्जइ।२ छ -यावत- 64र्शन उस छे. से तं वियाहे। - सम. सु. १४० આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વર્ણન છે. (क) वियाहपण्णत्तीए उद्देसण विही (ક) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના અધ્યયનની વિધિ : पण्णत्तीए आइमाणं अट्ठण्हं सयाणं दो-दो उद्देसगा વ્યાખ્યા પ્રજ્ઞપ્તિનાં પ્રારંભનાં આઠ શતકોનાં उद्दिसिज्जति। બે-બે ઉદેશકોનું એક-એક દિવસમાં વાંચન ७२राय छे. ૨. (૪) સમવાયાંગમાં ૮૪ હજાર પદ પ્રમાણ બતાવ્યા છે, જ્યારે નંદી સૂત્રમાં બે લાખ ઈશ્યાસી હજાર પદ પ્રમાણ છે. (ख) सम. सम. ८४, सु. १० २. प. से किं तं वियाहे ? उ. वियाहे णं जीवा वियाहिज्जंति, अजीवा वियाहिज्जंति, जीवाजीवा वियाहिज्जंति । लोए वियाहिज्जइ, अलोए वियाहिज्जइ, लोयालोए वियाहिज्जइ । ससमए वियाहिज्जइ, परसमए वियाहिज्जइ, ससमयपरसमए वियाहिज्जइ। वियाहे णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ, से णं अंगठ्ठयाए पंचमे अंगे, एगे सुयक्खंधे, एगे साइरेगे अज्झयणसए, दस उद्देसगसहस्साई, दस समुद्देसगसहस्साई, छत्तीसं वागरणसहस्साइं, दो लक्खा अट्ठासीतिं पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरणकरण परूवणं आघविज्जइ, से तं वियाहे । - नंदी. सु. ८८ Page #280 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૩૫ णवर-चउत्थसए पढमदिवसे अट्ठ, बिइयदिवसे दो उद्देसगा उद्दिसिज्जति । नवमाओ सयाओ आरद्धं जावइयं जावइयं ठाइ तावइयं तावइयं उद्दिसिज्जइ, વિશેષ : ચોથા શતકનાં આઠ ઉદેશકોનું વાંચન પહેલા દિવસે અને બાકીના બે ઉદેશકોનું વાંચન બીજા દિવસે કરાય છે. નવમાં શતકથી લઈને વીસમાં શતક સુધી જેટલુંજેટલું શિષ્યની બુદ્ધિમાં સ્થિર થઈ શકે તેટલું તેટલું એક-એક દિવસમાં વાંચન કરાય છે. ઉત્કૃષ્ટ એક દિવસમાં એક શતકનું પણ વાંચન કરી શકાય છે, મધ્યમ બે દિવસમાં અને જઘન્ય ત્રણ દિવસમાં એક શતકનું વાંચન કરી શકાય उक्कोसेणं सयं पिएगदिवसेणं उद्दिसिज्जइ, मज्झिमेणं दोहिं दिवसेहिं सयं, जहण्णेणं तिहिं दिवसेहिं सयं । છે. આ પ્રમાણે વીસ શતક સુધી જાણવા જોઈએ. णवरं-गोसालो एगदिवसेणं उद्दिसिज्जइ, जइ ठिओ વિશેષ : પંદરમું ગૌશાલક શતકનું એક જ एगेण चेव आयंबिलेणं अणुण्णव्वइ, अहण्णं ठिओ દિવસમાં વાંચન કરવું જોઈએ. જો બાકી રહી आयंबिल छठेणं अणुण्णब्वइ । જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાંચન કરવું જોઈએ. છતાં પણ રહી જાય તો ત્રીજા દિવસે આયંબિલ (છ ભક્ત અર્થાત્ બે આયંબિલ) કરીને વાંચન કરવું જોઈએ. एक्कवीस-बावीस-तेवीसइमाई सयाई एक्केक्कदिवसेणं એકવીસ, બાવીસ અને ત્રેવીસમું શતકને એક-એક उद्दिसिज्जति । દિવસમાં વાંચન કરવું જોઈએ. चउवीसइमं चउहिं दिवसेहिं - छ छ उद्देसगा ચોવીસમાં શતકને છ - છ ઉદેશકોનું વાંચન उद्दिसिज्जति। કરીને ચાર દિવસોમાં પૂર્ણ કરવું જોઈએ. पंचवीसइमं दोहिं दिवसेहिं - छ छ उद्देसगा પચ્ચીસમાં શતકનાં પ્રતિદિન છે – છ ઉદેશકોનું उद्दिसिज्जति। વાંચન કરીને બે દિવસમાં પૂર્ણ કરવું જોઈએ. गमियाणं आइमाई सत्तसयाई एक्कक्कदिवसेणं એક સમાન પાઠવાળા બંધી શતક આદિ સાત उद्दिसिज्जति। શતકોનું વાંચન એક દિવસમાં પૂર્ણ કરવું જોઈએ. एगिंदिय-सयाई बारस एगेण दिवसेणं उद्दिसिज्जति। બાર એકેન્દ્રિય શતકોનું વાંચન એક દિવસમાં કરવું જોઈએ. सेढिसयाइं बारस एगेण दिवसेणं उद्दिसिज्जति । બાર શ્રેણી શતકોનું વાંચન એક દિવસમાં કરવું જોઈએ. * एगिंदियमहाजुम्मसयाई बारस एगेण दिवसेणं એકેન્દ્રિયનાં બાર મહાયુગ્મશતકોનું વાંચન એક उद्दिसिज्जति । જ દિવસમાં કરવું જોઈએ. एवं बेइंदियाणं बारस, तेइंदियाणं बारस, આ પ્રમાણે બેઈન્દ્રિયનાં બાર, તેઈન્દ્રિયનાં બાર, चउरिंदियाणं बारस, असन्निपंचिंदियाणं बारस, ચઉરેન્દ્રિયનાં બાર, અસંજ્ઞી પંચેન્દ્રિયનાં બાર सन्निपंचेंदियमहाजुम्मसयाईएक्कवीसंएगदिवसेणं શતકોનું તથા એકવીસ સંજ્ઞી-પંચેન્દ્રિય મહાયુગ્મ उद्दिसिज्जति। શતકોનું વાંચન પણ એક-એક દિવસમાં કરવું જોઈએ. रासीजुम्मसयं एगदिवसेणं उदिदसिज्जति। એકતાલીસમાં રાશિમુશ્મની વાંચના પણ એક -વિયા. ૩પસંહાર સૂત્રણte & Personal Use 0 દિવસમાં આપવી જોઈએ. Page #281 -------------------------------------------------------------------------- ________________ 639 १. (ख) वियाहपण्णत्तीए सयगुद्देगणि य संखा सव्वाए भगवईए अट्ठतीसं सयं सयाणं (१३८ ) उद्देसगाणं एगुणविंसइ सयाणी पंचविसइ अहियाणी - विया. उपसंहार वियाहपण्णत्तीए एकासीइ महाजुम्मसया पण्णत्ता । - सम. सम. ८१, सु. ३ (ग) वियाहपण्णत्तीए पया चुलसीइसयसहस्सा पयाणं पवरवरणाण दंसीहिं । भावाभावमणता पण्णत्ता एत्थमंगम्मि ' ॥ १ ॥ • विया. पृ. ११८३, सु. २ वियाहपण्णत्तीए णं भगवतीए चउरासीइं पयसहस्सा पग्गेणं पण्णत्ता । - सम. सम. ८४, सु. १० (घ) वियाहपण्णत्तीए सयगुद्देसगाणं संगहणी गाहाओ १. रायगिह चलण, २. दुक्खे, ३. कंखपओसे य, ४. पगइ ५. पुढवीओ । ६. जावंते ७. नेरइए, ८. वाले, ९. गुरूए य, १०. चलणाओ ॥१॥ - विया. स. १, उ. १, सु. २ १. आणमइ, २. समुग्धाया, ३. पुढवी, ४. इंदिय ५. णियंठ, ६. भासा य । ७. देव, ८. सभा, ९. दीव, १०. अत्थि य बीयम्मि सए दसुद्वेसा ॥२॥ विया. स. २, उ. १, सु. १ तवनियमविणयवेलो, जयइ सदा नाणविमलविपुलजलो । उमयविपुलवेगो, संघसमुद्दो गुणविसालो ॥ २ ॥ णमो गोयमाईणं गणहराणं, णमो भगवईए वियाहपण्णत्तीए, णमो दुवालसंगस्स गणिपिडगस्स | कुम्मुयसुसंठियचलणा, अमलियकोरेंटविंटर्सकासा । सुयदेवया भगवई, मम मतितिमिरं पणासेउ ॥ १ ॥ वियसिय अरविंदकरा, नासियतिमिरा सुयाहिया देवी । मज्झपि देउ मेहं, बुहविबुहणमंसिया णिच्चं ॥१॥ सुयदेवयाए पणमिमो, जीए पसाएण सिक्खियं नाणं । अण्णं पवयणदेवि, संतिकरिं तं नम॑सामि ॥२॥ सुयदेवया य जक्खो, कुंभधरो बंभसंतिवेरोट्टा । विज्जा य अंतहुंडी, देउ अविग्धं लिहंतस्स || ३ || - विया. उपसंहार सूत्र દ્રવ્યાનુયોગ ભાગ-૨ (ખ) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના શતક અને ઉદ્દેશકોની સંખ્યા : સંપૂર્ણ ભગવતી સૂત્રમાં કુલ એકસો આડત્રીસ (१३८) शत छे. જેમાં એક હજાર નવસો પચ્ચીસ (૧૯૨૫) उद्देश छे. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં એક્યાસી(૮૧)મહાયુગ્મશતક उद्या छे. (ग) व्याच्या प्रज्ञप्तिना यह : સર્વ શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનનાં ધા૨ક મહાપુરુષોએ આ અંગસૂત્રમાં (૮૪) ચોર્યાસી લાખ પદ કહ્યા છે. તથા વિધિ-નિષેધ રુપ ભાવ તો અનન્ત કહ્યા છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામક ભગવતી સૂત્રનાં પદ-ગણનાની અપેક્ષાએ (૮૪) ચૌર્યાસી હજાર यह उद्या छे. (૬) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના શતકોનાં ઉદ્દેશકોની સંગ્રહણી गाथाओ : १. रा४गृह नगरमां "थलन", २. ६:५, उ. अक्षाप्रदोष, ४ . ( अर्भ) प्रति प. पृथ्वीस, 5. भेटला हूरथी, ७. ना२४, ८. जास, ८. गुरु, ૧૦. ચલનાદિ. પ્રથમ શતકમાં આ દસ ઉદ્દેશક છે. १. श्वासोच्छ्वास, २ समुद्दधात, उ पृथ्वी, ४. न्द्रियों, प. निर्भय, 5. भाषा, ७. हेव, ८. (अमरेन्द्र) सभा, ए. द्वीप ( समयक्षेत्रनुं स्वरुप ), १०. अस्तिहाय जीभ शतम्मां ज દસ ઉદ્દેશક છે. આ અંશ લેખનકર્તા આદિનાં દ્વારા પરિવર્ધિત છે. એવું વ્યાખ્યાકાર પૂર્વાચાર્યોનું મંતવ્ય છે. २. (क) १. उस्सास खंदए वि य, २. समुग्धाय, ३-४. पुढविंदिय, ५. अण्णउत्थि, ६ भासा य । ७. देवाय, ८. चमरचंचा, ९-१०. समयक्खित्तत्थिकाय बीय सए ॥ १ ॥ (ख) बीए १. खंदए, २. समुग्धाय ३. पुढवि तह, ४. इन्दिय, ५. अण्णउत्थिय । ६. मण्णामि, ७. देव, ८. नयरी, ९-१०. समयक्खेत्त अण्णउत्थिय ॥ - विया. स. २, उ. १ सु. १ ना पाठान्तर Page #282 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૩૭ . રિસ વિવUTT, ૨. વમર, રૂ. કિરિ, ૪-૫. નાળિત્યિ, ૬. નર, ૭, પત્રિા થી ૮, દિવ૬, ૬. इंदिय, १०. परिसा तइयम्मि सए दसुदेसा ॥१॥ - વિચા. સ. ૩, ૩. ?, શું ? १-४. चत्तारि विमाणेहिं, ५-८. चत्तारि य होंति रायहाणीहिं। ૧.નેરા, ૨૦. સક્રિયસ૩સાડત્ય / - વિ. સ. ૪, ૩. ૨, મુ. ? ૨. વેપ વિ, ૨. ત્રિ , રૂ. ifટય, ૪. સર્વે ૬. છ૩માપુ, ૭, પ્રથ, ૮, ચિંઠા૧. રાગિર્દ, ૨૦, ચંપાવંઢિમા ટ્રસ પંચમિ સU || - વિયા, સ. ૬, . ૨, સુ. ? ૨. વેvi, ૨, ભાદર, રૂ, હવે ૨, ૪. સર્વિસ, ૬. તમય, ૬. વિU . ૭. સાસ્ત્ર, ૮. પુઢવી, ९-१०. कम्मऽन्नउत्थि दस छट्ठगम्मि सए ॥१॥ - વિયા. સ. ૬, ૩. ?, સુ. ? ૨. , ૨. વિ૬, રૂ, થાવર, ૪, નવા, • પય, ૬. આ૩, ૭. મારે ૮. છત્ય, ૧. બસંવુ, ૨ . અનલ્વિસ સમક્ષસ - વિ. . ૭, ૩. ૨, મુ. ? ૨. ત્રિ, ૨. સાસવિસ, રૂ. ૩, ૪, સિરિય, છે. આનીવ, ૬-૭. સુ/મત્તે ૮, ળિય, ૧. વૈધ, ૨૦. સારાદ યસ બમમિસ III - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ? ૨. ગંડુદ્દી, ૨. ગોફુસ, ૩-૩ ૦. અંતરવા, ૩૨. સો, રૂ ૨. ય | રૂ રૂ. સુંડામે, ३४. पुरिसे नवमम्मि सयम्मि चोत्तीसा ॥१॥ - વિચા. સ. ૧, ૩, ૬, મુ. ? ૨. સિરિ, ૨, સંવુ રે, રૂ. શાસ્ત્રી , ૪. સમિત્યિ , ૫. વિ, ૬. સભા ૭-૩૪. ઉત્તર अतंरदीवा दसमम्मि सयम्मि चोत्तीसा ॥१॥ - વિચા. સ. ૨૦, ૩. ૨. મુ.? . ૩M૪, ૨. સાતું, રૂ. પત્તા, ૪. મી, છે. નાસ્ત્રીય, ૬. પરમ, ૭. ૮. નલ્ઝિા , ૧. સિવ, ૧૦. 7ો, ૨-૨ ૨. ત્રિા «fમયાસ હું ય હારે || - વિચા. સ. ??, ૩. ૧, ગુ.? ૧. વિદુર્વણા-શક્તિ, ૨. ચમરેન્દ્રનો ઉત્પાત, ૩. ક્રિયા, ૪. દેવ દ્વારા વિકર્વિત યાન, ૫. સાધુ દ્વારા સ્ત્રી આદિનાં રૂપોની વિદુર્વણા, ૬. નગર, ૭. લોકપાલ, ૮. અધિપતિ, ૯. ઈન્દ્રિય, ૧૦. પરિષદ્ ત્રીજા શતકમાં આ દસ ઉદેશક છે. એકથી ચાર ઉદેશકોમાં વિમાન સંબંધી, પાચથી આઠ ઉદેશકોમાં રાજધાનીઓનું, નવમાં ઉદેશકમાં નરકનું અને દસમાં ઉદેશકમાં વેશ્યાઓ સંબંધી વર્ણન છે. ચોથા શતકમાં આ દસ ઉદેશક છે. ૧. ચંપા નગરીમાં સૂર્ય સંબંધી પ્રશ્નોત્તર, ૨. વાયુ સંબંધી પ્રરૂપણ, ૩. જાલગ્રંથીનું ઉદાહરણ, ૪. શબ્દ, ૫. છમસ્થ, ૬. આયુ, ૭. પુદ્ગલોનું કંપન, ૮. નિગ્રંથી-પુત્ર અણગાર, ૯. રાજગૃહ, ૧૦. ચંપાનગરીમાં ચંદ્ર. પાંચમાં શતકમાં આ દસ ઉદેશકો છે. ૧. વેદના, ૨. આહાર, ૩. મહાશ્રવ, ૪. સપ્રદેશ, ૫. તમસ્કાય, ૬, ભવ્ય, ૭. શાળી, ૮, પૃથ્વી, ૯. કર્મ, ૧૦. અન્યતીર્થિક, છઠ્ઠા શતકમાં આ દસ ઉદેશક છે. ૧. આહાર, ૨. વિરતિ, ૩. સ્થાવર, ૪. જીવ, ૫. પક્ષી, ૬. આયુષ્ય, ૭. અણગાર, ૮. છદ્મસ્થ, ૯. અસંવૃત, ૧૦. અન્યતીર્થિક, સાતમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. પુદ્ગલ, ૨. આશીવિષ, ૩. વૃક્ષ, ૪. ક્રિયા, ૫. આજીવ, ૬. પ્રાસુક, ૭. અદત્ત, ૮. પ્રત્યેનીક, ૯. બંધ, ૧૦. આરાધના. આઠમાં શતકમાં આ દસ ઉદેશક છે. ૧. જંબુદ્વીપ, ૨. જ્યોતિષ, ૩-૩૦. (અઠ્યાવીસ) અંતર્દી ૫, ૩૧. અશ્રુત્વાકેવળી, ૩૨, ગાંગયા અણગાર, ૩૩. (બ્રાહ્મણ) કુંડગ્રામ, ૩૪. પુરુષ. નવમાં શતકમાં આ ચોત્રીસ (૩૪) ઉદેશક છે. ૧. દિશા, ૨. સંવૃત અનગાર, ૩, આત્મઋદ્ધિ, ૪. શ્યામહસ્તી, ૫. દેવી, ૬. સુધર્મા સભા અને ૭ થી ૩૪ ઉત્તરવસ્તી અન્તર્લીપ. દસમાં શતકમાં આ ચોત્રીસ (૩૪) ઉદેશક છે. ૧. ઉત્પલ, ૨, શાલૂક, ૩. પલાશ, ૪. કુંભી, ૫. નાડીક, ૬. પદ્મ, ૭, કર્ણિકા, ૮, નલીન, ૯. શિવરાજર્ષિ, ૧૦. લોક, ૧૧. કાળ, ૧૨. આલંભિકા નગરી. અગિયારમાં શતકમાં આ બાર ઉદેશક છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ = ૧. સંસ્થે, ૨. નયંતિ, રૂ. પુવી, ૪. ખેાજી, ૬. ગવાય, ૬. રાજૂ, ૭. સોળે ય । ૮. નામે ય, ૬. વેવ, o ૦. ઞયા બારસમ મુદ્દેમા શું।। · વિયા. સ. o૨, ૩. ?, સુ.શ્ ૨. પુથ્વી, ૨. દેવ, રૂ. મ ંતર, ૪. પુવી, . આહારમેવ, ૬. ૩વવા! I ૭. માતા, ૮. ૬, ૨. બળવારે યાપડિયા, o ૦. સમુથાણું ||?|| - વિયા. સ. શ્રૂ, ૩. o, સુ. શ્ o. પર, ૨. ૩માર, રૂ. સરીરે, ૪. પોતે, ૬. બાળતિહા, ૬.મિાહારે ૭-૮. સંસિદ્ધમંતરે વસ્તુ, ૨. અળવારે, o ૦. લેવલી જેવ । - વિયા. ત. ૨૪, ૩. o, સુ. શ્ . અરિભિ, ૨. નરા, રૂ. મેં, ૪. નાવતિયં, ૬. ગંગવત્ત, ૬. સુમિત્તે ચા, ૭. ૩વયો, ૮. જો, ૧. વત્તિ, ૨૦. દિ, ??. ટીવ, ૧૨. વહી, ? રૂ. વિસા, ૨૪. થણ્િ ॥ - વિયા. સ. ૧૬, ૩. o, સુ. ? . શ્રુંખર, ૨. સંનય, રૂ. સેલેસિં, ૪. વિરિયે, ૬. ર્ફસાળ, ૬-૭. પુવિ, ૮-૧. ૐન, o૦-o o વા। ૨૨. નિંદ્રિય, ૨૨. નાન, ૨૪. સુવળ, શ્‹. વિષ્ણુ, o ૬. વાય, ૨૭. TMિ સત્તરમે - વિયા. સ. ૧૭, ૩. o, સુ.૨ છુ. પદ્મમા, ૨.વિસાદ, રૂ. માયંવિદ્ય, ૪. વાળાવાય, ૬. અસુરે ય ।, ૬. મુત્ત, ૭. વત્તિ, ૮. અIરે, ૬. વિષ્ણુ તહ, o ૦. સોમિઽારસે ।। શા - વિયા. સ. o૮, ૩.o, મુ.o છુ. જેસ્સા ય, ૨. ગર્ભ, રૂ. પુવી, ૪. મહાસવા, ૬. ચરમ, ૬. દીવ, ૭. મવા ય | ૮. નિવૃત્તિ, ૨૬. રળ, o ૦. વાવરપુરા ય જીવીસરૂમે ।।। - વિયા. સ. ૧૧, ૩. ?, સુ.શ્ છુ. વેડુંવિય, ૨. માસે, રૂ. પાળવહે, ૪. ડવશ્વ ય, ૬. પરમાનૂ। ૬. અંતર, ૭. બંધે, ૮. ભૂમિ, ૬. ચાર, o ૦. સોવમા નીવા ।।।। - વિયા. સ. ૨૦, ૩. ?, મુ. o ?. સાહિ, ૨. જીં, રૂ. ઞપ્તિ, ૪. વંસે, . ૩લૂ, ૬. ર્ભે ય, ૭. અઘ્ન, ૮. તુતી ય । અણ दसवग्गा असी पुण होंति उद्देसा ॥ १ ॥ વિયા. સ. ૨o, ૩. o, મુ.o - દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. શંખ, ૨. જયંતી, ૩. પૃથ્વી, ૪. પુદ્દગલ, ૫. અતિપાત, ૬. રાહૂ, ૭. લોક, ૮. નાગ, ૯. દેવ, ૧૦. આત્મા. બારમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. પૃથ્વી, ૨. દેવ, ૩. અનન્તર, ૪. પૃથ્વી, ૫. આહાર, ૬. ઉપપાત, ૭. ભાષા, ૮. કર્મ, ૯. અણગાર, દોરીના છેડે બાંધેલ ઘડી, ૧૦. સમુદ્દઘાત: તેરમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. ચરમ, ૨. ઉન્માદ, ૩. શરીર, ૪. પુદ્દગલ, ૫. અગ્નિ, ૬. આહારપૃચ્છા, ૭. સંશ્લિષ્ટ, ૮. અંત૨, ૯. અનગાર, ૧૦. કેવળી. ચોદમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. અધિકરણી, ૨. જરા, ૩. કર્મ, ૪. યાવતીય, ૫. ગંગદત્ત, ૬. સ્વપ્ન, ૭. ઉપયોગ, ૮. લોક, ૯. બલી, ૧૦. અવિધ, ૧૧. દ્વીપ, ૧૨. ઉદ્ધિ, ૧૩. દિશા, ૧૪. સ્તનિત. સોળમાં શતકમાં આ ચૌદ ઉદેશક છે. ૧. કુંજ૨, ૨. સંયત, ૩. શૈલેશી, ૪. ક્રિયા, ૫. ઈશાન, ૬–૭. પૃથ્વી, ૮–૯. ઉદક, ૧૦-૧૧. વાયુ, ૧૨. એકેન્દ્રિય, ૧૩. નાગકુમા૨, ૧૪. સુવર્ણકુમાર, ૧૫. વિદ્યુતકુમાર, ૧૬. વાયુકુમાર, ૧૭. અગ્નિકુમાર. સત્તરમાં શતકમાં સત્તર ઉદ્દેશક છે. ૧. પ્રથમ, ૨. વિશાખા, ૩. માકંદિક, ૪. પ્રાણાતિપાત, ૫. અસુર, ૬. ગોળ, ૭. વળી, ૮. અનગાર, ૯. ભવિક, ૧૦. સોમિલ. અઢારમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. લેશ્યા, ૨. ગર્ભ, ૩. પૃથ્વી, ૪. મહાશ્રવ, ૫. ચરમ, ૬. દ્વીપ, ૭. ભવન, ૮. નિવૃત્તિ; ૯. કરણ, ૧૦. વાણવ્યંતર દેવ. ઓગણીસમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. બેઈન્દ્રિય, ૨. આકાશ, ૩. પ્રાણવધ, ૪. ઉપચય, પ. પરમાણુ, ૬. અંતર, ૭, બંધ, ૮ ભૂમિ, ૯. ચારણ, ૧૦. સોપક્રમી જીવ. વીસમાં શતકમાં આ દસ ઉદ્દેશક છે. ૧. શાળી, ૨. કલાય (વટાણા), ૩. અળસી, ૪. વાંસ, ૫. ઈક્ષુ, ૬. દાર્ભડો, ૭. વાદળા, ૮. તુલસી. એકવીસમાં શતકમાં આ આઠ વર્ગ છે. પ્રત્યેક વર્ગમાં દસ-દસ ઉદ્દેશક હોવાથી બધા મળીને ૮૦ ઉદ્દેશક હોય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૩૯ ૨-૨. તા ચિ , રૂ. વધુવય , ૪. છાય, ५.गुम्म, ६. वल्ली य । छद्दसवग्गा एएसट्ठि पुण होंति उद्देसा ॥१॥ - વિચા. સ. ૨૨, ૩. ૨, મુ. ? ૧. બાય, ૨. હોદ, રૂ. અવU, ૪. પાઠા, ૬. તદુ मासवण्णि वल्ली य । पंचेते दसवग्गा पण्णासं होंति ૩સા // - વિ. સ. ૨૩, ૩. ?, . ? ૨. સા ચ, ૨. ત્ર, રૂ. સંટા, ૪. નુષ્પ, ૬. [Mવ, ૬. નિયંઠ, ૭. સમUT 4 | ૮. ખોદ, ૧-૨૦. ભવિયા વિU, ૨. સમ્મા, ૨. નિ છે ૨ ૩સા | - વિચા. સ. ૨૬, ૩. ૨, મુ. ? ૨. નવા ચ, ૨, ૩, રૂ, વય, ૪, ઢિી , ૬. અનાજ, ૬. ના, ૭. સનામા ૮, વેર, ૧. સાય, ૨૦. ૩વા, ૧૬. ચોરસ વિટાTT III - વિયા. સ. ૨૬, ૩. ?, મુ. ? (च) वियाहपण्णत्तीए उद्देसगाणं संगहणीगाहाओ छट्ठऽट्ठम मासो अद्धमासो वांसाइं अटठ छम्मासा । तीसग-कुरूदत्ताणं तव भत्तपरिण्ण परियाओ॥१॥ ૧. તાળ, ૨. એક ગોઠલીવાળા, ૩. બહુબીજક, ૪. ગુચ્છ, ૫. ગુલ્મ, ૬. વલ્લી. બાવીસમાં શતકમાં આ છ વર્ગ છે. પ્રત્યેક વર્ગનાં ૧૦-૧૦ ઉદેશક હોવાથી બધા મળીને સાઈઠ ઉદેશક હોય છે. ૧. બટેટા, ૨. લોહી, ૩. અવક, ૪. પાઠા, ૫. માપપર્ણવલ્લી, ત્રેવીસમાં શતકમાં આ પાંચ વર્ગ છે. પ્રત્યેક વર્ગનાં ૧૦-૧૦ ઉદેશક હોવાથી પાંચ વર્ગોનાં પચાસ ઉદેશક હોય છે. ૧. વેશ્યા, ૨. દ્રવ્ય, ૩. સંસ્થાન, ૪. યુગ્મ, ૫. પર્યવ, ૬. નિગ્રંથ, ૭. શ્રમણ, ૮. ઓઘ, ૯ભવ્ય, ૧૦. અભવ્ય, ૧૧, સમ્યગ્દષ્ટિ, ૧૨. મિથ્યાષ્ટિ. પચ્ચીસમાં શતકમાં આ બાર ઉદેશક છે. उच्चत्त विमाणाणं पादुब्भव पेच्छणा य संलावे । किच्च विवादुप्पती, सणंकूमारे य भवियत्तं ॥१॥ - વિચા. સ. રૂ. ૩. ૨, મુ. ૬૯ ૧. જીવ, ૨. વેશ્યા, ૩ પાક્ષિક, ૪, દૃષ્ટિ, ૫. અજ્ઞાન, ૬. જ્ઞાન, ૭. સંજ્ઞા, ૮, વેદ, ૯. કષાય, ૧૦. ઉપયોગ, ૧૧. યોગ. છવ્વીસમા શતકમાં આ અગિયાર ઉદેશક છે. (ચ) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના ઉદેશકોની સંગ્રહણી ગાથાઓ : તિષ્યક શ્રમણ અને કુરુદત્ત પુત્ર શ્રમણનાં છઠછ8, અઠમ-અઠમ તપ, માસ, અદ્ધ માસનું અનશન, આઠ વર્ષ કે છ માસની દીક્ષા પર્યાયનું વર્ણન તથા - ઈન્દ્રોનાં વિમાનોની ઉંચાઈ, એક ઈન્દ્રનાં બીજા ઈન્દ્રની પાસે આગમન, પરસ્પર પ્રેક્ષણ, આલાપસંલાપ, કાર્ય, વિવાદોત્પત્તિ તથા સનકુમારેન્દ્રની ભવસિદ્ધિકતા આદિની પૃચ્છા આ ઉદેશકમાં છે. સ્ત્રી, તલવાર, પતાકા, યજ્ઞોપવીત, પલ્હથી, પર્યકાસને આ બધા રુપોમાં અભિયોગ અને વિદુર્વણા અને તેને મારી કરે છે તેનું વર્ણન આ ઉદેશકમાં છે. રાજગૃહ નગર શું છે ? ઉદ્યોત, અંધકાર, સમય સંબંધી જીજ્ઞાસા, રાત-દિવસના વિષયમાં પાર્શ્વજિનશિષ્યોના પ્રશ્નોત્તર અને દેવલોક વિષયક પ્રશ્નોત્તર આ ઉદેશકમાં છે. મહાવેદના, કર્દમ અને ખંજનના રંગથી રંગાયેલ વસ્ત્ર, અધિકરણી, તૃણ હસ્તક, લોઢાની લોઢી કે કડાઈ કરણ અને મહાવેદનાવાળા જીવ આ વિષયોનું આ ઉદેશકમાં વર્ણન કરેલ છે. इत्थी असी पडागा जण्णोवइते य होइ बोद्धब्वे । पल्हत्थिय पलियंके अभियोगविकुव्वणा मायी॥१॥ - વિચા. સ. ૨, ૩, ૬, સુ. ૨૬ किमिदं रायगिहं ति य, उज्जोए अंधकारो समए य । पासंतिवासिपुच्छा राइंदिय देवलोगा य॥१॥ - વિયા, સ, ૬, ૩. ૧, મુ. ૨૮ महावेदणे य वत्थेकद्दम खंजणमए य अहिकरणी। तणहत्थे य कवल्ले करण महावेयणा जीवा ।। - વિયા, સ. ૬, ૩. , મુ. ૨૪ Page #285 -------------------------------------------------------------------------- ________________ ८४० દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. વહુવમ્, ૨, વલ્યપત્નિ નાસી વાસના ય, રૂ. સાપ , ૪- મૂઢિ-ત્યિ, ૬. સંનય, ૭. સમ્મલિ ૨, ૮, સ ય ૬. વિE, ૨૦. ઢસા, ., ૨૨. માસ, રૂ. રત્ત, ૨૪. ના, ૨૫.નો યા ૨૬-૨૭. उवओगाऽहारग, १८. सुहुम, १९. चरिम बंधे य, ર . Mવહુયે તેરા - વિચા. સ. ૬, ૩. ૨, મુ. ? तमुकाए कप्पपणए, अगणी, पुढवी य, अगणि पुढवीसु। * ** ૩-તે-વસેકું, પૂર્વારિમ ઠ્ઠરાડું // - વિયા. સ. ૬, ૩. ૮, યુ. ૨૬ ૧. બહુકર્મ, ૨. વસ્ત્ર પુદ્ગલમાં પ્રયોગથી અને સ્વાભાવિક રુપથી પુદગલ, ૩. સાદિ, ૪. કર્મસ્થિતિ, પ. સ્ત્રી, ૬. સંયત, ૭. સમ્યગૃષ્ટિ , ૮. સંજ્ઞી. ૯. ભવ્ય, ૧૦. દર્શન, ૧૧. પર્યાપ્ત, ૧૨. ભાષક, ૧૩. પરિત્ત, ૧૪. જ્ઞાન, ૧૫. યોગ, ૧૬. ઉપયોગ, ૧૭. આહારક, ૧૮. સૂક્ષ્મ, ૧૯. ચરમબંધ, ૨૦. અલ્પબદુત્વનું આ ઉદશકમાં વર્ણન કરેલ છે. તમસ્કાય અને પાંચ દેવલોકમાં અગ્નિકાય અને પૃથ્વીકાય સંબંધી પ્રશ્નોત્તર પૃચ્છા, નરકપૃથ્વીઓમાં અગ્નિકાય સંબંધી પ્રશ્નોત્તર. પાંચમા દેવલોકથી ઉપર બધા સ્થાનોમાં તથા કૃષ્ણરાજીઓમાં અપકાય, તેજસ્કાય અને વનસ્પતિકાયનાં પ્રશ્નોત્તરોનું વર્ણન આ ઉદ્દેશકમાં કરેલ છે. જીવોનાં સુખ-દુઃખ, જીવોનાં પ્રાણધારણ, ભવ્યત્વ, એકાંત દુ:ખવેદન, આત્મા દ્વારા પુગલોનું ગ્રહણ અને કેવળીનાં જાણવા દેખવાનું વર્ણન આ ઉદેશકમાં છે. ૧. નારક, ૨. સ્પર્શ, ૩. પ્રણિધિ, ૮. નિર્યાત ૫. લોક મધ્ય, ૬. દિશા-વિદિશા પ્રવાહ, ૭. અસ્તિકાય પ્રવર્તન, ૮. અતિ પ્રદેશ સ્પર્શન, ૯. અવગાહના, ૧૦. જીવાવગાઢ, ૧૧, અસ્તિ પ્રદેશ નિષદન, ૧૨. બહુ શ્રમ અને ૧૩. લોક સંસ્થાન. આ ઉદ્દેશકમાં તેર દ્વાર છે. जीवाणं सुहं दुक्खं, जीवे जीवइ तहेव भविया य। एगंतदुक्खवेदेण, अत्तमायाय केवली ॥१॥ - વિચા. સ. ૬, ૩. ૨૦, ૬. બે ૨. નેર, ૨, #ાસ, રૂ. frદ, ૪.નિયંતે વેવ, ૬. યમન્નેયા ૬. દ્વિતિ ઢિસા ય પદા, ૭. पवत्तणं अत्थिकाएहिं।। ८. अत्थि पएसफुसणा, ९. ओगाहणा य, १०. जीव मोगाढा । ११. अस्थि પાસ નિરીયા, ? ૨. વદુરૂમ, રૂ. 71 સંટાળે // - વિચા. સ. ૬૩, ૩, ૪, મુ. ? महक्काए सक्कारे सत्थेणं वीवयंति देवा उ । वासं चेव य वाणा नेरइयाणं तु परिणामे ॥ - વિચા. સ. ૬૪, ૩. ૩, મુ. ? ૧. મહાકાળ, ૨. સત્કા૨, ૩, દેવો દ્વારા વ્યતિક્રમણ, ૪. શસ્ત્ર દ્વારા અવક્રમણ, ૫. નારક દ્વારા પુદ્ગલ પરિણામાનુભવ, ૬. વેદના પરિણામાનુભવ અને ૭. પરિગ્રહ સંજ્ઞાનુભવ. આ ઉદેશકમાં તેનું વર્ણન કરેલ છે. ૧. પુદગલ, ૨. સ્કંધ, ૩. જીવ, ૪. પરમાણું, ૫. શાશ્વત, ૬. ચરમ તથા દ્વિવિધ પરિણામ જીવ અને અજીવ પરિણામ આનું આ ઉદેશકમાં વર્ણન છે. ૨. પત્નિ , ૨. , રૂ. નીવે, ૪. પરમાણુ, બ. સાક્ષા य, ६. चरमे य । दुविहे खलु परिणामे, अजीवाण य जीवाणं। - વિચા. સ. ૨૪, ૩. ૪. કુ. ? नेरइयं अगणिमज्झे दस ठाणा तिरिय पोग्गले देव । पव्यय भित्ती उल्लंघणा य, पल्लंघणा चेव ॥ - વિચા. સ. ૨૪, ૩. ૫. મુ.? ૧. નારકાદિનું અગ્નિમાંથી થઈને ગમન, ૨. (ચોવીસ દેડકોમાં) દસ સ્થાનોનું ઈષ્ટ-અનિષ્ટ અનુભવ અને ૩. દેવ દ્વારા બાહ્ય પુદ્ગલ ગ્રહણ પૂર્વક તિછ પર્વતાદિનું ઉલ્લંઘન પ્રલંઘનનું સામર્થ્ય. આ વિષયોનું આ ઉદેશકમાં વર્ણન છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન - विया. स. २५, उ. ७. सु. १८९ (छ) एएसु उद्देसेसु य उक्खेव पाठाणं परूवणं - तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्या, वण्णओ । सामी समोसढे, परिसा निग्गया, धम्मो कहिओ, परिसा पडिगया, तेणं कालेणं तेणं समएणं जेट्ठे अंतेवासी इंदभूई नामं अणगारे गोय गोत्तेणं - जाव- पज्जुवासमाणे एवं वयासी १ डिसेवण दोसालोयणा य, आलोयणारिहे चेव । तत्तो सामायारी, पायच्छित्ते तवे चैव ॥ १ ॥ ३. 6. ६. ७. विया. स. १ उ. २, मु. १ विया. स. २, उ. ५, मु. २० विया. स. ३, उ. १, मु. १ (भौडानगरी, नंदन यैत्य ) विया. स. ३, उ. २, सु. १ विया. स. ३, उ. ३, मु. १ बिया. स. ३, उ. ७, सु. १ विया. स. ३, उ. ८, मु. १ • विया. स. २, उ. १, सु. २ १. શતક ઉદ્દેશકોના પ્રારમ્ભમાં પ્રાયઃ કરીને આ પ્રકારના સંક્ષેપ અને વિસ્તૃત રૂપમાં નીચે અંકિત સ્થળો પર ઉપોદ્ઘાત પાઠ છે જ્યાં વિશેષ ફેરફાર છે તેનો સંકેત યથાસ્થાન કરેલ છે. ?. २. ८. विया. स. ३, उ. ९, सु. १ ९. विया. स. ३, उ. १०. सु. १ १०. विया. स. ४, उ. १, सु. १ ११. विया. स. ५, उ. १, सु. २-३ (यंपानगरी, पूर्णभद्र यैत्य ) १२. विया. स. ५, उ. २, सु. १ १३. विया. स. ५, उ. ८, सु. १-३, (नारपुत्र, नियन्धिपुत्रागार, १४. विया. स. ५, उ. ९, सु. १ १५. विया. स. ५, उ. १०, मु. १ ( संपानगरी) १६. विया. स. ६, उ. २, सु. १ १७. विया. स. ७, उ. १, सु. १ १८. विया. स. ७, उ. ४, सु. १ १९. विया. स. ७, उ. ५, सु. १ २०. विया. स. ७, उ. ६, सु. १ २१. विया. स. ८, उ. १, सु. १ २२. विया. स. ८, उ. ४, मु. १ १. प्रतिसेवना, २ . घोषालोयना, उ. आसोयना, ४. समायारी, ५. प्रायश्चित्त अने तपनुं सहीं વર્ણન કર્યું છે. ૮૪૧ (છ) શતકો અને ઉદ્દેશકોમાં ઉત્સેપ પાઠોનું પ્રરુપણ : તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર स्तु. ( तेनी समृद्धि साहिनुं ) वर्शन २ भेजे. ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા, તેનો ધર્મોપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી. ભગવાને ધર્મ દેશના આપી, દેશના સાંભળી પરિષદ પાછી આવી ગઈ. તે કાળ અને તે સમયમાં મહાવીર સ્વામીનાં જ્યેષ્ઠ અંતેવાસી ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ અનગારે -યાવત્- ભગવાનની પર્યાપાસના કરતા આ પ્રમાણે પૂછ્યું - २३. विया. स. ८, उ. ५, सु. १ २४. विया. स. ८, उ. ७, सु. १-२ २५. विया. स. ८, उ. ८, सु. १ २६. विया. स. ८, उ. १०, सु. १ २७. विया. स. ९, उ.१, सु. १ ( मिथिलानगरी, माणिभद्र यैत्य ) २८. विया. स. ९, उ. २, सु. १ २९. विया. स. ९, उ. ३, सु. १ ३०. विया. स. ९, उ. ३, सु. १ ३१. विया. स. ९, उ. ३१, सु. १ ३२. विया. स. ९, उ. ३२, सु. १ (वाशिभ्य ग्रामनगर, धुतियसाश यैत्य ) ३३. विया. स. ९, उ. ३३, सु. १ (ब्राह्मण एडनगर, हुशाल थैत्य ) ३४. विया. स. ९, उ. ३४, सु. १ ३५. विया. स. १० उ. १, सु. १ ३६. विया. स. १०, उ. २, सु. १ ३७. विया. स. १० उ. ३, सु. १ ३८. विया. स. १० उ. ४, सु. १-४ (वाशिभ्यश्राम, धुतिपलाश यैत्य, श्यामहस्ती अणगार ) ३९. विया. स. १०, उ. ५, सु. १ ४०. विया. स. ११, उ. १, सु. ३ ४१. विया. स. ११, उ. १०, सु. १ (जाडी टिप्पर पा.नं. ८४२ (७५२ ) Page #287 -------------------------------------------------------------------------- ________________ ८४२ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २४. (६) णाया धम्मकहाओ २४. (5) शतपथा सूत्र: प. से किं तं णायाधम्मकहाओ प्र. शाता धर्मथा सूत्रमा शुंछ ? उ. णायाधम्मकहासु णं णायाणं णगराई उज्जाणाई જ્ઞાતાધર્મકથામાં ઉદાહરણ રૂપમાં કહેલ પુરુષોનાં चेइयाई वणखंडा रायाणो अम्मापियरोसमोसरणाई नगर, धान, चैत्य, वनमंड, २०, तेना भाताधम्मायरिया धम्मकहाओ, पिता, सभवस२४१, घायार्थ, धर्म था, इहलोइया-परलोइया इड्ढीविसेसा भोगपरिच्चाया ઈહલૌકિક-પરલૌકિક ઋદ્ધિ-વિશેષ, ભોગपव्वज्जाओ सुयपरिग्गहा, परित्या, प्रया, श्रुत-परिय, तवोवहाणाइंपरियागासलेहणाओभत्तपच्चक्खाणाई त५-५धान, दीक्षापाय, संजना, मत. पाओवगमणाई देवलोगगमणाई सुकुलपच्चायाई પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોક ગમન, पुण बोहिलाभो अंतकिरियाओ य आघविज्जति । સુકુળમાં પુનર્જન્મ. ફરીથી બોધિલાભ અને અંતક્રિયાઓનું વર્ણન છે. नायाधम्मकहासु णं पव्वइयाणं विणयकरणजिण જ્ઞાતા ધર્મકથામાં વિનય મૂળ જિન શાસનમાં પ્રવ્રુજિત सामिसासणवरे संजमपइण्णा पालणधिइ - मइ - થઈને પણ સંયમ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ववसाय-दुब्बलाणं, જેની યુતિ, મતિ અને વ્યવસાય દુર્બળ છે. (पा.नं. ८४१ थी मागणटि५९) ४२. विया. स. १२, उ. ३, मु.१ ६४. विया. स. १८, उ. ३, सु. १ ४३. विया. स. १२, उ. ४, सु. १ (२।४ ।२, सुशील येत्य, माटीपुत्र आएगा२) ४४. विया. स. १२, उ. ५, मु.१ ६५. विया. स. १८, उ. ४, सु. १ ४५. विया. स. १२, उ. ६, सु.? ६६. विया. स. १८, उ. ७, सु. १ ४६. विया. स. १२, उ. ७, सु. १ ६७. विया. स. १८, उ. ८, सु. १ ४७. विया. स. १२, उ. ८, सु.१ ६८. विया. स. १८, उ. ९, सु. १ ४८. विया. स. १३, उ. १, सु. १ ६९. विया. स. १८, उ. १०, सु. १ विया. स. १३, उ. ६, सु. १ ७०. विया. स. १९, उ. १, सु. १ विया. स. १३, उ. ७, सु. १ ७१. विया. स. १९, उ. ३, सु. १ विया. स. १३, उ. ९, सु. १ ७२. विया. स. २०, उ. १, सु. १ २. विया. स. १४, उ. १, सु. १ ७३. विया. स. २१, उ. १, सु. १ ५३. विया. स. १४, उ. ६, सु. १ ७४. विया. स. २२, उ. १, सु. १ ५४. विया. स. १४, उ. ७, सु.? ७५. विया. स. २३, उ. १, सु. १ ५५. विया. स. १६, उ. १. सु. १ ७६. विया. स. २४, उ. १, सु. १ ५६. विया. स. १६, उ. २, सु. १ ७७. विया. स. २४, उ. २, सु. १ ५७. विया. स. १६, उ. २, सु. १ ७८. विया. स. २४, उ. ३, सु. १ ५८. विया. स. १६, उ. ३, सु.१ ७९. विया. स. २४, उ. ३, सु. १ ५९. विया. स. १६, उ. ४, सु. १ ८०. विया. स. २५, उ. १, सु. १ ६०. विया. स. १६, उ.५, सु. १-२ (सूतीरनगर,०४५ चैत्य) ८१. विया. स. २५, उ. ६, सु. २ ६१. विया. स. १७, उ. १, सु. १ ८२. विया. स. २५, उ. ८, सु. १ ६२. विया. स. १८, उ. १, सु. १ ८३. विया, स. २६, उ. १, सु. ३ ६३. विया. स.१८, उ.२, सु. १ (विशालाना२, पत्रिकायैत्य) ८४. बिया. स. ३१, उ.१,सु. १ Page #288 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૪૩ तवनियम-तवोवहाणरणदुद्धरभरभग्गा णिस्सहा જે તપના નિયમ અને તપના પરિપાલન રુપ णिसिट्ठाणं, घोरपरीसहपराजियाणं, કર્મ યુદ્ધનાં દુધર ભારથી પરાંમુખ થઈ ગયેલ છે. અત્યંત અશક્ત થઈને સંયમ પાલન કરવાનો સંકલ્પ છોડીને જે ઘોર પરીષહોથી પરાજીત થઈ ચુકેલ છે. सहपारद्धरूद्धसिद्धालय - मग्गनिग्गयाणं, સંયમની સાથે પ્રારંભ કરેલ મોક્ષ-માર્ગના અવરુદ્ધ થઈ જવાથી જે માર્ગથી બાહર નીકળી ગયા છે. विसयसुहतुच्छआसावसदोसमुच्छियाणं, જે ઈન્દ્રિયોનાં તુચ્છ વિષય-સુખોની આશાન વશ થઈને દોષોથી મૂચ્છિત થઈ રહેલ છે. विराहियचरित्त-नाण-दसण-जइगुणविविहप्पयार જ્ઞાન, દર્શન, ચારિત્ર ૫ યતિ-ગુણોને વિરાધિત निस्सारसुन्नयाणं, કરીને જે વિવિધ પ્રકારથી નિઃસાર અને શૂન્ય સંયમવાળી છે. संसार अपारदुक्ख-दुग्गइ-भवविविहपरंपरापवंचा। જે સંસારનાં અપારદુ:ખોની અને નરક, તિર્યંચાદિના નાના દુર્ગતિઓની ભવ પરંપરાના પ્રપંચમાં પડેલ છે એવા પતિત પુરુષોની કથાઓ છે. धीराण य जियपरीसह-कसाय-सेण्ण-धिइ-धणिय તથા જે ધીર છે તે પરીષહો અને કષાયોની संजमउच्छाहनिच्छियाणं, સેનાને જીતનારા છે, જે ધર્મનાં ધણી છે તે સંયમમાં ઉત્સાહ રાખનાર અને બળવીર્યને પ્રકટ કરવામાં દઢ નિશ્ચયવાળા છે. મારાદિ ના-ઢંસ-ત્તિ-ગ- નિન્ટ - જે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરનાર सुद्ध-सिद्धालयमग्गमभिमुहाणं, છે. યોગ (દંડોથી) અને મિથ્યાદર્શનાદિ શલ્યોથી રહિત થઈને શુદ્ધ નિર્દોષ સિદ્ધાન્તના માર્ગની તરફ અભિમુખ છે, सुरभवण-विमाणसुक्खाइं अणोवमाई भुत्तूण चिरं તથા જે દેવ-ભવનો અને દેવ-વિમાનોનાં च भोगभोगाणि ताणि दिव्वाणि महरिहाणि, तओ અનુપમ સુખ અને ભોગ-ઉપભોગોને ચીરકાળ य कालक्कमचुयाणं जह य पुणो लद्धसिद्धिमग्गाणं સુધી ભોગવીને કાળક્રમનાં અનુસાર ત્યાંથી ટ્યુત अंतकिरिया। થઈ ફરીથી યથાયોગ્ય મુક્તિનાં માર્ગને પ્રાપ્ત કરી અંતક્રિયા કરે છે તેનું વર્ણન છે. चलियाण य सदेवमाणुस्स धीरकरणकारणाणि જે સમાધિમરણનાં સમયે કર્મ-વશ વિચલિત થઈ बोधण-अणुसासणाणि, ગયેલ છે. તેને દેવો અને મનુષ્યોનાં દ્વારા ધૈર્ય ધારણ કરવામાં કારણભૂત બોધવચનો અને અનુશાસનોને, T-ઢોસ-ટૂરિસTIfજ, ઢિાંતU T ય સીઝન . સંયમનાં ગુણ અને દોષ-દર્શક દૃષ્ટાંતોને તથા लोगमुणिणो जहयदिठ्यसासणम्मि, जर બોધિનાં કારણભૂત વાક્યોને સાંભળીને मरणनासणकरे आराहिअसंजमा य, શુકપરિવ્રાજક આદિએ પણ જરા-મરણનો નાશ કરનાર જિન-શાસનને સ્વીકાર કરીને સ્થિત થઈને સંયમની આરાધના કરી, सुरलोगपडिनियत्ता उति जह सासयं सिवं ફરી દેવલોકમાં ઉત્પન્ન થયેલ, ત્યાંથી આવીને सव्वदुक्खमोक्खं । શાશ્વત સુખ અને સર્વદુઃખોથી વિમોક્ષને પ્રાપ્ત કર્યું. Page #289 -------------------------------------------------------------------------- ________________ ८४४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एए अण्णे य एवमाइ अत्था वित्थरेण समासिज्जति। અન્ય પણ એવી અનેક મહાપુરુષોની કથાઓ આ અંગમાં વિસ્તારથી કહી છે. दस धम्मकहाणं वग्गा। ધર્મકથાઓના દસ વર્ગ છે. तत्थणंएगमेगाएधम्मकहाएपंचपंच अक्खाइयासयाई, તેમાંથી એક- એક ધર્મકથામાં પાંચ-પાંચ સો આખ્યાયિકાઓ છે. एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई, એક-એક આખ્યાયિકામાં પાંચ-પાંચ સો उपाध्यापिडामो छ, . एगमेगाए उवक्खाइयाए पंच पंच એક-એક ઉપઆખ્યાયિકામાં પાંચ-પાંચ સૌ अक्खाइयउवक्खाइयासयाई, આખ્યાયિકાઓ-ઉપઆખ્યાયિકાઓ છે. एवामेव सपुब्बावरेणं अटुट्ठाओ अक्खाइयाकोडीओ આ પ્રમાણે બધી મળીને સાડા ત્રણ કરોડ કથાઓ भवंतीति मक्खायाओ। ही छे. णायाधम्मकहासु णं परित्ता वायणा -जाव જ્ઞાતા ધર્મકથામાં પરિમિત વાચનાઓ છે -વાવसंखेज्जाओ संगहणीओ। સંખ્યાત સંગ્રહણીઓ છે. से णं अंगठ्ठयाए छठे अंगे, અંગોમાં આ છઠ્ઠો અંગ છે. दो सुयक्खंधा, एगूणतीसं अज्झयणा । તેમાં બે મૃત સ્કંધ છે અને ઓગણત્રીસ અધ્યયન છે. ते समासओ दुविहा पण्णत्ता, तं जहा તે સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે१. चरिया य, २. कप्पिया य। १. यरित, २. अल्पित. एगूणतीसं उद्देसणकाला, જ્ઞાતા ધર્મકથામાં ઓગણત્રીસ ઉદેશનકાળ છે. एगूणतीसं समुद्देसणकाला, मोगात्रीस समुद्देशन- छ, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત હજાર પદ , संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति । સંખ્યાત અક્ષર છે -યાવતુ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण આનો સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા करण परूवणा आघविज्जति -जाव-उवदंसिज्जति । અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -यावत्- ७५६शन २८ छे. से तं णायाधम्मकहाओ। - सम., सु. १४१ આ જ્ઞાતાધર્મકથાનું વર્ણન છે. १. प. स कि त णायाधम्मकहाआ? उ. णायाधम्मकहासु णं णायाणं णगराई उज्जाणाई चेइआई वणसंडाई समोसरणाई रायाणो अम्मापियरो धम्मकहाओ धम्मायरिया इहलोग-परलोगिया रिद्धि-विसेसा भोगपरिच्चागा पव्वज्जाओ परियागा सुयपरिग्गहा तवोवहाणाई संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई देवलोगगमणाई सुकुलपच्चायाईओ पुणबोहिलाभा अंतकिरियाओ य आघविज्जति। दस धम्मकहाणं वग्गा तत्थ णं एगमेगाए धम्मकहाए पंच पंच अक्खाइयासयाई, एगमेगाए अक्खाइयाए पंच पंच उवक्खाइयासयाई, एगमेगाए उवक्खाइयाए पंच पंच अक्खाइओवक्खाइयासयाई, एवमेव सपुवावरणं अद्भुठाओ कहाणगकोडीओ भवंतीति मक्खायं । णाया धम्मकहाणं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए छठे अंगे, दो सुयक्खंधा, एगूणवीसं णायज्झयणा, एगूणवीसं उद्देसणकाला, एगूणवीसं समुददेसणकाला, संखेज्जाई पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति । से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणा आघवज्जिइ । से तं णायाधम्मकहाओ। - नंदी. सु. ८८ vidivw.jainelibrary.org Page #290 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૪૫ (क) णायाधम्मकहांगस्स पढम सुयक्खंधस्स उक्खेवो- (ક) જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધનું ઉપોદઘાત : तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી होत्था-वण्णओ। હતી- અહીં નગરીનું વર્ણન કરવું જોઈએ. तीसे णं चंपाए नयरीए बहिया उत्तरपुरस्थिमे તે ચંપા નગરીનાં બહાર ઉત્તર-પૂર્વનાં દિશા दिसीभाए पुण्णभद्दे नामं चेइए होत्था-वण्णओ। ભાગ (ઈશાન કોણ) માં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય (બાગ) હતું. ત્યાં ચૈત્યનું વર્ણન જાણવું જોઈએ. तत्थ णं चंपाए नयरीए कोणिए नाम राया તે ચંપા નગરીમાં કોણિક નામનો રાજા રહેતો होत्था-वण्णओ। હતો. અહીં રાજાનું વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન महावीरस्स अंतेवासी अज्जसुहम्मे नाम थेरे जाइ મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામનાં संपण्णे कुल संपण्णे, વિર જે ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળના હતા. વસ્ત્ર-વ-વિાથ-નાળ-ઢંસા-ચરિત્ત-સ્ત્રીધવસંપvo, તે બળથી, રુપથી, વિનયથી તથા જ્ઞાનદર્શન ચારિત્રથી પણ શ્રેષ્ઠ હતા. અલ્પ કર્મ રજવાળા હતા. ओयंसी तेयंसी वच्चंसी जसंसी, તે ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા. जियकोहे जियमाणे जियमाए जियलोहे, તે ક્રોધ, માન, માયા અને લોભને જીતનાર હતા, जियइंदिए जियनिददे जियपरीसहे. તે ઈન્દ્રિયો પર અને નિદ્રા પર વિજય પ્રાપ્ત કરનાર અને પરીષહોને સહન કરનાર હતા. जीवियास-मरणभयविप्पमुक्के, તે જીવવાની ઈચ્છા કરતા નથી અને મરવાનાં ભયથી પણ સર્વથા મુક્ત હતા, तवप्पहाणे गुणप्पहाणे, તે તપશ્ચર્યા કરવા માટે સદા તત્પર રહેતા હતા, તે અનેક ગુણોનાં ધારક હતા, પર્વ-ર-રપ- નિહ-નિર્જીય, આ પ્રમાણે તે કરણ’ -કૃત, કારિત, અનુમોદનાદિનું ‘ચરણ'-મન, વચન, કાયાનો તે નિગ્રહ કરતા હતા, નિશ્ચય કરવામાં નિપુણ હતા, બMવ- વ-સ્વય-વંતિ-ત્તિ-મુત્તિ, તે સ્વભાવથી સરળ, પ્રકૃતિથી મૃદુ, અલ્પ ઉપધિવાળા, ક્ષમાશીલ, ગુપ્તિ યુક્ત અને નિર્લોભી હતા. વિજ્ઞા-મંત-āમ-દ-ન-નિયમ-સર્વ-સીય, તે અનેક વિદ્યાઓ અને મંત્રોને જાણનાર હતા, બ્રહ્મચર્યનાં પાલક, વેદોનાં પારંગત, નયોમાં નિષ્ણાત, નિયમોના પાલક, સત્યવાદી દ્રવ્યથી અને ભાવથી શૌચ (શુદ્ધિ) વાળા હતા. नाण-दसण-चरित्तप्पहाणे તે જ્ઞાન દર્શન ચારિત્રનું પાલન કરવા માટે પ્રયત્નશીલ હતા. ओराले घोरे घोरव्वए घोरतवस्सी घोरबंभचेरवासी, ઉદાર વ્રતોનું વિવેક પૂર્વક પાલન કરનાર ઉત્કૃષ્ટ તપસ્વી બ્રહ્મચર્યનું દઢતાથી પાલન કરનાર હતા. उच्छूढसरीरे, તેનું શરીર પ્રમાણપત ઊંચાઈવાળો હતો, संखित्त-विउल-तेयलेस्से, ઘણી મોટી તેજલબ્ધિને પ્રાપ્ત કરેલ હતા, चोद्दसपुब्बी चउनाणोवगए, ચૌદપૂર્વ અને ચાર જ્ઞાનનાં ધારક હતા, Page #291 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ?. पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जणेव चंपा नयरी जेणेव पुण्णभद्दे चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ ओगिहित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे વિહરફ । तए णं चंपाए नयरीए परिसा निग्गया । कोणिओ निग्गओ । धम्मो कहिओ । परिसा जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया । तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स जेटठे अंतेवासी अज्ज जंबू नामं अणगारे कासवागोत्तेणं सत्तुस्सेहे समचउरंस - संठाण - संठिए, वइररिसहणाराय संघयणे, વળા-પુજા-નિયસ-પટ્ટ-ગોરે, उग्गतवे दित्ततवे तत्ततवे महातवे, उराले, घोरे घोरगुणे घोर तवस्सी घोरबंभचेरवासी, उच्छूढसरीरे, संखित्त-विउलतेयलेस्से, अज्जसुहम्मस्स थेरस्स अदूरसामंते उड्ढं जाणू अहोसिरे झाणकोट्ठोवगए संजेमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ | तए णं से अज्ज जंबू नामे अणगारे जायसड्ढे जायसंसए जायकोउहल्ले -जाब- अज्ज सुहम्मस्स थेरस्स नच्चासण्णे नाइदूरे सुस्सूसमाणे नमसमाणे अभिमुहे पंजलिउडे विणएणं पज्जुवासमाणे एवं વયાસી - () ૩વા. ઞ. ?, સુ. ?-、 () (૬) અંત. અ. ?, મુ. ?-૩ (૫) અનુ. અ. ?, મુ. ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ પાંચસો અણગારને સાથે લઈને એક ગામથી બીજા ગામ ક્રમશઃ સુખપૂર્વક વિહાર કરતા ચંપાનગરીનાં બહાર જ્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતા ત્યાં તે આવ્યા. આવીને આગમ વિહિત વિધિથી યોગ્ય સ્થાનની આજ્ઞા લઈને સંયમ તથા તપની સાધના કરતાકરતા તે ત્યાં આવ્યા. તે સમયે ચંપા નગરીથી ધર્મ શ્રવણનાં માટે પરિષદ નીકળી. કોણિક રાજા પણ નીકળ્યા. આર્ય સુધર્મા (સ્થવિર)ને ધર્મ (નું સ્વરૂપ) કહ્યું : પરિષદ્ જે દિશાથી આવી તેજ દિશામાં ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અણગારનાં મોટા શિષ્ય આર્ય જંબૂ નામનાં અણગાર જેનું કાશ્યપ ગોત્ર હતું. તે સાત હાથ ઉંચા હતા, સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત હતા, વજૠષભનારાચ સંહનનવાળા હતા, તે કસૌટી પર કસેલ, સ્વર્ણ પદ્મનાં સમાન ગૌરવર્ણવાળા હતા. તે ઉગ્ર તપસ્વી, અગ્નિનાં સમાન તેજોમય તપવાળા, તપોમય આત્માવાળા હતા, મહાતપસ્વી અને ઉદાર પ્રકૃતિનાં હતા અથવા અનેકાનેક ગુણોનાં ધારક હતા. તે કર્મોનું ઉન્મૂલન ક૨વામાં કઠોર હતા. સર્વોત્તમ ગુણોથી સંપન્ન અને કઠિન તપ કરનાર બ્રહ્મચર્યનું દૃઢતાપૂર્વક પાલન કરનાર હતા. તેનું શરીર પ્રમાણોપેત ઉંચાઈવાળો હતો, ઘણી મોટી તેજોલબ્ધિને અંદર ધારણ કરેલ હતા. તે આર્ય સુધર્મા સ્થવિરથી થોડી દૂર ઉંચે જાનુ (ગોઠણ) અને નીચે મસ્તક કરીને ધ્યાન કરતાં થકા સંયમ અને તપથી પોતાની આત્માને ભાવિત કરતા હતા, તે સમયે આર્ય જંબૂ નામનાં અણગારને શ્રદ્ધાપૂર્વક પોતાના સંશયનું સમાધાન પ્રાપ્ત કરવા માટે સામાન્ય ઉત્સુકતા થઈ -યાવત્- આર્ય સુધર્મા સ્થવિરથી થોડી દૂર બેસીને તેની તરફ મોઢું કરીને વિનયપૂર્વક સૂચન કરતા અને હાથ જોડીને ઉપાસના કરતા આ પ્રમાણે બોલ્યા : (૬) વિવા. સુય. છુ, અઁ. ?, મુ. -૪ (૬) નિરિય વ।. ૨, ૬. ?, મુ. ? (છ) વિવા. મુય. ૨, ૬. o, મુ. ? Page #292 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८४७ प. “जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं પ્ર. ભંતે ! આદિકર્તા તીર્થંકર સહજ સંબદ્ધ શ્રમણ आइगरेणं तित्थयरेणं सयंसंबुद्धेणं ભગવાન મહાવીર જે, पुरिसुत्तमेणं पुरिससीहेणं, पुरिसवरपुंडरीएणं પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં पुरिसवर गंध हत्थिणं, પુંડરીક સમાન, પુરુષોમાં ગંધહસ્તિ સમાન, लोगुत्तमेणं लोगनाहेणं लोगहिएणं लोगपईवेणं (મનુષ્ય) લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનાં लोगपज्जोयगरेणं, હિતૈષી, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રકાશક્ત, अभयदएणं चक्खुदएणं मग्गदएणं सरणदएणं અભયદાતા, જ્ઞાન ચક્ષુના દાતા, મોક્ષમાર્ગ દાતા, जीवदएणं बोहीदएणं, શરણદાતા (લોકોત્તર), જીવનદાતા (આત્મ) બોધદાતા, धम्मदएणं धम्मदेसएणं धम्मनायगेणं धम्मसारहीणं ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાં નાયક, ધર્મનાં धम्मवरचाउरंतचक्कवट्टिणं, સારથી, ચારે ગતિઓનો અંતકરનાર, ધર્મનાં ચક્રવતી, दीवोत्ताणं सरणगइपइट्ठाणेणं अप्पडिहयवरना દ્વીપ રુપ રક્ષક, શરણ યોગ્ય, શિવગતિદાતા, णदंसणधरेणं विअट्टछउमेणं, આધાર રુપ અવિનાશી જ્ઞાનદર્શન ધારક છદ્મસ્થતાથી રહિત, जिणेणं जावएणं રાગ-દ્વેષ વિજેતા, વિજય બોધક, तिण्णणं तारएणं ભવોદધિ તીર્ણ, ભવ્યજન તારક, बुद्धणं बोहएणं સ્વયંબુદ્ધ, ભવ્યજનબોધક, मुत्तेणं मोयगेणं કર્મ બંધન મુક્ત, મુમુક્ષુજન મોચક, सवण्णुणं, सव्वदरिसिणं સર્વજ્ઞ, સર્વદર્શી, सिव-मयल-मरूय-मणंतमक्खयव्वाबाह मपुणरा શિવ અચલ અરુજ (રોગ રહિત) અનન્ત અક્ષય वित्तियं सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं पंचमस्स અવ્યાબાધ અપુનરાવર્ત સિદ્ધગતિ નામનો સ્થાન अंगस्स अयमठे पण्णत्ते, પ્રાપ્તએ પાંચમા અંગનો આ અર્થ કહ્યો છે તો, छठस्सणं भंते ! अंगस्स नायाधम्मकहाणं के अट्ठे ભંતે ! છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો શું અર્થ કહ્યો Tv9ત્તે ? છે ? जंबू त्ति अज्जसुहम्मे थेरे अज्जजंबूनामं अणगारं આર્ય સુધર્મા નામક સ્થવિરએ આર્યજંબૂ एवं वयासी અણગારને આ પ્રમાણે કહ્યું : ૩. પુર્વવતૃ વંતૂ! સમvi ભાવથ મહાવીરેvi Mાવ જંબુ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા છઠ્ઠા सुयक्खंधा पण्णत्ता, तं जहा - અંગનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે, જેમકે૨. નાયબ ચ, ૨. ધમ્મલદાનો યા ૧. જ્ઞાત અને ૨. ધર્મકથાઓ. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા છઠ્ઠા सुयक्खंधा पण्णत्ता, અંગનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે તો, पढमस्स णं भंते ! सुयक्खंधस्स समणेणं भगवया ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધગતિ महावीरेणं-जाव-सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા જ્ઞાતાના પ્રથમ नायाणं कइ अज्झयण पण्णत्ता ? શ્રુતસ્કંધમાં કેટલા અધ્યયન કહ્યા છે ? નાના Page #293 -------------------------------------------------------------------------- ________________ ८४८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર, उ. एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -વાવતુ- સિદ્ધ सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं नायाणं एगणवीसं ગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા જ્ઞાતાના अज्झयणा पण्णत्ता, तं जहा (ઉદાહરણો) ઓગણીસ અધ્યયન કહ્યા છે. જેમકે૨. વિવત્તા , ૨. સંપાડે, રૂ. ૩, ૪. શુમ્ભય, ૧. ઉસ્લિપ્તજ્ઞાન, ૨. સંઘાટક, ૩, અંડજ, ૪. કૂર્મ, છે. સે . ૬. તું ૫, ૭. રોfer, ૮, મા , ૫. શૈલક- રાજર્ષિ, ૬. તુંબ, ૭. રોહિણી (પુત્રવધુ) ૧. માચંકી, ૨૦. વંતિમ રૂ જ . ૮. રાજકુમારી, ૯. માકંદી પુત્ર, ૧૦. ચંદ્ર. (કૃષ્ણ-શુકલ પક્ષની વધ-ઘટ). . તાવ ૨૨. ૩ TU, . મંga, ૧૧. વૃક્ષ, ૧૨. ઉદકજ્ઞાત, ૧૩. દેડકો, ૧૪. ૨૪. તે સ્ત્રીવિયા ૨૫. નિસ્તે, ૨૬. નવરી , તેટલી પુત્ર, ૧૫. નંદીફળ, ૧૬. અવરકંકા (નગરી), ૧૭.મારૂ, ૧૮, સુંસમાં | ૧૭. આકીર્ણ અશ્વ, ૧૮. સુસમાં દારિકા, १९. अवरे य पुंडरीए, नामा एगूणवीसमे ॥' ૧૯, પુંડરીક (રાજા) આ ઓગણીસ નામ છે. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं नायाणं एगणवीसं સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા अज्झयणा पण्णत्ता, જ્ઞાતાના ઓગણીસ અધ્યયન કહ્યા છે તો : पढमस्स णं भंते ! अज्झयणस्स के अठे पण्णत्ते ? ભંતે ! પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? ૩. હવે વડુ ગંતૂ ! ............. ઉ. જંબૂ! (આગળનું કથાનક ધર્મકથાનુયોગમાં જુવો.) - Tયા. સુ. ૧, ૪. ૨, . ૨- (ख) पढमज्झयणस्स निक्लेवो (ખ) પ્રથમ અધ્યયનનો નિક્ષેપ : एवं खलु जंबू समणेणं भगवया महावीरेणं -जाब જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર યાવતसिद्धिगइनामधेयंठाणसंपत्तेणं (अप्पोपालंभनिमित्त) સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા (અલ્પ पढमस्स नायज्झयणस्स अयमठे पण्णत्ते । त्ति ઉપાલંભ દેવા રુપ) પ્રથમ જ્ઞાત અધ્યયનનો આ વેજિ. - . સુચ, ૨, એ. ૧, મુ. ૨૬ અર્થ કહ્યો છે. એવું હું કહું છું. (7) વિજય - (ગ) બીજા અધ્યયનનો ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं पढमस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ नायज्झयणस्स अयमठे पण्णत्ते, જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે તો - बिइयस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पण्णत्ते? ભંતે ! બીજા જ્ઞાતાધ્યયનનો શું અર્થ કહ્યો છે ? ૩. પૂર્વ વિસ્તુ નવૂ !............* ઉ. જંબૂ! (આગળનું કથાનક ધર્મકથાનુંયોગમાં જોવું.) - Tયા. સુ. ૧, મ. ૨, સુ. ૧-૨ (घ) छट्ठज्झयणस्स उक्खेवो (ઘ) છઠા અધ્યયનનો ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો ભગવાન મહાવીર -ચાવતુ- સિદ્ધગતિ सिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं पंचमस्स નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા પાંચમાં नायज्झयणस्स अयमठे पण्णत्ते, જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે તો - छट्ठस्स णं भंते ! णायज्झयणस्स के अट्ठे पण्णत्ते? ભંતે ! છઠા જ્ઞાતાધ્યયનનો શું અર્થ કહ્યો છે ? ૨. સમ. એમ. ૧૧, . ૨ ૩. બધા અધ્યયનો (૩-૧૯)ના ઉપદ્યાત સૂત્ર આ પ્રમાણે છે. ૨. બધા અધ્યયનો (૨-૧૯)ના ઉપસંહાર સૂત્ર આ પ્રમાણે છે.. Forvale & Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८४८ उ. एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं नयरे होत्था, तत्थ णं रायगिहे णयरे सेणिए नाम राया होत्था, तस्स णं रायगिहस्स बहिया उत्तरपुरित्थमे दिसीभाए एत्थ णं गुणसिलए नामं વે, હત્યિ | तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पुवाणुपुव्विं चरमाणे -जाव-जेणेव रायगिहे णयरे जेणेव गुणसिलए चेइए तेणेव समोसढे अहापडिरूवं उग्गहं गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, परिसा निग्गया, सेणिओ वि निग्गओ, धम्मो कहिओ, परिसा पडिगया, तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेठे अंतेवासी इंदभूई नामं अणगारे समणस्स भगवओ महावीरस्स अदूरसामंते -जावसुक्कज्झाणोवगए विहरइ। ઉ. જંબૂ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું, તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામક રાજા રહેતો હતો. તે રાજગૃહ નગરની બાહર ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન કોણમાં) ગુણશીલનામક ચૈત્ય હતું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર અનુક્રમથી વિચરણ કરતાં -વાવ જ્યાં રાજગૃહ નગર હતું અને જ્યાં ગુણશીલ નામક ચૈત્ય હતું ત્યાં પધાર્યા. યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરણ કરવા લાગ્યા. ભગવાનને વંદના કરવા માટે પરિષદ નીકળી. રેણિક રાજા પણ નીકળ્યા. નગવાને ધર્મદેશના આપી. તેને સાંભળી રિષદ પાછી ચાલી ગઈ. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ નામક અનગાર શ્રમણ ભગવાન મહાવીરથી ન તો અધિક દૂર અને ન તો અધિક પાસે સ્થાન પર રહેતા -યાવત- નિર્મળ ઉત્તમ ધ્યાનમાં લીન થઈને સ્થિત હતા. ત્યારબાદ જેને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. એવા ઈન્દ્રભૂતિ અનગારે વાવતુ- (શ્રમણ ભગવાન મહાવીર સ્વામીથી) આ પ્રમાણે પ્રશ્ન કર્યો (આગળનું વર્ણન જીવ પ્રજ્ઞપ્તિમાં જોવું.). (ચ) પ્રથમ શ્રુતસ્કંધનો નિક્ષેપ : જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા છઠા અંગ જ્ઞાતાનાં પ્રથમ શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે, એવું હું કહું છું. (છ) પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનની વિધિ : આ પ્રથમ શ્રુતસ્કંધનાં ઓગણીસ અધ્યયન કહ્યા છે. પ્રતિદિન એક-એક અધ્યયનને ભણવાથી ઓગણીસ દિવસમાં આ શ્રુતસ્કંધ પૂર્ણ થાય છે. तए णं से इंदभूई नामं अणगारे जायसड्ढे -जावएवं वयासी। - Tયા. સુય. ?, . ૬, મુ. ૨-૪ (૨) પદમલુયવિધ નિવો - एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जावसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स पढमस्सणायस्स सुयक्खंधस्स अयमठे पण्णत्ते ત્તિ વેfમા - UTTયા. સુ. ૧, મ, ૨૬, મુ. ૩૨ (૪) પદમપુર્વધર્સી પઠળવિહી तस्स (पढमस्स) णंसुयक्खंधस्स एगूणवीसंअज्झयणाणि एक्कसरगाणि एगृणवीसाए दिवसेसु समप्पंति । - Tયા. સુ. ૧, . , મુ. રૂ ૩ (૪) ઇTTયા. મુય. ?, . ? , સુ. ૧-૪ (વ) પાયા, સુય. ૧, ૨, ૨૨, મુ.-૩ ૨. દ્વિતીય શ્રુતસ્કન્ધના ઉપસંહાર સૂત્ર આ પ્રમાણે છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (ज) णायाधम्मकहाणगस्स बिईय सुयक्खंधस्स उक्खेवो- (જ) જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધનો ઉપોદઘાત : तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર वण्णओ। હતું, તેનું વર્ણન (પપાતિક સૂત્રનાં અનુસાર અહીં) કહેવું જોઈએ. तस्सणं रायगिहस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए તે રાજગૃહની બહાર ઉત્તરપૂર્વ દિશાભાગ तत्थ णं गुणसीलए णामं चेइए होत्था, वण्णओ। (ઈશાન કોણ) માં ગુણશીલ નામક ચૈત્ય હતું. તેનું પણ વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન महावीरस्स अंतेवासी अज्जसुहम्मा णाम थेरा મહાવીરનાં અંતેવાસી આર્ય સુધર્મા નામક भगवतोजाइसंपन्ना, कुलसंपन्ना-जाव-चउद्दसपुब्बी સ્થવિર જે જાતિ સંપન્ન, કુળ સંપન્ન -વાવचउणाणोवगया पंचहिं अणगारसएहिं सद्धिं ચૌદ પૂર્વી અને ચાર જ્ઞાનોથી યુક્ત હતા. તે પાંચ संपरिवुडा पुवाणुपुरि चरमाणा गामाणुगामं સો અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી दुइज्जमाणा, सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे ચાલતા પ્રામાનુગ્રામ વિચરતા થકા અને સુખે - णयरे जेणेव गुणसीलए चेइए -जाव- संजमेणं સુખે વિહાર કરતા જ્યાં રાજગૃહ નગર હતું. तवसा अप्पाणं भावेमाणा विहरंति। અને જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં પધાર્યા -વાવ- સંયમ અને તપના દ્વારા આત્માને ભાવિત કરતાં વિરાજમાન થયા. परिसा णिग्गया, धम्मो कहिओ। परिसा जामेव (સુધર્મા સ્વામીને વંદના કરવા માટે) પરિષદુ दिसं पाउब्भूया, तामेव दिसिं पडिगया । નીકળી. (સુધર્મા સ્વામીએ) ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ પરિષદ જે દિશાથી આવી હતી તે જ દિશામાં પાછી ચાલી ગઈ. तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અનગારનાં अंतेवासी अज्जजंबू णामं अणगारे -जाव અંતેવાસી આર્ય જંબૂ નામક અણગારે -યાવતુपज्जुवासमाणे एवं बयासी પર્યુપાસના કરીને આ પ્રમાણે પૂછયું – प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતુसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા છઠા અંગના पढमस्स सुयक्खंधस्स नायाणं अयमढे पण्णत्ते, પ્રથમ શ્રુતસ્કંધ "જ્ઞાત” નો આ અર્થ કહ્યો છે તો दोच्चस्स णं भंते ! सुयक्खंधस्स के अटठे पण्णत्ते? ભંતે ! બીજા શ્રુતસ્કંધનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलुजंबू।धम्मकहाणं दस वग्गा पण्णत्ता, तंजहा જંબૂ! (જ્ઞાતા) ધર્મકથાના દસ વર્ગ કહ્યા છે, જેમકે१. चमरस्स अग्गमहिसीणं पढमे वग्गे। ૧. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. २. बलिस्स वइरोयणिंदस्स वइरोयणरणो ૨. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીની अग्गमहिसीणं बीए वग्गे। અગ્રમહિષીઓનું વર્ણન છે. ३. असुरिंदवज्जियाणं दाहिणिल्लाणं भवणवासि ૩. ત્રીજા વર્ગમાં અસુરેન્દ્રને છોડીને દક્ષિણ इंदाणं अग्गमहिसीणं तइये वग्गे। દિશાનાં ભવનવાસી ઈન્દ્રોની અઝમહિષીઓનું વર્ણન છે. ४. उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासि ૪. ચોથા વર્ગમાં અસુરેન્દ્રને છોડીને ઉત્તર દિશાનાં इंदाणं अग्गमहिसीणं चउत्थे वग्गे। ભવનવાસી ઈન્દ્રોની અગમહિષીઓનું વર્ણન છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૫૧ ५. दाहिणिल्लाणवाणमंतराणं इंदाणं अग्गमहिसीणं ૫. પાંચમા વર્ગમાં દક્ષિણ દિશાનાં વાણવ્યંતર पंचमे वग्गे। ઈન્દ્રોની અઝમહિષીઓનું વર્ણન છે. ६. उत्तरिल्लाणं वाणमंतराणं इंदाणं अग्गमहिसीणं ૬. છઠા વર્ગમાં ઉત્તર દિશાનાં વાણવ્યંતર ઈન્દ્રોની छठे वग्गे। અઝમહિષીઓનું વર્ણન છે. ७. चंदस्स अग्गमहिसीणं सत्तमे वग्गे। ૭. સાતમા વર્ગમાં ચંદ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. ८. सूरस्स अग्गमहिसीणं अट्ठमे वग्गे। ૮. આઠમા વર્ગમાં સૂર્યની અઝમહિષીઓનું વર્ણન છે. ९. सक्कस्स अग्गमहिसीणं नवमे वग्गे। ૯. નવમા વર્ગમાં શક્રેન્દ્રની અગમહિષીઓનું વર્ણન છે. १०.ईसाणस्स य अग्गमहिसीणं दसमे वग्गे। ૧૦. દસમા વર્ગમાં ઈશાનેન્દ્રની અઝમહિષીઓનું - ગાયા. સુ. ૨, એ. ૨, સે. ૨-૪ વર્ણન છે. (झ) पढम वग्गस्स उक्खेव निक्खेवो (૪) પ્રથમ વર્ગનું ઉલ્લંપ-નિક્ષેપ : 1. ન જે મંત! સમvi મવથ મહાવીરેvi -ઝવ પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं धम्मकहाणं दस સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ધર્મકથાનાં वग्गा पण्णत्ता, દસ વર્ગ કહ્યા છે તો - पढमस्स णं भंते ! वग्गस्स के अछे पण्णत्ते? ભંતે ! પ્રથમ વર્ગનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू । समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -પાવત-સિદ્ધગતિ सिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं पढमस्स वग्गस्स નામક સ્થાન પ્રાપ્ત પ્રથમ વર્ગનાં પાંચ અધ્યયન पंच अज्झयणा पण्णत्ता, तं जहा કહ્યા છે, જેમકે - ૨. સ્ત્રિી, ૨. રા, રૂ. રચા, ૪. વિન્, ૬. મે | ૧. કાળી, ૨. રાજી, ૩. રજની, ૪. વિદ્યુતું, ૫. મેઘા. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं पढमस्स वग्गस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ વર્ગના पंच अज्झयणा पण्णत्ता, પાંચ અધ્યયન કહ્યા છે તો – पढमस्स णं भंते ! अज्झयणस्स के अट्रे पण्णत्ते ? અંતે ! પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? ૩. 4 વસ્તુ નંબૂ!........ ઉં. જંબૂ! (આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) - VT . સુય. ૨, ૩, ૨, ૪. ૨, સે. ૬-૬ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं पढमस्स । સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ વર્ગના पढमज्झयणस्स अयमढे पण्णत्ते', त्ति बेमि। પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. એવું હું - Tયા. સુ. ૨, ૩, ૨, ૩, ૨, . રૂ૪ प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं धम्मकहाणं સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ધર્મ કથાનાં पढमस्स वग्गस्स पढमज्झयणस्स अयमठे पण्णत्ते, પ્રથમ વર્ગનાં પ્રથમ અધ્યયનનો અર્થ કહ્યો છે તો૧. બધા અધ્યયનોના નિક્ષેપ સુત્ર આ પ્રમાણે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? यू ! (भागणनु पनि यथानुयोगमा ओj) 6. જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -યાવત-સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ વર્ગનો આ અર્થ કહ્યો છે, એવું હું કહું છું. (2) श्री वनो उत्क्षेप : બીજા વર્ગનાં પાંચ અધ્યયન કહ્યા છે, જેમકે - १. शुमा, २. निशुमा, 3. २मा, ४. निमा, ५. महन.. बिइयस्स णं भंते ! अज्झयणस्स के अछे पण्णत्ते ? उ. एवं खलु जंबू ! ......... - णाया. सुय. २, व. १, अ. २, सु. ३५-३६ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जावसिद्धिगईनामधेयं ठाणं संपत्तेणं धम्मकहाणं पढमस्स वग्गस्स अयमठे पण्णत्ते. त्ति बेमि। - णाया. सुय. २, व.१, अ. ५, सु. ६३ (ट) बीयस्स वग्गस्स उक्खेवो दोच्चस्स वग्गस्स पंच अज्झयणा पण्णत्ता, तं जहा१. सुंभा, २ निसुंभा, ३. रंभा, ४. निरंभा, ५. मदणा। - णाया. सु. २, व. २, अ. १, सु. ४४-४५ (ठ) तइयस्स वग्गस्स उक्खेवो - तइयस्स वग्गस्स चउप्पण्णं अज्झयणापण्णत्ता,तंजहापढमे अज्झयणे -जाव-चउपण्णइमे अज्झयणे । -णाया. सु. २, व. ३, अ. १, सु. ५१ (ड) चउत्थस्स वग्गस्स उक्खेवोचउत्थस्स वग्गस्स चउपण्णं अज्झयणा पण्णत्ता। ___- णाया. सु. २, व. ४, अ. १, सु. ६० (ढ) पंचम-छट्ठ वग्गाणं उक्खेवो - पंचमस्स वग्गस्स बत्तीसं अज्झयणा पण्णत्ता, तं जहा१. कमला -जाव- ३२. सरस्सई । - णाया. सु. २, व. ५, अ. १, सु. ६५ छट्ठो वि वग्गो पंचम वग्गसरिसो। (8) श्री वनो उत्क्षेप : ત્રીજા વર્ગના ચોપ્પન અધ્યયન કહ્યા છે, જેમકે૧, પ્રથમ અધ્યયન -યાવત- ચોપ્પન અધ્યયન. (3) योथा वनो क्षे५ : ચોથા વર્ગમાં ચોપ્પન અધ્યયન કહ્યા છે. (a) पांयम - छ61 वर्गानो उत्क्षे५ : પાંચમા વર્ગના બત્રીસ અધ્યયન કહ્યા છે, જેમકે१. मणा -यावत्- ३२. स२स्वती. છઠ્ઠા વર્ગનાં અધ્યયન પણ પાંચમા વર્ગની समान छ. વિશેષ : આ બધી કુમારિઓ મહાકાળાદિ ઉત્તર દિશાના ઇન્દ્રોની બત્રીસ અગ્રમહિષીઓ છે. णवरं-महाकालादीणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ। __ - णाया. सु. २, व. ५, अ.१, सु. ६९ (त) सत्तमस्स वग्गस्स उक्खेवो (त) सातमा पनि उत्क्षे५ : सत्तमस्स वग्गस्स चत्तारिअज्झयणापण्णत्ता,तं जहा સાતમા વર્ગનાં ચાર અધ્યયન કહ્યા છે, જેમકે१. सूरप्पभा, २. आयवा, ३. अच्चिमाली, १. सूर्यप्रमा, २. माता, 3. मर्थिभाणी, ४. पभंकरा। ४. प्रम:२८. - णाया. सु. २, व. ७, अ. १, सु. ७० ૧. બધા વર્ગોના નિક્ષેપ સૂત્ર આ પ્રમાણે છે. Jain Education internanan Page #298 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૫૩ (थ) अट्ठमस्स बग्गस्स उक्खेवो - (2) ॥Aft 6.५ : - अट्ठमस्स वग्गस्स चत्तारि अज्झयणा पण्णत्ता, આઠમા વર્ગના ચાર અધ્યયન કહ્યા છે, જેમકેतं जहा - १. चंदप्पहा, २. दोसिणाभा, ३. अच्चिमाली, १. यंद्रप्रमा, २. ज्योत्स्नामा, 3. भर्थिाणी, ४. पभंकरा। ४. प्रम:२.. - णाया. सु. २, व. ८, अ. १, सु. ७३ (द) नवमस्स वग्गस्स उक्खेवो (E) नवम वनो उत्क्षे५ : नवमस्स वग्गस अट्ठ अज्झयणा पण्णत्ता, तं जहा - નવમા વર્ગના આઠ અધ્યયન કહ્યા છે, જેમકે - १.पउमा, २.सिवा, ३.सती, ४. अंजू, ५.रोहिणी, १. ५६मा, २. शिवा, 3. सती, ४. संडू, ६. णवमिया, ७, अचला, ८. अच्छरा । ५. रोडिसी, 5. नवमि, ७.जयदा, ८. अप्सरा. - णाया. सु. २, व. ९, अ. १, सु. ७६ (ध) दसमस्स वग्गस्स उक्खेवो (५) ६समा वनिो क्षे५ : दसमस्स वग्गस्स अट्ठ अज्झयणा पण्णत्ता, तं जहा - દસમા વર્ગના આઠ અધ્યયન કહ્યા છે, જેમકે - १. कण्हा -जाव- ८. वसुंधरा । १. पृel -यावत्- ८. वसुंधर।. - णाया. सु. २, व. १०, अ. १, सु. ७८ (न) णायाधम्मकहांगस्स निक्खेवो - (न) शत पागनो निवे५ : एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं હે જંબૂ ! પોતાના યુગમાં ધર્મની આદિ કરનાર आइगरेणं तित्थयरेणं सयंसंबुद्धेणं पुरिसुत्तमेणं તીર્થકર સ્વયંસંબુદ્ધ પુરુષોત્તમ ચાવતુ- સિદ્ધિ -जाव- संपत्तेणं धम्मकहाणं अयमढे पण्णत्ते । પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ધર્મકથાઓનો આ અર્થ કહ્યો છે. धम्मकहासुयक्खंधो समत्तो दसहिं वग्गेहिं । ધર્મકથા નામક (બીજા) શ્રુતસ્કંધ દસ વર્ગોમાં - णाया. सु. २, व. १०, सु. ८० પૂર્ણ થાય છે. २५. (७) उवासगदसाओ - २५. (७) 640४६२॥ सूत्र: प. से किं तं उवासगदसाओ? प्र. पास.४६शामा शुं (वन) छ ? उ. उवासगदसासु णं उवासयाणं - ઉપાસકદશામાં ઉપાસકોના : णगराई उज्जाणाई चेइआई नगर, धान, चैत्य, वणखंडाइं रायाणो अम्मापियरो समोसरणाई, वनड,00, माता-पिता, सभवस२५, धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइया ધર્માચાર્ય, ધર્મકથાઓ, ઈહલૌકિક-પારલૌકિક इड्ढिविसेसा, उवासयाणं सीलव्वय-वेरमण-गुण ઋદ્ધિ-વિશેષ, ઉપાસકોના શીલવ્રત, પાપ-વિરમણ, पच्चक्खाण-पोसहोववास-पडिवज्जणयाओ, ગુણ-પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકાર કરવો. सुयपरिग्गहा तवोवहाणाइं पडिमाओ, श्रुत-परिह, त५-34धान, मनियार प्रतिमा, उवसग्गा, संलेहणाओ, उपसर्ग, संजना. भत्तपच्चखाणाईपाओवगमणाई देवलोगगमणाई, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોગમન, દેવલોકગમન, सुकुलणच्चायाई पुण बोहिलाभो, સુકુળમાં જન્મ, પુનઃબોધિલાભ અને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ अंतकिरियाओं आघविज्जंति । उवासगदसासु णं उवासयाणं रिद्धिविसेसा परिसा वित्थरधम्मसवणाणि बोहिलाभअभिगमसम्मत्तविसुद्धया थिरत्तं, मूलगुण-उत्तरगुणाइयारा, ठिईविसेसा य, बहुविसेसा पडिमा भग्गहणपालणा उवसग्गाहियासणा णिरुवसग्गा य, तवा य विचित्ता, મીજવય-મુળ-વેરમળ-પવા-પોસહોવવાના, अपच्छिममारणंतिया य संलेहणाझोसणाहिं अप्पाणं जह य भावइत्ता, बहूणि भत्ताणि अणसणाए य छेयइत्ता, उववण्णा कप्पवरविमाणुत्तमेसु, जह अणुभवंति सुरवरविमाणवरपोंडरीएसु सोक्खाई अणोवमाई कमेण भोत्तूण उत्तमाई तओ आउक्खणं चुया समाणा जह जिणमयम्मि बोहिं लवण य संजमुत्तमं तमरयोघविप्पमुक्का उवेंति जह अक्खयं सव्वदुक्खमोक्खं । एए अन्ने य एवमाई (अत्था वित्थेरेण य ) परूविज्जति । उवासयदसासु णं परित्ता वायणा - जाव- संखेज्जाओ संगहणीओ । सेणं अंगट्टयाए सत्तमे अंगे, एगे सुक्खंधे, दस अज्झयणा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाई पयसयसहस्साइं पयग्गेणं पण्णत्ता । संखेज्जाई अक्खराई - जाव उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विष्णाया દ્રવ્યાનુયોગ ભાગ-૨ અંતક્રિયાનું વર્ણન કરેલ છે. ઉપાસકદશામાં ઉપાસકોની ઋદ્ધિ-વિશેષ, પરિષદ્, વિસ્તૃત ધર્મ-શ્રવણ, બોધિલાભ, અભિગમ (જ્ઞાન પ્રાપ્તિ ), સમ્યક્ત્વની વિશુદ્ધતા, સ્થિરતા, મૂળગુણ અને ઉત્તર ગુણોનાં ધારક, તેના અતિચાર, સ્થિતિ-વિશેષ (ઉપાસક પર્યાયનો કાળમાન) અનેક પ્રકારની પ્રતિમાઓ અને અભિગ્રહોનું ગ્રહણ અને તેનું પાલન, ઉપસર્ગ સહન કે નિરુપસર્ગ-પરિપાલન, અનેક પ્રકારના વિચિત્ર તપ, શીલવ્રત, ગુણવ્રત, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ અને અપશ્ચિમ મારણાંતિક સંલેખના ઝુસણાથી આત્માને યથાવિધિ ભાવિત કરી. ઘણા ભક્તોનું અનશન તપથી છેદન કરી, ઉત્તમ દેવ-વિમાનોમાં ઉત્પન્ન થઈને, ત્યાંથી તે શ્રેષ્ઠ વિમાનોમાં અનુપમ ઉત્તમ સુખોનો અનુભવ કરે છે. તેને ભોગીને પછી આયુનો ક્ષય થવાથી વ્યુત થઈને અને જિનમતમાં બોધિને પ્રાપ્ત કરી તથા ઉત્તમ સંયમ ધારણ કરી તમોરજનાં સમૂહથી વિપ્રમુક્ત થઈને અક્ષય શિવસુખને પ્રાપ્ત કરીને સર્વ દુઃખોથી રહિત થાય છે. આ બધાનું અને આ પ્રમાણેનાં અન્ય પણ અર્થોનું આ (ઉપાસકદશા)માં વિસ્તારથી વર્ણન કરેલ છે. ઉપાસકદશા અંગમાં પરિમિત વાચનાઓ છે -યાવ- સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ સાતમો અંગ છે, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-કાળ છે, દસ સમુદૅશન-કાળ છે, પદ ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે -યાવત- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન १. एवं चरण करण परूवणया आघविज्जंति -जावउवदंसिज्र्ज्जति से तं उवासगदसाओ । (क) उवासगदसांगस्स उक्खेवो प. जइ णं भंते! समणेणं भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं छठस्स अंगरस नायाधम्मकहाणं अयमट्ठे पण्णत्ते, - - सम., सु. १४२ सत्तमस्स णं भन्ते ! अंगस्स उवासगदसाणं के अट्ठे पणते ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं - जावसिद्धिगइनामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा१. आणंदे, २. कामदेवे य, ३. गाहावइचुलणीपिया, ४. सुरादेवे, ५. चुल्लसबए, ६. गाहावइकुंडकोलिए। ७. सद्दालपुत्ते, ८. महासयग, ९. नंदिणीपिया, १०. सालिहीपिया ॥१॥ प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगरस उवासगदसाणं दस अज्ायणा पण्णत्ता, पढमस्स णं भन्ते ! अज्झयणस्स के अट्ठे पण्णत्ते ? उ. एवं खलु जंबू ! - उवा. सु. २ (ख) पढमज्झयणस्स निक्खेवो. - एवं खलु जंबू ! समणं भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं उबासगदसाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते त्ति बेमि । उवा. अ. १, सु. ८६ ( 5 ) उपासङ दशांगनुं उपोद्दधात : प्र. Q. ૮૫૫ આ પ્રમાણે આ અંગમાં ચરણ કરણની વિશિષ્ટ प्ररुपारी छे यावत् पर्शन रेल छे. આ ઉપાસકદશાનું વર્ણન છે. प्र. અંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -ધાવતસિદ્ધ ગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા છઠા અંગ જ્ઞાના ધર્મકથાનો આ અર્થ કહ્યો છે તો – ભંતે ! સાતમો અંગ ઉપાસક દશાનો શું અર્થ दुघो छ ? ४५ ! श्रमश भगवान महावीर यावत् सिद्ध ગતિનામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા સાતમો અંગ ઉપાસકદશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે १. खानंह, २. महेव, उ. गाथापति युद्धनी पिता, ४. सुराहेव, ५. युल्स - शत, 5. गाथायति डुडभेलिङ, ७ सडालपुत्र, ८ महाशत, ८. नन्दिनीपिता १० शासपिता. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર ધાવતુસિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા સાતમો અંગ ઉપાસક દશાનાં દસ અધ્યયન કહ્યા છે તોભંતે ! પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? 3. भंबू ! (भागजनुं वर्णन धर्मानुयोगमा भेवु.) (ञ) प्रथम अध्यननुं निक्षेप : शंभू ! श्रमक्ष भगवान महावीर यावत्સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાસકદશાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કો छे. खेबुं बुंधुं छे. से किं तं उवासगदसाओ ? उवासगदसासु णं समणोवासगाणं णगराई उज्जाणाई चेइयाई वणसंडाई समोसरणाई रायाणो अम्मापियरो धम्मकहाओ धम्मावरिया इहलोग-परलोइया रिद्धिविसेसा भोगपरिच्याया परियागा सुयपरिग्गहा तवोवहाणाई सीलव्यय-गुण- वेरमण-पच्चक्खाण-पोसहोववासपडिवज्जणया पडिमाओ, उवसग्गा संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई देवलोगगमणाई मुकुलपच्चायाईओ पुन बोहिलाभा अंतकिरियाओ य आघविज्जति जाब- उवदंसिज्र्ज्जति । उवासगदसामु णं परिता वायणा जाब संबेज्जाओ संग्रहणीओ। , मे णं अंगट्टयाए सत्तमे अंगे एगे सुयक्बंधे, दस अज्झयणा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाई पदसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा -जाव उवदंसिज्जंति । नंदी. सु. ८९ से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण करण परूवणा आघविज्जइ, से तं उबासगदसाओ । આ પ્રમાણે બધા (૨-૧૦) અધ્યયનોના ઉપસંહાર સૂત્ર છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (T) વિચાચાન્સ લેવો (ગ) બીજા અધ્યયનનો ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર –ચાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगस्स સિદ્ધગતિ નામક શાશ્વત સ્થાન પ્રાપ્ત દ્વારા उवासगदसाणंपढमस्स अज्झयणस्स अयमठेपण्णत्ते, સાતમો અંગ ઉપાસક દશાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો - दोच्चस्स णं भन्ते ! अज्झयणस्स के अटठे पण्णत्ते? ભંતે ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? - ૩. વુિં વસ્તુ ગંડૂ .... ઉ. જંબૂ ! (આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) - ૩વા. . ૨, સુ. ૧-૨ (घ) उवासगदसांगस्स उवसंहारो - (ઘ) ઉપાસકદશા સૂત્રનો ઉપસંહાર : उवासगदसाणं सत्तमस्स अंगस्स एगो सुयक्खंधो, સાતમો અંગ ઉપાસકદશામાં એક શ્રુતસ્કંધ છે. दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु દસ અધ્યયન છે, તેમાં એક સરખું વર્ણન છે. उद्दिसिज्जति। આનું દસ દિવસમાં વાંચન કરાય છે. तओ सुयक्खंधो समुद्दिसइ, अणुण्णविज्जइ, दोसु ત્યારબાદ સંપૂર્ણ શ્રુતસ્કંધનો બે દિવસમાં સમુદેશ दिवसेसु अंगं तहेव । (સૂત્રને સ્થિર અને પરિચિત) કરાય છે અને તેની - ૩વા. ? , મુ. ૨૮ સાથે જ અનુમતિ અપાય છે, આ રીતે અંગનો સમુદેશ અને અનુમતિ સમજવી જોઈએ. ૨૬. (૮) સંત હિસાબો - ૨૬. (૮) અન્નકૃદશા સૂત્ર : प. से किं तं अंतगडदसाओ? પ્ર. અન્નકૃતુદશા સૂત્રમાં શું (વર્ણન) છે ? ૩, अंतगडदसासु णं अंतगडाणं णगराई उज्जाणाई અન્ત કૃતુદશામાં કર્મોનો અંત કરનાર चेइयाईवणसंडाइंरायाणोअम्मापियरोसमोसरणाई. (મહાપુરુષો) નાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, તેના માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ इहलोइय-परलोइया (તેના) ધર્માચાર્ય, ધર્મકથાઓ, ઈહલૌકિકइड्ढि विसेसा, પારલૌકિક, ઋદ્ધિ-વિશેષ, भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा ભોગ પરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રુત-પરિગ્રહણ, तवोवहाणाई, पडिमाओ बहुविहाओ, તપ-ઉપધાન, અનેક પ્રકારની પ્રતિમાઓ, खमा, अज्जवं, मद्दवं च, सोयं च सच्चसहियं, ક્ષમા, આર્જવ, માદેવ, સત્ય, શૌચ(નિરવ આચાર) सत्तरसविहो य संजमो, उत्तमंच बंभ, अकिंचणया, સત્તર પ્રકારનાં સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચન્ય तवोचियाओ किरियाओ समिइगुत्तीओ चेव, તપ, ત્યાગ, ક્રિયાઓ, સમિતિઓ અને ગુપ્તિઓનું વર્ણન છે, तह अप्पमायजोगो, सज्झायज्झाणेण य उत्तमाणं આપ્રમાદ- યોગ અને સ્વાધ્યાય-ધ્યાન આ બંને दोण्हपि लक्खणाई, पत्ताण य संजमुत्तमं, ઉત્તમ ગુણો અને ઉત્તમ સંયમને પ્રાપ્ત કરીને. जियपरीसहाणं चउव्विहकम्मक्खयम्मि जह પરીષહોને સહન કરનાર ચાર ધાતકર્મોનો ક્ષય केवलस्स लंभो, થવાથી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનાર, ૧. (ક) આ પ્રમાણે બધા (૩-૧૦) અધ્યયનોના ઉપોદ્દાત છે. (ખ) આ પ્રમાણે અંતગડદસા, અણુત્તરોવવાઈયદસા, વિપાકસૂત્રના દ્વિતીય વગેરે અધ્યયનોની ઉત્થાનિકાઓ સમજી લેવી જોઈએ. Page #302 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૫૭ परियाओ जत्तिओ य जह पालिओ मुणिहिं, पायोवगओयजो जहिं जत्तियाणि भत्ताणि छेयइत्ता अंतगडो मुणिवरो तमरयोघविप्पमुक्को, मोक्खसुहमणुत्तरं च पत्ता, एए अन्ने य एवमाई अत्था वित्थरेणं परूविज्जति । अंतगडदसासु णं परित्ता वायणा-जाव-संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्याए अट्ठमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, सत्त वग्गा, જે મુનીઓએ જેટલા કાળ સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું, પાદપોગમન દ્વારા જેટલા સમય ભોજનનો ત્યાગ કરી કર્મોને અંત કરનાર અજ્ઞાનાન્ધકાર રુપ રજ નાં પુંજથી વિપ્રમુક્ત થઈને અનુત્તર (મોક્ષ) સુખને પ્રાપ્ત કરનાર મુનિવરોનું વર્ણન છે. આ પ્રમાણેના અન્ય અનેક અર્થોનું આ અંગમાં વિસ્તારથી પ્રરુપણ કરેલ છે. અન્તકૃદશામાં પરિમિત વાચનાઓ છે -વાવસંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ આઠમો અંગ છે, આમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, સાત वर्ग छे. દસ ઉદેશનકાળ છે, દસ સમુદેશનકાળ છે, પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ છે, સંખ્યાત અક્ષર છે -વાવ- ઉદાહરણ આપીને समावेस छ. . આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -યાવત- ઉપદર્શન કરેલ છે. दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जंति । से एवं आया, एवं णाया,एवं विण्णाया। આ અન્નકૂદશાનું વર્ણન છે. एवं चरण-करण-परूवणया आघविज्जति -जावउवदंसिज्जंति। से तं अंतगडदसाओ। - सम., सु. १४३ (क) अंतगडदसांगस्स उक्खेवो - प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं अयमठे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! अंगस्स अंतगडदसाणं के अट्ठे पण्णत्ते? (3) सन्तकृशांगनुं Gपोधात : प्र. मते ! श्रम भगवान महावीर -यावत् સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા સાતમો અંગ ઉપાસકદશાનો આ અર્થ કહ્યો છે તો - ભંતે ! આઠમો અંગ અત્તકૃદશાનો શું અર્થ इत्यो छ? से किं तं अंतगडदसाओ? अंतगडदसासु णं अंतगडाणं णगराई उज्जाणाई चेइयाई वणसंडाइं समोसरणाइं रायाणो अम्मा-पियरो धम्मकहाओ धम्मायरिया इहलोग-परलोइया इड्ढिविसेसा भोगपरिच्चाया, पव्वज्जाओ परियागा सुयपरिग्गहा तवोवहाणाई संलेहणाओ भत्तपच्चक्खाणाई पाओवगमणाई अंतकिरियाओ य आघविज्जति -जाव- उवदंसिर्जति । अंतगडदसासु णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए अट्ठमे अंगे, एगे सुयक्खंधे, अट्ठ बग्गा, अट्ठ उद्देसणकाला, अट्ठ समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साई पदग्गेणं, संखज्जा अक्खरा -जाव- उवदंसिजति । से तं अंतगडदसाओ। - नंदी.. सु. ९.sary.org Page #303 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -જાવતसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમો અંગ अंतगडदसाणं अट्ठ वग्गा पण्णत्ता। અત્તકૃતુદશાનાં આઠ વર્ગ કહ્યા છે. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -થાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા અત્તર્દશાનાં अंतगडदसाणं अट्ठ वग्गा पण्णत्ता, पढमस्स णं भंते ! આઠ વર્ગ કહ્યા છે તો ! અન્નકૃતુદશાના वग्गस्स अंतगडदसाणं कइ अज्झयणा पण्णत्ता ? પ્રથમ વર્ગનાં કેટલા અધ્યયન કહ્યા છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમો અંગ अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा અન્તકૃદશાનાં પ્રથમ વર્ગનાં દસ અધ્યયન કહ્યા पण्णत्ता, तं जहा - છે, જેમકે – ૨. ગોયમ, ૨. સમુદ્ર, રૂ. સારિ, ૪. મીરે વેવ હોદ્દ, ૧. ગૌતમ, ૨. સમુદ્ર, ૩. સાગર, ૪, ગંભીર, ૫. ચિનિયે ય, ૬. યત્વે , ૭. પિન્ને વસ્તુ, ૫. સ્વિમિત, ૬. અચલ, ૭. કાંપિલ્ય, ૮. અક્ષોભ, ૮. ચંદ્રવોમ, . સેન, ૨૦. વિદૂ II ૯. પ્રસેનજીત, ૧૦. વિષ્ણુ. g, ન જે મંતે ! સમાં મવથી મહાવીરે ગાવ ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -જાવતसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમો અંગ अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा અન્તકૃદશાનાં પ્રથમ વર્ગના દસ અધ્યયન પUUત્તા, કહ્યા છે, તો - पढमस्स णं भंते ! अज्झयणस्स अंतगडदसाणं ભંતે ! અત્તકૃદશાના પ્રથમ વર્ગના પ્રથમ पढमस्स वग्गस्स के अटठे पण्णत्ते ? અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? ૩. પુર્વ વસ્તુ નંબૂ ! ......... ઉ. જંબૂ ! (આગળનું વર્ણન ધર્મકથાનું યોગમાં જોવું.) - સંત. મ. ૨, મુ. ૩-૮ (ख) पढमज्झयणस्स णिक्खेवो (ખ) પ્રથમ અધ્યયનનો નિક્ષેપ : एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમો અંગ अंतगडदसाणं पढमस्स वग्गस्स पढमस्स अज्झयणस्स અત્તકૃદશાના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો अयमठे पण्णत्ते । આ અર્થ કહ્યો છે. ત્તિ નિા એવું હું કહું છું. - અંત. વ. ૨, મુ. ૨૬ (જ) અંતરડા નિવેવ - (ગ) અન્તકૃદશાનો નિક્ષેપ : एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમો અંગ अंतगडदसाणं अयमढे पण्णत्ते त्ति बेमि । અત્તકૃદશાનો આ અર્થ કહ્યો છે, એવું હું કહું છું. - સંત. 4. ૮, ૩. ૨૫ ૧. આ પ્રમાણે બધા વર્ગ અને અધ્યયનોના ઉપોદ્રઘાત અને ઉપસંહાર સૂત્રો સમજી લેવા જોઈએ. ૨. આ પ્રમાણે અણુત્તરોપપાતિકદશા અને વિપાકસૂત્રના બધા અધ્યયનોના ઉપસંહાર સૂત્ર છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૫૯ (ઘ) મંતરાડસાક્ષ વસંદા - (ઘ) અંતકૃદશા સૂત્રનો ઉપસંહાર : अंतगडदसाणं अंगस्स एगो सुयक्खंधो, અન્તકૃદશા અંગમાં એક શ્રુતસ્કંધ છે, अट्ठ वग्गा अट्ठसु चेव दिवसेसु उद्दिसिज्जंति, આઠ વર્ગ છે અને આઠ દિવસમાં આનું વાંચન થાય છે. तत्थ पढमबिइयवग्गे दस-दस उद्देसगा, આમાં પ્રથમ અને દ્વિતીય વર્ગમાં દસ-દસ ઉદેશક છે. तइयवग्गे तेरस उद्देसगा, ત્રીજા વર્ગમાં તેર ઉદેશક છે, चउत्थ-पंचमवग्गे दस-दस उद्देसगा, ચોથા અને પાંચમાં વર્ગમાં દસ-દસ ઉદેશક છે, છટ્ટવ સોસ સTT, છઠ્ઠા વર્ગમાં સોળ ઉદેશક છે, सत्तमवग्गे तेरस उद्देसगा, સાતમાં વર્ગમાં તેર ઉદેશક છે, अट्ठमवग्गे दस उद्देसगा। આઠમાં વર્ગમાં દસ ઉદેશક છે. - સંત. ૩. ૮, મુ. ૩૮ ૨૭. (૧) મજુરોવવાચસો ૨૭. (૯) અનુત્તરોપપાતિકદશા સૂત્ર : प. से किं तं अणुत्तरोववाइयदसाओ ? - પ્ર. અનુત્તરોપપાતિકદશામાં શું છે ? उ. अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं અનુત્તરોપપાતિકદશામાં અનુત્તર વિમાનોમાં णगराइं उज्जाणाई चेइयाई वणखंडाई रायाणो ઉત્પન્ન થનાર (મહાઅનગારોનાં) નગર, ઉદ્યાન, अम्मा-पियरो समोसरणाई, ચૈત્ય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ इहलोग-परलोग इड्ढि ધર્માચાર્ય, ધર્મકથાઓ, ઈહલૌકિક, પરલૌકિક, विसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा વિશિષ્ટ ઋદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, तवोवहाणाई, શ્રુતનું પરિગ્રહણ, તપ ઉપધાન. परियागो पडिमाओ संलेहणाओ भत्तपाणपच्च પર્યાય, પ્રતિમા, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, क्खाणाई पाओवगमणाई, પાદપોપગમન (સંથારા). अणुत्तरोववाओ सुकुलपच्चायाया पुण बोहिलाभो અનુત્તર વિમાનોમાં ઉત્પત્તિ, સુકુળમાં જન્મ, अंतकिरियाओ य आघविज्जति । પુન:બોધિલાભ અને અન્તક્રિયાઓ કહી છે. अणुत्तरोववाइयदसासु णं तित्थकरसमोसरणाई અનુત્તરોપપાતિકદશામાં પરમ મંગળકારી, परममंगल्लंजगहियाणि, जिणाइसेसाय बहुविसेसा, જગતુ-હિતકારી તીર્થકરોનાં સમવસરણ અને ઘણા પ્રકારનાં જિન-અતિશયોનું વર્ણન છે. जिणसीसाणं चेव समणगणपवरगंधहत्थीणं, તથા તીર્થકરોનાં વિશિષ્ટ શિષ્ય- જે શ્રમણજનોમાં ગંધહસ્તીનાં સમાન શ્રેષ્ઠ છે. थिरजसाणं परिसह-सेण्ण-रिउबलपमद्दणाणं, સ્થિર યશવાળા છે, પરીષહ-સેના રૂપી શત્રુબળ નાં મર્દન કરનાર છે, तवदित्तचरित्त-णाण-सम्मत्तसार-विविहप्पगार તપ સે દીપ્ત છે, જે ચારિત્ર, જ્ઞાન, સમ્યક્ત્વરુપ वित्थरपसत्थगुणसंजुयाणं अणगारमहरिसीणं સારવાળા અનેક પ્રકારનાં વિશાળ પ્રશસ્ત ગુણોથી अणगारगुणाण वण्णओ, યુક્ત છે, એવા મહર્ષિઓનાં અનગાર-ગુણોનો અનુત્તરોપપાતિક દશામાં વર્ણન છે. उत्तमवरतव-विसिट्ठणाणजोगजुत्ताणं, અતીવ શ્રેષ્ઠ તપવિશેષથી અને વિશિષ્ટ For Private & Personal Use Onl જ્ઞાન-યોગથી યુક્ત છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૮૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जह य जगहियं भगवओ, जारिसा य रिद्धिविसेसा देवासुरमाणुसाणंपरिसाणंपाउब्भावाय जिणसमीवं जह य उवासंति जिणवरं, जह यपरिकहेंतिधम्मलोगगुरू-अमर-नरासुरगणाणं, सोऊण य तस्स भासियं अवसेसकम्म विसयविरत्ता नरा जह अब्भुढेंति धम्ममुरालं संजमं तवं चावि बहुविहप्पगारं, जह बहूणि वासाणि अणुचरित्ताआराहियनाणदसणचरित्तजोगा जिणवयणमणुगयमहियं भासित्ता, जिणवराण हिययेण मणण्णेत्ता, जेय जहिं जत्तियाणि भत्ताणि छेयइत्ता लभ्रूण य, समाहिमुत्तमंझाणजोगजुत्ता उववण्णा मुणिवरोत्तमा जह अणुत्तरेसु, જેમણે જગત હિતકારી ભગવાન તીર્થકરોની જેવી પરમ આશ્ચર્યકારિણી ઋદ્ધિઓની વિશેષતાઓ અને દેવ, અસુર, મનુષ્યોની સભાઓનો જિનવરનાં સમીપે પ્રકટ થવાનું અને ઉપાસના કરવાનું, તથા અમર, નર, સુરગણોનાં રૈલોક્ય ગુરુ નવર જે પ્રમાણે તેને ધર્મનો ઉપદેશ આપે છે. તેના દ્વારા ઉપદિષ્ટ ધર્મને સાંભળીને ક્ષીણકર્મા મહાપુરુષ પોતાના સમસ્ત કામ-ભોગોથી અને ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈને જે પ્રમાણે ઉદાર ધર્મને અને વિવિધ પ્રકારથી સંયમ અને તપને સ્વીકાર કરે છે. તથા જે પ્રમાણે ઘણા વર્ષો સુધી તેનું આચરણ કરીને, જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગની આરાધના કરી જીન-વચનનાં અનુસાર પૂજીત ધર્મનો બીજા ભવ્ય જીવોને ઉપદેશ આપીને જીનેશ્વરોની હૃદયથી આરાધના કરી ઉત્તમ મુનિવર જ્યાં જેટલા સમય ભોજનનો ત્યાગ કરી તેમજ - સમાધિને પ્રાપ્ત કરી અને ઉત્તમ ધ્યાનયોગથી યુક્ત થઈને જે પ્રમાણે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જેમ અનુપમ વિષય સુખને ભોગે છે, તે બધાનું અનુત્તરોપપાતિક દશામાં વર્ણન કરેલ છે. ત્યારબાદ ત્યાંથી ટ્યુત થઈને તે જે પ્રમાણેથી સંયમને ધારણ કરી અંતક્રિયા કરશે અને મોક્ષને પ્રાપ્ત કરશે. તે બધાનું તથા આ પ્રમાણે અન્ય અર્થોનું વિસ્તારથી આ અંગમાં વર્ણન કરેલ છે. અનુત્તરોપપાતિકદશામાં પરિમિત વાચનાઓ છે -વાવ- સંખ્યાત સંગ્રણીઓ છે. અંગોમાં આ નવમું અંગ છે. આમાં એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, ત્રણ વર્ગ છે. દસ ઉદેશન-કાળ છે, દસ સમુદેશન-કાળ છે. તથા પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે. સંખ્યાત અક્ષર છે -યાવતુ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યફ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. पावंति जह अणुत्तरे अत्थ विसयसोक्खं, तओय चुआ कमेण काहितिसंजयाजह य अंतकिरियं. एए अन्ने य एवमाई अत्था वित्थेरणं परूविज्जति । अणुत्तरोववाइयदसासु णं परित्ता वायणा -जावसंखेज्जाओ संगहणीओ। से णं अंगठ्ठयाए नवमे अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, तिण्णि वग्गा, दस उद्देसणकाला, दस समुद्देसणकाला, संखेज्जाइं पयसयसहस्साई पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा -जाव-उवदंसिज्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, For Private & Personal use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૬૧ આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -યાવત- ઉપદર્શન કરેલ છે. આ અનુત્તરોપપાતિક દશાનું વર્ણન છે. एवं चरण-करण परूवणया आघविज्जति -जावउवदंसिज्जंति, से तं अणुत्तरोववाइयदसाओं। . - सम. सु. १४४ (क) अणुत्तरोववाइयदसाणं उक्खेवो - प. जइ णं भन्ते ! समणेणं भगवया महावीरेणं-जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडगदसाणं अयमठे पण्णत्ते, नवमस्स णं भन्ते ! अंगस्स अणूत्तरोववाइयदसाणं के अट्ठे पण्णत्ते? तएणं से सुहम्मे अणगारे जम्बू अणगारं एवं वयासी उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं नवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तिण्णि वग्गा पण्णत्ता। जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जावसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं नवमस्स अंगस्स अणुत्तरोववाइयदसाणं तओ वग्गा पण्णत्ता, पढमस्स णं भन्ते ! वग्गस्स अणुत्तरोववाइयदसाणं कइ अज्झयणा पण्णत्ता ? __ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जावसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं अणुत्तरोववाइयदसाणं पढमस्स वग्गस दस अज्झयणा पण्णत्ता, तं जहा - १.जालि, २. मयालि, ३.उवयालि, ४. पुरिससेणे य, ५. वारिसेणे य । ६. दीहदंते य, ७. लट्ठदंते य, ८. वेहल्ले, ९. वेहायसे, १०, अभयेइ य कुमारे॥१॥ () अनुत्तरो५ति शानु 6पोधात : 4. भंते ! श्रम भगवान महावीर -यावत् સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા આઠમું અંગ અત્તકૃદશાનો આ અર્થ કહ્યો છે તોભંતે ! નવમા અંગ અનુત્તરોપપાતિક દશાનો શું अर्थ यो छ ? ત્યારે આર્ય સુધર્મા અનગારે જંબૂ અણગારથી આ प्रभारी इयु - ४५ ! श्रम भगवान महावी२ -यावत्સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા નવમું અંગ અનુત્તરોપપાતિક દશાનાં ત્રણ વર્ગ કહ્યા છે. प्र. भंते ! श्रम भगवान महावीर -यावत् સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા અનુત્તરોપપાતિક દશાનાં ત્રણ વર્ગ કહ્યા છે તો - ભંતે ! અનુત્તરોપપાતિક દશાના પ્રથમ વર્ગના કેટલા અધ્યયન કહ્યા છે ? જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવત- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા અનુત્તરોપપાતિક-દશાનાં પ્રથમ વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १.लि., २. भयादी, 3. क्याली, ४. पुरिससेन, ५. वारिसे, . हात, ७. सटहत, ८. वेडस, ८. वेडायस, १०. समयमा२. से किं तं अणुत्तरोववाइयदसाओ? अणुत्तरोववाइयदसासु णं अणुत्तरोववाइयाणं णगराई उज्जाणाई चेइयाई वणसंडाई समोसरणाइं । रायाणा अम्मा-पियरो धम्मकहाओ धम्मायरिया इहलोग-परलोइया रिद्धिविससा भोगपरिच्चागा पव्वज्जाओ, परियागा, सुयपरिग्गहा, तवोवहाणाइं, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाई, पाओवगमणाई, अणुत्तरोववाइयत्ते उववत्ती सुकुलपच्चायाईओ पुण बोहिलाभो अंतकिरियाओ य आघविज्जति -जाव- उवदंसिजति । अणुत्तरोववाइयदसासु णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ, से णं अंगठ्याए णवमे अंगे, एग सुयक्खंधे, तिण्णि वग्गा, तिण्णि उद्देसणकाला, तिण्णि समुद्देसणकाला, संखेज्जाइं पयसहस्साइं, पयग्गेणं संखेज्जा अक्खरा -जाव- उवदंसिज्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण करण परूवणया आघविज्जइ । से तं अणुत्तरोववाइयदसाओ। - नंदी., मु. ११ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૫. નવુ ાં મંત ! સમાં ભાવયા મહાવીરેળું ખાવसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भन्ते ! अज्झयणस्स अणुत्तरोववाइयदसाणं के अट्ठे पण्णत्ते ? ૩. તું જીત્યુ મંજૂર (ख) अणुत्तरोववाइयदसांगस्स उवसंहारोअणुत्तरोववाइयदसाणं एगो सुयक्बंधो, तिणि वग्गा, तिसु चेव दिवसेसु उद्दिसंति । અનુ. વ. o, મુ. ?-૨ तत्थ पढमे वग्गे दस उद्देसगा, विइए वग्गे तेरस उद्देसगा, तइए वग्गे दस उद्देसगा । ૨૮. (૨૦) વહાવાળાડું - – અણુ. વ. ૩, ૬. ૭૬ प से किं तं पण्हावागरणाणि ? उ. पण्हावागरणेसु अट्टुत्तरं पसिणसयं, अठुत्तरं अपसिणमयं, अदुत्तरं परिणापसिणसयं विज्जाइपया, नागसुवन्नेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति । पण्हावागरणदसासु णं- ससमय-परसमयपण्णवयपत्तेयबुद्धविविहत्थभासाभासियाणं, अइसयगुण-उवसमणाणष्पगार- आयरियभासियाणं, वित्थरेणं वीरमहेसीहिं विविहवित्थरभासियाणं च जगहियाणं ઞવાનુવ્ડ-વાટ્ટુ-પ્તિ-મળ-ગ્લોમ-ઞાÜમાયાળું, विविहमहापसिणाविज्जा - પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -યાવર્તુસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે તો ભંતે ! અનુત્તરોપપાતિક દશાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? .જંબૂ ! (આની આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) પ્ર. = (ખ) અનુત્તરોપપાતિકદશાંગ સૂત્રનો ઉપસંહાર : અનુત્તરોપપાતિક દશામાં એક શ્રુતસ્કંધ છે. ત્રણ વર્ગ છે, ત્રણ જ દિવસમાં આનું વાંચન થાય છે. તેના પ્રથમ વર્ગમાં દસ ઉદ્દેશક છે, બીજા વર્ગમાં તેર ઉદ્દેશક છે, ત્રીજા વર્ગમાં દસ ઉદ્દેશક છે. ૨૮. (૧૦)પ્રશ્નવ્યાકરણ સૂત્ર : પ્રશ્નવ્યાકરણમાં શું (વર્ણન) છે ? પ્રશ્નવ્યાકરણ અંગમાં એક સૌ આઠ પ્રશ્ન, એક સો આઠ અપ્રશ્ન, અને એક સો આઠ પ્રક્ષાપ્રશ્ન, અનેક વિદ્યાઓ તથા નાગ સુપર્ણોની સાથે થયેલ દિવ્ય સંવાદ કહ્યા છે. પ્રશ્નવ્યાકરણદશામાં સ્વસમય-પર સમયના પ્રજ્ઞાપક પ્રત્યેક બુદ્ધોની દ્વારા વિવિધ અર્થવાળી ભાષાઓ દ્વારા વર્ણિત વચનોનું - નાના પ્રકારનાં અતિશયોનું, જ્ઞાનાદિ ગુણો અને ઉપશમભાવ આદિ આચાર્ય ભાષિતોનો, વિસ્તારથી વીર મહર્પિયોનાં જગત હિતકારી અનેક પ્રકારનાં વિસ્તૃત સુભાષિતોનું, આદર્શ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, ક્ષોમ અને સૂર્ય આદિ (નાં આશ્રયથી આપેલ વિદ્યાદેવતાઓના ઉત્તરો) નું આ અંગમાં વર્ણન છે. અનેક મહા પ્રશ્નવિદ્યાઓ વચનથી જ પ્રશ્ન કરવા પર ઉત્તર આપે છે. ૧. બાકી બધા અધ્યયનો અને વર્ગોના ઉપોદ્ઘાત અને ઉપસંહાર જ્ઞાતાસૂત્ર'ના પ્રમાણે જ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ?. मणपसिणविज्जा - देवय-पयोगपाहण्णगुणप्पगासियाणं, सब्भूय-दुगुणप्पभाव- नरगण-मइविम्हयकारीणं अईसयमतीतकालसमय दम - सम- तित्थकरूत्तमस्स ठिइकरणकारणाणं दुरहिगमदुरवगाहस्स, सव्वसव्वन्नुसम्मवस्स, अबुहजणविबोहणकरस्स, पच्चक्खयपच्चयकराणं पण्हाणं विविहगुणमहत्था जिणवरप्पणीया आघविज्जति । पण्हावागरणेसु णं परित्ता वायणा - जाव- संखेज्जाओ संगहणीओ । सेणं अंगट्ट्याए दसमे अंगे, गेसुधे पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ता । संखेज्जा अक्खरा - जाव उवदंसिज्जति । મે Ë આયા, વં યા, વં વિળયા, एवं चरण-करण परूवणया आघविज्जंति - जावउवदंसिज्जति । से त्तं पण्हावागरणाई । - સમ. સુ. ?૪૬ અનેક વિદ્યાઓ મનથી ચિંતિત પ્રશ્નોનાં ઉત્તર આપે છે. ૮૬૩ અનેક વિદ્યાઓ અનેક અધિષ્ઠાતા દેવતાઓનાં પ્રયોગ-વિશેષની પ્રધાનતાથી અનેક અર્થોનાં સંવાદક ગુણોને પ્રકાશિત કરે છે, પોતાના સદ્દભૂત દ્વિગુણ પ્રભાવક ઉત્તરોનાં દ્વારા જન સમુદાયને વિસ્મિત કરે છે. અતીત કાળનાં સમયમાં દમ અને શમનાં ધારક વિશિષ્ટ અતિશય સંપન્ન તીર્થંકર થયેલ છે. આ પ્રમાણે સંશયશીલ મનુષ્યોનાં સ્થિરીકરણ કરનાર સમજવામાં અને અવગાહન કરવામાં કઠિન બધા સર્વજ્ઞોનાં દ્વારા સમ્મત, અબુધજનોને પ્રબોધ કરનાર એવા પ્રત્યક્ષ પ્રતીતિ-કારક પ્રશ્નોનું અને વિવિધ ગુણ અને મહાન્ અર્થવાળા જીનવ૨-પ્રણીત ઉત્તરોનું આ અંગમાં વર્ણન કરેલ છે. પ્રશ્નવ્યાકરણ અંગમાં પરિમિત વાચનાઓ છે -યાવ- સંખ્યાત સંગ્રહણીઓ છે. પ્રશ્નવ્યાકરણ અંગરુપમાં દસમો અંગ છે. આમાં એક શ્રુતસ્કંધ છે, પિસ્તાલીસ ઉદ્દેશન-કાળ છે, પિસ્તાલીસ સમુદૅશન-કાળ છે, પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે. આમાં સંખ્યાત અક્ષર છે -યાવ- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપજ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પરુપણા કરી છે -યાવત- ઉપદર્શન કરેલ છે. આ પ્રશ્નવ્યાકરણનું વર્ણન છે. से किं तं पण्हावागरणाई ? पण्हावागरणेसु णं अट्टुत्तरं पसिणसयं अट्टुत्तरं अपसिणसयं, अट्टुत्तरं पसिणापसिणसयं, अण्णे वि विविहा दिव्वा विज्जा सया नाग-सुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति । पण्हावागरणाणं परित्ता वायणा जाव संखिज्जाओ संगहणीओ । से णं अंगठ्ठ्याए दसमे अंगे, एगे सुयक्बंधे, पणयालीसं अज्झयणा, पणयालीसं उद्देसणकाला, पणयालीसं समुद्देसणकाला, संखेज्जाई पयसहस्साइं पदग्गेणं, संखेज्जा अक्खरा -जाव उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विष्णाया, एवं चरण करण परूवणया आघविज्जइ । से तं पण्हावागरणाई । For Private Personal Use Only - નંદ્દી., મુ. ૨૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૮૬૪ * દ્રવ્યાનુયોગ ભાગ-૨ () પદવિારસ ૩ળવો - (ક) પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं णवमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા નવમું અંગ अणुत्तरोववाइयदसाणं अयमठे पण्णत्ते - અનુત્તરો૫પાતિક દશાનું આ અર્થ કહ્યો છે તોदसमस्सणं भन्ते! अंगस्स पण्हावागरणाणं के अट्ठे ભંતે ! દસમાં અંગ પ્રશ્નવ્યાકરણનો શું અર્થ કહ્યો gujત્ત ? ૩. નંÇ ! સમજે મવથ મહાવીર -ના જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दसमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દસમાં અંગ पण्हावागरणस्स दो सुयक्खंधा पण्णत्ता, तं जहा - પ્રશ્નવ્યાકરણનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે, જેમકે - ૨. માસવાર ૫, ૨. સંવરફાર ૪T ૧. આશ્રદ્વાર, ૨. સંવર દ્વાર, प. जइणं भंते ! समणणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दसमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દસમાં અંગ पण्हावागरणस्स दो सुयक्खंधा पण्णत्ता, પ્રશ્નવ્યાકરણનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે તો -- पढमस्स णं भन्ते ! सुयक्खंधस्स कइ अज्झयणा ભંતે ! પ્રથમ શ્રુતસ્કંધનાં કેટલા અધ્યયન કહ્યા. पण्णत्ता? उ, जंबू ! पढमस्स णं सुयक्खंधस्स समणेणं भगवया ઉ. શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુ- સિદ્ધગતિ महावीरेणं-जाव-सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ શ્રુતસ્કંધનાં પાંચ पंच अज्झयणा पण्णत्ता । અધ્યયન કહ્યા છે. प. दोच्चस्स णं भंते ! सुयक्खंधस्स कइ अज्झयणा ભંતે ! બીજા શ્રુતસ્કંધનાં કેટલા અધ્યયન કહ્યા पण्णत्ता? उ. जंबू ! एवं चेव पंच अज्झयणा पण्णत्ता, ઉ. જંબૂ ! પૂર્વવત્ પાંચ અધ્યયન કહ્યા છે. प. एएसि णं भंते ! अण्हय संवराणं समणेणं भगवया ભંતે ! આ આશ્રવ અને સંવરોનું શ્રમણ ભગવાન महावीरेणं-जाव-सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं મહાવીર -વાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત के अट्ठे पण्णत्ते ? દ્વારા શું અર્થ કહ્યો છે ? तए णं अज्ज सुहम्मेथेरे जंबू नामेणं अणगारेणं एवं ત્યારે આર્ય સુધર્મા વિરએ જંબૂ નામક वुत्ते समाणे जंबू अणगारं एवं वयासी - અણગારની આ વાતને સાંભળીને જંબૂ અણગારથી આ પ્રમાણે કહ્યુંउ. इणमो अण्हय संवर विणिच्छयं, पवयणस्स णिस्संदं । ઉ. મહર્ષિઓ (તીર્થકરો, ગણધરો) દ્વારા નિશ્ચિત वोच्छामि णिच्छयत्थं, सुभासियत्थं महेसीहिं ।। રુપથી કહેલ તે આશ્રવ સંવરનો ભલીભાંતિ નિશ્ચય કરાવનાર પ્રવચનનાં સારને હું કહીશ. - grટ્ટ, મુ. ૨, ૪, ૨, મુ. ? (ક) પવિારFક્સ ૩વસેeો - (ખ) પ્રશ્નવ્યાકરણ સૂત્રનો ઉપસંહાર : पण्हावागरणे एगो सुयक्खंधो, પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु દસ અધ્યયન એક સરખા છે અને દસ દિવસમાં દિfસન્નતિ ા. જ આનું વાંચન કરાય છે. एगंतरेसु आयंबिलेसु निरूद्धेसु आउत्तभत्तपाणएणं। ઉપયોગપૂર્વક ભક્તપાનનો નિરોધ કરીને એકાન્તર -qvટ્ટ, મુ. ૨, એ. ૬, આયંબિલનાં તપ દ્વારા આનું વાંચન કરાય છે. માછrary.org ૨૨e & Personal use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૬૫ ૨૧. (૧) વિવા/મુ ૨૯. (૧૧) વિપાક સૂત્ર : - प. से किं तं विवागसुयं ? પ્ર. વિપાક સૂત્રમાં શું વર્ણન) છે ? उ. विवागसुए णं सुकडदुक्कडाणं कम्माणं फलविवागे ઉ. વિપાક સૂત્રમાં સુકૃત અને દુષ્કૃત કર્મોનાં आघविज्जंति। ફળ-વિપાક કહ્યા છે. से समासओ दुविहे पण्णत्ते, तं जहा આ સંક્ષેપમાં બે પ્રકારના કહ્યા છે, જેમકે - ૨. સુવિવા જેવ, ૨, સુદવિવારે જોવા ૧. દુઃખ વિપાક, ૨. સુખ-વિપાક. तत्थ णं दस दुहविवागाणि, दस सुहविवागाणि । દુઃખ વિપાકમાં દસ અધ્યયન છે અને સુખ વિપાકમાં પણ દસ અધયયન છે. T. () તે વુિં તે વિવાળ ? પ્ર. (૧) દુ:ખવિપાકના અધ્યયનમાં શું વર્ણન છે ? उ. दुहविवागेसु णं दुहविवागाणं नगराई उज्जाणाई દુઃખ વિપાકમાં દુષ્કતોનાં દુ:ખરૂપફળોને चेइयाई वणखंडाई रायाणो अम्मा-पियरो ભોગનારનાં) નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, समोसरणाइंधम्मायरिया धम्मकहाओ नगरगमणाई રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથાઓ, નગર-ગમન, સંસાર પ્રબન્ધ આદિ संसारपबंधे दुहपरंपराओ य आघविज्जति । દુઃખ પરંપરાઓને ભોગવવાનું વર્ણન કરેલ છે. આ દુઃખ વિપાકનું વર્ણન છે. ૫. (૨) સે કિં તે મુદવિવાTIળ ? પ્ર. (૨) સુખ-વિપાકના અધ્યયનોમાં શું વર્ણન છે ? उ. सुहविवागेसु सुहविवागाणं णगराइं उज्जाणाई સુખ-વિપાકમાં સુકૃતોના (સુખરુપ ફળોને चेइयाईवणखंडाईरायाणोअम्मा-पियरोसमोसरणाई. ભોગનાર) નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, धम्मायरिया धम्मकहाओ, ધર્માચાર્ય, ધર્મકથાઓ. इहलोइय-परलोइय-इड्ढिविसेसा, ઈહલૌકિક-પારલૌકિક-ઋદ્ધિવિશેષ, भोगपरिच्चाया पव्वज्जाओ, ભોગ પરિત્યાગ, પ્રવ્રજ્યા. सुयपरिग्गहा तवोवहाणांइ परियागा, શ્રુતપરિગ્રહ, તપ-ઉપધાને, દીક્ષા-પર્યાય, पडिमाओ संलेहणाओ, પ્રતિમા, સંલેખના, भत्तपच्चक्खाणाई पाओवगमणाई, ભક્ત પ્રત્યાખ્યાન, પાદપોગમન, (સંથારો) देवलोगगमणाई सुकुलपच्चायाई पुण बोहिलाभो દેવલોકગમન, સુકુળ-પ્રત્યાગમન, પુનઃબોધિલાભ अंतकिरियाओ य आघविति । અને તેની અન્તક્રિયાઓ કહી છે. दुहविवागेसु णं-पाणाइवाय-अलियवयण દુ:ખ વિપાકમાં- પ્રાણતિપાત, અસત્ય વચન, चोरिक्ककरण-परदारमेहुण-ससंगयाएमहतिबकसाय ચૌર્ય કર્મ, પરદાર-મૈથુન, સુસંગતા, મહાતીવ્ર इंदिय-प्पमाय-पावप्पओय-असुहज्झवसाणसंचियाणं કષાય, ઈન્દ્રિય (વિષય સેવન)પ્રમાદ, પાપ-પ્રયોગ અને અશુભ અધ્યવસાયોથી સંચિત પાપકર્મોના कम्माणं पावगाणं पावअणुभाग-फलविवागा। પાપરુ૫ ફળ-વિપાકોનું વર્ણન કરેલ છે. णि रयगइ-तिरिक्खजोणि-बहुविहवसणसय જેને નરકગતિ અને તિર્યંચ-યોનિગતિમાં ઘણા परंपरापबद्धा णं, પ્રકારનાં અસીમ સંકટોની પરંપરામાં પડીને ભોગવવા પડે છે. मणुयत्ते वि आगयाणं जहा पावकम्मसेसेण पावगा ત્યાંથી નીકળીને મનુષ્ય ભવમાં આવવા છતાં होंति फलविवागा, પણ જીવોને પાપ-કર્મોનાં બાકી રહેવાથી અનેક પાપરુ૫ અશુભફળવિપાક ભોગવવા પડે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ વદ-વસMવિપાસ-નાના-ની-ટ્ટ-ર-૧ર જેમ - વધ, વૃષણવિનાશ, નાસિકા છેદન, કર્ણ नहच्छेयण-जिब्भच्छयण કર્તન, ઓષ્ઠ-છેદન, અંગુષ્ઠ-છેદન, હસ્ત-કર્તન, ચરણ-છેદન, નખ-છેદન, જીવ્હા-છેદન. अंजण-कडग्गिदाहण-गयचलणमलण-फालण લોખંડના ગરમ સળીયાથી આંખોને આંજવાથી, ઉત્સવપન-મૂત્ર-સ્ત્રા-ત્ર-સ્ત્રમિંગળ-ત-સમ કટાગ્નિદાહ, હાથીનાં પગની નીચે નાંખીને तत्ततेल्ल-कल कलअभिसिंचण-कुंभिपाग-कंपण શરીરને કચરી નખાવવું, ફરસા આદિથી શરીરને थिरबंधण - वेह-वेज्झकत्तण - अतिभयकरकरप ફાડવું, ફાંસી આપીને વૃક્ષથી લટકાવવું, ત્રિશૂલે, લતા, લાકડી અને લાઠીથી શરીરને છેદવું, તપેલ लीवणादिदारूणाणि दुक्खाणि अणोवमाणि, કડકડતું સીસા તેમજ તેલથી શરીરને અભિસિંચન કરવું, કુંભીમાં પકાવવું, શરીરમાં કંપન પૈદા કરનાર અતિ શીતળ જલ શીતકાળમાં નાંખવું, સ્થિર કરવા માટે કાષ્ઠ આદિમાં પણ ફસાવીને બાંધવું, ભાલા આદિથી વીંધવા, વર્ધકીર્તન, ચામડી ઉખાડવી, અતિ ભયકારક હાથોમાં અગ્નિ પ્રગટાવવી આદિ અનુપમ દારુણ દુ:ખોનું આખ્યાન કરેલ છે. बहुविविहपरंपराणुबद्धा ण मुच्चंति पावकम्म દુઃખોની વિવિધ પરંપરાથી અનુબદ્ધ જીવ પાપ वल्लीए। કર્મ રૂપી વેલથી મુક્ત થતા નથી. अवेयइत्ता हु णत्थि मोक्खो, तवेण धिइधणियब કેમકે - કર્મોનું વેદન કર્યા વગર તેનાથી છુટકારો द्धकच्छेण सोहणं तस्स वावि हुज्जा। થતો નથી. પરંતુ ક્યારેક પ્રબળ ધૃતિબળથી કટિબદ્ધ તપના દ્વારા તેનું શોધન પણ થઈ શકે છે. एत्तो य मुहविवागेसु सील-संजम-णियम-गुण સુખવિપાકમાં શીલ, સંયમ, નિયમ, ગુણ અને તપतवोवहाणेमु साहुमु सुविहिएसु अणुकंपाऽऽस ઉપધાનને ધારણ કરનાર સુવિહિત સાધુઓનો यप्प ओग-ति काल-मइ विसुद्ध भत्तपाणाई અત્યત આદરવાળા, હિતકારક, સુખકારક અને पययमणमा हिय-सुहनीसेस-तिव्वपरिणाम કલ્યાણકારક તીવ્ર અધ્યવસાય તથા નિશ્ચિત निच्छियमई पयच्छिऊणं पयोगसद्धाइं जह य निव्वत्ते મતિવાળા વ્યક્તિ અનુકંપાના આશય-પ્રયોગથી તથા દાન આપનારની તૈકાલિક મતિથી વિશુદ્ધ ति उ बोहिलाभं. તથા પ્રયોગ-શુદ્ધ ભક્ત-પાન આપીને જે પ્રમાણે બોધિને પ્રાપ્ત કરે છે તેનું આખ્યાન કરેલ છે. जह य परित्तीकरेंति नर-नरय-तिरिय-सुरगइगमण આમાંથી નર, નરક, તિર્યંચ અને દેવગતિ-ગમન विपुलपरियट्ट-अरइ-भय-विसाय-सोग-मिच्छत्त સંબંધી જન્મ મરણોને પરિમિત કરે છે તથા જે सेलसंकडं अन्नाणतमंधकारचिक्खिल्लसुदुत्तारंजर અરતિ, ભય, વિસ્મય, શોક અને મિથ્યાત્વરુપ मरण-जोणिसंखुभियचक्कवालं सोलसकसाय-सावय પર્વતોથી સંકુળ છે. ગહન-અજ્ઞાન-અંધકાર રૂપ કાદવથી પરિપૂર્ણ થવાથી જેનું પાર ઉતરવું पयंडचंड-अणाइअं अणवदग्गं संसारसागरमिणं, કઠિન છે, જેનો ચક્રવાલ જરા, મરણ યોનિરુપ મગરમચ્છોથી ક્ષોભિત થઈ રહ્યા છે, જે અનન્તાનુબંધી આદિ સોળ કષાય રુપ અતિ પ્રચંડ પોતાના પદોથી ભયંકર એવા અનાદિ અનન્ત આ સંસાર- સાગરને જે પ્રમાણે પાર કરે છે તેનું વર્ણન કરેલ છે. जह य णिबंधंति आउगं सुरगणेसु, જે પ્રમાણે દેવાયુનો બંધ કરે છે, Page #312 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ?. जह य अणुभवंति सुरगणविमाणसोक्खाणि अणोमाणि तओ य कालंतरे चुआणं इहेव नरलोग मागयाणं आउ-वपुवण्ण-रूवजाइ લખમ્મઞારો-યુદ્ધિ-મેદવિસેના-મિત્તન! - मयण-धण-धण्ण-विभवसमिद्धिसार-समुदयविसेसा बहुविहकामभोगुब्भवाण सोक्खाण मुहविवागोत्तमे । अणुवरयपरंपराणुबद्धा असुभाणं सुभाणं चेव कम्मा भासिआ बहुविहा विवागा विवागसुयम्मि भगवया जिणवरेण संवेगकारणत्था । अन्ने वि य एवमाइया बहुविहा वित्थरेणं अत्थपरूवणया आघविज्जंति । विवागसुयस्स णं परित्ता वायणा - जाव- संखेज्जाओ मंगहणीओ, से णं अंगट्टयाए एक्कारसमे अंगे, वीसं अज्झयणा, वीसं उद्देमणकाला, वीसं समुद्देमणकाला संखेज्जाई पयस्यसहस्साइं पयग्गेणं पण्णत्ता, संखेज्जा अक्खरा जाव उवदंसिज्जंति । से एवं आया, एवं णाया, एवं विण्णाया एवं चरण करण परूवणया आघविज्जंति -जावउवदंसिज्जति । से तं विवागसुए' । - સમ., મુ.૨૪૬ Jain Education Internationa ૮૬૭ તથા જે પ્રમાણે સુર-ગણોનાં વિમાનોત્પન્ન અનુપમ સુખોનો અનુભવ કરે છે. ત્યારબાદ કાળાન્તરમાં ત્યાંથી ચ્યુત થઈને આ મનુષ્યલોકમાં આવીને દીર્ઘ આયુ, પરિપૂર્ણ શરીર, ઉત્તમ રુપ, ઉચ્ચજાતિ કુળમાં જન્મ લઈને આરોગ્ય, બુદ્ધિ અને વૈભવથી સમૃદ્ધ અને સારભૂત મેઘા-વિશેષથી સંપન્ન હોય છે, મિત્રજન, સ્વજન, ધન, ધાન્ય, સુખ સંપદાના સમૂહથી સંયુક્ત થઈને ઘણા પ્રકારનાં કામ-ભોગજનિત, સુખ-વિપાકથી પ્રાપ્ત ઉત્તમ સુખોની અનુપરત પરંપરાથી પરિપૂર્ણ રહેતા સુખોને ભોગે છે, એવા પુન્યશાળી જીવોનું આ સુખવિપાકમાં વર્ણન કરેલ છે. આ પ્રમાણે અશુભ અને શુભ કર્મોનાં ઘણા પ્રકારનાં વિપાક આ વિપાક સૂત્રમાં ભગવાન જીનેન્દ્ર દેવે સંસારીજનોનો સંવેગ ઉત્પન્ન કરવા માટે કરેલ છે. આ પ્રમાણે અન્ય પણ ઘણા પ્રકારની અર્થપ્રરુપણા વિસ્તારથી આ અંગમાં કહી છે. વિપાક સૂત્રની પરિમિત વાચનાઓ છે -યાવસંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોમાં આ અગિયારમું અંગ છે, વીસ અધ્યયન છે, વીસ ઉદ્દેશન-કાળ છે. વીસ સમુન્દેશનકાળ છે. પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ કહ્યા છે, સંખ્યાત અક્ષર છે -યાવત્- ઉદાહરણ આપીને સમજાવેલ છે. આનું સમ્યક્ અધ્યયન કરનાર તદાત્મરુપ જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરુપણા કરી છે -યાવત્- ઉપદર્શન કર્યું છે. આ વિપાક સૂત્રનું વર્ણન છે. से किं तं विवागसुयं ? विवागसुए णं सुकड - दुक्कडाणं कम्माणं फलविवागा आघविज्जंति । तत्थ णं दस दुहविवागा, दस मुहविवागा । से किं तं दुहविवागा ? दुहविवागेसु णं दुहविवागाणं णगराई उज्जाणाई वणसंडाई चेइयाई समोसरणाई रायाणो अम्मापियरो धम्मकहाओ धम्मायरिया इहलोइय-परलोइया रिद्धिविसेसा निरयगमणाइ दुहपरंपराओ संसारभवपवंचा दुकुलपच्चायाईओ दुलहबोहियत्तं आघविज्जति । तं दुहविवागा । से किं तं सुहविबागा ? For Private Personal Use Only (બાકી ટિપ્પણ પા.નં. ૮૬૮ ૩૫૨) Page #313 -------------------------------------------------------------------------- ________________ ८८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ (क) विवागसुयस्स पढमसुयखंधस्स उक्खेवो - प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दसमस्स अंगस्स पण्हावागरणाणं अयमढे पण्णत्ते, एक्कारसमस्स णं भंते ! अंगस्स विवागसुयस्स के अट्ठे पण्णत्ते? उ. एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं-जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं एक्कारसमस्स अंगस्स विवागसुयस्स दो सुयक्खंधा पण्णत्ता, तं जहा - १. दुहविवागा य, २. सुहविवागा य। प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं एक्कारसमस्स अंगस्स विवागसुयस्स दो सुयक्खंधा पण्णत्ता, पढमस्स णं भंते ! सुयक्खंधस्स दुहविवागाणं कइ अज्झयणा पण्णत्ता? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दहविवागाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा - १. मियापुत्तेय, २. उज्झियए, ३. अभग्ग, ४. सगडे, ५. वहस्सइ, ६. नंदी, ७. उंबर, ८. सोरियदत्ते य, ९. देवदत्ता य, १०. अंजू य ॥१॥ प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दुहविवागाणं दस अज्झयणा पण्णत्ता. (ક) વિપાક સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનું ઉપોદઘાત : प्र. भंते ! श्रम। भगवान महावीर -यावत् સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દસમું અંગ પ્રશ્નવ્યાકરણનો આ અર્થ કહ્યો છે તો - ભંતે ! અગિયારમું અંગ વિપાક શ્રુતનો શું અર્થ इयो छ ? જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા અગિયારમું અંગ વિપાક શ્રુતનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે, જેમકે – १. ६: विपा, २. सुप विपा. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર યાવતસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા અગિયારમું અંગ વિપાક શ્રુતના બે શ્રુતસ્કંધ કહ્યા છે. તોભંતે ! પ્રથમ શ્રુતસ્કંધ દુ:ખ વિપાકનાં કેટલા અધ્યયન કહ્યા છે ? ४y ! श्रम भगवान महावीर -यावत्સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દુ:ખ વિપાકના દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १. भृगापुत्र, २. GOP3, 3. अमन, ४. १४८, ५. वृहस्पति, 5. नंही, ७. २, ८. सौरत, ८. हेपत्त, १०. मंटू. भंते ! श्रम भगवान महावीर -यावत्સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દુ:ખ વિપાકનાં દસ અધ્યયન કહ્યા છે તો - पढमस्स णं भंते ! अज्झयणस्स दुहविवागाणं के अट्ठे पण्णत्ते? ભંતે ! દુઃખ વિપાકનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ इयो छ ? (टि-५.नं. ८६७थी मागण) मुहविवागेसु णं सुहविवागाणं णगराई उज्जाणाई वणसंडाई चेइयाइं समोसरणाई रायाणो अम्मापियरो धम्मायरिया इहलोइयपरलोइया रिद्धिविसेसाभोगपरिच्चागा पब्बज्जाओपरियागा सुयपरिग्गहा तवोवहाणाईसंलेहणाओ भत्तपच्चक्खाणाईपाओवगमणाई देवलोगगमणाई सुहपरंपराओ सुकुलपच्चायाईओ पुणबोहिलाभा अंतकिरियाओ य आघविज्जति । से तं सुहविवागा। विवागसुए णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ। मे णं अंगठ्ठयाए एक्कारसमे अंगे दो सुयक्खंधा, वीसं अज्झयणा, बीसं उद्देसणकाला, बीसं समुद्देसणकाला, संखेज्जाई पयसहस्साई पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंतापज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति -जाव- उवदंसिज्जति । मे एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करण परूवणया आघविज्जइ । से तं विवागसुयं । - नदी., मु. ९३ Page #314 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८७८ उ. एवं खलु जंबू ! ......... 6. ४५ ! (आपणन वर्शन यथानुयोगमा से) - विपाक. सु. १, अ. १, सु. ४-९ (ख) बिइय सुयक्खंधस्स उक्खेवो - (५) द्वितीय श्रुतर्नु 6पोधात : .. प. जइ णं भंते ! समणणं भगवया महावीरेणं-जाव- प्र. मते ! ही श्रम भगवान महावी२ -यावत्सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दुहविवागाणं સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દુ:ખ अयमठे पण्णत्ते, વિપાકનો આ અર્થ કહ્યો છે તો - सुहविवागाणं भन्ते ! के अट्टे पण्णत्ते ? ભંતે ! સુખવિપાકનો શું અર્થ કહ્યો છે ? तएणं से सुहम्मे अणगारे जंबू अणगारं एवं वयासी ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારથી આ પ્રમાણે કહ્યું - उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -વાવ-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सुहविवागाणं दस નામક સ્થાન પ્રાપ્ત દ્વારા સુખવિપાકનાં દસ अज्झयणा पण्णत्ता, तं जहा - अध्ययन या छ, भ - १. सुबाहू, २. भद्दनंदी य, ३. सुजाए य, १. सुमा, २. भद्रनंही, 3. सुलत, ४. सुवासक, ४. सुवासवे। तहेव, ५.जिणदासे य, ६. धणवई य, ५. नहास, 5. धनपति, ७. महामण, ७. महब्बले ॥ १॥ ८. भद्दनंदी, ९. महच्चंदे, ८. मद्रनंही, ८. महायंद्र, १०. ५२.६त्त.. १०. वरदत्ते तहेव य। प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- प्र. मंते ! श्रम। भगवान महावीर -यावत्सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं सुहविवागणं दस સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા સુખ વિપાકના अज्झयणा पण्णत्ता। इस अध्ययन या छ, तो - पढमस्स णं भन्ते ! अज्झयणस्स सुहविवागाणं के ભંતે ! સુખવિપાકનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ अट्ठे पण्णत्ते? यो छ ? उ. एवं खलु जंबू ! ......... જંબુ! (આગળનું વર્ણન ધર્મકથાનું યોગમાં જોવું.). __ - विपाक. सुय. २, अ. १, सु. १-४ (ग) विवागसुयस्स उपसंहारो (1) वि सूत्रनो ७५संहार : विवागसुयस्स दो सुयक्खंधा, तं जहा वि५ सूत्रन ने श्रुत२४५ ७, सेभ - १. दुहविवागो य, २. सुहविवागो य । १. ६:५ विपा, २. सुप विपा. तत्थ दुहविवागो य दस अज्झयणा एक्कसरगा, તેમાંથી દુઃખ વિપાકનાં દસ અધ્યયન એક સમાન दसेसु चेव दिवसेसु उद्दिसिज्जंति । છે અને દસ દિવસોમાં જ તેનું અધ્યયન થાય છે. एवं सुहविवागो वि। આ પ્રમાણે સુખ વિપાકનાં પણ સમજવું જોઈએ. - विपाक., सुय. २, अ.१०, सु. २ तेयालीसं कम्मविवागज्झयणा पण्णत्ता। કર્મ વિપાકનાં તેતાલીસ અધ્યયન કહ્યા છે. - सम. सम. ४३, सु. १ ३०. (१२) दिट्ठिवाओ - ३०. (१२) दृष्टि सूत्र : प. से किं त दिट्ठिवाए ? પ્ર. દષ્ટિવાદમાં શું છે. उ. दिट्ठिवाए णं सव्वभावपरूवणया आघविज्जति। 6. दृष्टिवाहमा सर्वभावोनी प्ररुपए २रायछ.. Page #315 -------------------------------------------------------------------------- ________________ ८७० १. २. से समासओ पंचविहे' पण्णत्ते, तं जहा - १. परिकम्म, २. सुत्ताई, ३ . पुव्वगयं. ४. अणुओगोरे, ५. चूलिया । - सम. सु. १४७ (१) परिकम्मे प. से किं तं परिकम्मे ? उ. परिकम्मे सत्तविहे पण्णत्ते, तं जहा १. सिद्धसेणियापरिकम्मे, २. मणुस्मसेणियापरिकम्मे, ३. पुट्ठसेणियापरिकम्मे, ४. ओगाहणसेणियापरिकम्मे, ५. उवसंपज्जणसेणियापरिकम्मे, ६. विप्पजहणसेणियापरिकम्मे, ७. चुआचुअसेणियापरिकम्मे रे । प से किं तं सिद्धसेणियापरिकम्मे ? उ. सिद्धसेणियापरिकम्मे चोद्दसविहे पण्णत्ते, तं जहा १. माउयापयाणि, २. एगट्ठियपयाणि, ३. अट्ठपयाणि, ४. पाढो, ५. आगासपयाणि, ६. केउभूयं, ७. रासिबद्धं, ८. एगगुणं, १०. तिगुणं, ९. दुगुणं, ११. केउभूयपडिग्गहो, १२. संसारपडिग्गहो, १४. सिद्धावत्तं । १३. नंदावत्तं, से त्तं सिद्धसेणियापरिकम्मे । प. से किं तं मणुस्ससेणियापरिकम्मे ? उ. मणुस्मसेणियापरिकम्मे चोदसविहे पण्णत्ते, तं जहा - चविहे दिट्टिवाए पण्णत्ते, तं जहा - १, परिकम्मं, २. सुत्ताई, ३ पुब्बगए, ४. अणुओगो । - ठाणं. अ. ४, उ. १, सु. २६२ से किं तं दिट्टिवाए ? दिट्ठिवाए णं सव्वभावपरूवणया आघविज्जंति । मे समासओ पंचविहे पण्णत्ते, तं जहा - १. परिकम्मे - जाव- ५ - चूलिया । - नदी. सु. ९८ ३. ४. (१) परिर्भ : प्र. G. प्र. 6. प्र. G. દ્રવ્યાનુયોગ ભાગ-૨ સંક્ષેપથી તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે १. परिकर्म, २. सूत्र, 3 पूर्वगत ४ अनुयोग, 4. यूसीया. પરિકર્મ કેટલા પ્રકારના છે ? પરિકર્મ સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે १. सिद्ध श्रेणी - परिर्भ, २. मनुष्य श्रेशिडा परिर्म उ. पृष्ट श्रेशिडा परिर्भ, ४. अवगाहन श्रेशिअ - परिदुर्भ 4. उपसंपद्य श्रेणिडा - परिर्भ, 5. विप्रभत श्रेशिडा परिर्म ७. युताभ्युत श्रेणिा - परिभ - સિદ્ધશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારની છે ? સિદ્ધ શ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારની કહી છે, भेगडे - - २. खेडार्थ ५६, ४. पाठ, 5. हेतुभूत, ८. खेडा, - १. भातृडापट, 3. अर्थप, ५. खाश६, ७. राशिषद्ध, १०. त्रिगुण, ८. द्विगुश, ११. तुभूत प्रतिग्रह, १२. संसार प्रतिग्रह, १३. नन्द्यावर्त्त, १४. सिद्धावर्त. આ સિદ્ધ શ્રેણિકા પરિકર્મ છે. મનુષ્ય શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? મનુષ્ય શ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારનાં કહ્યા છે, જેમકે से किं तं परिकम्मे ? परिकम्मे सत्तविहे पण्णत्ते, तं जहा १. सिद्धसेणिया परिकम्मे - जाव- ७- चुयाचुयमेणियापरिकम्मे । - नंदी. सु. ९९ से किं तं सिद्धसेणियापरिकम्मे ? सिद्धसेणियापरिकम्मे चोद्दसविहे पण्णत्ते, तं जहा - १. माउगापयाणि जाव १४ सिद्धावत्तं । • नदी. सु. १०० Page #316 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૭૧ १. माउआपयाणि -जाव- १४, मणुस्सावत्तं, १. मातृ ५६ -१०- १४. मनुष्यावर्त. से तं मणुस्ससेणियापरिकम्मे । આ મનુષ્ય શ્રેણિકા પરિકર્મ છે. अवसेसाईपरिकम्माइं पुट्ठाइयाइं एक्कारसविहाई પૃષ્ઠ શ્રેણિકા પરિકર્મથી લઈને બાકી પરિકમ पण्णत्ताई। અગિયાર-અગિયાર પ્રકારના કહ્યા છે. इच्चेयाई सत्त परिकम्माई छ ससमइयाणि, પૂર્વોક્ત સાત પરિકર્મમાંથી છ સ્વસિદ્ધાંતનાં પ્રરુપક છે. सत्त आजीवियाणि, સાતમું આજીવિક મતાનુસારી છે, छ चउक्कणयाणि, છ ચતુષ્ક નયવાળોનાં મતાનુસારી છે. सत्त तेरासियाणि। સાતમું બૈરાશિક મતાનુસારી છે. एवामेव सपुवावरेणं सत्त परिकम्माइं तेसीतिं આ પ્રકારથી સાતેય પરિકર્મ પૂર્વાપર ભેદોની भवंतीतिमक्खायाई। અપેક્ષાએ ચાંસી હોય છે. से तं परिकम्माई। - सम. सु. १४७ (१) આ પરિકમનું વર્ણન છે. (२) सुत्ताई (२) सूत्र: प. से किं तं सुत्ताई ? સૂત્ર કેટલા પ્રકારના છે ? उ. सुत्ताई अट्ठासीतिं भवंतीतिमक्खायाई. तं जहा - સૂત્ર અઠ્યાસી પ્રકારના કહ્યા છે, જેમકે - १. उजुगं, २. परिणयापरिणयं, १. ४६, २. परिता ५(२५त, ३. बहुभंगियं, ४. विजयचरियं, 3. बहुम , ४. वि०४ययरित, ५. अणंतरं, ६. परंपर, ५. अनन्तर, ६. ५२५२, ७. समाणं, ८. संजूहं, ७. समान, ८. संयूथ, ९. संभिन्नं, १०. आहच्चायं, ८. संमिन्न, १०. यथात्याग, ११. सोवत्थियं घंट, १२. णंदावत्तं, ११. सौपस्ति घंट, १२. नन्द्यावर्त, १३. बहुलं, १४. पुट्ठापुढें, १३. पास, १४. पृष्टापृष्ट, १५. वियावत्तं, १६. एवंभूयं, १५. व्यावत, १६. सेवभूत, से किं तं मणुस्ससेणियापरिकम्मे, १. पाढो -जाव-११. उवसंपज्जणावत्तं । मणुस्ससेणियापरिकम्मे चोदसविहे पण्णत्ते, तं जहा से तं उवसंपज्जणसेणियापरिकम्मे। १. माउगापयाई -जाब- १४. मणुस्सावत्तं । से किं तं विष्पजहणसेणियापरिकम्मे ? - नंदी सु. १०१ विप्पजहणसेणियापरिकम्मे एगारमविहे पण्णत्ते, तं जहा - से तं मणुस्ससेणिया परिकम्मे । १. पाढो -जाव-११. विष्पजहणावत्तं । से किं तं पुट्ठसेणियापरिकम्मे ? से तं विष्पजहणसेणियापरिकम्मे। पुट्ठसेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा - से किं तं चुयमचुयसेणियापरिकम्मे ? १. पाढो -जाव-११. पुट्ठावत्तं । चुयमचुयसेणियापरिकम्मे एगाग्मविहे पण्णत्ते, तं जहा - से तं पुट्ठमेणियापरिकम्मे । १. पाढो -जाव- ११. चुयमच्यावतं । मे किं तं ओगाढमेणियापरिकम्मे ? से तं चुयमचुयसेणिया परिकम्मे । ओगाढसेणियापरिकम्मे एक्कारसविहे पण्णत्ते, तं जहा इच्चेइयाई मत्त परिकम्माईछ ससमइयाई,मत्त आजीवियाई, १. पाढो -जाव-११. ओगाढावत्तं । छ चउक्कणइयाई, मत्त तेरासियाई । से तं ओगाढसेणियापरिकम्मे। एवामे व सपुब्बावरेणं सत्त परिकम्माई ते मीति मे किं तं उवमंपज्जणसेणियापरिकम्मे ? भवंतीतिमक्खायाई, से तं परिकम्माई। उवमंपज्जणमेणियापरिकम्मे एक्कासविहे पण्णत्ते,तं जहा - नंदी मु. १०२-१,89lorary.org Page #317 -------------------------------------------------------------------------- ________________ ૮૭૨ १. २. १७. दुआवत्तं, १८. वत्तमाणुपयं, १९. समभिरूढं, २०. सव्वओभ २१. पण्णासं, २२. दुपsिहं । इच्चेयाइं बावीसं सुत्ताइं छिण्णच्छेयणयाई ससमयसुत्तपरिवाडीए, इच्चेयाई बावीस सुत्ताइं अछिण्णछेयणइयाई आजीवियसुत्तपरिवाडीए, इच्चेयाई बावीसं सुत्ताइं तिकणइयाई तेरासियसुत्तपरिवाडीए, इच्चेयाई बावीसं सुत्ताइं चउक्कणइयाई ससमयसुत्तपरिवाडीए' । एवामेव सपुव्वावरेणं अट्ठासीइ सुत्ताई भवंतीतिमक्खायाइं । सेतं सुताई - सम. सु. १४७ (२) (३) पुब्बगए - प. से किं तं पुव्वगए ? उ. पुव्वगए चउद्दसविहे पण्णत्ते, तं जहा - १. उप्पायपुव्वं, २. अग्गेणीयं, ३. वीरियं, ४. अत्थिणत्थिप्पवायं, ५. नाणप्पवायं, ६. सच्चप्पवायं, ७. आयप्पवायं, ८. कम्प्पवायं, ९. पच्चक्खाणप्पवायं, १०. विज्जाणुप्पवायं, ११. अवंझं, १२. पाणाऊं, १३. किरियाविसालं, १४. लोगबिंदुसारं । सम. सम. २२, सु. २ (क) दिट्ठिवायस्स णं अट्ठासीइं सुत्ताई पण्णत्ताई, तं जहा - उज्जुसुयं -जाव- दुपडिग्गहं, एवं अट्ठासीइ सुत्ताणि भाणियव्वाणि जहा नंदीए । - सम. सम. ८८, सु. २, (ख) से किं तं सुत्ताई ? सुत्ताई बावीसं पण्णत्ताई, तं जहा १. उज्जुसुयं जाव २२. दुप्पडिग्गहं । इच्चेयाई बावीसं सुत्ताइं छिण्णच्छेयणइयाई ससमयसुत्तपरिवाडीए - जाव एवामेव सपुब्बावरेणं अट्ठासीतिं सुत्ताइं भवतीति मक्खायं । से तं सुत्ताई । - नंदी सु. १०८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १७. द्विअवर्त, १८. वर्तमान ५६, १८. समभिरुढ, २०. सर्वतोभद्र, २१. पन्यास, २२. द्विप्रतिग्रह. આ બાવીસ સૂત્ર સ્વસમયસૂત્રપરિપાટીથી छिन्नछे६- नयि छे. આ બાવીસ સૂત્ર આજીવિકસૂત્ર પરિપાટીથી छिन्नछे- नयि छे. આ બાવીસ સૂત્ર બૈરાશિક સૂત્ર પરિપાટીથી ત્રણ नयवाजा छे. આ જ બાવીસ સૂત્ર સ્વસમય સૂત્ર પરિપાટીથી ચતુષ્કનયવાળા છે. (3) पूवर्गत : प्र. 3. આ પ્રમાણે આ બધા પૂર્વાપર ભેદ મળીને અઠ્યાસી સૂત્ર થાય છે. આ સૂત્રોનું વર્ણન છે. પૂર્વગત કેટલા પ્રકારના છે ? पूर्वगत यह प्रारना ह्या छे, मडे - १. उत्पाद पूर्व, २. अत्रायशीय पूर्व, 3. वीर्यप्रवाह पूर्व, ४. अस्तिनास्ति प्रवाह पूर्व, 4. ज्ञानप्रवाह पूर्व, 5. सत्यप्रवाह पूर्व, ७. आत्मप्रवाह पूर्व, ८. उर्मप्रवाह पूर्व, ८. प्रत्याज्यान प्रवाह पूर्व, १०. विद्यानुप्रवाह पूर्व, ११. अजन्ध्य पूर्व, १२. प्रशायु पूर्व, १३. डिया विशाल पूर्व, १४. लोड जिन्दुसार पूर्व, (क) चउद्दस पुव्वा पण्णत्ता, तं जहा उप्पायपुव्वमग्गेणियं च तइयं च वीरियं पुव्वं अत्थिणत्थिपवायं तत्तो नाणप्पवायपुव्वं च ॥ १ ॥ सच्चप्पवायपुव्वं तत्तो आयप्पवायपुव्वं च । कम्मप्पवायपुत्रं पच्चक्खाण भवे नवमं च ॥ २॥ विज्जाणुष्पवायं अवंझ पाणाउ बारसं पुवं । तत्तो किरियविसालं पुव्वं तह बिंदुसारं च ॥३॥ - सम सम १४, सु. २ (ख) से किं तं पुव्वगए ? पुब्बगए चोद्दसविहे पण्णत्ते, तं जहा - १. उप्पायपुव्वं -जाब- १४. लोगबिंदुसारं । नंदी, सु. १०९ (१) Page #318 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८७३ १. उप्पायपुव्वस्स णं दस वत्यू, चत्तारि चूलियावत्यू ૧. ઉત્પાદપૂર્વની દસ વસ્તુ(અધિકાર) અને ચાર पण्णत्ता। ચૂલિકા વસ્તુ કહી છે. २. अग्गेणियस्स णं पुब्वम्स चोद्दस वत्थूरे, बारस ૨. અગ્રાયણીય પૂર્વની ચૌદ વસ્તુ અને બાર चूलियावत्थू पण्णत्ता। ચૂલિકા વસ્તુ કહી છે. ३. वीरियपवायस्स णं पुवस्स अट्ठ वत्थू, अट्ठ ૩. વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુ અને આઠ चूलियावत्थू पण्णत्ता'। ચૂલિકા વસ્તુ કહી છે. ४. अत्थिणत्थिप्पवायस्स णं पुवस्स अट्ठारस वत्थू', ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુ અને दस चूलियावत्थू पण्णत्ता। દસ ચૂલિકા વસ્તુ કહી છે. ५. नाणप्पवायरस णं पुवस्स बारस वत्थू पण्णत्ता। ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુ કહી છે. ६. सच्चप्पवायस्स णं पुवस्स दो वत्थू पण्णत्ता। ૬. સત્યપ્રવાદ પૂર્વની બે વસ્તુ કહી છે. ७. आपप्पवायस्स णं पुवस्स सोलस वत्थू पण्णत्ता । ૭. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુ કહી છે. ८. कम्मप्पवाय णं पुवस्स तीसं वत्थू पण्णत्ता। ૮. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુ કહી છે. ९. पच्चक्खाणस्स णं पुवस्स वीसं वत्थू पण्णत्ता । ૯. પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુ કહી છે. १०. विज्जाणुष्पवायस्स णं पुवस्स पण्णरस्स वत्थू ૧૦. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુ કહી છે. पण्णत्ता। ११. अवंझस्स णं पुवस्स वारस वत्थू पण्णत्ता। ૧૧. અબધ્યપૂર્વની બાર વસ્તુ કહી છે. १२. पाणाउस्स णं पुवस्स तेरस वत्थू पण्णत्ता' । ૧૨. પ્રાણાયુપૂર્વની તેર વસ્તુ કહી છે. १३. किरियाविसालस्स णं पुब्बस्स तीसं वत्थू पण्णत्ता। ૧૩. ક્રિયા વિશાળ પૂર્વની ત્રીસ વસ્તુ કહી છે. १४. लोगबिंदुसारस्स णं पुवस्स पणवीसं वत्थू पण्णत्ता । ૧૪. લોકબિન્દુસાર પૂર્વની પચ્ચીસ વસ્તુ કહી છે. दस चोद्दस अट्ठ अट्ठारसे व बारस दुवे य वत्थूणि । પ્રથમ પૂર્વમાં દસ, બીજામાં ચૌદ, ત્રીજામાં सोलस तीसा वीसा, पण्णरस अणुप्पवायम्मि ॥१॥ આઠ, ચોથામાં અઢાર, પાંચમામાં બાર, છઠ્ઠામાં બે, સાતમામાં સોળ, આઠમામાં ત્રીસ, નવમામાં वीस, सभामा ५६२. १. उप्पायपुवस्स णं दस वत्थू पण्णत्ता। ७. आयष्पवायस्स णं पुवरस सोलस वत्थू पण्णत्ता। - ठाणं अ. १०, सु. ७३१ (१) - सम. सम.१६, मु. ५ २. उप्पायपुवस्स णं चत्तारि चुलियावत्थू पण्णत्ता। ८. पच्चक्खाणस्स णं पुब्बस्स बीसं वत्थू पण्णत्ता । - ठाणं. अ. ४, सु. ३७८ - सम. सम. २०, मु. ६ ३. अग्गेणीयस्स णं पुब्बस्स चउद्दस वत्थू पण्णत्ता। ९. विज्जाणुष्पवायस्स णं पुबस्स पण्णरस वत्थू पण्णत्ता। - सम. सम. १४, सु. ३ - सम. सम. १५, सु. ६ वीरियपुब्बस्स णं अट्ठ वत्थू, अट्ठ चूलियावत्थू पण्णत्ता। १०. पाणाउस्स णं पुचस्स तेरस वत्थू पण्णत्ता। - ठाणं अ. ८, सु. ६२९ _ - सम. सम. १३, सु. ६ (क) अत्थिणत्थिप्पवायस्स णं पुवस्स अट्ठारस वत्थू पण्णत्ता। ११. (क) लोगबिंदुसारस्स णं पुवस्स पणवीसं वत्थू पण्णत्ता। - सम. सम. १८, सु.६ - सम., सम. २५, मु. ९ (ख) अत्थिणत्थिप्पवायपुव्वस्स णं दस चूलवत्थू पण्णत्ता। (ख) उप्पायस्स णं पुवस्स दस वत्थू, चत्तारि चुल्लवत्थू - ठाणं, अ. १०, सु. ७३१ (२) पण्णत्ता -जाव- लोगबिंदुसारस्स णं पुन्चस्स पणवीस ६. सच्चप्पवायरसणंपुवस्स दुवे वत्थू पण्णत्ता । वत्थू पण्णत्ता। - ठाणं, अ. २, उ. ४, सु. १२० - नंदी सु. १०९ (२-३) ary.org | Page #319 -------------------------------------------------------------------------- ________________ ८७४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ बारस एक्कारसमे, बारसमे तेरसेव वत्थूणि । અગિયારમામાં બાર, બારમામાં તેર, તેરમામાં ત્રીસ, तीसा पुण तेरसमे, चउद्दसमे पण्णवीसाओ ॥२॥ અને ચૌદમામાં પચ્ચીસ વસ્તુ નામક મહાધિકાર છે. चत्तारि दुवालस अट्ठ चेव, दस चेव चूलवत्थूणि । આદિનાં ચાર પૂર્વોમાં ક્રમથી ચાર, બાર, આઠ आदिल्लाणं चउण्हं, सेसाणं चूलिया णत्थि ॥३॥ અને દસ ચૂલિકા વસ્તુ નામક અધિકાર છે. બાકીના દસ પૂર્વેમાં ચૂલિકા નામક અધિકાર નથી. से तं पुवगर्य। - सम., सु. १४७ (३) આ પૂર્વગતનું વર્ણન છે. वीरिप्पवाय पुवस्सपाहुडा - વીર્યપ્રવાદ પૂર્વનાં પ્રાભૃત : वीरिप्पवायस्स णं पुवस्स एकसत्तरिं पाहुडा पण्णत्ता। વીર્ય પ્રવાદ પૂર્વનાં એકોત્તેર પ્રાભૃત કહ્યા છે. - सम. सम.७१, सु. २ (४) अणुओगे (४) अनुयोग: प. से किं तं अणुओगे? प्र. अनुयोग डेट प्रा२ना छ ? उ. अणुओगे दुविहे पण्णत्ते, तं जहा - 3. अनुयोगले प्रा२ना ४६4 छ, भ3 - १. मूलपढमाणुओगे य, २. गंडियाणुओगे य। १. भूत प्रथमानुयो, २. ािनुयोग. प. से किं तं मूलपढमाणुओगे? प्र. भूसंप्रथमानुयोगमा शुं छे ? उ. मूलपढमाणुओगे-एत्थ णं अरहंताणं भगवंताणं મૂલપ્રથમાનુયોગમાં અરહન્ત ભગવંતોનાં पुचभवा, देवलोगगमणाणि, आउं, चवणाणि, पूर्वमय, विलोमन, वायु, यवन, ४न्म, जम्मणाणि य, अभिसेया, रायवरसिरीओ, सीयाओ, अमि.४, २०यव२.श्री, शिनि, प्रया , त५, पव्वज्जाओ, तवा य भत्ता, केवलणाणुप्पया, मत (माहारनो समय), वणशानोत्पत्ति, तित्थपवत्तणाणि य, संघयणं, संठाणं उच्चत्तं, तीर्थ-प्रवर्तन, संहनन, संस्थान, शरी२नी याs, आउं, वण्णविभागो, सीसा, गणा, गणहरा य, मायु, व विमा, शिष्य, ९, १२, આર્યા, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પરિમાણ, अज्जा, पवत्तणीओ, संघस्स चउब्विहस्स जं वा वि ॐन-उवणी, मन:पर्यवशानी, अवधिशानी, परिमाणं, जिण-मणपज्जव-ओहिनाणी-सम्मत्त સંપૂર્ણ શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરવિમાનોમાં ઉત્પન્ન सुयनाणिणो य वाई जत्तिया अणुत्तरगई य जत्तिया, થનાર સાધુ, સિદ્ધ, પાદપોપગત, જેટલા સમયનો जत्तिया सिद्धा, पाओवगआ य जो जहिं जत्तियाई ભોજન ત્યાગીને સિદ્ધ થયેલ એવા ઉત્તમ મુનિવરોનાં भत्ताइं छेयइत्ता अंतगडो मुणिवरूत्तमो तिमिरओ અજ્ઞાનાંધકાર સમૂહથી વિપ્રમુક્ત અને અનુત્તર घविप्पमुक्का सिद्धिपहमणुत्तरं च पत्ता, સિદ્ધિપદને પ્રાપ્ત કરેલ મહાપુરુષોનું વર્ણન છે. अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिआ। આ પ્રમાણેનાં અન્ય ભાવ મૂલપ્રથમાનુયોગમાં उहा छ. से तं मूलपढमाणुओगे। આ મૂલપ્રથમાનુયોગનું વર્ણન છે. प. से किं तं अणुओगे ? जंच परिमाणं, जिण-मणपज्जब-ओहिणाणिसमत्तसुयउ. अणुओगे दुविहे पण्णत्ते, तं जहा णाणिणो य, वादी य, अणुत्तरगई य उत्तरखेउविणो य १. मूलपढमाणुओगे य, २. गंडियाणुओगे य । मुणिणो जत्तिया, जत्तिया सिद्धा, सिद्धिपहो जह य प. से किं तं मूलपढमाणुओगे? देसिओ, जच्चिरं च कालं पादोवगओ, जो जहिं मूलपढमाणुओगे णं अरहंताणं भगवंताणं पुब्बभवा जत्तियाई भत्ताई छेयइत्ता अंतगडो मुणिवरूत्तमा देवलोगगमणाई आउंचवणाई जम्मणाणि य अभिसेया तिमिरओघविप्पमुक्को मुक्खमुहमणुत्तरं च पत्तो। रायवरसिरीओ पध्वज्जाओ, तवा य उग्गा, अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया। केवलनाणुपयाओ तित्थपवत्तणाणि य सीसा गणा से तं मूलपढमाणुओगे। गणधरा य, अज्जा य पवत्तिणीआय, संघस्स चउनिहस्स - नंदी सु. ११०-१११ For Privale & Personal Use Only उ. www.jatnelibrary.org Page #320 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૭૫ प. से किं तं गंडियाणुओगे? प्र. डिआनुयोग 24 प्रारना छ ? उ. गंडियाणुओगे अणेगविहे पण्णत्ते, तं जहा - ७. उानुयोग। भने प्रा२न। ६६या छ, ४कुलकरगंडियाओ, तित्थकरगंडियाओ, કુલકર ગંડિકા, તીર્થકર ચંડિકા, गणधरगंडिया, चक्कहरगंडियाओ, ગણધર ગંડિકા, ચક્રવત ગંડિકા, दसारगंडियाओ, बलदेवगंडियाओ, દશાર ચંડિકા, બલદેવ ચંડિકા, वासुदेवगंडियाओ. हरिवंसगंडियाओ, વાસુદેવ ચંડિકા, હરિવંશ ચંડિકા, भद्दबाहुगंडियाओ, तवाकम्मगंडियाओ, ભદ્રબાહુ ગંડિકા, त५:5k oilsst चिनंतरगंडियाओ, उस्मप्पिणीगंडियाओ, ચિત્રાન્તર ગંડિકા, ઉત્સર્પિણી ચંડિકા, आमप्पिणीगंडियाओ। અવસર્પિણી ચંડિકા. अमर-नर-तिग्यि-निग्यगइमणविविह परियट्ट દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિઓમાં णाणुयोगे। ગમન તથા વિવિધ યોનીઓમાં પરિવર્તનાનુયોગ. एबमाइयाओ गंडियाओ आघविज्जति -जाव ઈત્યાદિ ચંડિકાઓ આ ચંડિકાનુયોગમાં વર્ણિત उवदंसिज्जति। छ -यावत्- पर्शित ४२९ . से तं गंडियाणुओगे। આ ગંડિકાનુયોગનું વર્ણન છે. - मम. सु. १४७ (४) (५) चूलिया - (५) यूलि. प. से किं तं चूलियाओ? प्र. यूलिया | छे ? उ. जण्णं आइल्लाणं चउण्हं पुव्वाणं चूलियाओ। 3. महिना या पूर्वोभा यूलिया नमन अधि४२ . सेसाई पुव्वाइं अचूलियाई । બાકીનાં દસ પૂર્વેમાં ચૂલિકાઓ નથી. से तं चूलियाओं। - सम. सु. १४७ (५) આ ચૂલિકા છે. (क) दिट्ठिवायस्स उवसंहारो - દષ્ટિવાદનો ઉપસંહાર : दिठिवायस्स णं परित्ता वायणा -जाव- संखेज्जाओ દષ્ટિવાદની પરિમિત વાચનાઓ છે -જાવતसंगहणीओ। સંખ્યાત સંગ્રહણીઓ છે. से णं अंगठ्ठयाए बारसमे अंगे, અંગોમાં આ બારમું અંગ છે. एगे सुयक्खंधे, चउद्दस पुब्वाई, तमा मे श्रुत२५. छ, यौह पूर्व छ, संखेज्जा वत्थू, संखेज्जा चूलवत्थू, સંખ્યાત વસ્તુ છે, સંખ્યાત ચૂલિકા વસ્તુ છે, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुडपाहुडा, સંખ્યાત પ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃત-પ્રાભૃત છે, संखेज्जाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुडपाहुडियाओ, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, સંખ્યાત પ્રાભૃત પ્રાકૃતિકાઓ છે. प. से किं तं गंडियाणुओगे? २. प. से किं तं चूलियाओ? उ. गंडियाणुओगे णं कुलगरगंडियाओ -जाव- अमर उ. चूलियाओ आइल्लाणं चउण्हं पुव्वाणं चूलिया, नर-तिरिय-निरयगइगमणविविह-परियट्टणेसु । अवसेसा पुवा अचूलिया। एवमाइयाओ गंडियाओ आघविज्जति -जाब से तं चूलियाओ। - नंदी सु. ११३ उवदंसिज्जति। से तं गंडियाणुओगे, से तं अणुओगे। - नंदी सु. १.१२२vate & Personal use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ८७५ संखेज्जाणि पयसयसहस्साणि पयग्गेणं पण्णत्ता, १. संखेज्जा अक्खरा - जाव उवदंसिज्जंति । से तं दिट्ठिवाएँ' । (ख) दिट्ठिवायसुयस्स पज्जवनामादिट्टिवायरस णं दस नामधेज्जा पण्णत्ता, तं जहा - १. दिट्ठिवाए इ वा, २. हेउवाए इ वा, ३. भूयवाए इवा, ४. तच्चावाए इ वा, ५. सम्मावाए इ वा, ६. धम्मावाए इवा, ७. भासाविजए इ वा, ८. पुव्वगइ इ वा, ९. अणुजोगगए इवा, १०. सव्वपाण- भूय-जीव सत्तसुहावहे इ वा । ३१. गणिपिडगो प. (ग) दिट्ठिवायस्स माउया पया दिट्ठिवायस्स णं छायालीसं माउयापया पण्णत्ता । - सम. सम. ४६, सु. १ उ. प. उ. - सम. सु. १४७ - ठाणं, अ. १०, सु. ७४२ प्रवयणं भंते! पवयणं पावयणी पवयणं ? से तं दिट्ठिवाए । सम. सम. सु. १३६ गोयमा ! अरहा ताव नियमं पावयणी, पवयणं पुण दुवालसंगे गणिपिडगे, तं जहा१. आयारो - जाव- १२. दिट्ठिवाओ । - विया. स. २०, उ. ८, सु. १५ कइविहे णं भंते! गणिपिडए पण्णत्ते ? गोयमा ! दुवालसंगे गणिपिडए पण्णत्ते, तं जहा - २. આ દૃષ્ટિવાદ અંગનું વર્ણન થયું. (ખ) દૃષ્ટિવાદ શ્રુતનાં પર્યાયવાચી નામ : દૃષ્ટિવાદનાં દસ નામ કહ્યા છે, જેમકે - १. दृष्टिवाह, २. हेतुवाह 3. भूतवाह, ४. तत्ववाह, ५. सम्यग्वाह 5. धर्मवाह, ७. भाषावियय, ८ पूर्वगत, ८. अनुयोगगत, १०. सर्वप्राण- भूत-कव-सत्व सुजावर. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પદ-ગણનાની અપેક્ષાએ સંખ્યાત લાખ પદ उद्या छे. (ग) दृष्टिवाहनां भातृ ५६ : સંખ્યાત અક્ષર છે -યાવત્- ઉદાહરણ આપીને समभवेल छे. ७. ३१. शिपिट : प्र. 3. प्र. ભંતે ! પ્રવચનને જ પ્રવચન કહેવામાં આવે છે. અથવા પ્રવચની પ્રવચન કહેવાય છે ? દૃષ્ટિવાદ અંગનાં છેતાલીસ માતૃકા પદ કહ્યા છે. १. आयारो - जाव- १२. दिट्ठिवाओ । - विया. स. २५, उ. ३, सु. ११५ दिट्ठिवायस्स णं परित्ता वायणा -जाव- संखेज्जाओ संगहणीओ | से णं अंगठ्ठ्याए दुवालसमे अंगे, एगे सुयक्बंधे, चोद्दस पुब्वा, संखेज्जा वत्थू, संखेज्जा चुल्लवत्थू, संखेज्जा पाहुडा, संखेज्जा पाहुडपाहुडा, संखेज्जाओ पाहुडियाओ, संखेज्जाओ पाहुडपाहुडियाओ, संखेज्जाई पदसहस्साई पदग्गेणं, संखेज्जा अक्खरा - जावउवदंसिज्जति । ગૌતમ ! અરિહંત અવશ્ય પ્રવચની છે. (પ્રવચન નથી) પરંતુ દ્વાદશાંગ ગણિપિટક પ્રવચન છે, જેમકે१. खायारांग यावत्- १२. दृष्टिवाह. ભંતે ! ગણિપિટક કેટલા પ્રકારના કહ્યા છે ? ગૌતમ ! ગણિપિટક દ્વાદશાંગ રુપ કહ્યા છે, प्रेम - १. आायारांग - यावत्- १२. दृष्टिवाह. • नंदी. सु. ११४ Page #322 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૭૭ ३२. गणिपिडगस्स सासयभावो - ૩૨. ગણિ-પિટકના શાશ્વત ભાવ : दुवालसंगे णं गणिपिडगे ण कयावि णासि, ण कयाइ આ દ્વાદશાંગ ગણિ-પિટક ભૂતકાળમાં ક્યારેય ન હતું णत्थि, ण कयाई ण भविस्सइ, એવું નથી. વર્તમાન કાળમાં ક્યારેય નથી એવું નથી અને ભવિષ્યકાળમાં ક્યારેય રહેશે નહિં એવું નથી. भुवि च, भवइ य, भविस्सइ य । પરંતુ ભૂતકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટક હતું, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे । કારણકે - આ દ્વાદશાંગ ગણિ-પિટક (મેરુ પર્વતનાં સમાન) ધ્રુવ છે, લોકનાં સમાન નિયત છે, કાળનાં સમાન શાશ્વત છે, નિરંતર વાચના આપતા પણ ક્ષય ન થાય આ કારણે તે અક્ષય છે, ગંગા-સિધુ નદીઓનાં પ્રવાહના સમાન અવ્યય છે, જંબુદ્વીપાદિનાં સમાન અવસ્થિત છે અને આકાશનાં સમાન નિત્ય છે. से जहाणामए पंच अत्थिकाया ण कयाइ ण आसि, જે પ્રમાણે પાંચ અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં ક્યારેય ન ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्संति, હતા એવું નથી. વર્તમાનકાળમાં પણ નથી એવું પણ નથી અને ભવિષ્યકાળમાં ક્યારેય રહેશે નહિ એવું પણ નથી. भूविं च भवंति य भविस्संति य । પરંતુ તે પાંચે અસ્તિકાય દ્રવ્ય ભૂતકાળમાં પણ હતા. વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवा णितिया सासया अक्खया अव्वया अवट्ठिया એટલા માટે તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય fક્યા ! છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. एवामेव दुवालसंगे गणिपिडगे ण कयाइ ण आसि, ण આ પ્રમાણે આ દ્વાદશાંગ ગણિ-પિટક ભૂતકાળમાં પણ कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ, ન હતું એવું નથી. વર્તમાનકાળમાં પણ નથી એવું પણ નથી અને ભવિષ્યકાળમાં પણ નહી રહેશે એવું પણ નથી. भुविं च भवइ य भविस्सइ य । પરંતુ આ ભૂતકાળમાં પણ હતું, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ રહેશે. धुवे णितिए सासए अक्खए अव्वए अवट्ठिए णिच्चे। એટલા માટે આ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય - સમ. કુ. ૨૪૮ (૩) છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે. ૩૩. ડિજિં ૩૩. ગણિપિટકનું સ્વરુપ : एत्थ णं दुवालसंगे गणिपिडगे આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં - સાંતા માવા, મviતા કમાવા, અનન્ત ભાવો, અનન્ત અભાવો, अणंता हेऊ, अणंता अहेऊ, અનન્ત હેતુઓ, અનન્ત અહેતુઓ, अणंता कारणा, अणंता अकारणा, અનન્ત કારણો, અનન્ત અકારણો, अणंता जीवा, अणंता अजीवा, અનન્ત જીવો, અનન્ત અજીવો, अणंता भवसिद्धिया. अणंता अभवसिद्धिया, અનન્ત ભવ્ય સિદ્ધિકો, અનન્ત અભવ્યસિદ્ધિકો, अणंता सिद्धा, अणंता असिद्धा, અનન્ત સિદ્ધો, અનન્ત અસિદ્ધોનાં आघविज्जति -जाव- उवदंसिज्जति । વર્ણન કરેલ છે યાવત- નિરુપણ કરેલ છે. - સમ. સુ. ૨૪૮ (૪) ૨. નં. . ??૪ ૨. નં કુ. ??? Page #323 -------------------------------------------------------------------------- ________________ ૮૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ३४. गणिपिडगविराहणा आराहणा य फलं ૩૪, ગણિપિટક વિરાધના અને આરાધનાનું ફળ : इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए विराहित्ता चाउरंतसंसारकतारं अणुपरियट्रिंसु, વિરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ સંસાર અટવીમાં પરિભ્રમણ કર્યું છે. इच्चे इयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णे काले परित्ता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરુપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને વર્તમાન કાળમાં અનેક જીવ ચતુર્ગતિરુપ अणुपरियटति, સંસાર અટવીમાં પરિભ્રમણ કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं વિરાધના કરીને ભવિષ્યકાળમાં અનન્ત જીવ ચતુર્ગતિરુપ अणुपरियट्टिस्संति। સંસાર અટવીમાં પરિભ્રમણ કરશે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता जीवा આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રરૂપિત આજ્ઞાઓની आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवइंसु। આરાધના કરીને અનન્ત જીવોએ ભૂતકાળમાં ચતુર્ગતિરુપ સંસાર અટવીને પાર કરેલ છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता વર્તમાનકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं विइवयंति। પ્રરૂપિત આજ્ઞાઓની આરાધના કરીને અનેક જીવ ચતુર્ગતિરુપ સંસાર-અટવીને પાર કરી રહ્યા છે. इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता ભવિષ્યકાળમાં પણ આ દ્વાદશાંગ ગણિ-પિટકમાં પ્રપિત जीवा आणाए आराहेत्ता चाउरंतसंसारकंतारं આજ્ઞાની આરાધના કરીને અનન્ત જીવ ચતુર્ગતિરુપ વિક્લ્સરિા - સમ, મુ. ૨૪૮ (૧-૨). સંસાર-અટવીને પાર કરશે. ३५. पुब्बगय सुयस्स विच्छेय वियारणा ૩પ. પૂર્વગત શ્રુતનાં વિચ્છેદની વિચારણા : प. जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे પ્ર, ભંતે ! જંબુદ્વીપના ભરતવર્ષમાં આ ओसप्पिणीए देवाणुप्पियाणं केवइयं कालं पुब्बगए અવસર્પિણીકાળમાં આપ દેવાનું પ્રિયનું પૂર્વગત अणुसज्जिस्सइ? શ્રત કેટલા કાળ સુધી રહેશે ? गोयमा ! जंबुद्दीवे णं दीवे भारहे वासे इमीसे ગૌતમ ! આ જંબૂદ્વીપનાં ભરતવર્ષમાં આ ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुवगए અવસર્પિણી કાળમાં મારું પૂર્વગત શ્રત એક अणुसज्जिस्सइ। હજાર વર્ષ સુધી રહેશે. जहा णं भंते ! जंबुद्दीवे दीवे भारहे वासे इमीसे ભંતે ! જે પ્રમાણે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ओसप्पिणीए देवाणुप्पियाणं एगं वाससहस्सं આ અવસર્પિણીકાળમાં આપ દેવાનુપ્રિયનું पुवगए अणुसज्जिस्सइ तहा णं भंते ! जंबुद्दीवे પૂર્વગતશ્રુત એક હજાર વર્ષ સુધી રહેશે તો ભંતે ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए अवसेसाणं તે પ્રમાણે જંબૂઢીપના ભરતવર્ષમાં આ तित्थगराणं केवइयं कालं पुब्वगए अणुसज्जित्था ? અવસર્પિણીકાળમાં અન્ય તીર્થકરોનાં શાસનમાં પૂર્વગતશ્રુત કેટલા કાળ સુધી હતું ? उ. गोयमा ! अत्थेगइयाणं संखेज्जं कालं, अत्थेगइयाणं ગૌતમ ! કેટલાક તીર્થંકરોનાં પૂર્વગતશ્રુત સંખ્યાતકાળે असंखेज्जं कालं। સુધી રહ્યું અને કેટલાક તીર્થકરોનું અસંખ્યાતકાળ - વિચા. સ. ૨૦, ૩. ૮, મુ. ૨૦-૧૧ સુધી રહ્યું. १. नंदी सु. ११२ ૨. નંતી. મુ. ૨૨ Page #324 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८७८ प्र. ... . . 6. ३६. कालियसुयस्स विच्छेय वियारणा - ૩૬. કાલિકશ્રુતનાં વિચ્છિન્ન થવાની વિચારણા : . प. जंबुददीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे ભંતે ! બૂઢીપ નામક દ્વીપના ભરતક્ષેત્રમાં આ ओसप्पिणीए कइ तित्थयरा पण्णत्ता ? અવસર્પિણી કાળમાં કેટલા તીર્થકર કહેવામાં साव्या ? उ. गोयमा ! चउव्वीसं तित्थयरा पण्णत्ता, तं जहा गौतम ! योवीस तीर्थ४२ वा छ, सेभ - १. उसभ -जाव- वड्ढमाणा। १. म -यावत्- २४. वर्धमान. प. एएसि णं भंते ! चउवीसाए तित्थयराणं कइ પ્ર. ભંતે ! આ ચોવીસ તીર્થકરોનાં જીનત્તર जिणंतरा पण्णत्ता? (तीर्थरोना सन्त२ ) 326L या छ ? उ. गोयमा ! तेवीसं जिणंतरा पण्णत्ता। 6. गौतम ! साना वीस नान्तर ४६। . प. एएसु णं भंते ! तेवीसाए जिणंतरेस कस्स कहिं ભંતે ! આ ત્રેવીસ જીનાન્સરોમાંથી કોનામાં કેટલા कालियसुयस्स वोच्छेदे पण्णत्ते ? સમય સુધી કાલિકશ્રુતનું વિચ્છેદ કહ્યું છે ? उ. गोयमा ! एएसु णं तेवीसाए जिणंतरेसु ગૌતમ ! આ ત્રેવીસ જીનાન્સરોમાંથી પહેલા અને पुरिमपच्छिमएसु अट्ठसु-अट्ठसु जिणंतरेसु, एत्थ પાછળનાં આઠ-આઠ ઇનાન્તરોમાં કાલિકશ્રુત णं कालियसुयस्स अवोच्छेदे पण्णत्ते, અવિચ્છિન્ન કહ્યા છે. मज्झिमएसु सत्तसु जिणंतरेसु एत्थ णं कालियसुयस्स મધ્યનાં સાત ઇનાન્તરોમાં કાલિકશ્રુત વિચ્છિન્ન वोच्छेदे पण्णत्ते, सव्वत्थ वि णं वोच्छिन्ने दिट्ठिवाए। કહ્યા છે, પરંતુ દષ્ટિવાદ તો બધા જીનાન્તરોમાં __-विया. स. २०, उ. ८, सु. ८-९ विछिन्न थयुं छे. ३७. अंगबाहिर सुयं - ७. अंगावत: प. से किं तं अंगबाहिरं? ५. अंगणा - श्रुत 3240 रन छ ? उ. अंगबाहिरं दुविहं पण्णत्तं, तं जहा अंगपाय - श्रुतले ५२न या छ, ठेभ - १. आवस्सगं, २. आवस्सगवइरित्तं च ।' १. सावश्य, २. आवश्य: व्यतिरिsत. प. से किं तं आवस्सगं? आवश्य-श्रुत शुंछ ? उ. आवस्सगं छविहं पण्णत्तं, तं जहा - ७. आवश्य:-श्रुत छ या छ, ठेभ - १. सामाइयं, २. चउवीसत्थओ, १. सामायि, २. यतुर्विशतिस्तव, ३. वंदणयं, ४. पडिक्कमणं, 3. हना, ४. प्रतिभए, ५. काउस्सग्गो, ६. पच्चक्खाणं । ५. योत्सर्ग, 5. प्रत्याध्यान. से तं आवस्सगं। આ આવશ્યક શ્રત છે. प. से किं तं आवस्सगवइरित्तं? ५. आवश्य - व्यतिरित श्रुत 3241 41२i छ ? उ. आवस्सगवइरित्तं दुविहं पण्णत्तं, तं जहा - આવશ્યક-વ્યતિરિક્ત શ્રુત બે પ્રકારનાં કહ્યા છે, भ: - १. कालियं च, २. उक्कालियं च।२ १. सि, २. सि. - नंदी. सु. ८०-८२ ३८. उक्कालियसुर्य ३८. Gोलि श्रुत: प. से किं तं उक्कालियं ? प्र. मि. श्रुत 321 प्र२न छ ? उ. उक्कालियं अणेगविहं पण्णत्तं, तं जहा - 6. सि श्रुत अनेक घडारन ह्या छ, भ:१. ठाणं अ. २, उ. १, सु. ६० (२२) २. ठाणं अ. २, उ. १, सु. ६० (२३) Page #325 -------------------------------------------------------------------------- ________________ ८८० દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. સર્વાધેિ, ૨. રુપિયાgિ. ૧. દશવૈકાલિક, ૨. કલ્પિતા કલ્પિત, . વૃન્દ્રપ્રસુર્ય, ૪. મદીપૂ સુલું, ૩. ચુલ્લકલ્પકૃત, ૪. મહાકલ્પશ્રત, . ગોવાશે, ૬. રાયપાિયે, ૫. ઔપપાતિક, ૬. રાજકશ્રી, ૭. નવાઈમામો, ૮, qUUવા , ૭. જીવાભિગમ, ૮. પ્રજ્ઞાપના. ૧. મહાપUUવUTT, ૨૦. પમાયUમાય, ૯. મહાપ્રજ્ઞાપના, ૧૦, પ્રમાદાપ્રમાદ, ૨૨. નંલી, ૨૨. અણુ દ્વારાડું, ૧૧. નન્દી, ૧૨. અનુયોગદ્વાર, રૂ. વિત્યો , ૨૪. તંદુવેયાર્થિ, ૧૩. દેવેન્દ્રસ્ત, ૧૪. તંદુલવૈચારિક, . ચંદ્રાન્નય ૨ ૬. સૂરપાઈ , ૧૫. ચન્દ્રવિદ્યા, ૧૬. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૨૭. પરિસિમંડ, ૨૮. મંડપવેસો, ૧૭. પૌરુપીમંડલ, ૧૮. મંડલ પ્રવેશ, ૨૧. વિન્નીવરવિણછો, ૧૯. વિદ્યાચરણવિનિશ્વય, ૨૦. વિષ્ણ, ૨૦. ગણિવિદ્યા, ૨૨. જ્ઞાતિમત્તા, ૨૨. મરાવમત્તા, ૨૧. ધ્યાનવિભક્તિ, ૨૨. મરણવિભક્તિ, ૨૩. માથવિલોદ, ૨૪, વીયરનામુ, ૨૩. આત્મવિશુદ્ધિ, ૨૪. વીતરાગધ્રુત, ૨૬. સંન્ને મુર્ય, ૨૬. વિહારવMો, ૨૫. સલખણાશ્રુત, ૨૬. વિહારકલ્પ, ૨ ૭, રવિદી, ૨૮, ૩રપક્વવવ , ૨૭. ચરણવિધિ, ૨૮, આતુર પ્રત્યાખ્યાન, २९. महापच्चक्खाणं एवमाइ । ૨૯. મહાપ્રત્યાખ્યાન ઈત્યાદિ. से तं उक्कालियं। આ ઉત્કાલિક શ્રતનું વર્ણન છે. - નિંતી. સુ. ૮રૂ ૩૧. હવે સ્ત્રિય કુત્તન્સ વિથ "ત્રિમ ાહી - ૩૯. દશવૈકાલિક સૂત્રની દ્વિતીય ચૂલિકાની ગાથા : चूलियं तु पवक्खामि, सुयं केवलिभासियं । હું તે ચૂલિકાને કહીશ જે શ્રત રૂપ છે અને કેવળી ભાષિત जं सुणेत्तु सपुण्णाणं, धम्मे उप्पज्जई मई ॥ છે, જેને સાંભળીને પુન્યશાળી જીવોની ધર્મમાં શ્રદ્ધા - ફુસ, નૂ. ૨, . ? ઉત્પન્ન થાય છે. ४०. जीवाजीवाभिगमसुयस्स उक्खेवो જીવાજીવાભિગમ સૂત્રનું ઉપોદઘાત : इह खलु जिणमयं जिणाणुमयं जिणाणुलोमं जिणप्पणीयं આ જીન પ્રવચનમાં જે જીનાનુમત, જીનાનુકૂળ, જીન जिणपरूवियं, जिणक्खायं जिणाणुचिन्नं जिणपण्णत्तं પ્રણીત, જીન પ્રરૂપિત, જીન કથિત, જિન આચરિત, जिणदेसियं जिणपसत्थं, જીન પ્રજ્ઞપ્ત, જીન દેશિત અને જીન પ્રશસ્ત છે, अणुव्वीइयं तं सद्दहमाणा तं पत्तियमाणा तं रोएमाणा તેનો વિચાર કરી તેના પર શ્રદ્ધા કરતા, પ્રતીતિ કરતા, थेरा भगवंतो जीवाजीवाभिगमं णाममज्झयणं पण्णवइंस। રુચિ કરતા, સ્થવર ભગવંતોએ જીવાજીવાભિગમ - નીવા. ડિ. ૧, મુ. ? નામનું અધ્યયન કહ્યુ છે. ૪૨. તથા વિત્તિ વી કસરસ હળ નાહનો - ૪૧. તૃતીય પ્રતિપત્તિનાં દ્વિતીય ઉદેશકની સંગ્રહણી ગાથાઓ : पुढविं ओगाहित्ता नरगा संठाणमेव बाहल्लं । પૃથ્વીની સંખ્યા, કેટલા ક્ષેત્રમાં નરકવાસ, નારકોનાં विक्खंभपरिक्खेवे वण्णो गंधो य फासो य ॥१॥ સંસ્થાન, તદનન્તર મોટાઈ, વિષ્કન્મ, પરિક્ષેપ (લંબાઈ-ચોડાઈ અને પરિધિ) વર્ણ, ગંધ, સ્પર્શ. तेसिं महालयाए उवमा, देवेण होइ कायव्वा । નરકોની વિસ્તીર્ણતા બતાવતા દેવની ઉપમા, જીવ અને નવા જાત્રા વમતિ, તદ સસલા નિરજા રા પુદગલોની વ્યુત્ક્રાન્તિ, શાશ્વત-અશાશ્વત પ્રરુપણા, Page #326 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૮૧ उववायपरीमाणं अवहारूच्चत्तमेव संघयणं । ઉપપાત (ક્યાંથી આવીને જન્મ લે છે) પરિમાણ (એક संठाण वण्ण गंधा फासा ऊसासमाहारे ॥३॥ સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે.) આહાર, ઊંચાઈ, નારકોનાં સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, સ્પર્શ, ઉવાસ, આહાર, लेसा दिट्ठी नाणे जोगुवओगे तहा समुग्घाया। લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદ્ધાત, तत्तो खुहा पिवासा विउब्वणा वेयणा य भए ॥४॥ ભૂખ-પ્યાસ, વિદુર્વણા, વેદના, ભય, उववाओ पुरिसाणं ओवम्मं वेयणाए दुविहाए । પાંચ મહાપુરુષોનાં સપ્તમ પૃથ્વીમાં ઉ૫પાત, દ્વિવિધ उब्वट्टण पुढवी उ उववाओ सव्वजीवाणं ॥५॥ વેદના (ઉષ્ણવેદના, શીતવેદના) સ્થિતિ, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ અને સર્વ જીવોનાં ઉપપાત, एयाओ संगहणीगाहाओ। આ વિષયોની આ સંગ્રહણી ગાથાઓ છે. - નવા, પરિ. ૩, કુ. ૨૪ ૪૨. વેય વિવથયા પડવરિરસ વસંહાર નાણા - ૪૨. વેદની અપેક્ષાએ દ્વિતીય પ્રતિપત્તિની ઉપસંહાર ગાથા : तिविहेसु होइ भेयो, ठिई य संचिट्ठणंतरप्पबहुं । ત્રણ વેદરુપ બીજી પ્રતિપત્તિમાં પ્રથમ અધિકાર ભેદ વિષયક वेदाण य बंधठिई वेओ तह किंपगारो उ ।। છે, તેના પછી સ્થિતિ સંચિઠણા, અંતર અને અલ્પબદુત્વનું - નીવા. ડિ. ૨, મુ. ૬૪ વર્ણન છે. ત્યારબાદ વેદોની બંધ સ્થિતિ તથા વેદોનો અનુભાવ કયાં પ્રકારનો છે તેનું વર્ણન કરેલ છે. ४३. पण्णवणासुत्तस्स उक्खेवो ૪૩. પ્રજ્ઞાપના સૂત્રનું ઉપોદઘાત : सुयरयणनिहाणं जिणवरेण भवियजणणिबुइकरेण । ભવ્યજનોને નિવૃત્તિ માર્ગની તરફ પ્રેરિત કરનાર उवदंसिया भगवया पण्णवणा सव्वभावाणं ॥१॥ જિનેશ્વર ભગવાને શ્રુત રુપ રત્નોની નિધિ અને સર્વભાવોને પ્રરૂપિત કરનાર પ્રજ્ઞાપના સૂત્રનું વર્ણન કરેલ છે. अज्झयणमिणं चित्तं सुयरयणं दिट्ठिवायणीसंदं । દષ્ટિવાદનાં સારભૂત અને વિચિત્ર શ્રત રત્નરુપ આ जह वणियं भगवया अहमवि तह वण्णइस्सामि ॥२॥ પ્રજ્ઞાપના અધ્યયનનું શ્રી તીર્થકર ભગવાને જેવું વર્ણન - guy. ૫. ૧, મુ. ? કરેલ છે તે પ્રમાણે હું પણ વર્ણન કરીશ. ४४. पण्णवणा सुत्तस्स छत्तीसं पया ૪૪, પ્રજ્ઞાપના સૂત્રનાં છત્રીસ પદ : ૨. Twવ ૨. ડું, ૧. પ્રજ્ઞાપના, ૨. સ્થાન, ૩. વિદ્વત્તવં ૪, ટિટું છે. વિશેસ ચા ૩. બહુવક્તવ્ય, ૪, સ્થિતિ, ૫. વિશેષ, ૬. વત ૭.૩રસો, ૬. વ્યુત્ક્રાંતિ, ૭, ઉચ્છવાસ, ૮. સUTI, ૨. ગોળ ર ૨૦. રિમડું દ્દા ૮. સંજ્ઞા, ૯. યોનિ, ૧૦. ચરમ, ??. માસા ? ૨. સરર ? રૂ. પરિણામ, ૧૧. ભાષા, ૧૨. શરીર, ૧૩. પરિણામ, ૨૪, સાપ ૨૬. ડુંgિ ૬ ૬, gોને ચા ૧૪. કષાય, ૧૫. ઈન્દ્રિય, ૧૬. પ્રયોગ, ૧૭. સ ૧૮, Tયટિ યા, ૧૭. વેશ્યા, ૧૮. કાયસ્થિતિ, ૨૧. સન્મત્તે ૨૦ મંતિિરયા Iી ૧૯. સમ્યકત્વ, ૨૦. અન્તક્રિયા, ૨૨. મોદUાસંદાજે ૨૨. વિરિયા, ૨૧. અવગાહના-સંસ્થાન, ૨૨. ક્રિયા, २३. कम्मे त्ति यावरे। ૨૩. કર્મ, २४. कम्मस्स बंधए २५. कम्मवेदए, ૨૪. કર્મનું બંધન, ૨૫. કર્મનું વેદન, - ૨૬ વૈવસ વંધU ૨૭, વૈવેયg I૮ ૨૬. વેદબંધન, ૨૭. વેદ-વેદન, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૮, માદરે ૨૧. સવોને, રૂ . પાસપીયા . િરૂ ૨. સંગમે જેવા ૩૩. મોદી રૂ૪. વિયારVI, રૂ૫. વેચTI રૂ ૬ તત્તો સમુઘાણ III - TUT, ૫, . ૨ ૪. પાવકુત્તે તિયાણપુ સંહજી હો - १ दिसि २ गइ ३ इंदिय ४ काए, ५ जोगे ६ वेदे ७ कसाय ८ लेस्सा य॥ ९ सम्मत्त १० णाण ११ दंसण १२ संजय १३ उवओगे १४ आहारे॥ १५ भासग १६ परित्त १७ पज्जत्त १८ सुहुम १९ सण्णी २०-२१ भवऽथिए २२ चरिमे। २३ जीवे य २४ खेत्त २५ बंधे २६ पोग्गले २७ महदंडए चेव ॥ - પ . પૂ. ૩, મુ. ૨૬૨ १ बारस २ चउवीसाई ३ सांतरं ४ एगसमय ५ कत्तो य । ६ उबट्टण परभवियाउयं ७ च अठेव आगरिसा॥ - god. v. ૬, કુ. ૬૬૬ ૨૮. આહાર, ૨૯. ઉપયોગ, ૩૦. પશ્યતા, ૩૧. સંજ્ઞી, ૩૨. સંયમ, ૩૩. અવધિ, ૩૪. પ્રવિચારણા, ૩૫. વેદના, ૩૬. સમુદ્દઘાત. (આ છત્રીસ પદ પ્રણાપનામાં છે.) ૪૫. પ્રજ્ઞાપના સૂત્રમાં કેટલાક પદોની સંગ્રહણી ગાથાઓ : ૧. દિશા, ૨. ગતિ, ૩. ઈન્દ્રિય, ૪. કાય, ૫. યોગ, ૬, વેદ, ૭. કષાય, ૮. વેશ્યા, ૯. સમ્યકત્વ, ૧૦. જ્ઞાન, ૧૧. દર્શન, ૧૨. સંત, ૧૩. ઉપયોગ, ૧૪, આહાર, ૧૫. ભાષક, ૧૬. પરીત, ૧૭, પર્યાપ્ત, ૧૮. સૂક્ષ્મ, ૧૯. સંજ્ઞી, ૨૦. ભવ, ૨૧. અસ્તિક, ૨૨. ચરમ, ૨૩. જીવ, ૨૪, ક્ષેત્ર, ૨૫. બંધ, ૨૬. પુદ્ગલ અને ૨૭. મહાદંડક. (આ ૨૭ દ્વારોનાં માધ્યમથી પ્રજ્ઞાપના સૂત્રનાં બહુવત્તા પદમાં જીવોનાં અલ્પબદુત્વનું વર્ણન કરેલ છે.) ૧. બાર, ૨. ચોવીસ, ૩. અંતરસહિત, ૪. એક સમય, ૫. ક્યાંથી ? ૬. ઉદ્વર્તના ૭.પરભવ સંબંધી આયુષ્ય અને ૮. આકર્ષ, (આ આઠ દ્વારોનાં માધ્યમથી પ્રજ્ઞાપના સૂત્રનાં વ્યુત્કાન્તિ પદમાં જીવોનું વર્ણન કરેલ છે.) ૧. સંસ્થાન, ૨. સ્થૂલતા, ૩. વિસ્તાર, ૪. કેટલાક પ્રદેશવાળી, ૫. અવગાઢ, ૬. અલ્પબદુત્વ, ૭, પૃષ્ટ, ૮, પ્રવિણ, ૯. વિષય, ૧૦. અનગાર, ૧૧, આહાર, ૧૨. દર્પણ, ૧૩. તલવાર, ૧૪. મણિ, ૧૫. દુગ્ધપાનક, ૧૬. તૈલ, ૧૭. ગોળની રાબ, ૧૮, ચરબી, ૧૯. કંબલ, ૨૦. સ્તૂપ, ૨૧. થિગ્નલ, ૨૨. દ્વીપ અને ઉદધિ, ૨૩. લોક અને ૨૪. અલોક. (આ ચોવીસ કારોનાં માધ્યમથી ઈન્દ્રિય પદનાં પ્રથમ ઉદેશકમાં ઈન્દ્રિય સંબંધી પ્રરૂપણા કરી છે.) ૧. ઈન્દ્રિયોપચય, ૨. નિર્વના, ૩. નિર્વતૈનાનાં અસંખ્યાત સમય, ૪. લબ્ધિ, ૫. ઉપયોગકાળ, ૬. અલ્પબહુવમાં વિશેષાધિક, ૭. અવગ્રહ, ૮, અવાય, ૯, ઈહા, ૧૦. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, १ संठाण २ बाहल्लं ३ पोहत्तं ४ कतिपएस ५ ओगाढे। ६ अप्पाबहु ७ पुट्ठ ८ पविट्ठ ९ विसय १० अणगार ११ आहारे॥ १२ अद्दाय १३ असी १४ य मणी १५ उडुपाणे १६ तेल्ल १७ फाणिय ॥ १८ वसा य १९ कंबल २० थूणा २१ थिग्गल २२ दीवोदहि २३-२४ लोगालोगे। - . ૫, . ૧૭૨ १ इंदियउवचय २ णिवत्तणा य ३ समया भवे असंखेज्जा। ४ लद्धी ५ उवओगद्धा ६ अप्पाबहुए विसेसाहिया ॥ ७ ओगाहणा ८ अवाए ९ ईहा १० तह वंजणोग्गहे चेव । Page #328 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૮૩ ११ दब्बिंदिया १२ भाविंदिया तीया बद्ध पुरेक्खडिया ॥ - Tv. 1. ૨૬, ૩. ૨, સુ. ૧ ૦ ૦ ૬ १ परिणाम २ वण्ण ३ रस ४ गंध ५ सुद्ध ६ अपसत्थ ૭-૮ સંવિત્રિા | ९ गति १० परिणाम ११-१२ पदेसावगाह १३ वग्गण ૨૪-૨૫ ટા[[મMવદું - , . ૨૭, ૩. ૪, સુ. ૨૨૨૮ ૧૧. અતીત બદ્ધ પુરસ્કૃત દ્રવ્યન્દ્રિય, ૧૨. ભાવેન્દ્રિય, (આ બાર તારોનાં માધ્યમથી ઈન્દ્રિય પદનાં દ્વિતીય ઉદેશકમાં ઈન્દ્રિય સંબંધી પ્રરુપણા કરી છે.) ૧. પરિણામ, ૨. વર્ણ, ૩. રસ, ૪. ગંધ, ૫. શુદ્ધ, (અશુદ્ધ), ૬. અપ્રશસ્ત (પ્રશસ્ત), ૭. સંફિલષ્ટ (અસંફિલષ્ટ), ૮. ઉષ્ણ (શીત), ૯. ગતિ, ૧૦. પરિણામ, ૧૧. પ્રદેશ, ૧૨. અવગાહ, ૧૩. વર્ગણા, ૧૪. સ્થાન અને ૧૫. અલ્પબદુત્વ. (આ પંદર દ્વારોનાં માધ્યમથી વેશ્યા પદનાં ચતુર્થ ઉદેશકમાં લેશ્યા સંબંધી વર્ણન કરેલ છે.) ૧. જીવ, ૨. ગતિ, ૩. ઈન્દ્રિય, ૪. કાય, ૫. યોગ, ૬. વેદ, ૭. કષાય, ૮. વેશ્યા, ૯. સમ્યક્ત્વ, ૧૦. જ્ઞાન, ૧૧. દર્શન, ૧૨. સંયત, ૧૩. ઉપયોગ, ૧૪. આહાર, ૧૫. ભાષક, ૧૬. પરીત, ૧૭. પર્યાપ્ત, ૧૮. સૂક્ષ્મ, ૧૯. સંજ્ઞી, ૨૦. ભવસિદ્ધિક, ૨૧. અસ્તિકાય અને ૨૨. ચરમ. (આ બાવીસ દ્વારોનાં માધ્યમથી કાયસ્થિતિ સંબંધી પ્રરૂપણા કરેલ છે.) १जीव २-३ गतिंदिय ४ काए ५ जोगे ६ वेदे ७ कसाय ८ लेस्सा य। ९ सम्मत्त १०णाण ११ दंसण १२ संजय १३ उवओग १४ आहारे॥ १५ भासग १६ परित्त १७ पज्जत्त १८ सुहुम १९ सण्णी ૨૦-૨૨ મવત્યિ | २२ चरिमे य एएसिं तु पदाणं कायठिई होइ णायव्वा । - પUT. ૫. ૨૮, સુ. ૧૨૫૬ १णेरइय अंतकिरिया २ अणंतरं ३ एगसमय ४ उबट्टा । ५ तित्थगर ६ चक्कि ७ बल ८ वासुदेव ९ मंडलिय ? રથ છે. - પUT. ૫. ૨૦, મુ. ૨૪૦૬ १. भेद २ विसय ३ संठाणे ४ अभिंतर-बाहिरे य ६ ओहिस्स य खय वुड्ढी ७ पडिवाई चेवऽपडिवाइ। - પUT. ૫. રૂ ૨, . ૨૧૮ ૧. નૈરયિકોની અંતક્રિયા, ૨. અનન્તરાગત જીવની અંતક્રિયા, ૩. એક સમયની અંતક્રિયા, ૪. ઉદ્વર્તના (જીવોની) ઉત્પત્તિ, ૫. તીર્થકર, ૬. ચક્રવર્તી, ૭. બળદેવ, ૮. વાસુદેવ, ૯. માંડલિક, ૧૦. રત્ન. (આ દસ દ્વારોનું અંતક્રિયા પદમાં વર્ણન કરેલ છે.) ૧. ભેદ, ૨. વિષય, ૩. સંસ્થાન, ૪. આત્યંતર-બાહ્ય, ૫. દેશાવધિ, ૬. અવધિનું ક્ષય અને વૃદ્ધિ, ૭. પ્રતિપાતી-અપ્રતિપાતી. (આ સાત વારોનાં માધ્યમથી પ્રજ્ઞાપના સૂત્રનાં અવધિજ્ઞાન પદમાં અવધિજ્ઞાનનું વર્ણન છે.) ૧. અનન્તરાગત આહાર, ૨. આહારભોગતા આદિ, ૩. પુદ્ગલોને જાણતા નથી, ૪. અધ્યવસાન, ૫. સમ્યકત્વનો અભિગમ, ૬. કાય, સ્પર્શ, રુપ, શબ્દ અને મનથી સંબંધિત પરિચારણા અને ૭. અંતમાં કાય, સ્પર્શ, રુપ, શબ્દ અને મનથી પરિચારણા કરનારનું અલ્પબદુત્વ, (આ સાત દ્વારોનું પ્રજ્ઞાપના સૂત્રનાં પરિચારણા પદમાં વર્ણન કરેલ છે.) १ अणंतरागयआहारे २ आहाराभोगणाइ य । ३ पोग्गला नेव जाणंति ४ अज्झवसाणा य आहिया। ५ सम्मत्तस्स अभिगमे तत्तो ६ परियारणा य बोद्धव्वा । ७ काए फासे रूवे सद्दे य मणे य अप्पबहुं । - પ . પૂ. ૩૪, સે. ૨ ૦ ૩ ૨ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४६. अणुओगद्दारस्स उवसंहारो - ૪૬. અનુયોગ હારનો ઉપસંહાર : सोलससयाणि चउरूत्तराणि, गाहाण जाण सव्वग्गं । અનુયોગ દ્વાર સૂત્રમાં કુલ મળીને સોળસો ચાર दुसहस्समणुठ्ठभछंदवित्तपरिमाणओ भणियं ॥ (૧૬૦૪) ગાથાઓ છે તથા બે હજાર (૨૦૦૦) અનુષ્ટ્રપ છંદોનું પરિમાણ છે. नगरमहादारा इव कम्मद्दाराणुओगवरदारा। જેમ મહાનગરનાં મુખ્ય-મુખ્ય ચાર દ્વાર હોય છે, તે अक्खर-बिंदु मत्ता लिहिया, दुक्खक्खयट्ठाए ॥ પ્રમાણે આ શ્રીમદ્દ અનુયોગદ્વાર સૂત્રના ઉપક્રમ આદિ ચાર દ્વાર છે. આ સૂત્રમાં અક્ષર, બિંદુ અને માત્રાઓનો " - અનુ. . ૬ ૦ ૬ જે લખેલ છે તે બધા દુઃખોનો ક્ષય કરવા માટે છે. ૪૭. મૂરિયourત્તિ મુરન્સ કરશે ૪૭. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનું ઉપોદઘાત : પુરુ-વિય-પૂડલ્ય, કુષ્ઠ પુત્ર-સુય-સાર-સંäા સ્પષ્ટ અને અસ્પષ્ટ સૂક્ષ્મ અર્થ-ગણિતને પ્રગટ કરવા सुहमं गणिणोवइलैं जोइसगणराय-पण्णत्ति ॥३॥ માટે પૂર્વશ્રુતનાં સારનો નિષ્પન્દ-પ્રવાહ રુપ ગણિ દ્વારા ઉપદિષ્ટ જ્યોતિષ ગણરાજ (ચંદ્ર-સૂર્ય) પ્રજ્ઞપ્તિ”ને હું કહીશ. नामेण “इंदभूइ" त्ति, गोयमो वंदिऊण तिविहेणं । ઈન્દ્રભૂતિ નામક ગૌતમ ગોત્રીય જીનવર તીર્થંકર पुच्छइ जिणवरवसहं, जोइसरायस्स पण्णत्तिं ॥४॥ ભગવાન મહાવીરને ત્રિયોગ (મન-વચન-કાયા)નાં યોગથી વંદના કરીને જ્યોતિષ ગણરાજ (ચંદ્રસૂર્ય) પ્રજ્ઞપ્તિનાં સંબંધમાં પૂછ્યું. तेणं कालेणं तेणं समएणं “मिहिला" णामं णयरी होत्था, તે કાળ અને તે સમયમાં મિથિલા” નામક નગરી હતી, avorગો વર્ણન કરવું જોઈએ. तीसेणं मिहिलाएणयरीए बहिया उत्तरपुरस्थिमे दिसिभाए, તે મિથિલા નગરીની બહાર ઉત્તર-પૂર્વ "ઈશાન કોણ” एत्थ णं “माणिभद्दे" णामं चेइए होत्था, वण्णओ। દિગ્વિભાગમાં મણિભદ્ર” નામક ચૈત્ય હતું. વર્ણન કરવું જોઈએ. तीसे णं मिहिलाए जियसत्तू” राया परिवसइ, वण्णओ। તે મિથિલામાં જીતશત્રુ રાજા રહેતો હતો, વર્ણન કરવું જોઈએ. तस्स णं जियसत्तुस्स रण्णो “धारिणी" णामं देवी होत्था, તે જિતશત્રુ રાજાની ધારિણી” નામની દેવી (રાણી) થvorો . હતી, વર્ણન કરવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं तंमि माणिभद्दे चेइए सामी તે કાળ અને તે સમયે તે માણિભદ્ર ચૈત્યમાં ભગવાન समोसढे, वण्णओ। મહાવીર સ્વામી સમવસૃત થયાં. “પધાર્યા” વર્ણન કરવું જોઈએ. परिसा णिग्गया, धम्मो कहिओ। પરિષદ નગરીથી” નીકળી ભ. મહાવીરે” ધર્મનું સ્વરુપ કહ્યું. परिसा पडिगया। ધર્મ શ્રવણ કરી” પરિષદ્ નગરીમાં પાછી ફરી. राया जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। રાજા જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ફર્યા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભ. મહાવીરનાં મોટા जेठे अंतेवासी “इंदभूई" णामं अणगारे -जाव-पंजलिउडे શિષ્ય "ઈન્દ્રભૂતિ” નામનાં અણગારે વાવતુ- હાથ पज्जुवासमाणे एवं वयासी જોડીને પર્યાપાસના કરીને આ પ્રમાણે કહ્યું - - મૂરિય. ૧. ૨, ૩. ૨e & Personal use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ४८. वीसं पाहुडाणं विसयपरूवणं १. कइ मंडलाइ वच्चइ, २. तिरिच्छा किं च गच्छइ । રૂ. ગોમાસફ વયું, ૪. મેયાઇ હિં તે મંòિs || ૬. હિં પડિયા એસા, ૬. નહિં તે ઓયમંડિં ૭. જે મૂરિયે વરયંતિ, ૮. દ તે ૩–સંર્રિારા ९. कई कट्ठा पोरिसिच्छाया, o ૦. ખોળે હિં તે વ ગાહિ । o o. વિં તે સંવરેળાઈ, ૨૨. જ્ડ સંવજીરાવ ય ॥॥ ? રૂ. ૯ ચંદ્રમો વુડ્ડી, ૨૪. જ્યા તે રોમિળા વધૂ | છુ. જે સિમ્બાર્ડ વુત્તે, ૨૬. ઇ ટોસિન ૬ ૪ ૨૭. થયળોવવાય, ૨૮. ૩વત્ત, ??. પૂરિયા હ્રદ માહિયા । ૨૦. અણુમાવે છે વ સંવુત્તે, ધ્વમેયારૂં વીસર્ફ પ્ સૂરિય. પા. o, મુ. રૂ ૪૬. ૧૪મપાહુડાય મદ્યપાહુડપાડુંડાનું વિસર્વ પરિવૃત્તિ संखा य परूवणं - १. वड्ढो वड्ढी मुहूत्ताण, ૨. મન્દ્વમંડન મંર્ફિ રૂ. જે તે વિખ્ખ વરિયરફ, ૪૮. વીસ પ્રાભૂતોનું વિષય પ્રરુપણ : ૪૯. ૧. વર્ષ ભરમાં સૂર્ય કેટલા મંડળોમાં "કેટલીવાર” ગતિ કરે છે ? ૮૮૫ ૨. તિર્યક્ લોકમાં સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ૩. ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ૪. ચંદ્ર સૂર્યનાં પ્રકાશની મર્યાદા કેટલી છે ? ૫. સૂર્યની તેજોલેશ્યા ક્યાં અવરુદ્ધ થાય છે ? ૬. સૂર્યનાં ઓજ "પ્રકાશ”ની સ્થિતિ કેવી છે ? ૭. સૂર્યનો પ્રકાશ ક્યા પુદ્દગલો ૫૨ પડે છે ? ૮. ચંદ્ર-સૂર્યનાં "ઉદય" "અસ્ત”ની સ્થિતિ કેવી છે ? ૯. પોરષી છાયાનું પ્રમાણ કેટલુ છે ? ૧૦. ચંદ્રની સાથે યોગ કરનાર ક્યા ક્યા નક્ષત્ર છે ? ૧૧. સંવત્સરોનું આદિ કાળ કયો છે ? ૧૨. સંવત્સર કેટલા છે ? ૧૩. ચંદ્રનાં પ્રકાશની હાનિ-વૃદ્ધિ ક્યા પ્રકારથી થાય છે ? ૧૪. ચંદ્રની ચાંદની ક્યારે ઘટે છે અને ક્યારે વધે છે ? ૧૫. ચંદ્રાદિ ગ્રહોમાં કોની શીવ્ર ગતિ છે અને કોની મંદ ગતિ છે ? ૧૬. ચંદ્રની ચાંદનીનું સ્વરુપ શું છે ? ૧૭. ચંદ્રાદિનું ચ્યવન (દેહત્યાગ) અને ઉપપાત (દેહ પ્રાદુર્ભાવ) કેવો છે? ૧૮. સમભૂતળથી ચંદ્રાદિની ઉંચાઈ કેટલી છે ? ૧૯. જંબુદ્રીપ આદિમાં સૂર્યાદિની સંખ્યા કેટલી છે ? ૨૦. ચંદ્રાદિનો પ્રભાવ કેવો છે ? વીસ પ્રામૃતોમાં આ વિષયોનું વર્ણન કરેલ છે. પ્રથમ પ્રાધૃતગત આઠ પ્રાકૃત-પ્રાભૂતોના વિષય અને પ્રતિપત્તિ સંખ્યાનું પ્રરુપણ : ૧. નક્ષત્ર માસોનાં મુહૂર્તોની હાનિવૃદ્ધિ ક્યા પ્રકારની છે ? ૨. સૂર્યોની અધ્યે મંડલ સંસ્થિતિ ક્યા પ્રકારની છે ? ૩. ક્યો સૂર્ય ક્યા સૂર્યનાં સંચરિત ક્ષેત્રમાં સંચરણ કરે છે ? Page #331 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૪. એક સૂર્ય બીજા સૂર્યથી કેટલા અંતર પર ગતિ કરે ૪. અંતર કિં વરતિ IIો. ૫. ગોદ વડ્યું, ૬. વર્ચે ય વિપડું, ૭. મંત્રા ય સંસ્કાળ, ૮. વિવુંમો-૧ પાહુડા /રા ૪. છે, ૬. પંજ ૫, ૬. સત્તેવ , ૭. ભટ્ટ, ૮. સિનિ ય વંતિ પવિત્તા / ૫. કેટલા દ્વીપ સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે ? ૬. પ્રત્યેક સૂર્ય કેટલા ક્ષેત્રને છોડીને ગતિ કરે છે ? ૭. સૂર્યમંડળોનાં સંસ્થાન કેવા છે ? ૮. સૂર્ય મંડળોનાં વિખંભ કેટલા છે ? આ પ્રથમ પ્રાભૃતનાં અન્તર્ગત આઠ-આઠ પ્રાભૃત પ્રાભૂતોનાં વિષયોનું પ્રરૂપણ છે. ૪. પ્રથમ પ્રાભૃતનાં ચતુર્થ પ્રાકૃત-પ્રાકૃતમાં “સૂત્ર ૧૫માં” ૬ પ્રતિપત્તિઓ છે. ૫. પ્રથમ પ્રાભૃતનાં પંચમ પ્રાભૃત-પ્રાભૂતમાં "સૂત્ર ૧૬માં” ૫ પ્રતિપ્રત્તિઓ છે. ૬. પ્રથમ પ્રાભૃતનાં છઠ્ઠા પ્રાભૃત-પ્રાભૃતમાં “સૂત્ર ૮માં” ૭ પ્રતિપત્તિઓ છે. ૭. પ્રથમ પ્રાભૃતનાં સાતમાં પ્રાભૃત-પ્રાભૃતમાં “સૂત્ર ૯માં” ૮ પ્રતિપતિઓ છે. ૮. પ્રથમ પ્રાભૂતનાં આઠમાં પ્રાભૂત-પ્રાભૂતમાં "સૂત્ર ૨૦માં” ૩ પ્રતિપત્તિઓ છે. ૯. પ્રથમ પ્રાભૃતનાં પાંચ પ્રાભૃત-પ્રાભૃતમાં "સૂત્ર ૧૫ થી ૨૦માં” આ ૨૯ પ્રતિપતિઓ છે. ૫૦. દ્વિતીય પ્રાભૃતનાં વિષય અને પ્રતિપત્તિ સંખ્યાનું પ્રાણ : ૧. દ્વિતીય પ્રાભૂતનાં પ્રથમ પ્રાભૃત-પ્રાકૃતમાં સૂર્યનાં ઉદય અસ્તથી સંબંધિત પ્રતિપત્તીઓ છે. ૨. દ્વિતીય પ્રાભૃતનાં દ્વિતીય પ્રાકૃત-પ્રાકૃતમાં ભેદ ઘાત અને કર્ણકળાનું વર્ણન છે. ૩. દ્વિતીય પ્રાભૃતનાં તૃતીય પ્રાભૃત-પ્રાભૃતમાં એક મુહૂર્તમાં થનારી સૂર્યની ગતિનું વર્ણન છે. સર્વાભ્યત્તર મંડળથી નીકળતા સૂર્યની શીધ્ર ગતિ હોય છે. આત્યંતર મંડળોમાં પ્રવેશ કરતા સૂર્યની મંદ ગતિ હોય છે. સૂર્યનાં એક સો ચોર્યાસી મંડળીમાં સૂર્યનો પુરુષ ચક્ષુ દ્વારા દર્શન અને તેની પ્રતિપત્તિઓ છે. ૧. દ્વિતીય પ્રાભૃતનાં પ્રથમ પ્રાભૃત-પ્રાભૃતમાં "સૂર્યોદય સૂર્યાસ્ત” થી સંબંધિત આઠ પ્રતિપત્તિઓ છે. ९. पढमस्स पाहुडस्स, हवंति एयाउ पडिवत्ती ॥१॥ - મૂરિય. પ. ૨, મુ. ૪-૫ ૧૦. વિચપદુડ રિસર્ચ રિવત્તિ સે જ પવઈ - १. पडिवत्तीओ उदए, तह अत्थमणेसु य ॥ २. भेयग्घाए कण्णकला, રૂ. મુહુરા તી નિ ચ | निक्खममाणे सिग्घगई, पविसंते मंदगई इ य। चुलसीइ सयं पुरिसाणं, तेसिं च पडिवत्तीओ॥२॥ १. उदयंमि अट्ठ भणिया, Page #332 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૮૭ . ૨. મેવાણ તુવે પડવત્તા. ૨. દ્વિતીય પ્રાભૃતનાં દ્વિતીય પ્રાભૃત-પ્રાભૃતમાં ભેદ ઘાત અને કર્ણકળાથી સંબંધિત બે પ્રતિપત્તિઓ છે. ३. चत्तारि मुहुत्तगईए, हुंति तइयंमि पडिवत्ती ॥३॥ ૩. દ્વિતીય પ્રાભૃતનાં તૃતીય પ્રાભૃત-પ્રાભૃતમાં સૂર્યની - મૂરિય. . ?, કુ. ૬ મુહૂર્ત ગતિથી સંબંધિત ચાર પ્રતિપતિઓ છે. પાદુ વાવી પાદુ પાદુકા વિસા પવઈ - ૫૧. દસમ પ્રાભૃતનાં બાવીસ પ્રાભૃત-પ્રાભૂતોનાં વિષયોનું પ્રરુપણ : ૨. સર્વાસ્ત્રિય, ૧. પ્રથમ પ્રાભૃત-પ્રાકૃતમાં નક્ષત્રોનાં કમનું વર્ણન. ૨. મુહુર્તી , ૨. દ્વિતીય પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોનાં મુહૂર્તોનું વર્ણન. રૂ. પુર્વ ભા ય, ૩. તૃતીય પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોનાં પૂર્વાદિ દિગ્વિભાગોનું વર્ણન. ૪. નાસા ૪. ચતુર્થ પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોનાં યોગ પ્રારંભ આદિનું વર્ણન. ૬. શુOાડું, ૫. પાંચમાં પ્રાકૃત-પ્રાકૃતમાં નક્ષત્રોનાં કુળ આદિનું વર્ણન. ૬. પુuTમાસી , ૬. છઠ્ઠા પ્રાભૃત- પ્રાભૂતમાં પૂર્ણમાસીમાં નક્ષત્રાદિનાં યોગોનું વર્ણન. ૭. નવા ૨, ૭. સાતમાં પ્રાકૃત-પ્રાકૃતમાં પૂર્ણિમા અને અમાવસ્યામાં નક્ષત્રોનાં સમાનયોગોનું વર્ણન. ૮. ટિ શા. ૮. આઠમાં પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોની સંસ્થિતિનું વર્ણન. ૧. તાર , ૯, નવમા પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોનાં તારાઓની સંખ્યાનું વર્ણન. ૨૦. નેતા , ૧૦. દસમાં પ્રાભૃત-પ્રાકૃતમાં નક્ષત્રોનાં નેતાઓ અહોરાત્ર પૂર્ણ કરનાર નક્ષત્રોનું વર્ણન. ૨૨. ચંદ્રમત્તિ -વાવરે ૧૧. અગિયારમાં પ્રાભૃત-પ્રાકૃતમાં ચંદ્રમંડળનાં નક્ષત્રોથી, સંબંધનું વર્ણન. १२. देवता य अज्झयणे, ૧૨, બારમાં પ્રાભૃત-પ્રાકૃતમાં નક્ષત્રોનાં અધિપતિ દેવતાઓનું વર્ણન. ૨૩. મુહુરાઈ નામાડુ ૨ ||રા. ૧૩. તેમાં પ્રાભૃત-પ્રાકૃતમાં મુહૂર્તોનાં નામોનું વર્ણન. ૧૪. વિસા-ર૬qત્તા , ૧૪. ચૌદમાં પ્રાભૃત-પ્રાભૂતમાં દિવસ અને રાત્રિનાં નામોનું વર્ણન. ૧૫. પંદરમાં પ્રાભૃત-પ્રાભૃતમાં તીથિઓનાં નામોનું વર્ણન. ૨૬. , ૧૬. સોળમા પ્રાભૃત-પ્રાભૃતમાં નક્ષત્રોનાં ગોત્રોનું વર્ણન. ૨૭, ભોયUTIfણ ચા ૧૭. સત્તરમાં પ્રાકૃત-પ્રાકૃતમાં નક્ષત્ર દોષ નિવારણ ભોજનનું વર્ણન. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૮૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૮. મારૂવાર, ૧૮. અઢારમાં પ્રાભૃત-પ્રાભૂતમાં સૂર્ય અને ચંદ્રની ગતિનું વર્ણન. ૨૧. માસી , ૧૯ ઓગણીસમાં પ્રાભૂત-પ્રાભૂતમાં માસનાં નામોનું વર્ણન. ૨૦. પંજ સંવછરા ૨ રૂા. ૨૦. વીસમાં પ્રાભૃત-પ્રાકૃતમાં પાંચ સંવત્સરોનું વર્ણન. ૨૨. નોસ ચ દ્વારાડું, ૨૧. એકવીસમાં પ્રાભૃત-પ્રાભૃતમાં જ્યોતિષ્કોના દ્વારોનું વર્ણન. २२. नक्खत्ता विजये विय। ૨૨. બાવીસમાં પ્રાભૃત-પ્રાભૃતમાં ચંદ્ર સૂર્યની સાથે નક્ષત્રોનાં યોગોનું વર્ણન. दसमे पाहुडे एए, बावीसं पाहुड-पाहुडा ॥४॥ દસમાં પ્રાભૃતમાં આ બાવીસ "પ્રાભૃત-પ્રાભૃત” છે. - મૂરિય, પ, ૬, મુ. ૭ ५२. सूरियपण्णत्ति सुत्तस्स उवसंहारो - પ૨. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનો ઉપસંહાર : इइ एस पाहुडत्था, अभब्वजणहिययदुल्लहा इणमो। તે ભગવતી જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ કહી છે. એમાં કહ્યા उक्कित्तिया भगवइ, जोइसरायस्स पण्णत्ती॥ પ્રાભૂતોનાં અર્થ અયોગ્ય અવિનયી હૃદયોનાં માટે દુર્લભ છે. एस गहिया वि संता, थद्धे गारविय माणि-पडिणीए। જો કોઈ અવિનયી એ પ્રાભૂતોનાં અર્થ ગ્રહણ પણ કરી લે તો તે અહંકારી ઘમંડી અભિમાની વિરોધી થઈ જશે. अबहुस्सए ण देया, तबिवरीए भवे देया॥ માટે અબશ્રતોને આ પ્રાકૃતાર્થ આપવા ન જોઈએ. પરંતુ બહુશ્રુતને જ આપવા જોઈએ. सद्धा धिइ उट्ठाणुच्छह-कम्म-बल-विरिय पुरिसकारेहिं । જે શ્રદ્ધા, ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્ય અને जो सिक्खिओऽवि संतो, अभायणे पक्खिवेज्जाहिं ॥ પુરુષાર્થથી સીખેલ પ્રાભૂતોનાં અર્થ અપાત્રને આપશે सो पवयण-कुल-गण-संघबाहिरो, णाण-विणय-परिहीणो। તો તે નિગ્રંથ પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહિષ્કાર થઈ જાય છે. જ્ઞાન અને વિનયથી હીન થઈ જાય છે તથા अरहंत-थेर गणहरमेरं, किर होइ वोलीणो॥ અરિહંત (તીર્થકર) ગણધર અને સ્થવિરોની મર્યાદાને ભંગ કરનાર હોય છે. तम्हा धिइ उट्ठाणुच्छाह, कम्म-बल विरियसिक्खिणाणं। માટે ધૈર્ય, ઉત્થાન અને ઉત્સાહથી તથા કર્મ બળ વીર્યથી धारेयव् णियमा ण य अविणएसु दायव्वं ।। સીખેલ જ્ઞાન નિશ્ચય જ સ્વયંને ધારણ કરીને રાખવું જોઈએ, वीरवरस्स भगवओ, जर-मरण-किलेस-दोसरहियस्स। પરંતુ અવિનયી લોકોને ન આપવું જોઈએ. શાશ્વત સુખની वंदामि विणयपणओ, सोक्खुप्पाए सया पाए । પ્રાપ્તિ માટે જરા મરણ કલેશાદિ દોષથી રહિત ભગવાન મહાવીરનાં ચરણોમાં વિનય સહિત સદા વંદન કરું છું. - મૂરિય, પા. ૨ ૦, મુ. ૨ ૦ ૭ ૬૩. વિમુરે - ૫૩. કાલિક શ્રુત : v. સિં ાત્રિ ? પ્ર. કાલિક શ્રુત કેટલા પ્રકારનાં છે ? उ. कालियं अणेगविहं पण्णत्तं, तं जहा - કાલિક શ્રુત અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ૩ત્તરન્નાદું, ૨. ઢસા, ૧. ઉત્તરાધ્યયન, ૨. દશાશ્રુત સ્કંધ, રૂ. Mો, ૪. વવદાર , ૩. બૃહકલ્પ, ૪. વ્યવહાર, છે. ચંદ્ર . , મુ. ૨-૭ ઉ Page #334 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८८८ ५. णिसीहं, ६. महाणिसीहं, ७. इसिभासियाई, ८. जंबुद्दीवपण्णत्ती, ९. दीवसागरपण्णत्ती, १०. चंदपण्णत्ती, ११. खुडिया विमाणपविभत्ती, १२. महल्लिया विमाणपविभत्ती, १३. अंगचूलिया, १४. वग्गचूलिया, १५. विवाहचूलिया, १६. अरूणोववाए, १७. वरूणोववाए, १८. गरूलोववाए, १९. धरणोववाए, २०. वेसमणोववाए, २१. देविंदोववाए, २२. वेलंधरोववाए, २३. उट्ठाणसुयं, २४. समुट्ठाणसुयं, २५. नागपरियावणियाओ, २६. निरयावलियाओ (कप्पियाओ) २७. कप्पवडिंसियाओ, २८. पुफियाओ, २९. पुष्फचूलियाओ, ३०. वहीदसाओ. एवमाइयाई चउरासीइ पइण्णगसहस्साई भगवओ अरहंतो सिरि उसहसामिस्स आइतित्थयरस्स, ५. निशीथ, 5. महानिशाय, ७. पिलाषित, ८.४दीय प्रशप्ति, ४.द्वी५ सा२ प्रशप्ति, १०. यंद्र प्रज्ञप्ति, ૧૧. શુદ્રિકા વિમાન પ્રવિભક્તિ, ૧૨. મહલ્લિકા વિમાન પ્રવિભક્તિ, १3. अंग यूनिस, १४. [यूसिड, १५. विवाह यूनिस, १६. अरुणोपपात, १७. रुपात, १८. गरुडओपात, १८. ५२५५५ात, २०. वैश्रमोपात, २१. हेवेन्द्रोपपात, २२. वेलंधरोपपात, २३. उत्थान श्रुत, २४. समुत्थान श्रुत, २५. ना परापनि, २१. निरयावसिड (ल्पि) २७. पावस5t, २८. पुछि451, २८. ५०५ यूलि, 30. वृष्नि , छत्याहियोयासी ४२ (८४,०००) प्र.श्री. આદિ તીર્થંકર અહંત ભગવંત શ્રી ઋષભદેવ સ્વામીનાં છે. સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોનાં છે. ચૌદ હજા૨ પ્રકીર્ણક ભગવાન મહાવીર સ્વામીનાં छे. तहा संखेज्जाणि पइण्णगसहस्साणि मज्झिमगाणं जिणवराणं, चोद्दस पइण्णगसहस्साणि भगवओ वद्धमाणसामिस्स । अहवाजस्स जत्तिया सिस्सा उप्पत्तियाए वेणइयाए, कम्मयाए पारिणामियाएचउनिहाए बुद्धीए उववेया तस्स तत्तियाई पइण्णगसहस्साई, पत्तेयबुद्धा वि तत्तिया चेव । से तं कालियं। से तं आवस्सयवइरित्तं। से तं अणंगपविजें। ___ - नंदी. सु. ८४-८५ અથવા જે તીર્થંકરનાં જેટલા શિષ્ય ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પરિણામિકી બુદ્ધિથી યુક્ત છે તેના તેટલા જ હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલા જ હોય છે. આ કાલિક શ્રુતનું વર્ણન છે. આ આવશ્યક-વ્યતિરિક્ત-શ્રતનું વર્ણન છે. આ અંગ બાહ્યશ્રતનું વર્ણન છે. चत्तारि पण्णत्तीओ अंगबाहिरियाओ पण्णत्ताओ, तं जहा - १. चंदपण्णत्ती, २. सूरपण्णत्ती, ३. जंबूद्दीवपण्णत्ती, ३. दीवसागरपण्णत्ती। - ठाणं. अ. ४,उ.१.सु. २७७ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ५४. उत्तरज्झयणस्स अज्झयणा ૫૪, ઉત્તરાધ્યયનનાં અધ્યયન : छत्तीसं उत्तरज्झयणा पण्णत्ता, तं जहा - ઉત્તરાધ્યયન સૂત્રનાં છત્રીસ અધ્યયન કહ્યા છે, જેમકે – ૨. વિ/સુર્ય, ૨. પરીસદો, ૧. વિનયશ્રુત, ૨. પરીષહ, રૂ. વારંfપન્ન, ૪. મસંવયે, ૩. ચતુરંગીય, ૪. અસંસ્કૃત, ૬. ગામમરળિક્ન, ૬. પુરિસવિMા, ૫. અકામ મરણીય, ૬. પુરુષવિદ્યા, ૭. ૩રભિખ્ખું, ૮, વિવુિં , ૭. ઔરબ્રીય, ૮, કાપિલ્ય, ૧. નમિપન્ના , ૨૦. સુમપત્તયં, ૯. નમિપ્રવજ્યા, ૧૦. દુમપત્રક, ??. વૈદુસુયપૂના, ૨૨. દરિસિí, ૧૧. બહુશ્રુતપૂજા, ૧૨. હરિકેશી, રૂ. વિત્ત સંમૂર્ચ, १४. उसुकारिज्जं, ૧૩. ચિત્તસંભૂતી, ૧૪. ઈષકારી, ૧૬. સમgયું, ૨૬. સમાદિટાપાડું, ૧૫. સભિક્ષુ, ૧૬. સમાધિસ્થાન, ૨૭. પવનમન્નિ , ૨૮, સંનન્ન, ૧૭. પાપશ્રમણ, ૧૮. સંયતી, ૨૧. મિયવારિયા, ૨૦. હિપન્ના , ૧૯. મૃગચારિકા, ૨૦. અનાથ પ્રવ્રજ્યા(મૃગાપુત્ર) ૨૭. સમુદ્રાન્નિ , ૨૨. રમિન્ને, ૨૧. સમુદ્રપાલ, ૨૨. રથનેમી, ૨ રૂ. નયમસિબ્બે, ૨૪. સમિતીમો, ૨૩. ગૌતમ કેશી, ૨૪. સમિતિ, ૨૧. નન્નક્ન, ૨૬. સામાન્યરી, ૨૫. યજ્ઞીય, ૨૬. સમાચારી, ૨૭, વર્તુષ્નિ , ૨૮. મોરવમ , ૨૭. ખલુંકીય, ૨૮. મોક્ષમાર્ગગતિ, ૨૧. સપના, ३०. तवोमग्गो ૨૯. અપ્રમાદ, ૩૦. તપોમાર્ગ, ૧. રવિદી, ૩૨. માયાપાડું, ૩૧. ચરણવિધિ; ૩૨. પ્રમાદસ્થાન, રૂ રૂ. મૂડી, ૩૪. સન્નય, ૩૩. કર્મપ્રકૃતિ, ૩૪. વેશ્યા અધ્યયન, ३५. अणगारमग्गे, ૩૬. નવનીવવિત્તીયા ૩૫. અણગારમાર્ગ, ૩૬. જીવાજીવવિભક્તિ. - સમ., સમ. ૩ ૬, મુ. ? ५५. परीसहऽज्झयणस्स उक्खेवो ૫૫. પરીષહ અધ્યયનનો ઉપોદઘાત : सुयं मे, आउसं ! तेणं भगवया एवमक्खायं - હે આયુષ્યમન્ ! મેં સાંભળ્યું છે, તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે : इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે બાવીસ પરીષહ कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, नच्चा, जिच्चा, કહ્યા છે. જેને સાંભળીને, જાણીને, અભ્યાસના દ્વારા अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो પરિચિત કરી, પરાજીત કરી અને ભિક્ષાચર્યાનાં માટે विहन्नेज्जा। પર્યટન કરતા થકા ભિક્ષુ આ પરીષહોથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતા નથી. कयरे खलु ते बावीसंपरीसहासमणेणं भगवयामहावीरेणं તે બાવીસ પરીષહ કયા છે, જે કાશ્યપગોત્રીય શ્રમણ कासवेणं पवेइया, जे भिखू सोच्चा, नच्चा, जिच्चा, ભગવાન મહાવીરે કહ્યા છે, જેને સાંભળીને, જાણીને अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो અભ્યાસનાં દ્વારા પરિચિત કરી, પરાજીત કરી विहन्नेज्जा? ભિક્ષાચર્યાનાં માટે પર્યટન કરતા ભિક્ષુ તેનાથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતાં નથી ? Page #336 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૯૧ ૬ . इमे खलु ते बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं તે બાવીસ પરીષહ આ છે, જે કાશ્યપગોત્રીય શ્રમણ વાસનું વેચા, ને fમવઘુ સોન્ચ, નવી, નિવા, ભગવાન મહાવીરે કહ્યા છે, જેને ભિક્ષુ સાંભળીને, 'अभिभूय, भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो જાણીને, અભ્યાસનાં દ્વારા પરિચિત કરી, પરાજીત કરી, विहन्नेज्जा । - ૩ત્ત. . ૨, મુ. ૨-૨ ભિક્ષાચર્યાનાં માટે પર્યટન કરતા ભિક્ષુ તેનાથી સ્પષ્ટ થઈ જવા પર પણ વિચલિત થતા નથી. सम्मत्तपरक्कमस्स निक्खेवो ૫. સમ્યકત્વ પરાક્રમ અધ્યયનનો ઉપસંહાર : एस खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्ठे समणेणं શ્રમણ ભગવાન મહાવીરે સમ્યક્ત્વ પરાક્રમ નામના भगवया महावीरेणं आघविए,पन्नविए,परूविए,दंसिए. અધ્યયનનો આ અર્થ કહ્યો છે, પ્રજ્ઞાપિત કરેલ છે, निदंसिए, उवदंसिए। પ્રરૂપિત કરેલ છે, દર્શિત, વિશેષ રુપથી દર્શિત અને - ૩૪. , ૨૬, મુ. ૭૪ ઉપદર્શિત કરેલ છે. ૬૭, ૩ત્તર : ગાયના ૩યવ-નિવવો - ૫૭ ઉત્તરાધ્યયન સૂત્રનાં કેટલાક અધ્યયનોનાં ઉલ્લેપ-નિક્ષેપ: संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो। જે (બાહ્ય અને આભ્યન્તર) સંયોગથી સર્વથા મુક્ત अयारं पाउकरिस्सामि, आणुपुब्बिं सुणेह मे ॥ અનગાર ભિક્ષુ છે, તેના આચારને અનુક્રમથી હું પ્રકટ કરીશ. (તેને) મારાથી સાંભળો. -ઉત્ત. . ??, . ? एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाण- આ પ્રમાણે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશ, અનુત્તરજ્ઞાનदसणधरे । अरहा नायपुत्ते भगवं, वेसालिए वियाहिए। દર્શનધારક, અતિવ્યાખ્યાતા, જ્ઞાતપુત્ર, વૈશાલિક(તીર્થકર) - ઉત્ત. સ. ૬, T. ૨૮ ભગવાન મહાવીરે અપ્રમાદનો ઉપદેશ કહ્યો છે. इह एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्धपन्नेणं । આ પ્રમાણે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે આ ધર્મનું પ્રતિપાદન तरिहिन्ति जे उ काहिन्ति, तेहिं आराहिया दुवे लोगा॥ કરેલ છે. જે આ ધર્મની સમ્યફ આરાધના કરશે, તે સંસારસાગરને પાર કરશે અને તેના દ્વારા બંને લોક - ૩. મ. ૮, I. ૨૦ રાધિત થશે. एसा अजीवविभत्ती, समासेण वियाहिया। આ સંક્ષેપથી અજીવ વિભાગનો નિરુપણ કરેલ છે. હવે इत्तो जीवविभत्तिं बुच्छामि अणुपुब्बसो ।। અહીંથી આગળ જીવ વિભાગનો ક્રમશઃ વર્ણન કરીશ. - ૩૪. ગ, રૂ ૬, ૫. ૪૭ ५८. उत्तरज्झयणस्स निक्खेवो - ૫૮, ઉત્તરાધ્યયન સૂત્રનો ઉપસંહાર : इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुए। આ પ્રમાણે ભવ્ય જીવોને અભીષ્ટછત્રીસ ઉત્તમ અધ્યાયોને छत्तीसं उत्तरज्झाए, भविसिद्धियसम्मए । त्ति बेमि॥ પ્રકટ કરીને બોધિ પ્રાપ્ત જ્ઞાતવંશીય ભગવાન મહાવીર - ૩૪. મ. ૩૬, T. ૨૬૮ નિર્વાણને પ્રાપ્ત થયા, એવું હું કહું છું. ૬. રસાકુવોપસ મા સાચા -નિાવવો - ૫૯. દશાશ્રુતસ્કંધની પ્રથમ દશાનો ઉલ્લેપ-નિક્ષેપ : सयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं - હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું છે- તે ભગવાન મહાવીર સ્વામીએ આવું કહ્યું છે : इह खलु थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा पण्णत्ता।। આ આરંતુ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન કહ્યા છે. प. कयरेखलु तेथेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा પ્ર. સ્થવિર ભગવન્તોએ તે ક્યા વીસ અસમાધિસ્થાન પVUત્તા ? કહ્યા છે ? ૧. પરીષહોનું વર્ણન ચરણાનુયોગ (હિન્દી)ના બીજા ભાગે પા.નં. ૯૭૨ પર જુઓ. . For Private & Personal use only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. इमे खलू ते थेरेहिं भगवंतेहिं वीसं असमाहिट्ठाणा સ્થવિર ભગવંતોએ તે વીસ અસમાધિસ્થાન આ GUત્તા' પ્રમાણે કહ્યાછે, (આગળનું વર્ણન ચરણાનુયોગમાં જુવો) निक्खेवो-एए खलु ते थेरेहिं भगवंतेहिं वीसं નિક્ષેપ સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન असमाहिट्ठाणा पण्णत्ता,त्ति बेमि । કહ્યા છે. એવું હું કહું છું. - સા, ૪, ૨, . ? ૬૦, ઢસા-પ્ર-વેવસરામાં અક્ષય - . દશા-કલ્પ- વ્યવહારનાં અધ્યયન : छव्वीसं दसा-कप्प-ववहाराणं उद्देसणकाला पण्णत्ता, દશા-કલ્પ અને વ્યવહાર સૂત્રનાં છવીસ ઉદેશનકાળ तं जहा (અધ્યયન) કહ્યા છે, જેમકે – दस दसाणं, छ कप्पस्स, दस ववहारस्स। દશાશ્રુત સ્કંધનાં દસ, બૃહત્ કલ્પ સૂત્રનાં છે અને - સમ, સમ, ૨૬, મુ. ? વ્યવહાર સૂત્રનાં દસ અધ્યયન છે. ६१. इसिभासियज्झयणस्स संखा - ૬૧. ઋષિભાષિત અધ્યયનોની સંખ્યા : चोयालीसं अज्झयणा इसिभासियादियलोगचुया भासिया દેવલોકથી શ્રુત-ઋષિભાષિતનાં ચુંમાલીસ (૪૪) guત્તા | - સમ. એમ. ૪૪, મુ. ? અધ્યયન કહ્યા છે. ६२. जंबूहीवपण्णत्तीए उवसंहारो ૨. જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉપસંહાર : (સુધર્મા સ્વામીએ પોતાના અંતેવાસી જંબૂને સંબોધિત કરી કહ્યું ) तएणं समणं भगवं महावीरं मिहिलाएणयरीए माणिभद्दे “હે આર્ય જંબૂ ! મિથિલા નગરીનાં અન્તર્ગત માણિભદ્ર चेइए बहूणं समणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, ચૈત્યમાં ઘણા બધા શ્રમણો, ઘણી બધી શ્રમણીઓ, ઘણા बहूणं सावियाणं, बहूणं देवाणं, बहूणं देवीणं मज्झगए બધા શ્રાવકો, ઘણી બધી શ્રાવિકાઓ, ઘણા દેવો, ઘણી एवमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ एवं परूवेइ દેવીઓની પરિષદૂનાં વચ્ચે શ્રમણ ભગવાન મહાવીરે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામક અધ્યયનનું આ પ્રમાણે વર્ણન, जम्बूद्दीवपण्णत्तीणामत्ति अज्जो! अज्झयणे अटुं च हेउं ભાષણ, નિરુપણ અને પ્રરુપણ કર્યું તથા શ્રોતાઓનાં च पसिणं च कारणं च वागरणं च भुज्जो-भुज्जो उवदंसेइ, અનુગ્રહનાં માટે અધ્યયનનાં અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ ત્તિ ક્રિા - બંધૂ. ૩ .૭, મુ. ૨૬૩ અને વ્યાખ્યાનું વારંવાર વિવેચન કર્યું,” એવું હું કહું છું. ૬૩. નિરાવરિયા ડાન્સ કરો ૩. નિરયાવલિકા ઉપાંગનો ઉલ્લેપ : तेणं कालेणं तेणं समएणं रायगिहे नाम नयरे होत्था, તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું, તે रिद्धिस्थिमियसमिद्धे गुणसीलए चेइए, वण्णओ ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી સંપન્ન હતું, ત્યાં (ઉત્તર-પૂર્વમાં) असोगवरपायवे पुढविसिलापट्टए। ગુણશીલક નામક ચૈત્ય હતું. વર્ણન કરવું જોઈએ. ત્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું અને તેની નીચે એક પૃથ્વી શિલાપટ્ટક સ્થિત હતું. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં अन्तेवासी अज्जसुहम्मे नामं अणगारे जाइसंपन्ने અંતેવાસી જાતિ કુળ આદિથી સંપન્ન આર્ય સુધર્મા સ્વામી - -जाव-पंचहिं अणगारसएहिं सद्धिं संपरिखुडे, पुवाणुपुट्विं નામક અનગાર -પાવતુ- પાંચ સો અણગારોની સાથે चरमाणे, जेणेव रायगिहे नयरे -जाव- अहापडिरूवं પૂર્વાનુપૂર્વીનાં ક્રમથી ચાલતા જ્યાં રાજગૃહ નગર હતું उग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे ત્યાં પધાર્યા -પાવતુ-યથા પ્રતિરુપ (સાધુ મર્યાદાનુરુ૫) અવગ્રહ (અનુમતિ) પ્રાપ્ત કરીને સંયમ અને તપશ્ચર્યાથી विहरइ। પોતાની આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. ૧-૨. આ પ્રમાણે બીજી દશાથી સાતમી દશા સુધી ઉપોદ્દાત અને ઉપસંહાર સૂત્ર છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૯૩ परिसा निग्गया, धम्मो कहिओ, परिसा पडिगया । તેના દર્શનાર્થે પરિષદુનીકળી. આર્ય સુધર્માએ ધર્મોપદેશ આપ્યો અને (ધર્મ દેશના સાંભળી) પરિષદ્ પાછી ફરી. तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स તે કાળ અને તે સમયમાં આર્ય સુધર્મા અણગારનાં अंतेवासी जंबू णामं अणगारे समचउरंस संठाण संठिए અંતેવાસી સમચતુરસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત (-વાવ-) (-जाव-) संखित्तविउल तेउलेस्से अज्जसुहम्मस्स વિપુલ તેજો વેશ્યાથી સમાહિત જંબૂનામક અનગાર આર્ય अणगारस्स अदूरसामंते उड़ढं जाणू -जाव-विहरइ । સુધર્મા સ્વામીનાં સમીપ ઉર્ધ્વ જાનુ અધ:શિર કરીને -વાવ-વિચરણ કરતા હતાં. तए णं से जंबू ! जायसड्ढे (-जाव-) पज्जुवासमाणे एवं ત્યારે તે જંબૂ સ્વામીને શ્રદ્ધા ઉત્પન્ન થઈ (યાવ-) वयासी પર્ય પાસના કરતાં (આર્ય-સુધર્મા સ્વામીથી) આ પ્રમાણે પૂછયું - प. उवंगाणं भंते ! समणेणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે! શ્રમણ ભગવાન મહાવીર-ચાવતુ-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं के अठे पण्णत्ते? નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગસૂત્રનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર-પાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधयं ठाणं संपत्तेणं उवंगाणं पंच वग्गा નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં પાંચ વર્ગ guત્તા, તે નદી - કહ્યા છે, જેમકે – . નિરવત્તિયા, ૨. પૂર્વાસિયા, ૧. નિયાવલિકા, ૨. કલ્પાવતંસિકા, રૂ. પુfથાબો, ૪. પુપૂસ્ત્રિયો, ૩. પુપિકા, ૪. પુષ્પચૂલિકા, છે. વદિસામાં ! ૫. વૃષ્ણિદશા. 1. ન જ મંતે ! સમUTUાં મવિથ મહાવીરેvi -નવ- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंच वग्गा સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં पण्णत्ता, तं जहा - પાંચ વર્ગ કહ્યા છે, જેમકે – ૨. નિરયાવત્રિયો -ગાવ- ૧. વલસાનો ! ૧. નિરયાવલિકા યાવતુ- ૫. વૃષ્ણિદશા. पढमस्स णं भंते ! वग्गस्स उवंगाणं निरयावलियाणं ભંતે ! ઉપાંગ સૂત્રનાં પ્રથમ વર્ગ નિરયાવલિકાનાં कइ अज्झयणा पण्णत्ता ? કેટલા અધ્યયન કહ્યા છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર-ચાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पढमस्स નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં પ્રથમ વર્ગ वग्गस्स निरयावलियाणं दस अज्झयणा पण्णत्ता, નિરયાવલિકાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે -- तं जहा૨. , ૨. સુ7િ , રૂ. મહાકા, ૪, પ, ૧. કાળ, ૨. સુકાળ, ૩. મહાકાળ, ૪. કૃષ્ણ, ५. सुकण्हे तहा ६. महाकण्हे । ७. वीरकण्हे य ૫. સુકૃષ્ણ, ૬. મહાકૃષ્ણ, ૭. વીરકૃષ્ણ, बोद्धब्वे, ८. रामकण्हे तहेव य ९. पिउसेणकण्हे ૮. રામકૃષ્ણ, ૯. પિતૃસેનકૃષ્ણ, ૧૦. મહાસેનકૃષ્ણ. નવમે, ૨૦. સને મહાસેલ ફા. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधयं ठाणं संपत्तेणं उवंगाणं पढमस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં वग्गस्स निरयावलियाणं दस अज्झयणा पण्णत्ता, પ્રથમ વર્ગ નિરયાવલિકાનાં દસ અધ્યયન કહ્યા છે, તો - Page #339 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ૩. एवं खलु जंबू ! ६४. विइयज्झयणस्स उक्खेवो ૧. पढमस्स णं भंते! अज्झयणस्स निरयावलियाणं के अट्ठे पण्णत्ते ? ૬. जइ णं भंते ! समणेण भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं निरर्यावलियाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते! अज्झयणस्स निरयावलियाणं के अट्ठे पण्णत्ते ? ૩. વં વજી મંજૂર ! ૬. णवरं मायाओ सरिसणामाओ । -નિર. વ. ૧. મુ. રૂખ્ ६५. कप्पवडिंमिया उवंगस्स उक्खेव निक्खेवो - નિર. વ. ?, ઞ. ?, મુ. ? ૫. एवं सेसा वि अट्ठ अज्झयणा नेयव्वा पढम सरिसा । जइ णं भंते ! समणेण भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पढमस्स वग्गस्स निरयावलियाणं अयमट्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते ! वग्गस्स कप्पवडिंसियाणं कइ अज्झयणा पण्णत्ता ? उ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं कप्पवडिंसियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा છુ. ૫૩મે -ખાવ- ? ૦. નંવળે | जइ णं भंते! समणेण भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं कप्पवडिंसियाणं दस अज्झयणा पण्णत्ता । पढमस्स णं भंते! अज्झयणस्स कप्पवडिंसियाणं के अट्ठे पण्णत्ते ? ૩. વં ભુજી મંજૂર ! निक्खेवओ - ખ. વર્ષી. ૨, મુ. एवं खलु जंबू ! समणेण भगवया महावीरेणं - जावसिद्धिगणामधेयं ठाणं संपत्तेणं कप्पवडिसियाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते, ३त्ति बेमि । પ્પ. વર્ષી. ૨, મુ. રૂ (ક) આ જ પ્રમાણે બધા અધ્યયનોના ઉપોદ્ઘાત છે. (ખ) આ સૂત્રમાં ઉપસંહાર સૂત્ર નથી. 3. જંબૂ ! (આંગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું) ૬૪. બીજા અધ્યયનનો ઉપોદ્ઘાત : પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -યાવસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્તદ્વારા નિરયાવલિકાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ૩.જંબૂ ! (આગળનું વર્ણન ધર્મકથાનુયોગમાં જોવું. આ પ્રમાણે બાકીનાં આઠ અધ્યયન પણ પ્રથમ અધ્યયનનાં સમાન જાણવું જોઈએ. વિશેષ :માતાઓનાં નામ પુત્રનાં નામના સમાન છે. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! નિરયાવલિકાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? ૬૫, કલ્પાવતંસિકા ઉપાંગનો ઉત્સેપ-નિક્ષેપ : ઉ. પ્ર. ભંતે ! નિરયાવલિકાનાં બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે? ઉ. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -યાવસિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં પ્રથમ નિરયાવલિકા વર્ગનો આ અર્થ કહ્યો છે તો – ભંતે ! બીજા વર્ગ કલ્પાવતંસિકાનાં કેટલા અધ્યયન કહ્યા છે ? જંબૂ ! શ્રમણ ભગવાન મહાવી૨-યાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા કલ્પાવતંસિકાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે ૧. પદ્મ -યાવ- ૧૦. નંદન. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -યાવસિદ્ધગતિનામકસ્થાન પ્રાપ્તદ્વારા કલ્પાવતંસિકાના દસ અધ્યયન કહ્યા છે તો ભંતે ! કલ્પાવતંસિકાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? જંબૂ ! (આગળનું વર્ણન ધર્મકથાનુંયોગમાં જોવું.) નિક્ષેપ : આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -યાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા કલ્પાવતંસિકાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. એવું હું કહું છું. ૨. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપોદ્ઘાત છે. ૩. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપસંહાર સૂત્ર જાણવા જોઈએ. Page #340 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૯૫ ६६. पुफिया उवंगस्स उक्खेव-निक्खेवो ૬૬. પુપિકા ઉપાંગનો ઉલ્લેપ નિક્ષેપ : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं दोच्चस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં वग्गस्स कप्पवडिंसियाणं अयमठे पन्नत्ते, બીજા વર્ગ કલ્પાવતંસિકાનો આ અર્થ કહ્યો છે તોतच्चस्स णं भंते ! वग्गस्स उवंगाणं पृप्फियाणं के ભંતે ! ઉપાંગ સૂત્રનાં ત્રીજા વર્ગ પુપિકાનો શું अछे पन्नत्ते? અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं तच्चस्स નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં ત્રીજા વર્ગ वग्गस्स पुफियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा પુપિકાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે – ૬. વન્દ ૨. સૂર, રૂ. ૩, ૪. વહુપુત્તિય, ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. શુક્ર, ૪. બહુપુત્રીકા, છે. પુor, ૬. માણિભદ્દે ય | ૭. 7, ૮. સિવ, પ. પૂર્ણભદ્ર, ૬. માણિભદ્ર, ૭. દત્ત, ૮, શિવ, ૬. વૈ7 , ૨૦. સારા પૈવ વ ૯. બળ, ૧૦. અનાધૃત. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं पुफियाणं दस સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં अज्झयणा पन्नत्ता, પુપિકા નામક વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે તો – पढमस्स णं भंते ! अज्झयणस्स पुफियाणं के अछे ભંતે ! પુપિકાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ કહ્યો નિતે? ૩. વં નુ ગંવૂડ ! - પુજ્ય 4. રૂ. મુ.? ઉં. જંબૂ! (આગળનું વર્ણન ધર્મકથાનુયોગમાં જોવું.) निक्खेवओ નિક્ષેપ : एवं खलु जंबु ! समणेणं भगवया महावीरेणं-जाव જંબૂ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधयं ठाणं संपत्तेणं पुफियाणं पढमस्स -યાવત- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા अज्झयणस्स अयमठे पण्णत्ते, त्ति बेमि। પુપિકા (વર્ગ)નાં પ્રથમ અધ્યયનનો આ અર્થ - પુચિ 4. રૂ. સુ. ૭ કહ્યો છે. એવું હું કહું છું. ६७. पुप्फचूलिया उवंगस्स उक्खेव-निक्खेवो ૬૭, પુષ્પચૂલિકા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ : प. जइ ण भंते ! समणणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं तच्चस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રના पुफियाणं अयमट्टे पन्नत्ते, પુપિકા નામક ત્રીજા વર્ગનો આ અર્થ કહ્યો છે તો - चउत्थस्स णं भंते ! वग्गस्स उवंगाणं पूष्फचूलियाणं ભંતે ! ઉપાંગ સૂત્રનાં પુષ્પચૂલિકા નામક ચતુર્થ के अछे पन्नत्ते? વર્ગનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव જેબૂ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવત-સિદ્ધગતિ सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं चउत्थस्स નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં ચતુર્થ णं पुष्पचूलियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा પુષ્પચૂલિકા વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - ૨. સિરિ, ૨. દિર રૂ. ધિરુ. ૪. શિયા, ૧. શ્રીદેવી, ૨. શ્રીદેવી, ૩. ધૃતિદેવી, ૪. કીર્તિદેવી, છે. વૃદ્ધ, ૬, ૪છ ય દ૬ વાદ્ધવ ! ૭. –ાવા, ૫. બુદ્ધિદેવી, ૬. લક્ષ્મીદેવી, ૭, ઈલાદેવી, ૮. મુવી , ૧. સર્વા, ૨૦. સંધર્વ ૮. સુરાદેવી, ૯, રસદેવી, ૧૦. ગંધદેવી. ઉ. ૧. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપોદ્ધત છે. ૨. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપસંહાર સૂત્ર જાણવા જોઈએ. આ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. जइ णं भंते ! समणणं भगवया महावीरेणं-जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं चउत्थस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં वग्गस्स पुष्फचूलियाणं दस अज्झयणा पन्नत्ता, પુષ્પચૂલિકા નામક ચતુર્થ વર્ગનાં દસ અધ્યયન કહ્યા છે તો - पढमस्स णं भंते ! पुप्फचूलियाणं के अढे पन्नत्ते? ભંતે ! પુષ્પચૂલિકાનાં પ્રથમ અધ્યયનનો શું અર્થ तए णं से सुहम्मे जम्बू अणगारे एवं वयासी' - કહ્યો છે ? ત્યારે આર્ય સુધર્માએ પોતાના શિષ્ય જંબૂ અણગારથી આ પ્રમાણે કહ્યું - ૩. વં નંÇ ! ઉ. જંબૂ! (આગળનું વર્ણન ધર્મકથાનુયોગમાં જોવું.) - પુપૂર્જિયા વ. ૪, સુ. ૧-૬ નિકોવો નિક્ષેપ : तं एवं खलु जंबू !समणेणं भगवया महावीरेणं-जाव હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं पुष्पचूलियाणं -ચાવતુ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા पढमस्स अज्झयणस्स अयमढे पन्नत्ते ।त्ति बेमि। પુષ્પચૂલિકાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો - gવૃત્રિયા ૩, ૪, સુ. ૨૦ છે. એવું હું કહું છું. ૬૮, તા ૩૪ ૩થવ- નિવ- ૮, વૃષ્ણિદશા ઉપાંગનો ઉલ્લેપ-નિક્ષેપ : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं चउत्थस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ સૂત્રનાં णं वग्गस्स पुष्फचूलियाणं अयमढे पन्नत्ते, ચતુર્થ પુષ્પચૂલિકા વર્ગનો આ અર્થ કહ્યો છે તો - पंचमस्स णं भंते ! वग्गस्स उवंगाणं वण्हिदसाणं के ભંતે ! ઉપાંગ સૂત્રનાં પાંચમા વૃષ્ણિદશા નામક अट्ठे पण्णत्ते? વર્ગનો શું અર્થ કહ્યો છે ? उ. एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं-जाव- ઉ. જંબુ ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंचमस्स -વાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા णं वग्गस्स वण्हिदसाणंदुवालस अज्झयणा पण्णत्ता, ઉપાંગ સૂત્રનાં પાંચમા વૃષ્ણિદશા વર્ગનાં બાર તં નહીં અધ્યયન કહ્યા છે, જેમકે – ૨. નિસ૮, ૨. માનિ , રૂ. વેદ, ૪. વહે, ૧. નિષધ, ૨. માતુલી, ૩. વહ, ૪. વહે, ૬. Tય, ૬. ગુd, ૭, સર૯, ૮, ઢઢર યા ૫. પગયા, ૬. યુક્તિ, ૭, દશરથ, ૮, દઢરથ, ૧. મહાધ[, ૬૦. સત્તાધ ??. ઢસધપૂ નામે, ૯. મહાધન, ૧૦. સપ્તધન, ૧૧. દસધનું, ૨૨. સયધપૂ ય // ૧૨. શતધનું. प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જ શ્રમણ ભગવાન મહાવીર -પાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं उवंगाणं पंचमस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા ઉપાંગ वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पण्णत्ता, સૂત્રનાં વૃષ્ણિદશા નામક પાંચમાં વર્ગનાં બાર पढमस्स णं भंते ! अज्झयणस्स वण्हिदसाणं के अट्ठे અધ્યયન કહ્યા છે તો - ભંતે ! વૃષ્ણિદશાનાં પ્રથમ પત્તિ ? અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? तए णं से सुहम्मे जम्बू अणगारं एवं वयासी ત્યારે આર્ય સુધર્માએ ઉત્તરમાં જંબૂ અનગારથી આ પ્રમાણે કહ્યું - ૧. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપોદ્રઘાત છે. ૨. આ જ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપસંહાર સૂત્ર જાણવું જોઈએ. Page #342 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૮૯૭ ૩. પૂર્વ વિસ્તૃ સંકૂ' ! વસિા . વ. ૬, મુ. - જંબૂ!(આગળનું વર્ણન ધર્મકથાનુયોગમાં જોવું.) निक्खेवओ નિક્ષેપ : एवं खलु जम्बू ! समणेणं भगवया महावीरेणं-जाव હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं वण्हिदसाणं पढमस्स -વાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા अज्झयणस्स अयमठे पन्नत्ते । ति बेमि । વૃષ્ણિદશાનાં પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે, હું એવું કહું છું. एवं सेसा वि एकारस अज्झयणा नेयव्वा, संगहणी આ પ્રમાણે સંગ્રહણી ગાથાનાં અનુસાર કોઈપણ अणुसारेण अहीणमइरित्त एक्कारसम वि।। પ્રકારનાં હીનાધિકતા કર્યા વગર અગિયાર - વ સા , વ41ધ મુ. ૨૦ અધ્યયનોનો અર્થ જાણી લેવો. ६९. निरयावलियाई उवंगाणं उवसंहारो ૯, નિરયાવલિકાદિ-ઉપાંગોનો ઉપસંહાર : उवंगाणं पंच वग्गा पन्नत्ता, तं जहा ઉપાંગોનાં પાંચ વર્ગ કહ્યા છે, જેમકે – ૨.નિરવત્રિયો, ૨.પૂર્વિસિયતો, રૂ.ગુકિયા, ૧. નિરયાવલિકા, ૨. કલ્પાવતંસિકા, ૩. પુપિકા, ૪. પુસ્ત્રિયો, “. વક્ટિસ ૪. પુપચૂલિકા, ૫. વૃષ્ણિદશા. निरयावलिया उवंगेणं एगो मुयक्खंधो, पंच वग्गो, पंचसु નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કંધ છે. પાંચ વર્ગ છે, दिवसेसु उद्दिस्संति, तत्थ चउस वग्गेसु दस-दस उद्देसगा, પાંચ દિવસમાં વાંચન કરાય છે. પ્રારંભનાં ચાર વર્ગોમાં पंचमवग्गे वारस उद्देसगा। -निरया. वग्ग. ५ દસ-દસ ઉદેશક છે અને પાંચમાં વર્ગમાં બાર ઉદેશક છે. ७०. चंदपण्णत्तीआई तओ पण्णत्तीओ कालियाओ ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ ત્રણ પ્રજ્ઞપ્તિ કાલિક : तओ पणनीओ कालेणं अहिज्जंति, तं जहा ત્રણ પ્રજ્ઞપ્તિઓ યથાકાળ વંચાય છે, જેમકે - . ચંદ્રપUT, ૨. મૂરપ00, રૂઢીવારપUT | ૧. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૨. સૂર્ય પ્રજ્ઞપ્તિ, ૩. દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. - ટા, , રૂ, ૩. ૨, સે. ૨ ૬૦ ૭. વિભાવભરીને વર્ષ દેસાન- ૭૧. વિમાન પ્રવિભક્તિ વર્ગોનો ઉદેશનકાળ : खुड्डियाए णं विमाणपविभत्तीए पढमे वग्गे सत्ततीसं શુદ્રિકા વિમાન પ્રવિભક્તિ (નામક કાલિકશ્રત)ના પ્રથમ સMIT TUTTI | - સમ, સમ, રૂ ૭, સુ.૪ વર્ગમાં સાડત્રીસ ઉદેશનકાળ કહ્યા છે. खुड्डियाए णं विमाणपविभत्तीए विइए वग्गे अठतीसं શુદ્રિકા વિમાન પ્રવિભક્તિ (નામક કાલિકશ્રુતના બીજા ૩મUTTT TUTTI | - મમ, સમ, રૂ૮, મુ. ૪ વર્ગમાં (૩૮) આડત્રીસ ઉદેશનકાળ કહ્યા છે. खुडियाए णं विमाणपविभत्तीए तइए वग्गे चत्तालीसं શુદ્રિક વિમાન પ્રવિભક્તિના ત્રીજા વર્ગમાં ચાલીસ ઉમાના પત્તા / - નમ, મન, ૪૦ , મુ. છે. ઉદેશનકાળ કહ્યા છે. महालियाए णं विमाणपविभतीए पढमे वग्गे માલિકા વિમાન પ્રવિભક્તિનાં પ્રથમ વર્ગમાં (૪૧). एकचत्तालीम उद्देमणकाला पण्णत्ता। એકતાલીસ ઉદેશનકાળ કહ્યા છે. - એમ, એમ. ૮૧, મુ. ૩ महालिया णं विमाणपविभत्तीए विडा वग्गे वायालीस મહાલિકા વિમાન પ્રવિભક્તિના બીજા વર્ગમાં (૪૨) ૩૬મUTH TT TT | - મમ, મમ, ૨, મુ. ૮ બંતાલીસ ઉટેશનકાળ કહ્યા છે. महालिया णं विमाणपविभनीए तडा वग्गे तेयालीस મહાલિકા વિમાન પ્રવિભક્તિનાં ત્રીજા વર્ગમાં (૪૩) દસTI TUST | - નમ, , ૪૩, મુ. તેતાલીસ ઉદેશનકાળ કહ્યા છે. ૧. આ પ્રમાણે બાકીના અધ્યયનોના ઉપોદ્દાત છે. ૨. આ પ્રમાણે બાકી અધ્યયનોના ઉપસંહાર સૂત્ર જાણવા જોઈએ. Page #343 -------------------------------------------------------------------------- ________________ ८८८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ महालियाएणं विमाणपविभत्तीए चउत्थे वग्गे चोयालीसं મહાલિકા વિમાન પ્રવિભક્તિનાં ચોથા વર્ગમાં (૪૪) उद्देमणकाला पण्णत्ता। -सम. सम, ४४, सु. ५ ચુંમાલીસ ઉદેશનકાળ કહ્યા છે. महालियाए णं विमाणपविभत्तीए पंचमेवग्गे पणयालीसं મહાલિકા વિમાન પ્રવિભક્તિનાં પાંચમાં વર્ગમાં (૪૫) उद्देसणकाला पण्णत्ता। - सम. सम. ४५, सु. ८ પિસ્તાલીસ ઉદેશનકાળ કહ્યા છે. ७२. पइण्णगाणं संखा પ્રકીર્ણકોની સંખ્યા : चौरासीई पइण्णगसहस्सा पण्णत्ता। ચોર્યાસી હજાર પ્રકીર્ણક કહ્યા છે. ___ - सम. सम. ८४, सु. १३ ७३. दसदसाणं-अज्झयणाणि ७३. सहशामओनां अध्ययन: दस दसाओ पण्णत्ताओ, तं जहा દસ દશા અધ્યયનવાળા દસ આગમ કહ્યા છે, જેમકે - १. कम्मविवागदसाओ, २. उवासगदसाओ, १. भविपाशा , २.6पासशा , ३. अंतगडदसाओ, ४. अणुत्तरोववाइयदसाओ, 3.२न्तकृत शा, ४. अनुत्तरोपपतिश। ५. आयारदसाओ, ६. पण्हावागरणदसाओ, ५. माया२६शा; 5. प्रश्न व्या३२९६शा, ७. बंधदसाओ, ८. दोगिद्धिदसाओ, ७. ६शा, ८. द्विद्धि ६शा ९. दीहदसाओ, १०. संखेवियदसाओ। ८.ही ६शा, १०. संक्षेपि शा. १. कम्मविवागदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा- ૧. કર્મવિપાક દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १. मियापुत्ते य, २. गोत्तासे, ३. अंडे, ४. संगडे य १. भूगापुत्र, २. गोत्रास, 3. Ri., ४. १४ट, यावरे ५. माहणे, ६. णंदिसेणे य, ७. सोरिय त्ति, ५. प्राम, नहधे, ७. शौर, ८.९१२, ८. उदुंबरे ९. सहसुद्दाहे आमलए, १०. कुमारेलेच्छइ ८. सहस्त्रोहर भाभ२.४, १०. कुमारसि७वी. इति ॥१॥ उवासगदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा ઉપાસક દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે – १.आणंदे, २. कामदेवेअ, ३.गाहावति चूलणीपिता, १. मानन्६, २. महेव, 3. गृहपति ४.सुरादेवे, ५. चुल्लसतये, ६.गाहावइ कुंडकालिए युलिनीपिता, ४. सु२१, ५. युतशत, ७. सद्दालपुत्ते, ८. महासतये, ९. णंदिणीपिया, 5. गडपति डोलि७. सहालपुत्र, ८. १०. सालहियापिया ॥२॥ महाशत,८.नहिनापिता, १०.सालियापिता. अंतगडदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा અંતકૃતદશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १.णमि, २. मातंगे, ३. सोमिले, ४. रामगुत्ते, ५. सुदंसणे १. नमि, २. भातं, 3. सोमिल, ४.२।मगुप्त, चेव । ६. जमाली य, ७. भगाली य, ८. किंकसे, ५. सुदर्शन, 5. ४माली, ७. भगाली, ९. चिल्लाए इया।१०.पाले अंबडपुत्तेय, एमए दस ८. सि, ८. थिटर, १०. पालमपुत्र.. आहिया ॥३॥ ४. अणुत्तरोववाइयदसाणं दस अज्झयणा पण्णत्ता, અનુત્તરોપપાતિક દશાનાં દસ અધ્યયન કહ્યા છે, तं जहा ठेभ:१. ईसिदासे य, २. धण्णे य, ३. सुणक्खत्ते य, १. पिहास, २. धन्य, 3. सुनक्षत्र, ४. कातिए ति य । ५. संठाणे, ६. सालिभद्दे य, ४. ति, ५. संस्थान, 5. लिभद्र, ७. आणंदे, ८. तेतली ई य । ९. दसन्नभद्दे, ७. मानंह, ८. तेतली, ८. ६शामिद्र, १०. अतिमुत्ते, एमए दस आहिया ॥४॥ १०. मतिमुत. Page #344 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ८८८ આચાર દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १.वीस असमाधिस्थान, २. वीस सनसोध, 3.तेत्रीसमाशातना, ४. अष्टविध गलिसंपहा. ५.६सयित्त-समाधिस्थान,.मगिया२पासप्रतिभा, ७.२भिक्षुप्रतिमा, ८. पर्युषा13८५, ૯. ત્રીસ મોહનીય સ્થાન, ૧૦. આયતિસ્થાન (निहान). ५. आयारदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा १. वीसं असमाहिट्ठाणा, २. एगवीसं सबला, ३.तेत्तीसं आसायणाओ, ४.अट्ठविहागणिसंपया, ५. दस चित्तसमाहिट्ठाणा, ६. एगारस उवासगपडिमाओ, ७. बारस भिक्खुपडिमाओ, ८. पज्जोसवणाकप्पो, ९. तीसं मोहणिज्जट्ठाणा, १०. आजाइट्ठाणं ।।५।। पण्हावागरणदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा१. उवमा, २. संखा, ३. इसिभासियाइं. ४. आयरियभासियाई, ५. महावीरभासियाइं.६. खोमगपसिणाई. ७. कोमलपसिणाई, ८. अद्दागपसिणाई, ९. अंगुठ्ठपसिणाई, १०. बाहुपसिणाई ॥६॥ ७. बंधदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा १. बंधे य, २. मोक्खे य, ३. देवद्धि , ४. दसारमंडले विय, ५. आयरियविप्पडिवत्ती, ६. उवज्झायविप्पडिवत्ती, ७. भावणा, ८. विमुत्ती, ९. साओ. १०. कम्मे ॥७॥ ८. दोगिद्धिदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा१. वाते, २. विवाते, ३. उववाते, ४. सुक्खेत्ते, ५. कसिणे, ६. बायालीसं सुमिणा, ७. तीसं महासुमिणा, ८. बावत्तरिं सव्वसुमिणा, ९. हारे, १०. राम-गुत्ते य एमए दस आहिया ॥८॥ दीहदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा१. चंदे. ३. सुक्के य, ४. सिरिदेवी, ५. पभावती, ६. दीवसमुद्दोववत्ती, ७. बहुपुत्ती मंदरे ई य, ८. थेरे संभूतविजए, ९. थेरे पम्ह, १०. ऊसासनीसासे ॥९॥ ૬. પ્રશ્નવ્યાકરણ દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १. उपमा, २.संध्या , 3. चिमाषित, ४. मायायमाधित, ५. महावीरभाषित, 5. क्षोम प्रश्न, ७. ओम प्रश्न, ८. मार्श प्रश्न, ८. अंध प्रश्न, १०.मा प्रश्न. બંધ દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે – १. ५, २. भोक्ष, 3.हेप४ि . शारभंडस, ५. मायाविप्रतिपत्ति, 5.6पाध्यायविप्रतिपत्ति, ७. भावना, ८. विभुस्ति, ८. सात, १०. . દ્વિગુદ્ધિ દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - १.वाह, २. विवाह, 3. ७५पात, ४. सुक्षेत्र, ५.इतन १.तालीस स्वप्न, ७. त्रीस महास्वप्न, ८.मोत्तेरसर्वस्वप्न, ८. २, १०. रामगुप्त. ८. हीशान इस अध्ययन या छ, भ3 - १. यंद्र, २. सूर्य, 3. शुई, ४. श्रीहेवी, ५. प्रभावती, द्वीप समुद्रोत्पत्ति, ७. बापुत्री २६, ८. स्थविर संभूतिवि०४५, ८. स्थवि२ ५६, १०.34श्वास -नि:श्वास.. २. सूरे, Page #345 -------------------------------------------------------------------------- ________________ ૯૦) દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧૦. સંક્ષેપિત દશાનાં દસ અધ્યયન કહ્યા છે, જેમકે - ૧. યુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, ૨. મહતી વિમાનપ્રવિભક્તિ, ૩, અંગ ચૂલિકા, ૪. વર્ગચૂલિકા, ૫. વિવાહચૂલિકા, ૬. અરુણોપપાત, ૭. વરુણોપપાત, ૮. ગરુડોપપાત, ૯. વેલંધરોપપાત, ૧૦. વૈશ્રમણોપપાત. १०. संखेवियदसाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा ૬. કુદિયા વિમાનમિત્તા, ૨. મ7િ વિમાનપવિમત્તા, રૂ. પૂર્જિયા, ૪. વસ્ત્રિયા, ૬. વિવાહપૂર્જિયા, ૬. મurોવવા, ૭. વળવવાપ, ૮. ક7ોવવા, ૧. વેન્કંધરોવવા, ૨૦. સમોવવા, I? || - ડાઇ. . ૧૦, મુ. ૭૫ ७४. सुयस्स चउब्बिहो निक्खेवो प. से किं तं सुयं? उ. सुयं चउविहं पण्णत्तं, तं जहा9. નામથું, ૨. વસુર્ય, ૩. શ્વસુર્ય, ૪. માવસુર્યા -- ગુ. સુ. ૩ सुयस्स नाम-ठवणा निक्खेवोप. से किं तं नामसुयं? उ. नामसुयं जस्स णं जीवस्स वा, अजीवस्स बा, जीवाण वा, अजीवाण वा, तदुभयस्स वा, तदुभयाण વા “મુu” સુનામે £રરૂા से तं नामसुयं। प. से किं तं ठवणासुयं ? ठवणासुयं जणं कट्ठकम्मे वा -जाव-वराडए वा, एगो वा, अणेगा वा, सब्भावठवणाए वा, असब्भावठवणाए वा “सुए" त्ति ठवणा ठविज्जइ। ૭૪. શ્રતના ચાર પ્રકારથી નિક્ષેપ : પ્ર. શ્રુત શું છે? ઉ. શ્રુત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નામ શ્રત, ૨. સ્થાપના શ્રત, ૩. દ્રવ્ય શ્રુત, ૪. ભાવ ઋત. ૭૫. શ્રતના નામ અને સ્થાપના નિક્ષેપ : પ્ર. નામ શ્રુત શું છે ? ઉ, જેમ કોઈ જીવ કે અજીવનાં, જીવો કે અજીવોનાં, ઉભયનાં અથવા ઉભયોનાં "શ્રુત” એવું નામ આપી દેવાય છે, તે નામકૃત કહેવાય છે. આ નામશ્રતનું સ્વરૂપ છે. પ્ર. સ્થાપના શ્રુત શું છે ? કારમાં -યાવત- કોડી આદિમાં એક કે અનેક સદ્દભાવ સ્થાપનાથી કે અસદ્દભાવ સ્થાપનાથી આ શ્રુત છે” એવી જે સ્થાપના, કલ્પના કે આરોપણ કરાય છે. આ સ્થાપના શ્રતનું સ્વરુપ છે. નામ અને સ્થાપનામાં શું વિશેષતા (અંતર) છે ? નામ યાવસ્કથિક હોય છે, જ્યારે સ્થાપના ઈત્વરિક. અને યાવત્રુથિક બંને પ્રકારની હોય છે. से तं ठवणासुयं। g, નામ-વUTv ggવસે ? उ. नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा, आवकहिया वा होज्जा। - અનુ. સુ. ૩૨-૩ ૩ ७६. दब्बसुय निक्खेवो प. से किं तं दव्वसुयं ? उ. दव्वसुयं दुविहं पण्णत्तं, तं जहा ૧. નામો , ૨. નો મ મ યા ૭૬. દ્રવ્યશ્રુતનો નિક્ષેપ : પ્ર. દ્રવ્યશ્રુતનું શું સ્વરુપ છે? ઉ. દ્રવ્યશ્રુત બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. આગમ દ્રવ્યશ્રત, ૨. નો આગમ દ્રવ્યશ્રુત, Page #346 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૦૧ प. मे किं तं आगमओ दमयं ? પ્ર. ભંતે ! આગમ દ્રવ્યહ્યુત છે ? ૩. કામવિમુર્યો ૧. આગમ દ્રવ્ય કૃતનું સ્વરુપ આ પ્રમાણે છે - નક્સ “સુ” ત્તિ. હું સિવિ, દિયે, નિ, મિચં. જે (સાધુ) એ "શ્રુત” પદને શીખી લીધુ છે, परिजियं, नामसमं, घोससम, (હૃદયમાં) સ્થિત કરેલ છે. જેને આવૃત્તિ કરીને ધારણા રુપ કરી લીધેલ છે. મિત શ્લોક, પદ, વર્ણ આદિના સંખ્યા પ્રમાણનું ભલી-ભાંતિ અભ્યાસ કરી લીધો છે. પરિજીત આનુપૂર્વી – અનાનુપૂર્વી પૂર્વક સર્વાત્મના પરાવર્તિત કરી લીધું છે, નામ સમ: સ્વકીય નામની જેમ અવિસ્મૃત કરી લીધુ છે. ઘોષસમ : ઉદાત્તાદિ સ્વરોની અનુરુપ ઉચ્ચારણ કરેલ છે. अहीणक्खरं, अणच्चक्खरं, अव्वाइद्धखरं, અહીનાક્ષર : અક્ષરની હીનતાથી રહિત ઉચ્ચારણ अक्खलियं अमिलियं, अवच्चामेलियं, કરેલ છે. અનત્યાક્ષર : અક્ષરની અધિકતાથી રહિત ઉચ્ચારણ કરેલ છે. અવ્યાવિદ્ધાક્ષર : અક્ષરોનું વ્યતિક્રમ રહિત ઉચ્ચારણ કરેલ છે. અસ્મલિત : વચ-વચમાં કોઈક અક્ષરોને છોડીને ઉચ્ચારણ કરેલનથી. અમિલિત: શાસ્ત્રાન્તર્વત પદોનેમિશ્રિત કરીને ઉચ્ચારણ કરેલ નથી. અત્રત્યાગ્રંડિત : એક શાસ્ત્રનાં અલગ-અલગ સ્થાનગત એકાWકસુત્રોને એકત્રિત કરીને પાઠ કરેલ નથી. . पडिपुण्णं, पडिपुण्णघासं, कंठोट्ठविप्पमुक्कं, પ્રતિપૂર્ણ અક્ષરો અને અર્થની અપેક્ષાએ શાસ્ત્રના અન્યૂનાધિક અભ્યાસ કરેલ છે. પ્રતિપૂર્ણ ઘોષ : યથાસ્થાન સમુચિત ધોષપૂર્વક શાસ્ત્રનું પરિવર્તન કરેલ છે. કંઠોષ્ઠવિપ્રમુક્ત સ્વરોત્પાદક કંઠાદિનાં માધ્યમથી સ્પષ્ટ ઉચ્ચારણ કરેલ છે. गुरूवायणोवगयं, ગુરુવચનોપગત : ગુરુની પાસે મૃતની વાચના કરી છે. से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए જેનાથી તે શ્રતની વાચના પૃચ્છના પરાવર્તના धम्मकहाए, नो अणुप्पेहाए। ધર્મકથાથી પણ યુક્ત છે. પરંતુ અનુપ્રેક્ષાઅર્થનું અનુચિંતન કરવા રુપથી રહિત છે. 1. Ë ? પ્ર. એવું શા માટે ? उ. अणुवओगो दब्वमिति कटु । ઉ. ઉપયોગથી રહિત હોવાને કારણે જ આગમ દ્રવ્ય-શ્રુત કહેવાય છે. नेगमस्स एगो अणुवउत्तो आगमओ एगं दव्वसुर्य, નિંગમનયની અપેક્ષાથી એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્ય-શ્રુત છે. दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दब्बसुयाई, બે અનુપયુક્ત આત્માઓ બે આગમ દ્રવ્ય-શ્રત છે. तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वसुयाई, ત્રણ અનુપયુક્ત આત્માઓ ત્રણ આગમ દ્રવ્ય શ્રત છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं जावइया अणुवउत्ता तावइयाइं ताइं नेगमस्स आगमओ दब्बसुयाई। एवमेव ववहारस्स वि। संगहस्स एगोवा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वसुयं वा दब्बसुयाणि वा, से एगे વમુપ | उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओएगंदब्बसुयं, पुहत्तं नेच्छइ। तिपहं सद्दनयाणं जाणए अणुवउत्ते अवत्थू । ૫. જે ? उ. जइ जाणइ अणुवउत्ते न भवइ, जइ अणुवउत्ते से जाणए न भवइ । से तं आगमओ दब्बसुयं । प. से किं तं णोआगमओ दव्वसुयं ? उ. णो आगमओ दव्वयं तिविहं पण्णत्तं, तं जहा છે. નાયમરાવનુચે, ૨. વયસત્રનુ, ३. जाणयसरीरभवियसरीरवइरित्तं दध्वसुयं । प. से किं तं जाणयसरीग्दव्वयं ? जाणयसरीरदब्वसूयं मुतत्तिपदत्थाहिकारजाणयस्स जं मरोग्यं ववगयचूत-चावित-चत्तदेहं जीवविपजदं मज्जागय वा, मंथाग्गयं वा, सिद्धमिलातलगयं वा - "अहो ! णं इमेणं मरीरसमुस्मएणं जिणदिट्टेणं भावेणं "मुए" इ पयं आघवियं पण्णवियं परुवियं दंमियं निदंसियं उवदंसियं ।" આ પ્રમાણે જેટલી પણ અનુપયુક્ત આત્માઓ છે, તે બધી તેટલી જ નૈગમનયની અપેક્ષાએ આગમ દ્રવ્ય-શ્રુત છે. આ પ્રમાણે (નેગમનની જેમ જ) વ્યવહારનય પણ આગમ દ્રવ્ય-શ્રુતનાં ભેદ સ્વીકાર કરે છે. સંગ્રહનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા અને અનેક અનુપયુક્ત આત્માઓ એક દ્રવ્ય-શ્રુત અને અનેક દ્રવ્ય-શ્રુત છે. તે બધા એક દ્રવ્ય-શ્રુત જ છે. ઋજુ સૂત્રનયનાં મતથી એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્ય-શ્રત છે. તે પ્રથકૃત્વ (અલગ) ને સ્વીકાર કરતા નથી. ત્રણેય શબ્દનય-શબ્દ, સમભિરુઢ, એવંભૂતનય જ્ઞાયક આદિ અનુપયુક્ત હોય તો તેને અસતુ માને છે. પ્ર. એવું શા માટે ? ઉ, જે જ્ઞાયક છે તે ઉપયોગ-શૂન્ય હોતાં નથી અને જે ઉપયોગ રહિત છે તેને જ્ઞાયક કહી શકતા નથી. આ આગમથી દ્રવ્ય-શ્રુતનું સ્વરુપ છે. પ્ર. નો આગમ દ્રવ્ય શ્રુત શું છે ? ઉ. નો આગમ દ્રવ્ય શ્રુત ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય કૃત, ૨. ભવ્ય શરીર દ્રવ્યદ્ભુત, ૩. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યદ્ભુત. પ્ર. જ્ઞાયક શરીર-દ્રવ્યશ્રુત શું છે ? ૧. શ્રત અર્થાધિકારનાં જ્ઞાતાનાથપગત, ટ્યુત, ચ્યાવિત, ત્યક્ત, જીવરહિત શરીરને શઠાગત, સંસ્મારકગત, અથવા સિદ્ધ શિલાતલગત જોઈને કોઈ કહે - "અહો ! આ શરીરરુપથી પરિણત પુદ્ગલસંઘાત તારાજીનોપદેશિત ભાવથી અશ્રુત” આ પદની ગુરુથી વાચના લીધી હતી, શિષ્યોને સામાન્ય રુપથી પ્રજ્ઞાપિત અને વિશેષ રૂપથી પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કરેલ હતું તેનું તે શરીર જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યક છે.” પ્ર. આને શું દષ્ટાંત છે ? ઉ. આ મધુનો ઘડો હતો, આ ઘીનો ઘડો હતો. - આ જ્ઞાયક શરીર દ્રવ્યશ્રત છે. प. जहा को दिह्रतो? उ. अयं मुहुकूभआसी, अयं घयकुंभे आसी। से तं जाणयसरीरदब्बसुयं । Page #348 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૦૩ प. से किं तं भवियसरीरदब्वसुयं ? ૩. ભવિસરીરસુર્ય जे जीवे जोणी जम्मण निक्खंते इमेणं चेव सरीरसमुस्सएणं आदत्तएणं जिणोवइङेणं भावेणं “सुए" इ पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ। प. जहा को दिळंतो? उ. अयं महुकुंभे भविस्सइ, अयं घयकुंभे भविस्सइ । से तं भवियसरीरदब्बसुयं । प. से किं तं जाणयसरीर-भवियसरीखइरित्तं दध्वसुयं? उ. जाणयसरीरभवियसरीरवइरित्तं पत्तयपोत्थय ત્રિક્રિયે ! अहवा सुत्तं पंचविहं पण्णत्तं, तं जहा૨. સં. ૨. વર્ચ, રૂ. #ીચે, ૪, વીયે, છે. વૈશ્ચર્ય ! 1. જે જિં તે અંડાં? . મંચું હૃદમતિ | से तं अंडयं। . મેં કિં તે વાંચે ? ૩. વચ્ચે મિત્ર ! से तं बोंडयं। પ્ર. ભવ્ય શરીર દ્રવ્યહ્યુત શું છે ? ઉ. ભવ્ય શરીર દ્રવ્યશ્રુતનું સ્વરુપ આ પ્રમાણે જાણવું જોઈએ - સમય પૂર્ણ થવા પર જે જીવ યોનિમાંથી નીકળી અને પ્રાપ્ત શરીર સંથાત દ્વારા ભવિષ્યમાં જીનોપદિષ્ટ ભાવાનુસાર શ્રુતપદને સીખશે, પરંતુ વર્તમાનમાં શિખતો નથી, એવા તે જીવનું શરીર ભવ્ય શરીર-દ્રવ્યશ્રત છે. પ્ર. એનું દષ્ટાંત શું છે? ઉ. તે મધુઘટ હશે, તે ધૃતઘટ હશે.” એવું કહેવાય છે. આ ભવ્ય શરીર-દ્રવ્યશ્રત છે. પ્ર. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત-દ્રવ્યશ્રુત શું છે ? . તાડપત્રો અથવા પત્રોનાં સમૂહ૫ પુસ્તકમાં અથવા વસ્ત્રખંડો પર લિખીત શ્રુત જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યશ્રુત છે. અથવા સૂત્ર પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અંડજ, ૨. બોંડજ, ૩. કીટજ, ૪. વાલજ, ૫. બલ્કજ. પ્ર. અંડજ સૂત્ર શું છે? ઉ. હંસગર્ભાદિથી બનેલ સૂત્ર અંડજ છે. આ અંડજ સૂત્ર છે. પ્ર. બોડજ સૂત્ર શું છે ? ઉ. કપાસ કે રૂથી બનાવેલ સૂત્ર બોંડજ છે. આ બોંડજ સૂત્ર છે. પ્ર. કીટજ સૂત્ર શું છે? ઉ. કીટજ સૂત્ર પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પટ્ટ, ૨, મલય, ૩. અંશુક, ૪. ચીનાંશુક, ૫. કૃમિરાગ. આ કીટજ સૂત્ર છે. પ્ર. વાલજ સૂત્ર શું છે ? વાલજ સૂત્ર પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔર્થીક, ૨. ઔષ્ટ્રિક, ૩. મૃગલોમિક, ૪. કૌતવ, ૫, કિટ્ટિસ. ૩. #ાદ પંવિદંપUત્ત, તેં નહીં . ઘટ્ટ, ૨, મત્કા, રૂ. સંg, ૪. પરંતુ, , વિકરાના से तं कीडयं। 1. ૨ વિ તેં વાય ? ૩. વી પંજવિહેં ઘUUત્ત, તે નદી 9. ૩fouTv ૨, , . મિત્રોfમg, ૮. સુતવે, ૬. ટ્વિસે से तं वालय। For Private & Personal use on વાલજ સૂત્ર છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. से किं तं वक्कयं ? પ્રબલ્કજ સૂત્ર શું છે ? वक्कय मणमाई। ૧. સન આદિથી નિર્મિત સૂત્ર બલ્કજ છે. से तं वक्कयं। આ બલ્કજ સૂત્ર છે. से तं जाणयसरीरभवियसरीरवइरित्तं दब्बसुयं । આ પ્રમાણે તે જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યદ્ભુત છે. से तं नो आगमओ दब्बसुयं । से तं दब्बसुयं। આ નો આગમદ્રવ્યશ્રત છે. આ દ્રવ્યશ્રત છે. - અનુ. મુ. ૩૪-૮૫ ७७. भावसुय निक्खेवो ૭૭. ભાવશ્રુતનો નિક્ષેપ : प. से किं तं भावमयं ? પ્ર. ભાવ શ્રુત શું છે ? उ. भावसुयं दुविहं पण्णत्तं, तं जहा ઉ. ભાવશ્રુત બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. આYTમાં . ૨નો સામો વા ૧. આગમભાવથુત. ૨. નોઆગમ ભાવથુત. प. से कि तं आगमओ भावसुयं ? પ્ર. આગમભાવશ્રુત શું છે ? उ. आगमओ भावसुयं जाणए उवउत्ते । ઉ. જે શ્રુતનો જ્ઞાતા હોવાની સાથે તેના ઉપયોગથી પણ સહિત હોય, તે આગમભાવ શ્રત છે. से तं आगमओ भावमुयं । આ આગમભાવશ્રતનું સ્વરુપ છે. मे कि तं ना आगम भावमयं ? પ્ર. નો આગમભાવશ્રુત શું છે ? नो आगमओ भावमयं दुविहं पण्णनं तं जहा- ઉ. નો આગમભાવથુત બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . ઝાડવું, ૨૩ જે જ ! ૧. લૌકિક. ૨. લોકોત્તરિક प. से किं तं लोइयं भावसुयं? પ્ર. લૌકિક ભાવશ્રુતનું શું સ્વરુપ છે? उ. लोडयं भावमयं जं इमं अण्णाणिएहिं मिच्छादिट्ठीहिं ૬. અજ્ઞાની મિથ્યાષ્ટિઓ દ્વારા પોતાની સ્વછંદ मच्छंदवृद्धि-मइविगप्पियं, तं जहा બુદ્ધિ અને મતિથી રચિત જે લૌકિક ભાવશ્રુત છે. તે આ પ્રમાણે છે, જેમકે - મારં નવિ- ના , મહાભારત -વાવ-નાટક આદિ, अहबा बावनरिकलाओ चत्तारि य वेदा मंगोवंगा। અથવા બોત્તેર કલાઓ અને સાંગોપાંગ ચાર વેદ તે લૌકિકનો આગમભાવથુત છે. में तं लोइयं भावसुयं । આ લૌકિક ભાવૠતનું સ્વરુપ છે. प. मे किं तं लोगोनग्यिं भावमयं ? લોકોત્તરિક ભાવકૃતનું શું સ્વરુપ છે ? लोगोनग्यि भावमयं जं इमं अरहंतहिं भगवंतेहिं ઉ. ઉત્પન્ન કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર उपपन्ननाण-दंसणधरेहि, तीत-पडुप्पन्न-मणागत ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાલિક પદાર્થોન जाणाएहि, मन्चन्नूहि मव्वदरिमीहि, तेलोक्कहिय, જાણનાર, સર્વજ્ઞ, સર્વદશી, ત્રિલોકવતી જીવો દ્વારા અવલોકિત. महिय-पूडएहिं अपडिहयवरणाण-दंसणधरेहिं મહિત-પૂજીત, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનનાં पणीयं दुवालसंगं गणिपिडगं, तं जहा ધારક અરિહંત ભગવંતો દ્વારા પ્રણીત લોકોત્તર દ્વાદશાંગ ગણિપિટક ભાવશ્રુત છે, તે આ પ્રમાણે છે, જેમકે – Page #350 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૦૫ आयारो -जाव- दिट्ठिवाओ य । से तं लोगोत्तरियं भावसुयं । से तं नो आगमओ भावसुयं । से तं भावसुयं। - અ. . ૪૬-૫૦ ૭૮ મુન્ન પરિયા तस्सणं इमं एगठ्ठिया नाणाघोसा नाणावंजणा नामधेज्जा મતિ, તે નદી૨. સુય, ૨. મુત્ત, રૂ. ૨, ૪.સિદ્ધત, ૬. સાસ, ૬. માળ, ૭. વચન, ૮, ૩ , ૧. વા, ૨૦. આમેય | एगट्ठा पज्जवा सुत्ते ॥४॥ से तं सुर्य। - અનુ. મુ. છે? ७९. सुयपरिमाणसंखा 1. સ વિં તે ઘરમાં સંવા? उ. परिमाणसंखा-दुविहा पण्णत्ता, तं जहा ૨. સ્ત્રિયસુપરિમાનસંસ્થા, २. दिट्ठिवायसुयपरिमाणसंखा य । प. से किं तं कालियसुयपरिमाणसंखा? उ. कालियसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं નદીपज्जवसंखा, अक्खरसंखा, संघायसंखा, पदसंखा, पादसंखा, गाहासंखा, सिलोगसंखा, वेढसंखा, निज्जुत्तिसंखा, अणुओगदारसंखा, उद्देसगसंखा, अज्झयणसंखा, सुयक्खंधसंखा, अंगसंखा। આચારાંગ સૂત્ર -ચાવતુ- દૃષ્ટિવાદ. આ લોકોત્તરિક ભાવૠતનું સ્વરુપ છે. આ નો આગમ ભાવૠતનું સ્વરુપ છે. આ ભાવથુતનું વર્ણન છે. ૭૮, શ્રુતનાં પર્યાયવાચી શબ્દ : ઉદાત્તાદિ વિવિધ સ્વરો તથા કકારાદિ અનેક વ્યંજનોથી યુક્ત તે શ્રુતનાં એકાÁવાચક નામ આ પ્રમાણે છે, જેમકે - ૧. શ્રુત, ૨. સૂત્ર, ૩. ગ્રંથ, ૪. સિદ્ધાન્ત, ૫. શાસન, ૬. આજ્ઞા, ૭. વચન, ૮. ઉપદેશ, ૯. પ્રજ્ઞાપના, ૧૦. આગમ. તે બધા શ્રુતનાં એકાર્થક (સમાનાર્થક) પર્યાય છે. આ ઋતનું સ્વરુપ છે. ૭૯. શ્રત પરિમાણ સંખ્યા : પ્ર. પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. પરિમાણ સંખ્યા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા, ૨. દૃષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા. પ્ર. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. કાલિકશ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની કહી છે, જેમકે – પર્યવસંખ્યા, અક્ષરસંખ્યા, સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા, ગાથા સંખ્યા, શ્લોક સંખ્યા, વેષ્ટક સંખ્યા, નિયુક્તિ સંખ્યા, અનુયોગદ્વાર સંખ્યા, ઉદેશક સંખ્યા, અધ્યયન સંખ્યા, શ્રુતસ્કંધ સંખ્યા, અંગસંખ્યા. આ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા છે. પ્ર. દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યા કેટલા પ્રકારની છે ? ઉ. દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા અનેક પ્રકારની કહી છે, જેમકે - પર્યવ સંખ્યા -વાવ-અનુયોગદ્વાર સંખ્યા, પ્રાકૃત સંખ્યા, પ્રાભૃતિકા સંખ્યા, પ્રાભૃત-પ્રાભૃતિકા સંખ્યા, વસ્તુ સંખ્યા અને પૂર્વ સંખ્યા. આ દષ્ટિવાદશ્રત પરિમાણ સંખ્યા છે. આ પરિમાણ સંખ્યાનું વર્ણન છે. से तं कालियसुयपरिमाणसंखा। प. से किं तं दिलवायसुयपरिमाणसंखा ? उ. दिठिवायसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं जहापज्जवसंखा-जाव-अणुओगदारसंखा, पाहुडसंखा, पाहुडियासंखा, पाहुड-पाहुडियासंखा, वत्थुसंखा, पुव्वसंखा। से तं दिट्ठिवायसुयपरिमाणसंखा। से तं परिमाणसंखा। - અ. મુ. ૪૬ ૩-૪૧૬ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૯૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ८०, बंभीलिवीए माउक्खर संखा ૮૦. બ્રાહ્મીલિપિનાં માતૃકાક્ષરોની સંખ્યા : बंभीए णं लिवीए छायालीसं माउयक्खरा पण्णत्ता। બ્રાહ્મીલિપિનાં માતુકાક્ષર છેતાલીસ (૪૬) કહ્યા છે. - સમ, સમ, ૪૬, મુ. ૨ ૮. મુશ્મ પદવિહી ૮૧. શ્રુતજ્ઞાનને વાંચવાની વિધિ : ૨. મૂછ્યું, ૧. શિષ્ય મૌન રહીને સાંભળે. ૨. હુંરે વી, ૨. પછી હુંકાર- “જી હાં” એવું કહે, ૩. વાડંવાર, ૩. તેના પછી "આ એમજ છે જેમ ગુરૂદેવ ફરમાવે છે” આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક માને. ૮. ઘડપુછ, ૪. પછી જો શંકા હોય તો પૂછે કે ''આ ક્યા પ્રકારથી છે ?” છે. વસંસા, ૫. પછી વિચારવિમર્શ કરે. ૬. તત્તા સંપરથvi , ૬. ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગથી શિષ્ય પારગામી થઈ જાય છે. ૭, grળ સત્તમU II ૭. પછી તે ચિંતન-મનન આદિથી ગુરુવતું (જેમ) ભાષણ અને શાસ્ત્રની પ્રરુપણા કરે આ સાત ગુણ શાસ્ત્ર સાંભળવાનાં કહ્યા છે. ૨. મુલ્ય વસ્તુ ઢમી, ૧. પ્રથમ વાચનામાં સૂત્ર અને અર્થ કહેવાય છે. २. बीओ णिज्जुत्तिमीसिओ भणिओ, ૨. બીજી વાચનામાં સૂત્રસ્પર્શિક નિયુક્તિનું વર્ણન કરાય છે. ३. तइओ य णिरवसेसो एस विही होइ अणओगे।। ૩. ત્રીજી વાચનામાં નય-નિક્ષેપ આદિથી પૂર્ણ વ્યાખ્યા કરાય છે. આ પ્રમાણે અનુયોગ સૂત્ર આપવાની વિધિ શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કરી છે. से तं अंगपविट्ठ, से तं सुयणाणं, से तं परोक्खणाणं । આ અંગે પ્રવિષ્ટનું વર્ણન છે. આ શ્રતનું વર્ણન છે. આ - નં. યુ. ૨૨ ૦ પરોક્ષજ્ઞાનનું વર્ણન છે. ८२. सुयस्स गाहगस्स अट्ठगुणा ૮૨. આગમ શાસ્ત્ર ગ્રાહકનાં આઠ ગુણ : आगमसत्यग्गहणं जं वुद्धिगुणहिं अट्ठहिं दिळें । બુદ્ધિના જે આઠ ગુણોથી આગમ શાસ્ત્રોનું અધ્યયન बिंति सुयणाणलंभं, तं पुव्वविसारया धीरा ॥८४॥ શ્રુતજ્ઞાનનો લાભ જોયો છે, તેને પૂર્વ વિશારદ અને ધીર આચાર્ય આ પ્રમાણે કહે છે, તે આઠ ગુણ આ છે. ૨. મુમુસ૬, ૧. વિનયયુક્ત શિષ્ય ગુરુનાં મુખારવિંદથી નીકળેલ વચનોને સાંભળવા ઈચ્છે છે. ૨. ડિપુજી, ૨. જ્યારે શંકા થાય છે, ત્યારે ફરીથી વિનમ્ર થઈને ગુરુને પ્રસન્ન કરતા પૂછે છે. રૂ. મુળરુ, ૩. ગુરુનાં દ્વારા કહેવાથી સમ્યફ પ્રકારથી શ્રવણ કરે છે. 4, fષ્ટ ૨, ૪. સાંભળીને તેના અર્થને ગ્રહણ કરે છે. છે. સુંદU STUવિ તત્તા, ૫. ગ્રહણ કરતાં અનંતર પૂર્વાપર અવિરોધથી પર્યાલોચન કરે છે. For Private & Personal use only Page #352 -------------------------------------------------------------------------- ________________ સોનું અધ્યયન ૬. પEા વી. ૬. ત્યારપછી "આં એવું જ છે જેવું ગુરુજી ફરમાવે છે.” એવું માને છે. ૭. ધારે, ૭. એના પછી નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યફરુપથી ધારણ કરે છે. ૮, ૧ર૬ વ સખ્ત | ૮ || ૮. પછી જેવું ગુરુએ પ્રતિપાદન કર્યું તેના અનુસાર - નં. સુ. ૨૨ ૦ આચરણ કરે છે. ८३. पावसुयस्म णामाणि ૮૩, પાપશ્રુતના નામ: अदत्तरं च णं पूरिसविजय विभंगमाइक्खिस्सामि । આના પછી પુરુષવિજય અથવા પુરુષવિચયનાં વિર્ભાગનું પ્રતિપાદન કરીશ. इह खलु णाणापण्णाणं, णाणाछंदाणं, णाणासीलाणं. આ મનુષ્ય ક્ષેત્રમાં નાના પ્રકારની પ્રજ્ઞાઓ, નાના પ્રકારનાં णाणादिट्ठीणं, णाणारूईणं, णाणारंभाणं, णाणाज्झवसा- અભિપ્રાયો, નાના પ્રકારની શીલાઓ, નાના પ્રકારની णसंजुत्ताणं, णाणाविहपावसुयज्झयणं एवं भवइ, तं जहा- દષ્ટિઓ, નાના પ્રકારની રુચિઓ, નાના પ્રકારનાં આરંભ તથા નાના પ્રકારનાં અધ્યવરરાયોથી યુક્ત મનુષ્યોનાં દ્વારા અનેક પ્રકારનાં પાપ શ્રતોનું અધ્યયન કરાય છે, જેમકે - . મામ, ૧. ભોમ : ભૂગર્ભ-શાસ્ત્ર, ૨, ૩યું, ૨. ઉત્પાત : ઉલ્કાપાત આદિ પ્રાકૃતિક ઘટનાઓની વ્યાખ્યા કરનાર શાસ્ત્ર, રૂ. મુવિ, ૩. સ્વપ્ન : સ્વપ્નશાસ્ત્ર, ૪. અંતસ્ત્રિ, ૪, અંતરિક્ષ : જ્યોતિષશાસ્ત્ર, છે. બં, ૫. અંગ : અંગવિદ્યા, ૬. સર, ૬. સ્વર : સ્વર-શાસ્ત્ર, ૭. હૃg, ૭, લક્ષણ : સામુદ્રિક શાસ્ત્ર, હસ્તરેખા-વિજ્ઞાન, ૮. વંગ, ૮. વ્યંજન : તલ આદિ ચિહ્નોનાંઆધાર પર શુભ-અશુભ બતાવનાર શાસ્ત્ર, ૬. ચન્દ્રવUT, ૯. સ્ત્રીલક્ષણ : સ્ત્રી લક્ષણશાસ્ત્ર, ૨ ૦, પુરસત્કvi, ૧૦. પુરુષલક્ષણ : પુરુષ લક્ષણશાસ્ત્ર, સ્ત્ર , ૧૧. હય લક્ષણ : અશ્વ લક્ષણશાસ્ત્ર, ૨૨. સ્ત્ર , ૧૨. ગજ લક્ષણ : હસ્તિ લક્ષણશાસ્ત્ર, રૂ. 17qf. ૧૩. ગૌલક્ષણ : બળદ લક્ષણશાસ્ત્ર, ૪. મંઢ૮qvi, ૧૪. મેષ લક્ષણ : મેષ લક્ષણશાસ્ત્ર, ૧૫. કુકુટ લક્ષણ : કુરૃકુટ લક્ષણશાસ્ત્ર, ૧૬. તિત્તિરવરવUT, ૧૬. તીતર લક્ષણ : તીતર લક્ષણ શાસ્ત્ર, ? ૭, વ સ્ત્ર +વUT, ૧૭. વર્તક લક્ષણ : બટેર લક્ષણ શાસ્ત્ર, ૨૮, વસ્ત્ર, ૧૮. લાવક લક્ષણ : લાવક લક્ષણ શાસ્ત્ર, १९. चक्कलक्खणं, ૧૯. ચક્ર લક્ષણ : ચક્રવર્તીનાં ચક્રરત્નનુંલક્ષણ શાસ્ત્ર, Jain Education international Page #353 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૦. છત્તસ્ત્રવવ , ૨૬. મૂત્રવFqvi, ૨૨. ટૂંડq. ૨૩. સિવqvi, ૨૪. મfqvi, ૨૬. કુમાર, ૨૭. કુમાર, ૨૮, મારે, ૨૧. મોહર, રૂ . આદધ્વનિ, ૨૦. છત્ર લક્ષણ : ચક્રવતીના છત્ર રત્નનું લક્ષણ શાસ્ત્ર, ૨૧. ચર્મ લક્ષણ : ચક્રવર્તીના ચર્મ રત્નનું લક્ષણ શાસ્ત્ર, ૨૨. દંડ લક્ષણ : ચક્રવર્તીના દંડ રત્નનું લક્ષણ શાસ્ત્ર, ૨૩. અસિલક્ષણ : ચક્રવર્તીનાં અસિરત્નનું લક્ષણ શાસ્ત્ર, ૨૪. મણિલક્ષણ : ચક્રવતીના મણિરત્નનું લક્ષણ શાસ્ત્ર, ૨૫. કાકિણી લક્ષણ : ચક્રવર્તીનાં કાકિણીનું લક્ષણ શાસ્ત્ર, ૨૬. સુભગાકર : દુર્ભાગ્યને સુભાગ્ય કરનારી વિદ્યા, ૨૭. દુર્ભાગાકર : સુભાગ્યનેદુર્ભાગ્ય કરનાર વિદ્યા, ૨૮. ગર્ભકર : ગર્ભાધાનની વિદ્યા, ૨૯. મોહનકર ' : વશીકરણ વિદ્યા, ૩૦. થર્વણી : અથર્વવેદનાં મંત્ર, ૩૧. પાકશાસની : ઈન્દ્રજાલ વિદ્યા, ૩૨. દ્રવ્યહોમ : ઉચ્ચાટન આદિનાં માટે કરનારી હવનક્રિયા, ૩૩. ક્ષત્રિય વિદ્યા : ધનુર્વેદ, ૩૪, ચન્દ્ર ચરિત્ર : ચંદ્ર સંબંધી જ્યોતિષ શાસ્ત્ર, ૩૫. સૂર્યચરિત્ર : સૂર્ય સંબંધી જ્યોતિષ શાસ્ત્ર, ૩૬. શુક્રચરિત્ર : શુક્ર સંબંધી જ્યોતિષ શાસ્ત્ર, ૩૭. બૃહસ્પતિ ચરિત્ર : બૃહસ્પતિ સંબંધી જ્યોતિષ શાસ્ત્ર, ૩૮. ઉલ્કાપાત : ઉલ્કાપાત સંબંધી શાસ્ત્ર, ૩૯. દિગ્દાહ : દિશાદાહ સંબંધી શાસ્ત્ર, ૪૦. મૃગચક્ર : પશુઓના દર્શન કેશબ્દ-શ્રવણનાં આધાર પર શુભ-અશુભબતાવનાર શાસ્ત્ર, ૪૧. વાયસ પરિમંડલ : કાગડાઆદિપક્ષીઓની અવસ્થિતિ અને શબ્દનાં આધાર પર શુભ અશુભ બતાવનાર શાસ્ત્ર, ૪૨. પાંસુવૃષ્ટિ : ધૂળની વૃષ્ટિનાં આધાર પર શુભ અશુભ બતાવનાર શાસ્ત્ર, રૂ ૨. ત્રદી, ૩૩. રવત્તિવનું, રૂ૪. વંરિયે, ૩૬. મૂરરિયે, ૩ ૬. સુરિયું, ३७. वहस्सइचरियं. ૨૮, ૩પડ્યું, રૂ. કિસાહિં, ૪૦ મિયવર્ક, ૪૧, વાયસપરિમં તું, ૪૨. ઉસુવુદ્ધિ, Page #354 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૦૯ ૪૩. વેસવુઠુિં, ૪૪. મંતવૃષ્ઠિ, ૪૫. હિરવુäિ, ૪૬. વૈચાર્જિ, ૪૭. શ્રદ્ધવાર્જિ, ૪૮. સોવMિ, ૪૧. તાતુff, ૬૦. સોવાજ, ૧૭. સાવર, ૨. તામિ૪િ, -રૂ. [7િ f, ૧૪. રિ, ૬. ધારિ, ૬૬. વતfi, ૭. ઉપૂતfજ, ૫૮, ગંભfi, ૬૧. થંભff, ૬ ૦. સf, ૬ ૨. સામવેરર્જિ, ૬ ૨. વિસર્જાર, ૬ રૂ. ધીમff, ૬૪. મંતદ્ધા, ૬૬. યમfit एवमाइआओ विज्जाओ, अन्नस्स हेउं पउंजंति, पाणस्स हेउं पउंजंति, वत्थस्स हेउं पउंजंति, लेणस्स हेउं पउंजंति, सयणस्स हेउं पउंजंति, अन्नेसिं वा विरूवरूवाणं कामभोगाणं हेउं पउंजंति, ૪૩. કેશવૃષ્ટિ : કેશની વૃષ્ટિનાં આધાર પર શુભ અશુભ બતાવનાર શાસ્ત્ર, ૪૪. માંસવૃષ્ટિ : માંસની વૃષ્ટિના આધાર પર શુભ-અશુભ બતાવનાર શાસ્ત્ર, ૪૫. રુધિરવૃષ્ટિ : રક્તની વૃષ્ટિના આધાર પર શુભ-અશુભ બતાવનાર શાસ્ત્ર, ૪૬. વૈતાળી : ઈચ્છિત દેશ-કાળમાં દંડાને ઉપર ઉપાડનારી વિદ્યા, ૪૭. અધર્વતાલી : વેતાલીની પ્રતિપક્ષી વિદ્યા જેનાથી દંડા નીચે આવી જાય છે, ૪૮. અવસ્થાપિની : નિદ્રા આપનારી વિદ્યા, ૪૯, તાલોદઘાટિની : તાળા ખોલનારી વિદ્યા, ૫૦. શવપાકી : માતંગી વિદ્યા, ૫૧. શાબરી : શબર ભાષામાં નિબધ્ધ વિદ્યા, પર. દ્રાવિડી : તામીલ ભાષામાં નિબધ્ધ વિદ્યા, ૫૩. કાલિંગી : કલિંગ દેશની ભાષામાં નિબધ્ધ વિદ્યા, ૫૪. ગૌરી : એક માતંગ વિદ્યા, ૫૫. ગાધારી : એક માતંગ વિદ્યા, ૫૬. અવપતની : નીચે પાડનારી વિદ્યા, ૫૭. ઉત્પતની : ઉપર ઉઠાવનારી વિદ્યા, ૫૮. જુમ્ભણી : બગાસુ લાવનારી વિદ્યા, પ૯. સ્તંભની : ખંભિત કરનારી વિદ્યા, ૬૦. શ્લેષની : પગઆદિને ચિપકાવનારી વિદ્યા, ૬૧. આમયકરણી : રોગ પેદા કરનારી વિદ્યા, ૬૨. વિશલ્યકરણી : નિરોગ કરનારી વિદ્યા, ૩. પ્રજામણી : ભૂત દૂર કરનારી વિદ્યા, ૬૪. અન્તર્ધાની : અદૃશ્ય કરનારી વિદ્યા, ૬૫. આયામની : નાના મોટા દેખાડનારી વિદ્યા. ઈત્યાદિ અનેક વિદ્યાઓનો પ્રયોગ, તે ભોજન અને પેય પદાર્થોના માટે, વસ્ત્રનાં માટે, આવાસ-સ્થાનનાં માટે, શયાની પ્રાપ્તિનાં માટે તથા અન્ય નાના પ્રકારનાં કામભોગોની પ્રાપ્તિનાં માટે કરે છે, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तिरिच्छं तेगविज्जं सेवेति । તે આ પ્રતિકૂળ વક્રવિદ્યાઓનું સેવન કરે છે. ते अणारिया विपडिवन्नाकालमासे कालं किच्चा अन्नयराइं વસ્તુતઃ તે ભ્રમમાં પડેલ અનાર્ય જ છે. તે મૃત્યુનો સમય आसुरियाई किब्भिसियाइं ठाणाई उववत्तारो भवंति । આવતા મરીને આસુરિક કિલ્વિષિક સ્થાનમાં ઉત્પન્ન થાય છે. तओऽवि विप्पमुच्चमाणा भुज्जोएलमूयताएतमअंधयाए ત્યાંથી આયુ પૂર્ણ થતાં જ દેહ છૂટતા તે ફરી-ફરી એવી पच्चायंति। - સૂય. યુ. ૨, મ. ૨, ૩. ૭૦ ૮ યોનીઓમાં જાય છે. ત્યાં તે બકરાની જેમ મુંગા કે જન્મથી આંધળા અથવા જન્મથી જ ગૂંગા થાય છે. ૮૮, પાવકુવો ૮૪. પાપ શ્રતોનું પ્રરુપણ : नवविहे पावसुयपसंगे पण्णत्ते, तं जहा પાપગ્રુત નવ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ૩MIS, ૨. નિમિત્તે, ૩. મંતે, ૪. આgિy, ૧. ઉત્પાત, ૨. નિમિત્ત, ૩. મંત્ર, ૪. આખ્યાયિકા, છે. તિિિછU I ૬. વત્તા, ૭. શ્રાવર), ૮, અનાજ, ૫. ચિકિત્સા, ૬. કળા, ૭, આવરણ, ૮. અજ્ઞાન, ૧. મિચ્છાપવળતિય . ? || ૯. મિથ્યા પ્રવચન. - ટાપ, , ૨, ૩, ૬૭૮ एगणतीसइविहे पावसुयपसंगे पण्णत्ते, तं जहा-' પાપકૃત (પાપોને ઉપાર્જન કરનાર શાસ્ત્રો)નાં શ્રવણસેવનનાં નિમિત્ત ઓગણત્રીસ (૨૯) પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મામ, ૨. ૩પ્પા, ૧. ભૌમ, ૨. ઉત્પાત, રૂ. સુમળે, ૪. ઝંતરિવે, ૩. સ્વપ્ન, ૪. અંતરિક્ષ, ૬. , ૬. સરે, ૫. અંગ, ૬. સ્વર, ૭, ઢંગળ, ૮. &#q | ૭. વ્યંજન, ૮. લક્ષણ. भोमे तिविहे पण्णत्ते, तं जहा પહેલો ભેદ ભૌમ શ્રુત ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. સુત્ત, ૨. વિત્ત, ૩. વત્તિ ૧. સૂત્ર, ૨. વૃત્તિ, ૩. વાર્તિક. જ તિવિટી ૨-૨૪ આ પ્રમાણે શેષ આઠેયનાં ત્રણ-ત્રણ ભેદ કરવાથી ચોવીસ (૨૪) ભેદ થાય છે, તથા - ૨૬. વિવાદાપુનો, ૨૬.વિજ્ઞાણુનાન, ૨૭. સંતાકુનાજ, ૨૫.વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ૨૭. મંત્રાનુયોગ, ૨૮. નીમણુના, ૨૧. મurતિત્યિચવાણુના' ! ૨૮. યોગાનુયોગ, ૨૮. અન્યતીર્થિક પ્રવૃત્તાનુયોગ. - સમ, સમ, ૨૨, મુ. ? (એ ઓગણત્રીસ (૨૯) પ્રકાર પાપગ્રુત સેવનનાં નિમિત્ત છે.) ८५. सुविणदंसण परूवणं ૮૫. સ્વપ્ન દર્શનનું પ્રરુપણ : प. कइविहे णं भंते ! सुविणदंसणे पण्णत्ते ? પ્ર. ભંતે ! સ્વપ્ન દર્શન કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहे सुविणदंसणे पण्णत्ते, तं जहा ગૌતમ ! સ્વપ્ન દર્શન પાંચ પ્રકારના કહ્યા છે, જેમકે - ૨. પ્રદાતત્તે, ૧. યથાતથ્ય (યથાર્થ) સ્વપ્ન દર્શન, ૨. થાળ, ૨. પ્રતાન (વિસ્તૃત) સ્વપ્ન દર્શન, રૂ. ચિંતામુવિળ, ૩. ચિંતા (ચિંતન અનુસાર) સ્વપ્ન દર્શન, ૪. ત્રિવરy, ૪. તવિપરીત સ્વપ્ન દર્શન, છે. બત્તવંસ | ૫. અવ્યક્ત (અસ્પષ્ટ) સ્વપ્ન દર્શન, ૨, આવ, એ, ૮ Page #356 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૧૧ પ્ર. ભંતે ! સુતેલ પ્રાણી સ્વપ્ન જુવે છે. જાગતા પ્રાણી સ્વપ્ન જુવે છે કે સુતા જાગતાં પ્રાણી સ્વપ્ન જુવે છે ? ઉ. ગૌતમ ! સુતેલ પ્રાણી સ્વપ્ન જોતાં નથી, જાગતાં પ્રાણી સ્વપ્ન જોતાં નથી, પરંતુ સુતા-જાગતાં પ્રાણી સ્વપ્ન જુવે છે. प. सुत्ते णं भंते ! सुविणं पासइ, जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ ? उ. गोयमा ! नो सुत्ते सुविणं पासइ, नो जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ। - વિચા. સ. ૨૬, ૩. ૬. ૩. -૨ इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं हयपंति वा, गयपंति वा, नरपंति वा, किन्नरपंति वा, किंपुरिसपंति वा, महोरगपंति वा. गंधव्वपंति वा, वसभपंति वा पासमाणे पासइ दुरूहमाणे दुरूहइ दरूढमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सव्वदुक्खाणं अंतं करेइ। २. इत्थी वा पुरिसे वा सुविणंते एग महं दामिणिं पाईणपडिणायतं दुहओ समुद्दे पुढें पासमाणे पासइ संवेल्लेमाणे संवेल्लइ, संवेल्लियमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव-सव्वदुक्खाणं अंतं करेइ । ૧. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટી અશ્વપંક્તિ, ગજપક્તિ, મનુષ્યપંક્તિ, કિન્નરપંક્તિ, કિંપુરુષપંક્તિ, મહોરગપંક્તિ, ગધર્વપંક્તિ અથવા વૃષભપંક્તિને જુવે અને તેના ઉપર ચઢે અને તેના પર સ્વયં ચઢેલ છે એવું પોતાને માને તથા આ પ્રમાણે જોઈને જો તત્ક્ષણ જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. ३. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं रज्जु पाईणपडिणायतं दुहओ लोगते पुढें पासमाणे पासइ, छिंदमाणे छिंदइ, छिन्नमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सव्वदुक्खाणं अंतं करेइ । ४. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं किण्हसुत्तगं वा, नीलसुत्तगं वा, लोहियसुत्तगं, हालिद्दसुत्तगं वा, सुक्किलसुत्तगं वा पासमाणे पासइ, उग्गोवेमाणे उग्गोवेइ, उग्गोवितमिति अप्पाणंमन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जावसव्वदुक्खाणं अंतं करेइ। इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं अयरासिं वा तंबरासिंवा तउयरासिंवासीसगरासिंवा पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ दुरूढमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, दोच्चे भवग्गहणे सिज्झइ -ગાવ- સર્વકુવેરવાઇ અંત જરા કોઈપણ સ્ત્રી કે પુરુષ જો સ્વપ્નનાં અંતમાં સમુદ્રનાં બંને કિનારેથી અડેલ અને પૂર્વ તથા પશ્ચિમની તરફ લાંબુ એક મોટું દોરડું જુવે અને તેને લપેટે તથા પોતે તેને લપેટે છે. એવું પોતાને માને તથા આ પ્રમાણે જોઈને કોઈ શીધ્ર જાગે છે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય છે -યાવતુ- સર્વદુઃખોનો અંત કરે છે. ૩. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં લોકનાં બંને કિનારોને સ્પર્શ કરેલ અને પૂર્વ તથા પશ્ચિમમાં લાંબી એક મોટી રસ્સી જુવે અને તેને કાપી નાંખે તથા સ્વયં તેને કાપે છે, એવું પોતાને માને તથા આ પ્રમાણે જોઈને તત્ક્ષણ જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. ૪. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટા લાંબાકાળા દોરાને, લીલા દોરાને, લાલ દોરો, પીળો દોરો કે સફેદ દોરાને જુવે અને તેને ઉકેલે, અને પોતે તેને ઉકેલ્યું છે એવું સ્વયં તેને માને અને એવું જોઈને તેજક્ષણ જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. ૫. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટા લોખંડનાં ઢગલાને, તાંબાનાં ઢગલાને, પીતળનાં ઢગલાને, સીસાના ઢગલાને જુવે અને સ્વયં તેના પર ચઢે અને સ્વયં તેના પર ચઢેલ છે, એવું પોતે માને તથા એવું જોઈને શીધ્ર જાગે તો તે બે ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ६. इत्थी वा पुरिसेवा सुविणंते एगं महं हिरण्णरासिं वा, सुवण्णरासिं वा, रयणरासिं वा, वइररासिं वा पासमाणेपासइ, दुरूहमाणे दुरूहइ, दुरूढमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सव्वदुक्खाणं अंतं करेइ । ૬. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક વિશાળ ચાંદીનાં ઢગલાને, સોનાનાં ઢગલાને, રત્નનાં ઢગલાને, વજનાં ઢગલાને જુવે અને તેના પર સ્વયં ચઢે અને સ્વયં તેના પર ચઢેલ છે એવું પોતાને માને તથા તેજ ક્ષણે જાગે તો તે તેજ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટા ઘાસનાં ઢગલાને, લાકડીઓનાં ઢગલાને, પાંદડાનાં, વૃક્ષની છાલ કે તુસનાં ઢગલાને, ભૂસાનાં ઢગલાને, ઘઉંનાં ઢગલાને કે કૂડા કચરાના ઢગલાને જુવે અને તેને વિખેરે અને સ્વયં એ તેને વિખેર્યા છે, એવું પોતે માને અને તલ્લણ જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય છે -ચાવતુ- સર્વ દુઃખોનો અંત કરે છે. ७. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं तणरासिं वा, कट्ठरासिंवा, पत्तरासिंवा, तयरासिंवा, तुसरासिं वा, भुसरासिं वा, गोमयरासिं वा, अवकररासिं वा पासमाणे पासइ विक्खिरमाणे विक्खिरइ, विक्खिण्णमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सव्वदुक्खाणं अंतं करेइ। इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं सरथंभं वा, वीरणथंभं वा, वंसीमूलथंभं वा, वल्लीमूलथंभं वा पासमाणे पासइ उम्मूलेमाणे उम्मूलेइ उम्मूलितमिति अप्पाणंमन्नइतक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सब्बदुक्खाणं अंतं करेइ । इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं खीरकुम्भं वा दधिकुम्भं वा, घयकुम्भं वा, मधुकुम्भं वा, पासमाणे पासइ, उप्पाडेमाणे वा उप्पाडेइ, उप्पाडितमिति अप्पाणंमन्नइ, तक्खणामेव बुज्झइ,तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव-सव्वदुक्खाणं अंतं करेइ । १०. इत्थी वा पुरिसेवा सुविणंते एगं महं सुरावियडकुम्भं वा, सोवीरवियडकुम्भं वा, तेल्लकुम्भं वा, वसाकुम्भं वा, पासमाणे पासइ, भिंदमाणे भिंदइ भिन्नमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, दोच्चे भवग्गहणे सिज्झइ-जाव- सव्वदुक्खाणं अंतं करेइ । ११. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं पउमसरं कुसुमियं पासमाणे पासइ, ओगाहमाणे ओगाहइ, ओगाढमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जाव- सव्वदुक्खाणं ચંત રૂ I ૮. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટા શરસ્તંભને, વીરણ સ્તંભને, વંસીમૂલ સ્તંભને અથવા વલીમૂલ સ્તંભને જુવે અને ઉખાડે અને સ્વયં એ તેને ઉખાડેલ છે. એવું પોતાને માને અને તેજક્ષણે જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. ૯. કોઈ પણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક મોટા ક્ષીર ઘડાને, દહીનાં ઘડાને, ઘીનાં ઘડાને કે મધુનાં ઘડાને જુવે અને તેને ઉપાડે અને સ્વયં તેને ઉપાડેલ છે એવું પોતે માને અને તત્ક્ષણ જાગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે –ચાવત– સર્વ દુઃખોનો અંત કરે છે. ૧૦. કોઈ પણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક વિશાળ મદિરાનો ઉધાડેલ ઘડો, કાંજીનો ઘડો, તેલનો ઘડો કે ચરબીના ઘડાને જુવે છે અને જોઈને ભેદન કરે છે, ફોડે છે અને પોતે તેને ફોડેલ છે એવું પોતાને માને છે અને તેજ ક્ષણે જાગે તો તે બીજા ભવમાં સિદ્ધ થાય છે -યાવતુ- સર્વ દુઃખોનો અંત કરે છે. ૧૧. કોઈ પણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક વિશાળ કુસુમિત પદ્મ સરોવરને જુવે છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને તેઓ પોતે જ તેમાં પ્રવેશ કરેલ છે એવું પોતાને માને છે અને તેજ ક્ષણે જાગે છે તો તેજ ભવમાં સિદ્ધ થાય છે -થાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે. ૧૨. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં હજારો તરંગો અને અવાજોથી વ્યાપ્ત એક મહાસાગરને જુવે છે, જોઈને તરે છે અને તરી તેને પાર કરે છે, એવું સ્વયંને માને અને તેજક્ષણે જાગે છે તો તેજ ભવમાં સિદ્ધ થાય છે -યાવત- સર્વ દુઃખોનો અંત કરે છે. १२. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं सागरं उम्मीवीयीसहस्सकलियं पासमाणे पासइ, तरमाणे तरइ, तिण्णिमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ -जावसव्वदुखाणं अंतं करेइ। Page #358 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૧૩ १३. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं भवणं ૧૩. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં એક વિશાળ सब्बरयणामयं पासमाणे पासइ, अणुप्पविसमाणे રત્નોથી બનેલ ભવનને જુવે છે જોઈને તેમાં પ્રવેશ કરે अणुष्पविसइ, अणुप्पविट्ठमिति अप्पाणं मन्नइ, છે, પ્રવેશ કરીને પોતે જ તેમાં પ્રવેશ કરેલ છે એવું तखणामेव बुज्झइ, तेणेव भवग्गहणेणं सिज्झइ પોતાને માને છે અને તે જ ક્ષણ જાગે છે તો તેજભવમાં -जाव- सव्वदुक्खाणं अंतं करेइ । सिद्ध थायछे-यावत-सर्वहुमोनो संत छ. १४. इत्थी वा पुरिसे वा सुविणंते एगं महं विमाणं ૧૪. કોઈપણ સ્ત્રી કે પુરુષ સ્વપ્નનાં અંતમાં સર્વરત્નમયી सवरयणामयं पासमाणे पासइ, दुरूहमाणे दुरूहइ, એક વિશાળ વિમાનને જુવે છે, જોઈને તેના પર दुरूढमिति अप्पाणं मन्नइ, तक्खणामेव बुज्झइ, तेणेव ચઢે છે, ચઢીને પોતે તેના પર ચઢેલ છે એવું પોતે भवग्गहणेणं सिज्झइ-जाव-सव्वदुक्खाणं अंतं करेइ । માને છે અને તેજક્ષણે જાગે તો તેજ ભવમાં સિદ્ધ - विया. स. १६, उ. ६, सु. २०-३५ थायछे-यावत्-सर्व:मोनो संत छ. ८६. पच्चक्खनाणस्स भेया ८. प्रत्यक्ष शानन मे : प. से किं तं पच्चक्खं ? प्र. प्रत्यक्ष शान शुंछ ? पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा 3. प्रत्यक्ष शान बरन या छ, ठेभ: - १. इंदियपच्चक्खं च, २. णो इंदियपच्चक्खं च । १.न्द्रिय-प्रत्यक्ष, २. नोछन्द्रिय-प्रत्यक्ष. प. से किं तं इंदियपच्चक्खं ? प्र. छन्द्रिय प्रत्यक्ष शुंछ ? उ. इंदियपच्चक्खं पंचविहं पण्णत्तं, तं जहा 3. छन्द्रिय प्रत्यक्ष पाय २न हाछ, १. सोइंदियपच्चक्वं, २. चक्खिंदियपच्चक्खं, १. श्रोत्रेन्द्रिय प्रत्यक्ष, २. यक्षुरेन्द्रिय प्रत्यक्ष, ३. घाणिंदियपच्चक्खं, ४. रसणेदियपच्चक्खं, 3. प्रागन्द्रिय प्रत्यक्ष, ४. रसेन्द्रिय प्रत्यक्ष, ५. फासिंदियपच्चक्वं । ૫. સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ, से तं इंदियपच्चक्खं। આ ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. प. से किं तं णो इंदियपच्चक्खं ? प्र. नोऽन्द्रिय प्रत्यक्ष शुंछ? उ. णो इंदियपच्चक्खं तिविहं पण्णत्तं, तं जहा 6. नो इन्द्रिय प्रत्यक्ष त्र प्रा२न या छ, सेभ - १. ओहिनाणपच्चक्खं, २.मणपज्जवनाणपच्चक्वं, १.अवधिज्ञान प्रत्यक्ष, २. मन:पर्यवशान प्रत्यक्ष, ३. केवलनाणपच्चक्खं ।' - नंदी. सु. ३-५ 3.3वणशान प्रत्यक्ष. ८७. ओहिनाणस्स परूवणं ८७. अधिशानन प्ररु५९ : प. से किं ओहिनाणपच्चक्खं ? . प्रत्यक्ष अवधिशान छ? उ. ओहिनाणपच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा પ્રત્યક્ષ અવધિજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. भवपच्चइयं च, २. खओवसमियं च । १. भवप्रत्यय, २. क्षायोपशम.. दोण्हं भवपच्चइयं, तं जहा ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન બેને થાય છે, જેમકે – १. देवाणं च, २. णेरइयाणं च । ३ १. वोने, २. ना२ने. पच्चक्खे नाणे दुविहे पण्णत्ते, तं जहा१. केवलनाणे चेव, २. णो केवलनाणे चेव । - ठाणं. अ. २, उ. १, सु. ६० (२) णो केवलनाणे दुविहे पण्णत्ते, तं जहा - १. ओहिनाणे चेव, २. मणपज्जवनाणे चेव । - ठाणं. अ. २, उ. १, सु. ६० (१२) २. सम. सु. १५३, ३. (क) ठाणं. अ. २, उ. १, सु. ६०/१३-१५ (ख) राय. सु. २४१ (ग) पण्ण प. ३३, सु. १९८२ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ दोण्हं खओवसमियं, तं जहा૨. મજુસ્સા ૨, २. पंचेंदिय-तिरिक्खजोणियाणं च । प. को हेउ खओवसमियं ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ ક્ષાયોપથમિક અવધિજ્ઞાન બેને થાય છે, જેમકે – ૧. મનુષ્યોને, ૨. પંચેન્દ્રિય તિર્યંચોને, પ્ર. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન એમને શા માટે થાય उ. खओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं, अणुदिण्णं उवसमेणं ओहिनाणं समुपज्जइ। अहवा गुणपडिवण्णस्स अणगारस्स ओहिनाणं समुपज्जइ। ઉ. જે કર્મ અવધિજ્ઞાનમાં બાધા ઉત્પન્ન કરનાર છે, તેમાંથી ઉદયમાં આવેલ કર્મોનો ક્ષય થવાથી તથા ઉદયમાં ન આવેલ કર્મોનો ઉપશમ થવાથી જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય છે. અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ સંપન્ન મુનિને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્ષાયોપશમિક અવધિજ્ઞાન કહેવાય છે. તે (ક્ષાયોપથમિક અવધિજ્ઞાન) સંક્ષેપમાં છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. આનુગામિક, ૨. અનાનુગામિક, ૩. વર્તમાન, ૪, હીયમાન, ૫. પ્રતિપાતિક, ૬. અપ્રતિપાતિક, तं समासओ छविहं पण्णत्तं, तं जहा ૨. માળુifમાં, ૨. અTT Ifમ, . વ૮માર્ચ, ૪. હાયમયે, છે. પરિવા, ૬. પરિવાર - નં. સુ. ૬-૬ (१) आणुगामि ओहिनाणस्स परूवर्ण. તે વિ તે માગુકિય મોહિના ? उ. आणुगामियं ओहिनाणं दुविहं पण्णत्तं, तं जहा ૨. મંતાયે ૨, ૨. મન્નથું વા 1. તે હિં અંત ? उ. अंतगयं तिविहं पण्णत्तं, तं जहा ૧. પુરો અંતરાય, ૨. મો બંતા , રૂ. પાસ અંતરાયં | . ૨. સે વિં તે પુર મંતરાય ? उ. पुरओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा,चुडलियं वा, अलायं वा, मणिं वा, जोई वा, पईवं वा, पुरओ काउं पणोल्लेमाणे-पणोल्लेमाणे गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं पुरओ चेव पासइ। (૧) આનુગામિક અવધિજ્ઞાનનું પ્રરુપણ : પ્ર. આનુગામિક અવધિજ્ઞાન શું છે ? ઉ. આનુગામિક અવધિજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અંતગત, ૨. મધ્યગત. પ્ર. અન્તગત અવધિજ્ઞાન શું છે ? ઉ. અન્તગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પુરતઃ અન્તગત, ૨, માર્ગતઃ અન્તગત, ૩. પાર્શ્વતઃ અન્તગત. પ્ર. ૧. પુરતઃ અન્તગત અવધિજ્ઞાન શું છે ? ઉ. પુરતઃ અન્તગત - જેમ કોઈ વ્યક્તિ ઉલ્કા (અગ્નિ પિંડ), ઘાસનો બળતો ઢગલો, અગ્રભાગથી બળતું કાષ્ઠ, નીલ-મણિ પાત્રમાં રાખેલ પ્રજવલિત જ્યોતિ કે દીપકને હાથ અથવા દંડાથી આગળ કરીને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થો દ્વારા થયેલ પ્રકાશથી માર્ગમાં પડેલ પદાર્થોને જોતો જાય છે. ૨. ટા, ૫, ૬, મુ. ૬૨ ૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૧૫ एवामेव पुरओ अंतगएणं ओहिणाणेणं पुरओ चेव संखेज्जाई वा, असंखेज्जाई वा जोयणाई जाणइ પાસા से तं पुरओ अंतगयं। 1. ૨. તે વિત્ત માં સંતાયે? उ. मग्गओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा मग्गओ काउं अणुकड्ढेमाणेअणुकड्ढेमाणे गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं मग्गओ चेव पासइ। एवामेव मग्गओ अंतगएणं ओहिणाणेणं मग्गओ चेव संखेज्जाई वा असंखेज्जाइ वा जोयणाई जाणइ પાસ૬ . से तं मग्गओ अंतगयं। 1, રૂ. સે જિં તું પણ અંતરાય ? पासओ अंतगयं-से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा पासओ काउं परिकड्ढेमाणेपरिकडढेमाणे गच्छेज्जा । से तेणं जोइटठाणेणं पासओ चेव पासइ। આ પ્રમાણે પુરતઃ અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની આગળનાં પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજનો સુધી પદાર્થોને જોતા ચાલે છે. આ પુરતઃ અન્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. ૨. માર્ગત: અન્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ શું છે ? ઉ. માર્ગત: અન્તગત - જેમ કોઈ વ્યક્તિ ઉલ્કા . -વાવ- દીપકને હાથ કે કોઈ દંડા દ્વારા પાછળ કરીને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થોનાં પ્રકાશથી પાછળ સ્થિત પદાર્થોને જોતો જાય છે. આ પ્રમાણે માર્ગતઃ અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની પાછળનાં પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતો ચાલે છે. આ માર્ગત: અન્તગતનું સ્વરુપ છે. પ્ર. ૩. પાર્વતઃ અવધિજ્ઞાન શું છે ? ઉ. પાર્વત: અન્તગત - જેમ કોઈ પુરુષ ઉલ્કા યાવત દીપકને હાથ કે કોઈ દંડાનાં અગ્રભાગથી પાર્શ્વભાગમાં, લઈને ચાલે છે અને ઉપર્યુક્ત પદાર્થોનાં પ્રકાશથી માર્ગમાં પડેલ પદાર્થોને જોતો ચાલે છે. एवामेव पासओ अंतगएणं ओहिणाणेणं पासओ चेव संखेज्जाईवा, असंखेज्जाइंवा जोयणाइं जाणइ આ પ્રમાણે પાર્વવર્તી અવધિજ્ઞાની પાર્વવર્તી પ્રદેશમાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધી પદાર્થોને જોતો ચાલે છે. से तं पासओ अंतगयं। p. ૪, તે વિ મન્નથું? उ. मझगये- से जहानामए केइ पुरिसे उक्कं वा -जाव- पईवं वा मत्थए काउं गच्छेज्जा । से तेणं जोइट्ठाणेणं सव्वओ समंता पासइ । આ પાર્વત: અત્તગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. ૪. મધ્યગત અવધિજ્ઞાન શું છે ? મધ્યગત અવધિજ્ઞાન - જેમ કોઈ પુરુષ ઉલ્કા -વાવ- દીપકને મસ્તક પર રાખીને ચાલે છે તે પુરુષ ઉપર્યુક્ત પ્રકાશનાં દ્વારા સર્વ દિશાઓમાં સ્થિત પદાર્થોને જોતો ચાલે છે. આ પ્રમાણે મધ્યગત અવધિજ્ઞાન પણ ચારે તરફનાં સંખ્યાત કે અસંખ્યાત યોજન સુધીના પદાર્થોને જોતો ચાલે છે. આ મધ્યગત અવધિજ્ઞાનનું સ્વરુપ છે. પ્ર. અન્તગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં શું અંતર एवामेव मज्झगएणं ओहिणाणेणं सव्वओ समंता संखेज्जाई वा, असंखेज्जाई वा जोयणाई जाणइ પસિડ્ડા से तं मज्झगयं। प. अंतगयस्स मज्झगयस्स य को पईविसेसो ? उ. अंतगएणं ओहिणाणेणं एग दिसिं चेव जाणइ पासइ । અન્તગત અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની કોઈ એક मज्झगएणं ओहिणाणेणं सवओ समंता जाणइ દિશામાં જ જાણે-દેખે છે પરંતુ મધ્યગત પામરૂ I અવધિજ્ઞાનથી બધી દિશાઓમાં જાણે-જવે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૯૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ આનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं आणुगामियं ओहिणाणं। - નં. મુ. ૨૬-૨૨ (२) अणाणुगामि-ओहिनाणस्स परूवणंप. से किं तं अणाणुगामियं ओहिनाणं ? उ. अणाणुगामियं ओहिनाणं-से जहानामए केइ पुरिसे एगं महंतं जोइट्ठाणं काउं तस्सेव जोइट्ठाणस्स परिपेरंतेहिं-परिपेरंतेहिंपरिघोलेमाणे-परिघोलेमाणे तमेव जोइट्ठाणं पासइ, अण्णत्थ गए ण पासइ, एवामेव अणाणुगामियं ओहिनाणंजत्थेवसमुष्पज्जइ तत्थेव संखेज्जाणि वा, असंखेज्जाणिवा, संबद्धाणि वा, असंबद्धाणि वा, जोयणाइं जाणइ पासइ, अण्णत्थ गए ण जाणइ ण पासइ । (૨) અનાનુગામિક અવધિજ્ઞાનનું પ્રાણ : પ્ર. અનાનુગામિક અવધિજ્ઞાન શું છે ? ઉ. અનાનુગામિક અવધિજ્ઞાન જેમ કોઈ વ્યક્તિ એક ઘણા મોટા અગ્નિકુંડમાં અગ્નિને પ્રજવલિત કરીને તે અગ્નિના ચારે તરફ બધી દિશા-વિદિશાઓમાં ફરે છે તથા તે જ્યોતિથી પ્રકાશિત ક્ષેત્રને જ જુવે છે પરંતુ અન્યત્ર જવાથી તેને જોતો નથી, આ પ્રમાણે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં જેને ઉત્પન્ન થાય છે, તે તેજ ક્ષેત્રમાં સ્થિત થઈને સંખ્યાત અને અસંખ્યાત યોજન સુધી, સ્વઅવગાઢ ક્ષેત્રથી અંતર રહિત કે અંતર સહિત રહેલ દ્રવ્યોને વિશેષ રૂપથી અને સામાન્ય રુપથી જાણે-જુવે છે, પરંતુ અન્યત્ર જવાથી જાણતાં નથી અને જોતા પણ નથી. આ અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं अणाणुगामियं ओहिनाणं । - તંત્રી. સુ. ૧૨ (३) वड्ढमाण-ओहिनाणस्स परूवर्णप. से किं तं वड्ढमाणयं ओहिनाणं ? उ. वड्ढमाणयंओहिनाणं-पसत्थेसुअज्झवसायणट्ठाणेसु वड्ढमाणस्स, वड्ढमाणचरित्तस्स, विसुज्झमाणस्स, विसुज्झमाणचरित्तस्स सव्वओ समंता ओही વઢ / (૩) વર્તમાન અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. વદ્ધમાન અવધિજ્ઞાન શું છે ? ઉ. અધ્યવસાયો (વિચારો) નાં વિશુદ્ધ અને પ્રશસ્ત થવાથી અને ચારિત્રની વૃદ્ધિ થવાથી તથા વિશુદ્ધ ચારિત્રનાં દ્વારા કર્મ મળથી રહિત થવાથી આત્માનું જ્ઞાન દિશાઓ અને વિદિશાઓમાં ચારે તરફ વધે છે તે વર્તમાન અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ વર્તમાન અવધિજ્ઞાનનું સ્વરુપ છે. से तं वड्ढमाणयं ओहिनाणं। - સંતી. મુ. ૨૩ (૪) શ્રીયમ-હિનાન્સ વિप. से किं तं हीयमाणयं ओहिनाणं ? उ. हीयमाणयंओहिनाणंअप्पसत्थेहिं अज्झवसायट्ठाणेहिं वट्टमाणस्स, वट्टमाणचरित्तस्स,संकिलिस्समाणस्स, संकिलिस्समाणचरित्तस्स, सवओ समंता ओही परिहीयइ। से तं हीयमाणयं ओहिनाणं। - સંતી. સુ. ૨૬ (૪) હીયમાન અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. હીયમાન અવધિજ્ઞાન શું છે ? અશુભ અધ્યવસાયોમાં વિદ્યમાન ચારિત્રવાળા અને સંકુલેશને પ્રાપ્ત સંફિલષ્ટ ચારિત્રવાળાને જે બધા તરફથી અવધિજ્ઞાનનો છાસ થાય છે તે હીયમાન અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ હીયમાન અવધિજ્ઞાનનું સ્વરુપ છે. .. આ પાઠ વ્યવસ્થિત કરેલ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૧૭ () દવા-ગોદિનાર છેप. से किं तं पडिवाइ ओहिनाणं? उ. पडिवाइ ओहिनाणं जण्णं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं वा, संखेज्जइभागं वा, वालग्गं वा, वालग्गपुहत्तं वा, लिक्खं वा, लिक्खपुहत्तं वा, जूयं वा, जूयपुहत्तं वा, जवं वा, जवपुहत्तं वा, अंगुलं वा, अंगुलपुहत्तं वा, पायं वा, पायपुहत्तं वा, वियत्थिं वा, वियत्थिपुहत्तं वा, रयणिं वा, रयणिपुहत्तं वा, कुच्छिं वा, कुच्छिपुहत्तं वा, धणुयं वा, धणुपुहत्तं वा, गाउयं वा, गाउयपुहत्तं वा, जोयणं वा, जोयणपुहत्तं वा, जोयणसयं वा, जोयणसयपुहत्तं वा, जोयणसहस्सं वा, जोयणसहस्सपुहत्तं वा, (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાનનું પ્રાણ : પ્ર. પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ શું છે ? ઉ. પ્રતિપાતિ અવધિજ્ઞાન જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ કે સંખ્યાતમો ભાગ, બાલાઝ, બાલાઝપૃથd, લીખ કે લીખપૃથત્વ, યુગ કે યુગ પૃથફત્વ, જવ કે જવપૃથત્વ, અંગુળ કે અંગુળ પૃથકુત્વ, પાદ કે પાદપૃથત્વ, વિતતિ કે વિતસ્તિ પૃથફત્વ, રનિ (હાથ પરિમાણ) કે રત્નિપૃથ7, કુક્ષિ (બે હસ્તપરિમાણ) કે કુક્ષિપૃથફત્વ, ધનુષ (ચાર હાથ પરિમાણ) કે ધનુષ પૃથકત્વ, ગભૂતિ કે ગભૂતિ પૃથફત્વ, યોજન કે યોજન પૃથકત્વ, યોજનશત કે યોજનશત પૃથફત્વ, યોજન-સહસ્ત્ર (એક હજા૨ યોજન) કે યોજનસહસ્ત્ર પૃથત્વ, લાખ યોજન કે લાખ યોજનપૃથત્વ, યોજનકોટિ (એક કરોડ યોજન) કે યોજન કોટિ પૃથફત્વ, યોજન ક્રોડા ક્રોડી કે યોજન ક્રોડા ક્રોડી પૃથફત્વ, સંખ્યાત યોજન કે સંખ્યાત યોજન પૃથફત્વ, અસંખ્યાત યોજન કે અસંખ્યાત યોજન પૃથત્વ, અથવા ઉત્કૃષ્ટ રુપથી સંપૂર્ણ લોકને જોઈને જે અવધિજ્ઞાન નષ્ટ થઈ જાય છે તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું ઝરુપણ : પ્ર. અપ્રતિપાતિ અવધિજ્ઞાન શું છે ? ઉ. જે અવધિજ્ઞાનના જ્ઞાતા અલોકનાં એક આકાશ પ્રદેશને પણ જાણે છે અને જુવે છે. અર્થાત્ જાણવાની ક્ષમતાવાળા થઈ જાય છે. તે અપ્રતિપાતિ (જીવન પર્યત રહેનાર )અવધિજ્ઞાન કહેવામાં આવે છે. जोयणसयसहस्सं वा, जोयणसयसहस्सपुहत्तं वा, जोयणकोडिं वा, जोयणकोडिपुहत्तं वा, जोयणकोडाकोडिं वा, जोयणकोडाकोडिपुहत्तं वा, जोयण संखेज्जं वा, जोयणसंखेज्जपुहत्तं वा, जोयण असंखेज वा, जोयण असंखेज्जपुहत्तं वा, उक्कोसेणं लोगं वा, पासित्ता णं पडिवएज्जा। से तं पडिवाइ ओहिनाणं - नंदी. सु. २३ (૬) મડિવાઇ-હિનાનક્સ - प. से किं तं अपडिवाइ ओहिनाणं? अपडिवाइ ओहिनाणं जेणं अलोगस्स एगमवि आगासपएस पासेज्जा तेण परं अपडिवाइ મહિનાdi | www.janelibrary.org Page #363 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ જે તે મહિલા મહિના - નિંતી. યુ. ૨૪ ૮૮. મહિનાપસરસ વેત્ત जावइया तिसमयाहारगस्स, सुहुमस्स पणगजीवस्स । ओगाहणा जहन्ना, ओहीखेत्तं जहन्नं तु ॥४५॥ सव्वबहुअगणिजीवा, णिरंतरं जत्तियं भरिज्जंसु । खेत्तं सव्वदिसागं, परमोही खेत्तनिद्दिट्ठो ॥४६॥ अंगुलमावलियाणं भागमसंखेज्ज दोसु संखेज्जा। अंगुलमावलियंतो आवलिया अंगुलपुहत्तं ॥४७॥ हत्थम्मि मुहत्तंतो, दिवसंतो गाउयम्मि बोद्धब्बो। આ અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. ૮૮, અવધિજ્ઞાનનું ક્ષેત્ર : ત્રણ સમયનાં આહારક સૂક્ષ્મ-નિગોદ જીવની જઘન્ય અવગાહના જેટલી થાય છે તેટલો જ જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે. સમસ્ત સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત અગ્નિકાયના જીવ બધી દિશાઓમાં જેટલું ક્ષેત્ર નિરંતર પરિપૂર્ણ કરે છે તેટલું જ ક્ષેત્ર પરમાવધિજ્ઞાનનું કહ્યું છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલનાં અસંખ્યાતમાં ભાગને જાણે છે તો કાળથી આવલિકાનાં અસંખ્યાતમા ભાગને જાણે છે. જો ક્ષેત્રથી અંગુળનાં સંખ્યાતમાં ભાગને જાણે છે તો કાળથી આવલિકાનાં સંખ્યામાં ભાગને જાણે છે. જો ક્ષેત્રથી અંગુળ પ્રમાણ ક્ષેત્રને જાણે છે તો કાળથી આવલિકાથી કંઈક ઓછું જુવે છે. જો સંપૂર્ણ આવલિકા પ્રમાણ કાળ જુવે છે તો ક્ષેત્રથી અંગુળ પૃથકત્વ (અનેક અંગુળ) પ્રમાણ ક્ષેત્રને જુવે છે. જો અવધિજ્ઞાની ક્ષેત્રથી એક હાથ ક્ષેત્ર જુવે છે તો કાળ થી કંઈક ન્યૂન એક મુહૂર્ત જુવે છે અને કાળથી કંઈક ઓછું એક દિવસ જુવે છે તો ક્ષેત્રથી એક ગાઉ (કોસ પરિમાણ) જુવે છે. જો ક્ષેત્રથી યોજના પરિમાણ (ચાર કોસ) જુવે તો કાળ થી દિવસ પૃથકત્વ સુધી જુવે છે. જો કાળથી કંઈક ન્યૂન એક પક્ષ જુવે તો ક્ષેત્રથી પચ્ચીસ યોજન સુધી જુવે છે. જો ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જુવે તો કાળથી અર્ધમાસ પરિમિત (ભૂત ભવિષ્ય) કાળને જાણે છે. જો ક્ષેત્રથી જંબૂઢીપ સુધી જુવે તો કાળથી એક માસથી પણ વધારે ભૂત, ભવિષ્યકાળને જુવે છે. જો ક્ષેત્રથી મનુષ્યલોક પરિમાણ ક્ષેત્રને જુવે તો કાળથી એક વર્ષ સુધી ભૂત, ભવિષ્યકાળને જુવે છે. જો ક્ષેત્રથી રુચક ક્ષેત્ર સુધી જુવે તો કાળથી વર્ષ પૃથકત્વ (અનેક વર્ષ) ભૂત અને ભવિષ્ય કાળને જાણે છે. જો અવધિજ્ઞાની કાળથી સંખ્યાતકાળને જાણે છે તો ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી જાણે છે અને અસંખ્યાત કાળ જાણવા પર ક્ષેત્રથી દ્વીપો અને સમુદ્રોને ભજનાથી જાણે છે અર્થાત કોઈ સંખ્યા અને કોઈ અસંખ્યાત દ્વીપ સમુદ્ર જાણે છે. जोयण दिवसपूहत्तं, पक्खंतो पण्णवीसाओ ॥४८॥ भरहम्मि अद्धमासो, जंबुददीवम्मि साहिओ मासो। वासं च मणुयलोए, वासपुहत्तं च रूयगम्मि ॥४९॥ संखेज्जम्मि उ काले दीव-समुद्दा वि होंति संखेज्जा । कालम्मि असंखेज्जे दीव-समुद्दा उ भइयव्वा ॥५०॥ Page #364 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૧૯ काले चउण्ह वुड्ढी, कालो भइयव्वो खेत्तवुड्ढीए । અવધિજ્ઞાનમાં કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવાથી કાળની વૃદ્ધિમાં ભજના છે. અર્થાત્ કોઈની કાળની વૃદ્ધિ થાય છે અને કોઈની થતી નથી. वुड्ढीए दब्व-पज्जव भइयव्वा खेत्त-काला उ ॥५॥ અવધિજ્ઞાનમાં દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવાથી ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિની ભજના થાય છે. અર્થાત્ ક્ષેત્રકાળ વૃદ્ધિ પામે પણ છે અને નથી પણ પામતા. કારણ કેसुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खेत्तं । કાળ સૂક્ષ્મ હોય છે. પરંતુ ક્ષેત્ર તેનાથી પણ સૂક્ષ્મતર अंगुलसेढिमेत्ते ओसप्पिणिओ असंखेज्जा ॥५२॥ થાય છે. તેનું કારણ એ છે કે એક અંગુળ પ્રથમ શ્રેણીરુપ -નંતી. સુ. ૨૪ ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણીઓ જેટલો સમય હોય છે. ९. ओहिनाणस्स सामित्त परूवणं ૮૯. અવધિજ્ઞાનનાં સ્વામિત્વનું પ્રરૂપણ : णेरइए-देव-तित्थंकरा य, ओहिस्स बाहिरा होति । નારક, દેવ અને તીર્થંકર અવધિજ્ઞાનથી અબાહ્ય (યુક્ત) पासंति सवओ खलु, सेसा देसेण पासंति ॥५४।। જ હોય છે અને તે બધી દિશાઓ અને વિદિશાઓને જુવે છે. શેષ મનુષ્ય અને તિર્યંચ એક દેશથી જુવે છે. તે મહિના - નહી. યુ. ૨૭ આ અવધિજ્ઞાનનું સ્વરુપ છે. ९०. ओहिनाणभेयस्स उवसंहारो ૯૦, અવધિજ્ઞાનનાં ભેદોનો ઉપસંહાર : ओही भवपच्चइओ, गुणपच्चइओ य वण्णिओ एसो'। અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક બે પ્રકારનાં तस्स य बहू विगप्पा, दव्वे खेत्ते य काले य ॥५३॥ કહ્યા છે અને તેના પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી - નં. સુ. ૨૬ ઘણા વિકલ્પ કહ્યા છે. ९१. ओहिनाणस्स अंतो बाहिरदार परूवर्ण ૯૧. અવધિજ્ઞાનનાં આવ્યંતર-બાહ્ય દ્વારનું પ્રાણ : 1. ૨ , નર જ મંત ! દિલ્સ કિં સંતો વહિં ? પ્ર. ૬.૧, ભંતે ! શું નારક અવધિજ્ઞાનનાં અંદર છે કે બાહર છે ? ૩. નોર્થT ! ગંતો, નો વાર્દિો ઉ. ગૌતમ! તે અવધિજ્ઞાનનાં અંદર છે, બાહર નથી, હું ૨-૨, pવે -નાવિ- થાિમાા દિ. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. 1. ૨ ૨૦. પંઢિય-તિરિનોળિયાનું મંતે ! ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યયોનિક અવધિજ્ઞાનનાં ओहिस्स किं अंतो बाहिं ? અંદર છે કે બાહર છે ? ૩. ગોમ ! નો સંતો, વાઢિા ઉ. ગૌતમ ! તે અંદર નથી, બાહર છે. 1. રે , મપૂસા અંતે ! દિલ્સ વિ અંતો વહિં ? પ્ર. ૮. ૨૧, અંતે ! મનુષ્ય અવધિજ્ઞાનનાં અંદર છે કે બાહર છે ? ૩. સોયમા ! ઝંતો વિ, વાર્દિ વિશે ઉ. ગૌતમ ! તે અંદર પણ છે અને બાહર પણ છે. दं. २२-२४. वाणमन्तर-जोइसिय-वेमाणियाणं દ. ૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક जहाणेरइयाणं। દેવોનું વર્ણન નૈરયિકોનાં સમાન છે. - YOUT. . ૩ ૩, મુ. ૨૦ ૨૭-૨ ૨૬ ૨. રાય, મુ. ૨૪? ૨. જો અવધિજ્ઞાની પોતાની જગ્યાથી ચારેય દિશાઓમાં જોતો જાય છે તો તે અવધિજ્ઞાનીની અંદર છે. જો અવધિજ્ઞાની પોતાની જગ્યાથી એક જ દિશાઓમાં જોતો જાય છે તો તે અવધિજ્ઞાનીની બહાર છે. Jain Education Internation Page #365 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ९२. चउवीसदंडएस देसोहि सब्बोही परूवणं ૯૨, ચોવીસ દંડકોમાં દેશાવધિ - સર્વાવધિનું પ્રરુપણ : 1. હે , નર મંત ! જિં ટ્રેલર વોહ ? પ્ર. દે૧, ભંતે! નારકોનું અવધિજ્ઞાન દેશાવધિ છે કે સર્વાવધિ છે ? ૩. યમ ! સોદ. સોદા | ઉ. ગૌતમ ! તેનું અવધિજ્ઞાન દેશાવધિ છે, સર્વાવધિ નથી. ૮. ૨-૨૨. પર્વ -નવિ- થાિયહુમારા / ૬.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. g. ૮ ૨૦, પંચંદ્રિય તિરિવનોળિયા મંત ! જિં પ્ર. દર૦. ભંતે! પંચેન્દ્રિય - તિર્યંચયોનિકોનું અવધિજ્ઞાન देसोही सव्वोही? દેશાવધિ છે કે સર્વાવધિ છે ? ૩. કોચમા ! ટેસટી, નો સવાટ ઉ. ગૌતમ ! તેનું અવધિજ્ઞાન દેશાવધિ છે, સર્વાવધિ નથી. ૫. કે. ૨. મપૂસા મેતે ! વુિં સોરી સોદી ? પ્ર. ૮,૨૧. ભંતે ! મનુષ્યોનું અવધિજ્ઞાન દેશાવધિ છે કે સર્વાવધિ છે ? ૩. જિમ ! તેદી વિ. બ્રોહી વિા ગૌતમ ! તેનું અવધિજ્ઞાન દેશાવધિ પણ છે, સર્વાવધિ પણ છે. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहा દ. ૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક णेरइयाणं। દેવોનું અવધિજ્ઞાન નારકોનાં સમાન દેશાવધિ છે. - પvur. ૬. રૂ ૩, મુ. ૨ ૦ ૨૨-૨ ૦ ૨ ૬ ૧૩. રવીવેણુ ગણિTIોળ નાખવાસ રાવ- ૯૩. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાન દ્વારા જાણવા જોવાનાં ક્ષેત્રનું પ્રરૂપણ : प. द. १.णेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा પ્ર. દં, ૧, ભંતે ! નૈરયિક અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને નાપતિ પતિ ? જાણે-જુવે છે ? उ. गोयमा ! जहण्णेणं अद्ध गाउयं, ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જધન્ય અડધો ગાઉ સુધી, उक्कोसेणं चत्तारि गाउयाई ओहिणा जाणंति ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધી જાણે-જુવે છે. સંતા रयणप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી ओहिणा जाणंति पासंति ? કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? उ. गोयमा ! जहण्णेणं अद्धट्ठाई गाउयाई, ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય સાડાત્રણ ગાઉ, उक्कोसेणं चत्तारि गाउयाइं ओहिणा जाणंति पासंति। ઉત્કૃષ્ટ ચાર ગાઉ સુધી જાણે-જુવે છે. सक्करप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं પ્ર. ભંતે ! શર્કરામભા પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી ओहिणा जाणंति, पासंति ? કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? गोयमा ! जहण्णेणं तिण्णि गाउयाई, ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય ત્રણ ગાઉ, उक्कोसेणं अद्भुट्ठाई गाउयाई ओहिणा जाणंति ઉત્કૃષ્ટ સાડાત્રણ ગાઉ સુધી જાણે-જુવે છે. पासंति। प. वालुयप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं પ્ર. ભંતે ! બાલુકાપ્રભા પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી ओहिणा जाणंति पासंति ? કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? 4 ધ Page #366 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૨૧ ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અઢીગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ સુધી જાણે-જુવે છે. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય બે ગાઉ, ઉત્કૃષ્ટ અઢી ગાઉ સુધી જાણે-જુવે છે. उ. गोयमा ! जहण्णणं अड्ढाइज्जाइं गाउयाई, उक्कोसेणं तिण्णि गाउयाई ओहिणा जाणंति पासंति। पंकप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं આદિ નાપતિ વસંતિ ? उ. गोयमा ! जहण्णेणं दोण्णि गाउयाइं, उक्कासेणं अड्ढाइज्जाई गाउयाई ओहिणा जाणंति पासंति। प. धूमप्पभापुढविणेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! जहण्णेणं दिवढं गाउयं, उक्कोसेणं दो गाउयाई ओहिणा जाणंति पासंति। प. तमापूढविणेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? ૩. યમી! નહUUor TI , उक्कोसेणं दिवड्ढं गाउयं ओहिणा जाणंति पासंति। अहेसत्तमापूढविणेरइया णं भंते ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? ૩. Tયમ ! નદvvi અદ્ધપIS, उक्कोसेणं गाउयं ओहिणा जाणंति पासंति'। प. दं. २. असुरकुमारा णं भंते ! केवइयं खेत्तं ओहिणा નાતિ વાસંતિ ? उ. गोयमा ! जहण्णेणं पणुवीसं जोयणाई, उक्कोसेणं असंखेज्जे दीव-समुद्दे ओहिणा जाणंति પતિના द. ३. णागकुमारा णं भंते ! ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति ? उ. गोयमा ! जहण्णणं पणवीसं जोयणाई, उक्कोसेणं संखेज्जे दीव-समुददे ओहिणा जाणंति પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીના નારક અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ સુધી જાણે-જુવે છે. પ્ર. ભંતે! તમ : પ્રભા પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ સુધી જાણે-જુવે છે. પ્ર. ભંતે ! અધ: સપ્તમ પૃથ્વીનાં નારક અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અડધો ગાઉં, ઉત્કૃષ્ટ એક ગાઉ સુધી જાણે-જુવે છે. પ્ર. ૬.૨. અંતે ! અસુરકુમારદેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય પચ્ચીસ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્યાત દીપ સમુદ્રોને જાણે-જુવે છે. 5 E પ્ર. ૮.૩, ભંતે ! નાગકુમારદેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે -જુવે છે ? ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય પચ્ચીસ યોજન, ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-જુવે છે. ટું. ૪-. પર્વ -ગાવ- થાયશુમાર' / ૮.૪.૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૮ ૨૦. “તે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? g, કે ૨૦, વંતિ-તિરિવરવનોળિયા મંતે ! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? ૨. નવા. ૬, ૩, મુ. ૮૮ (૨) ૨. બારમાં દંડકથી ઓગણીસમાં દંડક સુધીનાં જીવોને અવધિજ્ઞાન થતું નથી, એટલા માટે તેમનું અહીં વર્ણન કરેલ નથી કorary.org Page #367 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जे दीव-समुद्दे । ૬. दं. २१. मणूसा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, ૩. उक्कोसेणं असंखेज्जाई अलोए लोयपमाणमेत्ताई खंडाई ओहिणा जाणंति पासंति । दं. २२. वाणमंतरा जहा णागकुमारा । प. दं. २३. जोइसिया णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? ૩. ગોયમા ! નદળાં સંવેખ્ખું ટીવ-સમુદ્દે, उक्कोसेण वि संखेज्जे दीव - समुद्दे । ૬. दं. २४. सोहम्मदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागं, उक्कोसेणं अहे - जाव- इमीसे रयणप्पभाए पुढवीए ષ્ઠિત્ને પરિમંતે, ત્તિરિયું -નાવ- અસંવેખ્ખ દીવसमुद्दे, उड्ढं जाव- सगाई विमाणाइं ओहिणा जाणंति पासंति | एवं ईसाणगदेवा वि । सणकुमारदेवा माहिंदगदेवा वि एवं चेव । णवरं - अहे - जाव - दोच्चाए सक्करप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । बंभलोग लंतगदेवा तच्चाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । महासुक्क-सहस्सारगदेवा चउत्थीए पंकप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । આળય-વાય-આરળ-અન્નુયવેવા અહે -ખાવपंचमाए धूमप्पभाए पुढवीए हेट्ठिल्ले चरिमंते Jain Education Inter Ìદળા નાનંતિ વાસંતિ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગને જાણે-જુવે છે. ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-જુવે છે. પ્ર. દં, ૨૧. ભંતે ! મનુષ્ય અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને, ઉત્કૃષ્ટ અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે-જુવે છે. નં.૨૨. વાણવ્યતર દેવોનાં જાણવા જોવાની ક્ષેત્ર સીમા નાગકુમાર દેવોની જેમ છે. પ્ર. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્મદેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય સંખ્યાત દ્વીપસમુદ્રોને, ઉત્કૃષ્ટ પણ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે-જુવે છે. પ્ર. ૬,૨૪, ભંતે ! સૌધર્મ દેવકલ્પનાં દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી અને ઉપર પોત-પોતાના વિમાનો સુધી અવધિજ્ઞાનથી જાણે જુવે છે. આ પ્રમાણે ઈશાન કલ્પ દેવોનાં વિષયમાં પણ સમજવું જોઈએ. સનકુમાર અને માહેન્દ્રકલ્પ દેવોના વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : તે નીચે બીજી શર્કરાપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે. બ્રહ્મલોક અને લાંતક દેવ અવધિજ્ઞાનથી ત્રીજી પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-દેખે છે. (બાકી બધુ પૂર્વવત્ છે.) મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પનાં દેવ અવધિજ્ઞાનથી ચોથી પંકપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-દેખે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુતદેવ અવધિજ્ઞાનથી નીચે પાંચમી ધૂમપ્રભા પૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે. For Private Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન हेट्ठिम-मज्झिमगेवेज्जगदेवा अहे - जाव- छट्ठाए तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते ओहिणा जाणंति पासंति । उवरिमगेवेज्जगदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहेसत्तमाए पुढवीए हेट्ठिल्ले चरिमंते, તિરિયું-ખાવ-અસંવેગ્નેટીવ-સમુદ્દે, ડ્ટ -ખાવसगाई विमाणाई ओहिणा जाणंति पासंति । T. प. अणुत्तरोववाइयदेवा णं भंते! केवइयं खेत्तं ओहिणा जाणंति पासंति ? उ. गोयमा ! संभिन्नं लोगणालिं ओहिणा जाणंति સંતિ । શ્ ९४. चउवीसदंडएसु ओहीणाणस्स संठाण परूवणं ૬. - ૫૧. વ. ૩૨, મુ. ૧૨૬૮-૨૦ ૦૭ ૩. ગોયમા ! તબારસંપિ પાસે । ૬. .. તે, ઘેરયાળ મંતે ! ઓદી વિં સંપિ પળત્તે ? ૩. ગોયમા ! પત્ત્તાસંÇિ વળત્તે । ૬. दं. २. असुरकुमाराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? ૩. ગોયમા ! ×. ૩-૪ ૨. વૅ -નાવ- ળિયમારાળ । ૐ ૨૦, પંüવિય-તિરિવનળિયાનું મંતે ! ઓહી किं संठिए पण्णत्ते ? સંટા,સહિષ્ણુ પાત્તે । ૐ. ૨. વૅમજૂસાળ વિ । दं. २२. वाणमंतराणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? ૩. ગયા ! પદસંઠાળસંવિષ્ણુ પાત્તે । ૧. ૐ ૨૩, ખોતિયાળ મંત ! ઓહી વિં હિ પળત્તે? ૯૪. ૯૨૩ પ્ર. ભંતે ! ઉપરનાં ચૈવેયક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ? નીચેના અને મધ્યના ત્રૈવેયક દેવ અવધિજ્ઞાનથી નીચે છઠી તમ:પ્રભાપૃથ્વીનાં નીચલા ચરમાન્ત સુધી જાણે-જુવે છે. ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમા ભાગ ક્ષેત્રને અને ઉત્કૃષ્ટ અધઃસપ્તમ પૃથ્વીનાં નીચલા ચ૨માન્ત સુધી, તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી, ઉપર પોતાના વિમાનો સુધી અવધિજ્ઞાનથી જાણેજુવે છે. પ્ર. ભંતે ! અનુત્તરોપ પાતિક દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેને જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે અવધિજ્ઞાનથી સંપૂર્ણ લોકનાડીને જાણેજુવે છે. ઉ. પ્ર. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનનાં સંસ્થાનનું પ્રરુપણ : પ્ર. ૬,૧. ભંતે ! નારકોનું અવધિજ્ઞાન ક્યા આકારવાળુ કહ્યુ છે ? ગૌતમ ! તે તપ્ર (હોડી)નાં આકારનું કહ્યુ છે. દ.૨, ભંતે ! અસુરકુમારોનું અધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ઉ. ગૌતમ ! તે પલ્લક (ધાન્ય માપવાનું પાત્ર) નાં આકારનું કહ્યુ છે. ઉ. પ્ર. ૬.૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધીનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ. પ્ર. દં.૨૦, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ઉ. ગૌતમ ! તે નાના આકારવાળુ કહ્યુ છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં અવધિજ્ઞાનનાં સંસ્થાન જાણવાં જોઈએ. પ્ર. દ. ૨૨. ભંતે ! વાણવ્યંતર દેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? ગૌતમ ! તેં વાદ્યનાં આકારનું કહ્યુ છે. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ટદેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યુ છે ? १ નીવા. કિ. રૂ, મુ. ૨૦૨ (અનુત્તર વિમાનવાસી દેવ ચૌદ રજ્જુ પ્રમાણ લોકનાલી ક્ષેત્રને જોવે છે આ અંતર છે.)w.jainelibrary.org Page #369 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. આનુગાર उ. गोयमा ! झल्लरिसंठाणसंठिए पण्णत्ते । ઉ. ગૌતમ ! તે ઝાલરના આકારનું કહ્યું છે. प. दं. २४. सोहम्मगदेवाणं भंते ! ओही किं संठिए પ્ર. દં.૨૪, ભંતે ! સૌધર્મ દેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યું છે ? उ. गोयमा ! उड्ढेमुइंगागारसंठिए पण्णत्ते। ઉ. ગૌતમ ! તે ઉર્ધ્વ મૃદંગના આકારનું કહ્યું છે. pd -Mાવ- મજુવાળા આ પ્રમાણે અશ્રુતદેવો સુધીનાં અવધિજ્ઞાનનાં આકાર સમજવા જોઈએ. प. गेवेज्जगदेवाणं भंते ! ओही किं संठिए पण्णत्ते ? પ્ર. ભંતે ! રૈવેયકદેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યું છે ? उ. गोयमा ! पुष्फचंगेरिसंठिए पण्णत्ते । ઉ. ગૌતમ ! તે ફૂલ રાખવાની છાબડીના આકારનું કહ્યુ છે. प. अणुत्तरोववाइयाणं भंते ! ओही किं संठिए पण्णत्ते? પ્ર. ભંતે ! અનુત્તરોપપાતિક દેવોનું અવધિજ્ઞાન ક્યા આકારનું કહ્યું છે. उ. गोयमा ! जवणालियासंठिए ओही पण्णत्ते। ઉ. ગૌતમ ! તેનું અવધિજ્ઞાન યવનાલિકાના આકારનું - TUT, , રૂ ૩, મુ. ૨ ૦ ૦ ૮-૨ ૦૨ ૬ કહ્યું છે. ૧. વીસમુ મોદિના આધુમિત્તા - ૯૫. ચોવીસ દંડકોમાં અવધિજ્ઞાનનાં આનુગામિત્વાદિનું પ્રરુપણ : . प. द.१. णेरइयाणं भंते ! ओही किं પ્ર. ૮.૧. ભંતે ! નારકોનું અવધિજ્ઞાન શું : ૧. આgTru, ૨, vFgT fમg, ૩, વદ્દમાઇ[[, ૧. આનુગામિક છે, ૨. અનાનુગામિક છે, ૪. ઈયમ TU, ૯. ઘડિવાર્ફ, ૬. પરિવા, ૩. વર્ઝમાન છે, ૪. હીયમાન છે, ૫, પ્રતિપાતી. ૭. વઢિા , ૮, કાવgિ ? છે, ૬. અપ્રતિપાતી છે, ૭, અવસ્થિત છે કે ૮. અનવસ્થિત છે ? उ. गोयमा ! आणुगामिए, णो अणाणुगामिए, नो ઉ. ગૌતમ ! તે આનુગામિક છે, પરંતુ અનાનુગામિક, वड्ढमाणए, नो हीयमाणए, नो पडिवाई, વદ્ધમાન, હીયમાન, પ્રતિપાતી અને અનવસ્થિત अपडिवाई, अवट्ठिए, नो अणवट्ठिए । નથી, અપ્રતિપાતી અને અવસ્થિત છે. ૮. ૨-. g -નવ-થfજયનારા ૬.૨-૧૧. આ પ્રમાણે સ્તનતકુમારો સુધીનાં અવધિજ્ઞાનનાં માટે જાણવું જોઈએ. g, ૨, ૨૦, વંતિક-તિરિવર્ષનોળિયા મંત ! મોદી પ્ર. ૬૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનું અવધિજ્ઞાન किं आणुगामिए -जाव- अणवट्ठिए ? આનુગામિક છે -યાવતુ- અનવસ્થિત છે ? ૩. યમ! આgify વિ -નવ-માવા વિશે ઉ. ગૌતમ ! તે આનુગામિક પણ છે -વાવ અનવસ્થિત પણ છે. હૃ. ૨૨. પર્વ મપૂસાન વિશે ૬. ૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં અવધિજ્ઞાનનાં માટે જાણવું જોઈએ. द. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाणजहा ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક गेरइयाणं'। દેવોનું વર્ણન નારકો જેવું છે. - QUOT, T. રૂ ૩, મુ. ૨ ૦ ૨ ૭-૨ ૦ ? ૨. () વિચા. સ. ૬, ૩. ? , મુ.? (7) મમ, મુ. ૧૬૨ યમાન છy mત છે કે Jain Education Intelnaliona Page #370 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૨૫ ૯૬. મન:પર્યવજ્ઞાનનું લક્ષણ : મન:પર્યવજ્ઞાન બધા જીવોનાં મનમાં વિચારેલ અર્થને પ્રકટ કરનાર છે અને મનુષ્ય ક્ષેત્રમાં સીમિત તથા ચારિત્રયુક્ત સાધુનાં ક્ષયોપશમ ગુણથી ઉત્પન્ન થનાર છે. ९६. मणपज्जवनाणस्स लक्खणं मणपज्जवणाणं पुण, जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखेत्तणिबद्धं, गुणपच्चइयं चरित्तवओ ॥५५॥ - નિં. કુ. ૨૮ ९७. मणपज्जवनाणस्स भेया तं च दुविहं उप्पज्जइ, तं जहा૨. ૩ ૨, ૨. વિરમ | - નં. સુ. રૂ ૬ (૩). ९८, मणपज्जवणाणस्स सामित्त परूवणंप. से कि तं मणपज्जवनाणं ? मणपज्जवनाणे णं भंते ! किं मणुस्साणं उप्पज्जइ, अमणुस्साणं उप्पज्जइ ? . યમી ! મસ્સામાં, જો મજુસ્સાvi | ૯૭. મન: પર્યવજ્ઞાનનો ભેદ : તે (મનઃ પર્યવજ્ઞાન) બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જુમતિ, ૨. વિપુલમતિ. प. जइ मणुस्साणं-किं सम्मुच्छिममणुस्साणं, गब्भवक्कं तिय मणुस्साणं? गोयमा ! णो सम्मुच्छिममणुस्साणं, गब्भवतिय मणुस्साणं उप्पज्जइ। प. जइ गब्भवक्कंतिय-मणुस्साणं किं कम्मभूमिअ-गब्भवक्कंतिय मणुस्साणं ? अकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? अंतरदीवग-गब्भवक्कंतिय-मणुस्साणं ? गोयमा ! कम्मभूमिअ- गब्भवक्वंतिय-मणुस्साणं, णो अकम्मभूमिअ - गब्भवक्कंतिय - मणुस्साणं, णो अंतरदीवग- गब्भवतिय मणुस्साणं । ૯૮, મન:પર્યવજ્ઞાનનાં સ્વામિત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ભંતે ! તે મન:પર્યવજ્ઞાન મનુષ્યોને ઉત્પન્ન થાય છે કે અમનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (મન:પર્યવજ્ઞાન) મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે, અમનુષ્યોને થતું નથી. પ્ર. જો મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો શું સમ્મચ્છિમ મનુષ્યોને ઉત્પન્ન થાય છે કે ગર્ભ વ્યુત્ક્રાન્તિક મનુષ્યોને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! સમૂચ્છિમ મનુષ્યોને ઉત્પન્ન થતું નથી. પરંતુ ગર્ભ વ્યુત્કાન્તિક મનુષ્યોને ઉત્પન્ન થાય છે. પ્ર. જો ગર્ભજ મનુષ્યોને જ મનઃ પર્યવશાન થાય છે તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? કે અન્તરદ્વીપજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થતું નથી. અંતર દ્વીપજ ગર્ભજ મનુષ્યોને પણ ઉત્પન્ન થતું નથી. પ્ર. જો કર્મભૂમિજ મનુષ્યોને જ મનઃ પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? _ઉ ગાંડ, I जइ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, किं संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतियमणुस्साणं, असंखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्वंतियमणुस्साणं? ૨. () ટા. મ. ૨, ૩. ?, મુ. ૬ /૧૬ (૬) રાય, મુ. ૨૪? Page #371 -------------------------------------------------------------------------- ________________ ૯૨૬ उ. गोयमा! संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय मणुस्साणं, णो असंखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय મજુસ | जइ संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्वंतियमणुस्साणंकिं पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअगब्भवक्कंतिय-मणुस्साणं, अपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ गब्भवक्कंतिय-मणुस्साणं? उ. गोयमा ! पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ गब्भवक्कंतिय-मणुस्साणं, णो अपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ गब्भवक्कंतिय-मणुस्साणं । प. जइ पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ गब्भवक्कंतिय-मणुस्साणंकिं सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? मिच्छदिददिठ-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? सम्मामिच्छद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं? દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા અપર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થાય છે, સંખ્યાત વર્ષની આયુવાળા અપર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને થતું નથી. પ્ર. જો મનઃ પર્યવજ્ઞાન સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને ઉત્પન્ન થાય છે તો - શું તે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સમ્યગુદૃષ્ટિ મનુષ્યોને થાય છે ? સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ મિથ્યાદષ્ટિ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સમ્યગૃમિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય उ. गोयमा! सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय- ઉ. ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, કર્મભૂમિજ ગર્ભજ સમ્યક્દષ્ટિ મનુષ્યોને થાય છે. णो मिच्छदिदट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, ગર્ભજ મિથ્યાદષ્ટિ મનુષ્યોને થતું નથી. णोसम्मामिच्छदिछि-पज्जत्तग-संखेज्जवासाउय સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, ગર્ભજ સમ્યગૃમિથ્યાદષ્ટિ મનુષ્યોને પણ થતું નથી. प. जइ सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउयकम्म- પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળાં પર્યાપ્ત કર્મભૂમિજ भूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, ગર્ભજ સમ્યગુદષ્ટિ મનુષ્યોને થાય છે તોकिंसंजय सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? ગર્ભજ સંયત (સંયમી) સમ્યગુદષ્ટિ મનુષ્યોને થાય છે ? असंजय सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं? અસંયત (અસંયમી) સમ્યગદષ્ટિ મનુષ્યોને થાય For Private & Personal use on ? Page #372 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૨૭ संजया-संजयसम्मदिदछि-पज्जत्तग-संखेज्जवासाउयकम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? ૩. થT! સંનવ સમ્મતિઢિ-પત્નત્તા- સંન્ન वासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, णो असंजय सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, णो संजया-संजय सम्मदिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं । प. जइ संजय-सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्ज वासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, किं पमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग- संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवतिय-मणुस्साणं? अपमत्तसंजय-सम्मद्दिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયતાસંયત (દેશવિરતિ) સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થાય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ અસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થતું નથી. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયતાસંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને પણ થતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ સંયત સમ્યગુદૃષ્ટિ મનુષ્યોને થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ પ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ અપ્રમત્ત સંયત સમ્યગુષ્ટિ મનુષ્યોને થાય છે ? ગૌતમ ! સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ અપ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યોને થાય છે. સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ પ્રમત્ત સંયત સમયગુદષ્ટિ મનુષ્યોને થતું નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે તો - શું સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ ઋદ્ધિ પ્રાપ્ત લબ્ધિધારી અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થાય છે ? કે સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ લબ્ધિ રહિત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ મનુષ્યોને થાય છે ? ઉ. ગૌતમ! સંખ્યાતવર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ ગર્ભજ ઋદ્ધિ સહિત અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. उ. गोयमा ! अपमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं, णोपमत्तसंजय-सम्मदिट्ठि-पज्जत्तग-संखेज्जवासाउय- कम्मभूमिअ-गब्भवक्वंतिय-मणुस्साणं । जइ अपमत्तसंजय-सम्मदिठि-पज्जत्तगसंखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवकं तियमणुस्साणंकिं इड्ढिपत्त-अपमत्तसंजय-समद्दिछिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवकंतिय - मणुस्साणं? अणि ड्ढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय-मणुस्साणं? गोयमा! इढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठिपज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्वंतियमणुस्साणं, Page #373 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભવસ્ત્ર णो अणिढिपत्त-अपमत्त-संजय-सम्मद्दिट्ठि સંખ્યાત વર્ષની આયુવાળા પર્યાપ્ત કર્મભૂમિજ पज्जत्तग-संखेज्जवासाउय-कम्मभूमिअ-गब्भवक्कंतिय ગર્ભજ ઋદ્ધિ રહિત અપ્રમત સંયત સમ્યદૃષ્ટિ मणुस्साणं मणपज्जवनाणं समुप्पज्जइ । મનુષ્યોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. - નંલી. મુ. ૨૮-૩ ૬ ९९. केवलनाणस्स वित्थरओ परुवर्ण ૯૯. કેવળજ્ઞાનનું વિસ્તારથી પ્રાણ : 3. સ વિ તે કેવજીના ? પ્ર. કેવળજ્ઞાન શું છે ? उ. केवलनाणं दुविहं पण्णत्तं, तं जहा ઉ, કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મવત્યિવત્રના ૧, ૨. સિદ્ધવત્રના ૨ | ૧. ભવસ્થ-કેવળજ્ઞાન, ૨. સિદ્ધ-કેવળજ્ઞાન. प. से किं तं भवत्थकेवलनाणं? ભવસ્થ-કેવળજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? उ. भवत्थकेवलनाणं दुविहं पण्णनं, तं जहा ભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સનોજભવત્યવત્રના ૨, ૧. સયોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अजोगिभवत्थकेवलनाणं च । ૨. અયોગિભવસ્થ- કેવળજ્ઞાન. प. से किं तं सजोगिभवत्थकेवलनाणं ? પ્ર. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન શું છે ? उ. सजोगिभवत्थकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा- ઉ. સયોગિભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पढमसमय-सजोगिभवत्थकेवलनाणं च, ૧. પ્રથમ સમય- સંયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अपढमसमय-सजोगिभवत्थकेवलनाणं च । ૨. અપ્રથમ સમય- સંયોગિભવસ્થ- કેવળજ્ઞાન. अहवा १. चरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च. અથવા ૧. ચરમ સમય-સમ્યોગિભવસ્થ- કેવળજ્ઞાન. २. अचरिमसमय-सजोगिभवत्थकेवलनाणं च । ૨. અચરમ સમય- સયોગિભવ-કેવળજ્ઞાન. से तं सजोगिभवत्थकेवलनाणं । આ સયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. प. से किं तं अजोगिभवत्थकेवलनाणं ? પ્ર. અયોગિભવસ્થ કેવળજ્ઞાન શું છે ? उ. अजोगिभवत्थकेवलनाणं विहं पण्णत्तं, तं जहा- ઉ. અયોગિભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારના કહ્યા છે, જેમકે - १. पढमसमय-अजोगिभवत्थकेवलनाणं च. ૧. પ્રથમ સમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન, २. अपढमसमय-अजोगिभवत्थकेवलनाणं च । ૨. અપ્રથમસમય- અયોગિભવસ્થ કેવળજ્ઞાન. अहवा१. चरिमसमय-अजोगिभवत्थकेवलनाणंच, અથવા ૧. ચરમ સમય-અયોગિભવસ્થ-કેવળજ્ઞાન, २. अचरिमसमय-अजोगिभवत्थकेवलनाणं च । ૨, અચરમસમય - અયોગિભવસ્થ કેવળજ્ઞાન. से तं अजोगिभवत्थकेवलनाणं । આ અયોગિભવસ્થ કેવળજ્ઞાન છે. से तं भवत्थकेवलनाणं। આ ભવસ્થ કેવળજ્ઞાન છે. સે જિં તેં સિદ્ધવના ? પ્ર. સિદ્ધ કેવળજ્ઞાન શું છે ? उ. सिद्धकेवलनाणं दुविहं पण्णत्तं, तं जहा ઉ. સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. ગviતસિદ્ધવત્રના , ૧. અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન, २. परंपरसिद्धकेवलनाणं च । ૨. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન. प. से किं तं अणंतरसिद्धकेवलनाणं ? પ્ર. અનન્તરસિદ્ધ કેવળજ્ઞાન શું છે ? Page #374 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૨૯ 6 उ. अणंतरसिद्धकेवलनाणं पण्णरसविहं पण्णत्तं, तं जहा१. तित्थसिद्धा, २. अतित्थसिद्धा, ३. तित्थगरसिद्धा, ४. अतित्थगरसिद्धा, ५. सयंबुद्धसिद्धा, ६. पत्तेयबुद्धसिद्धा, ७. बुद्धबोहियसिद्धा, ८. इथिलिंगसिद्धा, ९. पुरिसलिंगसिद्धा, १०. णपुंसगलिंगसिद्धा, ११. सलिंगसिद्धा, १२. अण्णलिंगसिद्धा, १३. गिहिलिंगसिद्धा, १४. एगसिद्धा, १५. अणेगसिद्धा। से तं अणंतरसिद्धकेवलनाणं। प. से किं तं परंपरसिद्धकेवलनाणं ? उ. परम्परसिद्धकेवलनाणं अणेगविहंपण्णत्तं, तंजहा . अनन्तरसिद्ध वणशान ५६२ रन या छ, ठेभ - १. तीर्थ सिद्ध, २. सतीथसिद्ध, 3. तीर्थ४२ सिद्ध, ४. अतीर्थ५२ सिद्ध, ५. स्वयंसुद्धसिद्ध, . प्रत्येसुद्ध सिद्ध, ७. सुद्धपोधित सिख, ८. स्त्रीलिंगसिद्ध, ८. पुरुषसिंगसिद्ध, १०. नपुंसलिंगसिद्ध, ११. स्वलिंग। सिद्ध, १२. अन्यलिंगसिद्ध, १३. गृहस्थति सिद्ध, १४. में सिद्ध, १५. मने सिद्ध. આ અનન્તર સિદ્ધ કેવળજ્ઞાન છે. પ્ર. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન શું છે ? ઉ. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન અનેક પ્રકારનાં કહ્યા છે. भ: - અપ્રથમ સમય સિદ્ધ, ઢિસમય સિદ્ધ -વાવ- દસ समय सिद्ध, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ, અનન્ત સમયસિદ્ધ. આ પરંપરસિદ્ધ કેવળજ્ઞાન છે. આ સિદ્ધ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન સંપૂર્ણ દ્રવ્યોને, ઉત્પાદ આદિ પરિણામોને અને ભાવ (પર્યાયો)ને જાણવાનું કારણ છે. તે અનન્ત, શાશ્વત તથા અપ્રતિપાતિ છે અને તે એક જ પ્રકારનો છે. अपढमसमयसिद्धा, दुसमयसिद्धा -जाव- दससमयसिद्धा, संखेज्जसमयसिद्धा, असंखेज्जसमयसिद्धा, अणंतसमयसिद्धा' से तं परंपरसिद्धकेवलनाणं। से तं सिद्धकेवलनाणं। अह सब्बदब्व-परिणाम-भाव-विण्णत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एगविहं केवलं नाणं ।। केवलनाणे दुविहं पण्णत्ते, सिद्धकेवलनाणे दुविहे पण्णत्ते, तं जहातं जहा- १. भवत्थकेवलनाणे चेव, २. सिद्धकेवलनाणे चेव। १. अणंतरसिद्धकेवलनाणे चेव, भवत्थकेवलनाणे दुविहे पण्णत्ते, तं जहा २. परंपरसिद्धकेवलनाणे चेव । १. मजोगिभवत्थकेवलनाणे चेव, अणंतरसिद्धकेवलनाणे दुविहे पण्णत्ते, तं जहा२. अजोगिभवत्थकेवलनाणे चेव। १. एक्काणंतरसिद्धकेवलनाणे चेव, सजोगिभवत्थकेवलनाणे दुविहे पण्णत्ते, तं जहा २. अणेक्काणंतरसिद्धकेवलनाणे चेव । १. पढमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव, परंपरसिद्धकेवलनाणे दुविहे पण्णत्ते, तं जहा२. अपढमसमय-सजोगिभवत्थकेवलनाणे चेब, १. एक्कपरंपरसिद्धकेवलनाणे चेब, अहवा १. चरिमसमय-सजोगिभवत्थकेवलनाणे चेव, २. अणेक्कपरंपरसिद्धकेवलनाणे चेव । २. अचरिमममय-मजोगिभवत्थकेवलनाणे चेव । - ठाणं. अ. २, उ.१, मु. ६०/३-११ एवं अजोगिभवत्थकेवलनाणे वि। Page #375 -------------------------------------------------------------------------- ________________ ૯૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ જશે. केवलनाणेणऽत्थे, नाउं जे तत्थ पण्णवणजोग्गे। કેવળજ્ઞાનનાં દ્વારા પદાર્થોને જાણીને તેમાં જે ते भासइ तित्थयरो, वइजोगसुअं हवइ सेसं ॥ વર્ણન કરવા યોગ્ય હોય છે તેનું વર્ણન તીર્થંકર દેવ કરે છે. તે તેનું સંપૂર્ણ વચનયોગ દ્રવ્યદ્ભુત છે. से तं केवलनाणं। આ કેવળજ્ઞાનનું સ્વરુપ છે. જે તે નોજિયપથવિશે - નંઢી મુ. ૩૧-૪૪ આ નોઈન્દ્રિય પ્રત્યક્ષનું વર્ણન છે. ૨૦૦, વળિો ના વિસિત્તે ૧૦. કેવળીનાં જ્ઞાનનું વિશિષ્ટત્વ : प. केवली णं भंते ! आयाणेहिं जाणइ पासइ? પ્ર. ભંતે ! શું કેવળી ભગવાન ઈન્દ્રિયો (આદાનો)થી જાણે-જુવે છે ? ૩. કાયમી ! નો રૂટું સમર્હા ઉ. ગૌતમ ! તે શક્ય નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“વત્રી માયાર્દિ ન નાખ, જ પસ?” કેવળી ભગવાન્ ઈન્દ્રિયોથી જાણતા નથી અને જોતા નથી ?” ૩. નીયમી! વળી જે પુત્યિને ઇ નિ પિ નાખ૬, ઉ. ગૌતમ ! કેવળી ભગવાનું પૂર્વ દિશામાં પરિમિત अमियं पि जाणइ। પણ જાણે-જુવે છે અને અપરિમિત પણ જાણે જુવે છે. ' एवं दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे थे। આ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, उड्ढे अहे मियं पि जाणइ, अमियं पि जाणइ । ઉપર, નીચે પરિમિત પણ જાણે-જુવે છે અને અપરિમિત પણ જાણે-જુવે છે. सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली। કેવળી બધુ જાણે છે, કેવળી બધુ જુવે છે. सबओ जाणइ केवली, सवओ पासइ केवली। કેવળી બધી તરફથી જાણે છે, કેવળી બધી તરફથી જુવે છે. सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली। કેવળી બધા કાળને જાણે છે, કેવળી બધા કાળ ને જુવે છે. सब्वभावे जाणइ केवली. सव्वभावे पासइ केवली। કેવળી બધા ભાવોને જાણે છે, કેવળી બધા ભાવોને જુવે છે. अणंते नाणे केवलिस्स, अणंते दंसणे केवलिस्स । કેવળીનું જ્ઞાન અનન્ત છે, વળીનું દર્શન અનન્ત છે. निबुडे (णिरावरणे) नाणे केवलिस्स निबुडे કેવળીનું જ્ઞાન નિરાવરણ છે, કેવળીનું દર્શન (f૨ વર) ઢંસ વસ્ટિક્સ' નિરાવરણ છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “केवली आयाणेहिं ण जाणइ, ण पासइ। કેવળી ઈન્દ્રિયોથી જાણતા નથી અને જોતાં નથી.” - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૩૪ १०१. केवली छउमत्थाणं जाणण-पासण-अंतरं ૧૦૧, છદ્મસ્થ અને કેવળીનાં જાણવા-જોવામાં અંતર : प. केवली णं भंते ! अंतकरं वा अंतिमसरीरियं वा પ્ર. ભંતે ! શું કેવળી અન્નકર(સિદ્ધ)ને કે ચરમશરીરીને जाणइ पासइ? જાણે-જુવે છે ? ૨. “મિયં નારૂ -નવ-નિબુડે ટૂંસ વર્જિસ" (વિયા, સ, ૬, ૩૪, મુ. ૪/૨)થી આ પાઠને અહીં પૂર્ણ કરવામાં આવે છે. ૨. વિયા, સ, ૬, ૩. ૨૦, મુ. ૨૪ Page #376 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૩૧ ૩. હંતા, મા ! ના પાસ / प. जहा णं भंते ! केवली अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ, तहा णं छउमत्थे वि अंतकरं वा अंतिमसरीरियं वा जाणइ पासइ? . उ. गोयमा ! णो इणठे समठे, सोच्चा जाणइ पासइ, पमाणओ वा । प. से किं तं सोच्चा? ૩. સોળ્યા જે ત્રિસ વા, ત્રિવિયસ વા, केवलिसावियाए वा, केवलिउवासगस्स वा, केवलिउवासियाए वा, तप्पक्खियस्स वा, तप्पक्खियसावगस्स वा, तप्पक्खियसावियाए वा, तप्पक्खियउवासगस्स वा, तप्पक्खियउवासियाए વા | से तं सोचा। g, સે જિં તે પ્રમાણે ? ૩. ગોથHI ! પમ રવિદે guત્તે, તેં બદા ૧. Tઇવશે. ૨. , રૂ, ગવષ્ણ, ૪. માને છે ઉં. હા, ગૌતમ ! તે જાણે-જુવે છે. ભંતે ! જે પ્રમાણે કેવળી મનુષ્ય સિદ્ધને કે અંતિમ શરીરીને જાણે-જુવે છે, શું તે પ્રમાણે છદ્મસ્થમનુષ્ય પણ સિદ્ધને અથવા અંતિમશરીરીને જાણે જુવે છે ? ઉ. ગૌતમ ! તે શક્ય નથી, પરંતુ છમસ્થ મનુષ્ય કોઈનાથી સાંભળી અથવા પ્રમાણ દ્વારા કર્મોના અંતકરને અને અંતિમ શરીરીને જાણે-જુવે છે. પ્ર. ભંતે ! સાંભળવાનો શો અર્થ છે ? ગૌતમ ! કેવળીથી, કેવળીનાં શ્રાવકથી, કેવળીની શ્રાવિકાથી, કેવળીનાં ઉપાસકથી, કેવળીની ઉપાસિકાથી, કેવળી-પાક્ષિકથી, કેવળી-પાક્ષિકનાં શ્રાવકથી, કેવળી-પાક્ષિકની શ્રાવિકાથી, કેવળી પાક્ષિકનાં ઉપાસકથી અથવા કેવળી-પાક્ષિકની ઉપાસિકાથી, આમાંથી કોઈનાં દ્વારા સાંભળીને” જાણે-જુવે છે આ સાંભળવાનું સ્વરુપ છે. પ્ર. ભંતે ! પ્રમાણનો શું અર્થ છે ? ઉ. ગૌતમ ! પ્રમાણ ચાર પ્રકારના કહ્યા છે. જેમકે – ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમાન, ૪. આગમ (આમાંથી કોઈપણ પ્રમાણનાં દ્વારા જાણે-જુવે છે.) જે પ્રમાણે પ્રમાણ ભેદોનું અનુયોગદ્વારમાં વર્ણન કરેલ છે. તે પ્રમાણે અહીં પણ આપ્તાગમ નથી, અનંતરાગમ નથી પરંતુ પરંપરાગમ છે ત્યાં સુધીનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું કેવળી ચમકર્મને કે ચરમનિર્જરાને જાણે-જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-જુવે છે. પ્ર. ભંતે ! જે પ્રમાણે કેવળી ચમકર્મને કે ચરમ નિર્જરાને જાણે-જુએ છે, શું તે જ પ્રમાણે છદ્મસ્થ પણ ચરમકર્મ કે ચરમનિર્જરાને જાણે-જુવે છે ? ગૌતમ ! તે શક્ય નથી. પરંતુ કોઈનાથી સાંભળીને કે પ્રમાણ દ્વારા જાણે-જુવે છે. બાકીનું સંપૂર્ણ વર્ણન સિદ્ધનાં આલાપક જેવું ચરમકર્મનું પણ જાણવું જોઈએ. जहा अणुओगहारे तहाणेयब्वं पमाणं-जाव-तेण परं नो अत्तागमे, नो अणंतरागमे, परंपरागमे । प. केवली णं भंते ! चरमकम्मं वा, चरमनिज्जरं वा जाणइ पासइ? ૩. હંતા, શોથમાં ! નાડુ, THI प. जहा णं भंते ! केवली चरमकम्मं वा, चरमनिज्जरं वा जाणइ पासइ, तहा णं छउमत्थे वि चरिमकम्म वा, चरिमनिज्जरं वा जाणइ, पासइ? उ. गोयमा ! णो इणठे समठे, सोच्चा जाणइ पमाणओ वा। सेसं जहा अंतकरेण आलावगोतहा चरिमकम्मेण वि अपरिसेसिओ णेयब्बो। - વિ . સ. ૬, ૩, ૪, મુ. ૨૬-૨૮ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૯૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १०२. केवलि-सिद्धाणं जाणण-पासण सामत्थ परूवणं- ૧૦૨. કેવળી અને સિદ્ધોમાં જાણવા-જોવાનું સામર્થ્યનું વર્ણન : . છેવ નું મંતે ! છમ નાડુ, પસ? પ્ર. ભલે ! શું કેવળજ્ઞાની છમસ્થને જાણે-જુવે છે? ૩. દંતા, નીયમ ! નાડુ, પાસ ઉ. હા, ગૌતમ ! જાણે-જુવે છે. प. जहाणं भंते ! केवली छउमत्थं जाणइ पासइ, तहा પ્ર. ભંતે ! જે પ્રમાણે કેવળજ્ઞાની છદ્મસ્થને જાણેणं सिद्धे वि छउमत्थं जाणइ पासइ? જુવે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ છદ્મસ્થને જાણે જુવે છે ?. ૩. દંતા, નીયમી ! ના ૬, પાસ ઉ. હા, ગૌતમ ! જાણે-જુવે છે. प. केवली णं भंते ! आहोहियं जाणइ पासइ ? ભંતે ! શું કેવળજ્ઞાની આધોવધિક (પ્રતિનિયત ક્ષેત્ર અવધિજ્ઞાન- વાળા)ને જાણે-જુવે છે ? ૩. યHT! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. एवं परमाहोहियं। આ પ્રમાણે પરમાવધિજ્ઞાનીને પણ જાણે-જુવે છે. પૂર્વ વ૪િ આ પ્રમાણે કેવળજ્ઞાનીને પણ જાણે-જુવે છે. 9 સિદ્ધ-નવ આ પ્રમાણે સિદ્ધોનાં માટે પણ કહેવું જોઈએ-ચાવતप. जहा णं भंते! केवली सिद्धं जाणइ पासइ, तहाणं પ્ર. ભંતે ! જે પ્રમાણે કેવળજ્ઞાની સિદ્ધને જાણે-જુવે सिद्धे वि सिद्धं जाणइ पासइ? છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ (બીજા) સિદ્ધને જાણે જુવે છે ? ઉં. હા, ગૌતમ ! તે જાણે-જુવે છે. ૩. દંતા, યમ ! નાડુ, પાસ / - વિચા. સ. ?૪, ૩. ? , સુ. ૧-૬ प. केवली णं भंते ! इमं रयणप्पभं पुढविं “रयणप्पभ પુઢવા” ત્તિ નાન, પાસ ? ૩. હંતા, મા ના , TT प. जहा णं भंते ! केवली इमं रयणप्पभं पुढविं "रयणप्पभपुढवी" त्ति जाणइ पासइ ? तहा णं सिद्धे वि इमं रयणप्पभं पूढविं “रयणप्पभ पुढवी" त्ति जाणइ पासइ ? ૩. દંતા, શો ! નાડુ, પાસ / प. केवली णं भंते ! सक्करप्पभं पुढविं सक्करप्पभपुढवी त्ति जाणइ पासइ ? ૩. દંતા, મયમાવ્ર જેવા પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની આ રત્નપ્રભા પૃથ્વીને આ "રત્નપ્રભાપૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે? હા, ગૌતમ ! જાણે-જુવે છે. પ્ર. ભંતે ! જે પ્રમાણે કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને આ "રત્નપ્રભા પૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? શું તે પ્રમાણે સિદ્ધ પણ આ રત્નપ્રભાપૃથ્વીને આ રત્નપ્રભા પૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ઉ. હા, ગૌતમ ! જાણે-જુવે છે. પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની શર્કરા પ્રભા પૃથ્વીને આ શર્કરાપ્રભા. પૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? હા, ગૌતમ ! તે પ્રમાણે (કેવળી અને સિદ્ધ બંનેના વિષયમાં પૂર્વવત) સમજવું જોઈએ. આ પ્રમાણે અધસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની સૌધર્મકલ્પને આ સૌધર્મકલ્પ છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ઉ. ગૌતમ! પૂર્વવત જાણવું જોઈએ. આ પ્રમાણે ઈશાન દેવલોકનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પર્વ -ગવિ- અક્ષTI प. केवली णं भंते ! सोहम्मं कप्पं, सोहम्मकप्पे त्ति जाणइ पासइ? ૩. રામ ! ઉં જેવા एवं ईसाणं। Page #378 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૩૩ વે નવ-મજુર્યો આ પ્રમાણે અમ્યુકલ્પ સુધીના માટે કહેવું જોઈએ. प. केवली णं भंते ! गेवेज्जविमाणे-गेवेज्जविमाणे પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની રૈવેયકવિમાનને "રૈવેયક ત્તિ ના પાસ? વિમાન છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યમી ! વા. ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. एवं अणुत्तरविमाणे वि। આ પ્રમાણે (પાંચ) અનુત્તર વિમાનોનાં વિષયમાં કહેવું જોઈએ. v. વ7 vi મંત ! સિપમાં પૂઢવિં “સીપભાર ભંતે ! શું કેવળજ્ઞાની ઈષપ્રામ્ભારા પૃથ્વીને ઈષત पुढवी" त्ति जाणइ पासइ? પ્રાત્મારા પૃથ્વી છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યHT ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. प. केवली णं भंते ! परमाणुपोग्गलं परमाणुपोग्गले પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની પરમાણુ પુદગલને આ त्ति जाणइ पासइ ? પરમાણુપુદ્ગલ છે.” આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. યમી ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. પ્રવે સુસિ એ g -Mવિ આ પ્રમાણે દ્વિ પ્રદેશ સ્કંધનાં વિષયમાં પણ સમજવું જોઈએ, આ પ્રમાણે -યાવત- - प. जहा णं भंते ! केवली अणंतपदेसियं खंधे પ્ર. ભંતે ! જેમ કેવળી અનન્તપ્રદેશિક સ્કંધને આ “अणंतपदेसिए खंधे" त्ति जाणइ पासइ, तहा णं અનન્તપ્રદેશિક સ્કંધ છે.” આ પ્રમાણે જાણે-જુવે सिद्धे वि अणंतपदेसियं जाणइ, पासइ। છે. શું તેજ પ્રમાણે સિદ્ધ પણ અનન્તપ્રદેશિક સ્કંધ” ને અનન્તપ્રદેશિક સ્કંધ છે. આ પ્રમાણે જાણે-જુવે છે ? ૩. હંતા, નીયમ ! નાડું, પાસ૬ ! - ઉ. હા, ગૌતમ ! તે જાણે-જવે છે. - વિયા. ૨. ૨૪, ૩. ૨૦ , મુ. ૨૨-૨૪ १०३. केवलि-सिद्धेसु भासणाइ परूवणं ૧૦૩. કેવળી અને સિદ્ધોમાં ભાષા આદિનું પ્રરુપણ : प. केवली णं भंते ! भासेज्ज वा, वागरेज्ज वा। પ્ર. ભંતે ! શું કેવળજ્ઞાની બોલે છે કે પ્રશ્નનો ઉત્તર આપે છે ? ૩. તા, નવમા ! મન્ન , વરેન્દ્ર વા, ઉ. હા, ગૌતમ ! તે બોલે પણ છે અને પ્રશ્નનો ઉત્તર પણ આપે છે. प. जहा णं भंते ! केवली भासेज्ज वा, वागरेज्ज वा, ભંતે ! જે પ્રમાણે કેવળી બોલે છે કે પ્રશ્નનો ઉત્તર तहा णं सिद्धे वि भासेज्ज वा, वागरेज्ज वा? આપે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ બોલે છે અને પ્રશ્નનો ઉત્તર પણ આપે છે ? ૩. યHT ! નો રૂપાસમાં ઉ. ગૌતમ ! તે શક્ય નથી. [, તે કેળનું મંતે ! પૂર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “जहा णं केवली भासेज्ज वा, वागरेज्ज वा, नो કેવળી બોલે છે અને પ્રશ્નનો ઉત્તર આપે છે, तहा णं सिद्धे भासेज्ज वा, वागरेज्ज वा ?" પરંતુ સિદ્ધ ભગવાન બોલતા નથી. અને પ્રશ્નનો ઉત્તર પણ આપતાં નથી ?” उ. गोयमा ! केवली णं सउठाणे सकम्मे सबले ગૌતમ ! કેવળજ્ઞાની ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને सवीरिए सपुरिसक्कार परक्कमे, सिद्धे णं अणुट्ठाणे પુરુષકાર-પરાક્રમથી સહિત છે, જ્યારે સિદ્ધ -ગાવ-કુરિસરFરમે ! ભગવાન ઉત્થાન -યાવત- પુરુષકાર-પરાક્રમથી For Private & Personal Use One 29. ઉ છે .. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૯૩૪ ૫. से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “जहा णं केवली भासेज्ज वा, वागरेज्ज वा, नो तहा णं सिद्धे भासेज्ज वा वागरेज्ज वा । વળી ખં ભંતે ! સ્મિલેખ્ખ વા, નિમ્મિલેખ્ખ વા | . ૩. દંતા, ગોયમા ! ઙમ્મિલેખ્ખ વા, નિમિસેઝ્ન વા। जाणं भंते! केवली उम्मिसेज्ज वा, निम्मिसेज्ज वा ताणं सिद्धे वि उम्मिसेज्ज वा निम्मिसेज्ज वा ? ૫. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे । सेसं जहा वागरणं आलावग तहा उम्मिसेण वि अपरिसेसिओ णेयव्वो । एवं आउट्टेज्ज वा, पसारेज्ज वा । एवं ठाणं वा, सेज्जं वा, निसीहियं वा एज्जा । - વિયા. સ. ૪, ૩. ↑ ॰, મુ. ૭-o o १०४. छउमत्थेणं केवलणाणिस्स विसेसओ दस ठाणाई छउमत्थे सव्वभावेणं न जाणइ न पासइ, તં નહીં . ધમ્મચિાય, ૨. અધમ્મત્યિાય, રૂ. આાસત્ચિાય, ૪. નીવં અસરીરડિવË, બુ. પરમાણુપોમ્પરું, 19. Tất ૬. સ ૮. વાત', ૧. અયં નિળે વિસ્તફ વા, જ્ઞ વા વિસ્તર, १०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा, न वा करेस्सइ । एयाणि चेव उप्पन्न-नाण- दंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा ૨. ધમ્મચિાય -નાવ १०. अयं सव्वदुक्खाणं अंतं करेस्सइ वा न वा રેશન - ઝાળ, ૬. o ૦, મુ. ૭૬૪ १०५. छउमत्थ- केवलिणं परिययो सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा, तं जहा છુ. પાળે અફવાત્તા મવર, ઢાળ. ૧., મુ. ૪૬૦ ઢાળ. સ. ૬, મુ. ૪૭૮ પ્ર. ભંતે ! કેવળજ્ઞાની પોતાની આંખો ખોલે છે. અથવા બંધ કરે છે? ઉ. પ્ર. રૂ. માં મૈં. ૭, મુ. ૧૬૭ ૪. ઝાળ. ૬. ૮, મુ. ૬૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે કેવળજ્ઞાની બોલે છે અને પ્રશ્નનો ઉત્તર આપે છે, પરંતુ સિદ્ધ ભગવાન્ બોલતા નથી અને પ્રશ્નનો ઉત્તર આપતાં નથી.” હા, ગૌતમ ! તે આંખ ખોલે છે અને બંધ કરે છે. ભંતે ! જે પ્રમાણે કેવળી આંખો ખોલે છે અને બંધ કરે છે, શું તે પ્રમાણે સિદ્ધ પણ આંખો ખોલે છે અને બંધ કરે છે ? ઉ. ગૌતમ ! આ શક્ય નથી. બાકી સંપૂર્ણ વર્ણન ઉપરોક્ત સિદ્ધનાં બોલવા આદિના આલાપકની સમાન જાણવુ જોઈએ. આ પ્રમાણે અંગોને સંકુચિત કરવા અને ફેલાવા સંબંધી આલાપક જાણવા જોઈએ. ૧૦૪. છદ્મસ્થથી કેવળજ્ઞાનીની વિશેષતા : આ પ્રમાણે ઉભા રહેવું, સૂવા અને બેસવા સબંધી આલાપક પણ જાણવા જોઈએ. દસ પદાર્થોને છદ્મસ્થ સંપૂર્ણ રુપથી જાણતાં નથી અને જોતા નથી, જેમકે - ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૪. શરીરમુક્તજીવ, ૩. આકાશાસ્તિકાય, ૬. શબ્દ, ૫. પરમાણુ પુદ્દગલ, ૭. ગંધ, ૯. આ જિન થશે કે નહીં ? ૮. વાયુ, ૧૦. આ બધા દુઃખોનો અંત ક૨શે કે નહીં ? પરંતુ ઉત્પન્ન જ્ઞાન-દર્શનને ધારણ કરનાર,અર્હત્ જિન કેવળી આને સંપૂર્ણ રુપથી જાણે જુવે છે, જેમકે - ૧. ધર્માસ્તિકાય -યાવ ૧૦. આ બધા દુઃખોનો અંત કરશે કે નહીં. ૧૦૫, છદ્મસ્થ અને કૈવળીનો પરિચય : સાત હેતુઓથી છદ્મસ્થ જાણી શકાય છે, જેમકે - ૧. જે પ્રાણોનો અતિપાત કરે છે, Ú. વિયા.સ. ૮, ૩. ૨, મુ. ૨૦-૨૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૩૫ - ૨. મુર્સ વત્તા મવ૬, ૨. જે મૃષા બોલે છે. ૩. નિતિના મવડું, ૩. જે અદત્તને ગ્રહણ કરે છે. ૪, ૮-રિસ-રસ-હવ-બે માસત્તા મવ, ૪. જે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો આસ્વાદક હોય છે. પ. પૂથી ધરમપુહૂદેત્તા મવ૬, ૫. જે પૂજા અને સત્કારનું અનુમોદન કરે છે. . ६. इमं सावज्ज त्ति पण्णवेत्ता पडिसेवेत्ता भवइ. ૬. જે આ “સાવદ્ય સપાપ છે.” એવું કહીને પણ તેનું આસેવન કરે છે. ૭. નવાવી તદવારી યાવિ મવડું ! ૭. જે જેવું કહે છે તેવું કરતા નથી. सत्तहिं ठाणेहिं केवली जाणेज्जा, तं जहा આ સાત હેતુઓથી કેવળી જાણી શકાય છે, જેમકે – ૨. નો પાળે મક્વાત્તા મવ૬ -ળાવ ૧. જે પ્રાણોનો અતિપાત કરતા નથી -વાવ२-७ जहावाई तहाकारी यावि भवइ । ૨-૭. જે જેવું કહે છે તેવું કરે છે. - ટાર્ગ. મ. ૭. સુ. ૧૬૦ ૨૦૬. જિયદિ વ િમવા વિના- ૧૦૬. વૈમાનિક દેવો દ્વારા કેવળીનાં મન, વચન યોગોનું જ્ઞાન : प. केवली णं भंते ! पणीयं मणं वा, वई वा धारेज्जा? પ્ર. ભંતે ! શું કેવળી પ્રશસ્ત મન અને પ્રશસ્ત વચન ધારણ કરે છે ? ૩. દંતા, નીયમી ! ધબ્બા | ઉ. હા, ગૌતમ ! ધારણ કરે છે. प. जेणं भंते ! केवली पणीयं मणं वा, वइंवा धारेज्जा પ્ર. ભંતે ! કેવળી જે પ્રકારથી પ્રશસ્ત મન અને तं णं वेमाणिया देवा जाणंति पासंति ? પ્રશસ્ત વચનને ધારણ કરે છે શું તેને વૈમાનિક દેવ જાણે-જુવે છે ? ૩. મા ! સત્યે નાપતિ પતિ, ઉ. ગૌતમ ! કેટલાક જાણે-જુવે છે અને કેટલાક अत्थेगइया न जाणंति, न पासंति । જાણતાં નથી, જોતાં નથી. प. से केणठेणं भंते ! एवं बुच्चइ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "अत्थेगइया जाणंति पासंति, अत्थेगइया न जाणंति “કેટલાક દેવ જાણે-જુવે છે, કેટલાક દેવ જાણતાં ન પાસંતિ ?” નથી, જોતાં નથી”? ૩. યમી ! માળિયા તેવા વિદgUUUત્તા, તં નહીં- ઉ. ગૌતમ ! વૈમાનિક દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. मायिमिच्छादिट्ठिउववन्नगा य, ૧, માયી મિથ્યાદષ્ટિ રુપથી ઉત્પન્ન, २. अमायिसम्मदिठ्ठिउववन्नगा य, ૨. અમાયી સમ્યગુદષ્ટિ રુપથી ઉત્પન્ન. तत्थ णं जे ते माइमिच्छादिट्ठीउववन्नगा ते ण આમાં જે માયી મિથ્યાદૃષ્ટિ છે તે જાણતા નથી, जाणंति, ण पासंति। જોતાં નથી. तत्थ णं जे ते अमाइसम्मदिट्ठीउववन्नगा ते णं પરંતુ જે અમાયી સમ્યગ્દષ્ટિ છે તે કંઈક જાણેअत्थेगइया जाणंति-पासंति, अत्थेगइया ण जाणंति જુવે છે અને કંઈક જાણતાં નથી, જોતાં નથી. ન પાસંતિ .. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जाणंति-पासंति, अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં ' जाणंति, ण पासंति ?” નથી, જોતાં નથી ? Page #381 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा! अमाइसम्मदिट्ठी दुविहापण्णत्ता, तंजहा- ઉ. ગૌતમ ! અમારી સમ્યગ્દષ્ટિ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સાંતરવવUTTI , ૧. અનન્તરોપપન્નક, ૨, પરંપરોવવUUTRT 4 | ૨. પરંપરોપપન્નક, तत्थ णं जे ते अणंतरोववण्णगा ते ण जाणंति, ण આમાંથી જે અનન્તરોપપન્નક છે તે જાણતાં પતિ | નથી, જોતાં નથી. तत्थ णं जे ते परंपरोववण्णगा ते णं अत्थेगइया આમાંથી જે પરંપરોપપન્નક છે તે કેટલાક જાણેजाणंति-पासंति, अत्थेगइया ण जाणंति, ण पासंति। જુવે છે અને કેટલાક જાણતાં નથી, જોતાં નથી. प. से केणढेणं भंते ! एवं बुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थगइया जाणंति-पासंति, अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં નાપતિ, જ પતિ?” નથી, જોતાં નથી ? उ. गोयमा! परंपरोववण्णगा विहा पण्णत्ता. तं जहा- ઉ. ગૌતમ! પરંપરોપપન્નક (સમ્યગ્દષ્ટિ) પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. અપનેTT ચ, ૨, TMTTT ચ | ૧. અપર્યાપ્તક, ૨. પર્યાપ્તક. तत्थ णं जे ते अपज्जत्तगा ते ण जाणंति, ण આમાંથી જે અપર્યાપ્તા છે તે જાણતાં નથી, જોતાં વસંતિ નથી. तत्थ णं जे ते पज्जत्तगा ते णं अत्थेगइया जाणंति અને જે પર્યાપ્ત છે તે કેટલાક જાણે – જુવે છે पासंति, अत्थेगइया ण जाणंति, ण पासंति । અને કેટલાક જાણતાં નથી, જતાં નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जाणंति-पासंति. अत्थेगइया ण કેટલાક જાણે-જુવે છે અને કેટલાક જાણતાં નાગતિ. 1 પારસંતિ ?” નથી, જોતાં નથી ? उ. गोयमा ! पज्जत्तगा दुविहा पण्णत्ता, तं जहा ગૌતમ !પર્યાપ્તા (સમ્યગ્દષ્ટિ) પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. અણુવત્તા ય, ૨, ૩૩ત્તા ચ | ૧. અનુપયુક્ત, ૨. ઉપયુક્ત. तत्थ णं जे ते अणुवउत्ता ते ण जाणंति, ण पासंति । આમાંથી જે અનુપયુક્ત છે તે જાણતા નથી. तत्थ णं जे ते उवउत्ता ते जाणंति - पासंति । જોતાં નથી અને જે ઉપયુક્ત છે તે જાણે-જુવે છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "अत्थेगइया जाणंति-पासंति. अत्थेगइया ण કેટલાક (વૈમાનિક દેવ કેવળીનાં મનને) જાણેजाणंति, ण पासंति । જુવે છે અને કેટલાક જાણતાં નથી, જોતાં નથી. - વિયામ, ૬, ૩, ૪, મુ. ૨૨-૩ ૦ १०७. केवलि सद्धिं अणत्तर देवाणं संलावो - ૧૦૭. કેવળીની સાથે અનુત્તર દેવોનો સંલાપ (પરસ્પર સંભાષણ) : प. पभूणं भंते ! अणुत्तरोववाइया देवा तत्थगया चेव પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે संलावं वा करेत्तए? આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે ? ઉ, Page #382 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. દંતા, ગોયમા ! પમૂ | ૫. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ - ૬. “पभू णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए । " उ. गोयमा ! जं णं अणुत्तरोववाइया देवा तत्थगया चैव समाणा अट्ठ वा, हेउं वा, पसिणं वा, कारणं वा. वागरणं वा पुच्छंति तं णं इहगए केवली अट्ठ વા -ખાવ- વારાં વા વા રફ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “पभू णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए ।" जं णं भंते ! इहगए चेव केवली अट्ठ -जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा जाणंति पासंति ? ". ૩. દંતા, નાળંતિ, પાસંતિ । प. से केणट्ठणं भंते ! एवं वुच्चइ - “जं णं इहगए चेव केवली अठ्ठे वा - जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगया चैव समाणा जाणंति पासंति ?” उ. गोयमा ! तेसि णं देवाणं अणंताओ मणोदव्व वग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्नागयाओ भवंति । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ "जं णं इहगए चेव केवली अट्ठ वा जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगइया चेव समाणा जाणंति पासंति । - - વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૨-૨૨ १०८. केवलिणो अस्सिं सेयकालंसि ओगाहणा सामत्थंप. केवलीणं भंते! अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहं वा उरूं वा ओगाहित्ताणं વિઝ્ડ । पभू णं भंते ! केवली सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव उरू वा ओगाहित्ताणं चिट्ठित्तए ? ઉ. હા, ગૌતમ ! સમર્થ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ૯૩૭ અનુત્તરોપાતિક દેવ પોતાના સ્થાન પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે ?" ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન ૫૨ ઉભા રહીને જ-જે અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો કે વ્યાખ્યાઓને પૂછે છે તે અર્થો -યાવત્વ્યાખ્યાઓનાં ઉત્તર અહીં રહેલ કેવળી આપે છે. ઉ. પ્ર. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે.” પ્ર. ભંતે ! કેવળી ભગવાન્ અહીં રહેલ જે અર્થ -યાવત્- વ્યાખ્યાનોના ઉત્તર આપે છે શું તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે ? હા, ગૌતમ ! તે જાણે- જુવે છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - અહીં રહેલ કેવળી જે અર્થ –યાવત- વ્યાખ્યાનોના ઉત્તર આપે છે, તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે ? ઉ. ગૌતમ ! તે દેવોને અનન્ત મનોદ્રવ્ય-વર્ગણાઓ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, સમ્મુખ કરેલ છે, માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "અહીં રહેલ કેવળી જે અર્થ –યાવત્← વ્યાખ્યાનોના ઉત્તર આપે છે, તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે.” ૧૦૮. કેવળીનું વર્તમાન ભવિષ્યકાલીન અવગાહન સામર્થ્ય : પ્ર. ભંતે ! કેવળી આ સમયમાં જે આકાશ પ્રદેશો પર પોતાના હાથ, પગ, ભુજા અને સાથળને અવગાહિત કરીને રહે છે, તો ભંતે ! શું ભવિષ્યકાળમાં પણ તે એ જ આકાશ-પ્રદેશો પર પોતાના હાથ -યાવસાથળ આદિને અવગાહિત કરીને રહી શકે છે ? For Private Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. નાથ ! જે ફાટે સમા ઉ. ગૌતમ ! આ શક્ય નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “केवली णं अस्सिं समयंसि जेसु आगासपएसेसु કેવળી આ સમયમાં જે આકાશ-પ્રદેશો પર हत्थं वा-जाव-उरूं वा चिट्ठइ, नो णं पभू केवली પોતાના હાથ ચાવત સાથળને અવગાહિત सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा કરીને રહે છે તે એ જ આકાશ પ્રદેશો પર -जाव-उरूं वा ओगाहित्ताणं चिठित्तए? ભવિષ્યકાળમાં પોતાના હાથ યાવત- સાથળને અવગાહિત કરીને રહેવામાં સમર્થ નથી ? उ. गोयमा ! केवलिस्स णं वीरियसजोगसद्दव्वयाए ઉ. ગૌતમ ! કેવળીનો જીવ દ્રવ્ય વીર્યપ્રધાન चलाई उवगरणाई भवंति, चलोवगरणट्ठयाए य યોગવાળા હોય છે, એનાથી તેના હાથ આદિ णं केवली अस्सिं समयंसि जेसु आगासपएसेसु ઉપકરણ ચલાયમાન હોય છે, તે ચલિત રહેવાથી हत्थं वा -जाव- उरूं वा चिट्ठइ णो णं पभू केवली વર્તમાન સમયમાં જે આકાશપ્રદેશોમાં કેવળી सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा પોતાના હાથ ચાવતુ- સાથળ અવગાહિત કરીને -जाब-उरूं वा ओगाहित्ताणं चिठित्तए। રહે છે. એજ આકાશ- પ્રદેશો પર ભવિષ્યકા માં તે હાથ યાવતુ સાથળને અવગાહિત કરીને રહી સકતા નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "केवली णं अस्सिं समयंसि जेसु आगासपएसेसु કેવળી આ સમયમાં જે આકાશપ્રદેશો પર हत्थं वा-जाव-उरूं वा ओगाहित्ताणं चिट्ठित्तए। પોતાના હાથ ચાવતુ સાથળને અવગાહિત णो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव કરીને રહે છે તે એજ આકાશપ્રદેશો પર आगासपएसेसु हत्थं वा -जाव- उरूं वा ભવિષ્યકાળમાં પોતાના હાથ યાવતુ- સાથળને ओगाहित्ताणं चिट्ठित्तए। અવગાહિત કરીને રહી સકતા નથી. - વિ . સ. ૬, ૩, ૪, સુ. ૩૬ १०९. केवलिस्स दस अणुत्तरा ૧૦૯, કેવળીનાં દસ અનુત્તર : केवलिस्स णं दस अणुत्तरा पण्णत्ता, तं जहा કેવળીનાં દસ અનુત્તર કહ્યા છે, જેમકે – ૧. મજુત્તરે છે, ૨. મધુરે હંસ, ૧. અનુત્તર જ્ઞાન, ૨. અનુત્તર દર્શન, રૂ. મજુત્તરે રિન્ત, ૪. મારે તવે, ૩. અનુત્તર ચારિત્ર, ૪. અનુત્તર તપ, ૬. બકુત્તરે વરિy, ૬. મજુત્તરી યંતી ૫. અનુત્તર વીર્ય (શક્તિ), ૬. અનુત્તર ક્ષાન્તિ, (ક્રોધક્ષય) ૭, મજુરા મુત્ત, ૮, અનુત્તરે અન્નવે, ૭. અનુત્તર મુક્તિ (નિર્લોભતા) ૮. અનુત્તર આર્જવ, ૬. બકુત્તરે મલ્વે, ૧૦. મજુત્તરે ત્રાયા ૯. અનુત્તર માદવ, ૧૦. અનુત્તર લોંઘવ. - ટાઇi. મ. ૨૦, . ૭૬ ૩ ११०. पंच णाणाणं उपाय हेउ परूवणं ૧૧૦, પાંચ જ્ઞાનોની ઉત્પત્તિનાં હેતુઓનું પ્રરુપણ : दोहिं ठाणेहिं आया केवलं आभिणिबोहियणाणं આ બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ આભિનિબોધિક उप्पाडेज्जा, तं जहा જ્ઞાનને ઉત્પન્ન કરે છે, જેમકે – ૨. સોન્ગા જેવ, ૨. મfમસમેવ જેવા ૧. સાંભળવાથી, ૨. જાણવાથી. दोहिं ठाणेहिं आया केवलं सुयणाणं उप्पाडेज्जा, तं આ બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરે છે, જેમકે - નહીં Page #384 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૩૯ ૬. સત્તા જેવ, ૨. મિનેન્દ્ર જેવા ૧. સાંભળવાથી, ૨. જાણવાથી. दोहिं ठाणेहिं आया केवलं ओहिणाणं उप्पाडेज्जा, तं આ બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન નહીં કરે છે, જેમકે – ૨. ના વેવ, ૨. મસમે જેવા ૧. સાંભળવાથી, ૨. જાણવાથી. दोहिं ठाणेहिं आया केवलं मणपज्जवणाणं उप्पाडेज्जा, આ બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ મનઃ પર્યવજ્ઞાનને તે નહીં ઉત્પન્ન કરે છે, જેમકે - ૨. સવા જેવ, ૨. અમિસ જેવા ૧. સાંભળવાથી, ૨, જાણવાથી. दोहिं ठाणेहिं आया केवलं केवलणाणं उप्पाडेज्जा, तं આ બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ કેવળજ્ઞાનને ઉત્પન્ન નદા કરે છે, જેમકે - ૨. સોવા જેવ, ૨. મને જેવા ૧. સાંભળવાથી, ૨. જાણવાથી. दोहिं ठाणाहिं परियाणेत्ता आया केवलमाभिणि- આ બે સ્થાનોને જાણીને અને છોડીને આત્મા बोहियणाणं उप्पाडेज्जा, तं जहा આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેમકે – 9. ગામે વેવ, ૨. રિસાદે જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ, दोठाणाइंपरियाणेत्ता आया केवलं सुयणाणं उप्पाडेज्जा, આ બે સ્થાનોને જાણીને અને છોડીને આત્મા વિશુદ્ધ तं जहा શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેમકે - ૨. આરંભે ૨૦, ૨. પરિસાદે જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाई परियाणेत्ता आया केवलं ओहिनाणं આ બે સ્થાનોને જાણીને અને છોડીને આત્મા વિશુદ્ધ उप्पाडेज्जा, तं जहा અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેમકે – છે. આજે વેવ, ૨. વરસાદ જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाई परियाणेत्ता आया केवलं मणपज्जवणाणं આ બે સ્થાનોને જાણીને અને છોડીને આત્મા વિશુદ્ધ उप्पाडेज्जा, तं जहा મનઃ પર્યવજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેમકે - ૨. મરંમે દેવ, ૨. રાહે રેવા. ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाई परियाणेत्ता आया केवलं केवलणाणं આ બે સ્થાનોને જાણીને અને છોડીને આત્મા વિશુદ્ધ उप्पाडेज्जा, तं जहा કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જેમકે - ૨. મરંમે વેવ, ૨. પરિવાદે એવા ૧. આરંભ, ૨. પરિગ્રહ. - તા. , ૨, ૩, ૬, મુ. ૬ १११. पंच णाणाणं अणुप्पई हेउ परूवणं ૧૧૧. પાંચ જ્ઞાનોની અનુત્પત્તિનાં હેતુઓનું પ્રાણ : दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलमाभि- આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા વિશુદ્ધ णिबोहियणाणं उप्पाडेज्जा, तं जहा આભિનિબોધિક જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે – ૨. ગમે જેવ, ૨. ઘરિયા જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं सुयणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા ૩પ્પના , તં નહીં- ' વિશુદ્ધ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે – ૨. મરંમે વેવ, ૨. રિાટે જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं ओहिणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા उप्पाडेज्जा, तं जहा વિશુદ્ધ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે - Page #385 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ છે. આરંભે વેવ, ૨. વરિયાદે ચેવ | ૧. આરંભ, ૨. પરિગ્રહ. दो ठाणाइं अपरियाणेत्ता आयाणो केवलं मणपज्जवणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા उप्पाडेज्जा, तं जहा વિશુદ્ધ મન:પર્યવ જ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે - . ગમે વેવ, ૨. પરિવારે જેવા ૧. આરંભ, ૨. પરિગ્રહ, दो ठाणाई अपरियाणेत्ता आया णो केवलं केवलणाणं આ બે સ્થાનોને જાણ્યા અને છોડ્યા વગર આત્મા ૩Mાડેન, તે નહીં વિશુદ્ધ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતા નથી, જેમકે - 9. ગમે ૨૦, ૨પરદે જોવા. ૧. આરંભ, ૨. પરિગ્રહ, - ટાઈ મ. ૨, ૩, ૨, મુ. ૬ ૨૨. વોદિનમ-TTTTT ૫૩વઢિ જેવા ઘવ- ૧૧૨. બોધિ, સંયમ અને જ્ઞાનોની ઉત્પત્તિનાં હેતુનું પ્રરુપણ : दोहिं ठाणेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्जा આ બે સ્થાનોથી આત્મા કેવળીપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી सवणयाए, तं जहा શકે છે, જેમકે - ૬. વUT વેવ, ૨. ૩વસમેન જેવા ૧. કર્મ પુદ્ગલોનાં ક્ષયથી, ૨. કર્મ પુદ્ગલોનાં ઉપશમથી. दोहिं ठाणेहिं आया एवमेव केवलं बोहिं बुज्झज्जा, આ જ પ્રમાણે બે સ્થાનોથી આત્મા વિશુદ્ધ બોધિનો केवलं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइज्जा, અનુભવ કરે છે. માથું મુંડીને ઘર છોડીને સંપૂર્ણ केवलं बंभचेरवासमावसेज्जा, केवलेणं संजमेणं અણગારતામાં પ્રવ્રજિત થાય છે. સંપૂર્ણ બ્રહ્મચર્યવાસને પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ સંયમનાં દ્વારા સંયત થાય છે, संजमज्जा, केवलेणं संवरेणं संवरेज्जा, केवलमाभि સંપૂર્ણ સંવર દ્વારા સંવૃત થાય છે. વિશુદ્ધ આભિનિબોणिबोहियणाणं उप्पाडेज्जा, केवलं सुयणाणं उप्पाडेज्जा, ધિકજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વિશુદ્ધ શ્રુતજ્ઞાનને ઉત્પન્ન केवलं ओहिणाणं उप्पाडेज्जा, केवलं मणपज्जवणाणं કરે છે, વિશુદ્ધ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે છે. વિશુ 4 ૩MMI. મન:પર્યવજ્ઞાનને ઉત્પન્ન કરે છે. - ટાઇ, .૨, મુ. ૨૦૧ ११३. पंचविह णाणाणं उवसंहारो ૧૧૩. પાંચ પ્રકારનાં જ્ઞાનનો ઉપસંહાર : एयं पंचविहं नाणं, दवाण य गुणाण य। આ પાંચ પ્રકારનાં જ્ઞાન સર્વ દ્રવ્યો, ગુણો અને પર્યાયોનાં पज्जवाणं च सब्वेसिं, नाणं नाणीहि देसियं ।। અવબોધક છે. એવું જ્ઞાની પુરુષોએ બતાવ્યું છે. - ૩૪. ૨૮, , , ११४. अण्णाणाणं भेयप्पभेय परूवणं ૧૧૪, અજ્ઞાનનાં ભેદ-પ્રભેદોનું પ્રાણ : प. अण्णाणे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! અજ્ઞાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. સોયમા ! તિવિ gov/ત્ત, તે નદી ઉ. ગૌતમ ! અજ્ઞાન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. મગUTT. ૨. મુગUTTળ, રૂ. વિમેTTTT ! ૧. મતિ અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન, ૩. વિર્ભાગજ્ઞાન. સે જિં તે મ UTTT ? પ્ર. મતિ-અજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? उ. मइअण्णाणे चउब्विहे पण्णत्ते, तं जहा ઉ. મતિ-અજ્ઞાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨, ૩ , ૨. કુંદ, રૂ. સવાય, ૪. ધારVIT | ૧. અવગ્રહ, ૨. ઈહા, ૩. અવાય, ૪, ધારણા. ૫. એ વિ તે ? પ્ર. અવગ્રહ કેટલા પ્રકારનાં છે ? उ. उग्गहे दुविहे पण्णत्ते, तं जहा ઉ. અવગ્રહ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કલ્યો વાદે ચ, ૨. વંન ના થા ૧. અર્થાવગ્રહ, ૨. વ્યંજનાવગ્રહ. Page #386 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન एवं जहेव आभिणिबोहिनाणं तहेव णेयव्वं । વર-ચિવાં -નાવ" નો ફંદ્રિય ધારા | से तं धारणा । से तं मइअण्णाणे । प से किं तं सुयअण्णाणे ? उ. सुयअण्णाणे जं इमं अण्णाणिएहिं मिच्छद्दिट्ठिएहिं सच्छंदबुद्धि मइ विगप्पियं, तं जहा भारहं - जाव- चत्तारि वेदा संगोवंगा । सेतं सुयअण्णाणे । से किं तं विभंगणाणे ? T. उ. विभंगणाणे अणेगविहे पण्णत्ते, तं जहागामसंठिए - जाव- संन्निवेससंठिए, दीवसंठिए समुद्दसंठिए, वाससंठिए, वासहरसंठिए વનયમંત્રિ, વસંટિ, ધૂમમંત્રિ, યસંઢિ, યમંત્રિ, નરસંઢિ, વિશ્વરમંત્રિ, વિપુરિતમંત્રિ, महोरगसंठिए, गंधव्वसंठिए, उसभसंठिए, पसु પસચ-વિદા-વાનર-૫૫ સંટાળસંટિ પાત્તે । વિયા. મ. ૮, ૩. ૨, સુ. ૨૪-૨૮ - ११५. सत्तविह विभंगणाण परूवणं सत्तविहे विभंगणाणे पण्णत्ते, तं जहाછું. વિસિઝોબિયમે, ૨. પંડિતો ૩. િિરયાવરણે નીવે મામે, ૪. મુદ્દો ગાવે, ૬. સમુદ્રો નીવે, દ. વી નીવે, ૭. તેમાં નીવા ! પ્ર. ઉ. જે પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનના વિષયમાં કહ્યુ છે તેજ પ્રમાણે અહીં પણ ધારણા સુધી સંપૂર્ણ વર્ણન જાણી લેવું જોઈએ. પ્ર. શ્રુત-અજ્ઞાન શું છે ? ઉ. વિશેષ : આભિનિબોધિક જ્ઞાનમાં જે એકાર્થિક શબ્દ કહ્યા છે. તેને છોડીને આ નોઈન્દ્રિય ધારણા છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૯૪૧ આ ધારણાનું સ્વરુપ છે. આ મતિ-અજ્ઞાનનું સ્વરુપ છે. જે અજ્ઞાની મિથ્યાદષ્ટિઓ દ્વારા સ્વચ્છંદ બુદ્ધિ અને સ્વમતિથી કલ્પિત છે તે શ્રુત-અજ્ઞાન છે, જેમકે મહાભારત -યાવ- સાંગોપાંગ ચાર વેદ. આ શ્રુત-અજ્ઞાનનું વર્ણન છે. વિભંગજ્ઞાન કેટલા પ્રકારનાં છે ? ૧૧૫. સાત પ્રકારનાં વિભંગજ્ઞાનોનું પ્રરુપણ : વિભંગજ્ઞાન સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. એક દિશામાં લોકનું જ્ઞાન, ૨. પાંચ દિશામાં લોકનું જ્ઞાન, ૩. જીવ ક્રિયાવરણ છે. (કર્માવરણ નથી.) ૪. પુદ્દગલ નિર્મિત શરીર જ જીવ છે. ૫. પુદ્દગલોથી અનિષ્પન્ન શરીર, ૬. રુપીજીવ, (રુપવાળા જીવ છે.) ૭. આ બધા ગતિશીલ પદાર્થ જીવ છે. વિભંગજ્ઞાન અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - ગ્રામસંસ્થિત -યાવત્← સન્નિવેશસંસ્થિત, દ્વીપસંસ્થિત, સમુદ્રસંસ્થિત, વર્ષ-સંસ્થિત, વર્ષધર સંસ્થિત, પર્વત સંસ્થિત, વૃક્ષ-સંસ્થિત, સ્તૂપસંસ્થિત, હયસંસ્થિત, ગજસંસ્થિત, નરસંસ્થિત, કિન્નર- સંસ્થિત, કિંપુરુષ સંસ્થિત, મહોરગસંસ્થિત, ગન્ધર્વસંસ્થિત, વૃષભસંસ્થિત, પશુ, પશય. (બેખુરવાળા જંગલી જાનવર) વિહગ અને વાંદરાનાં આકારવાળા છે. આ પ્રમાણે વિભંગજ્ઞાન નાના સંસ્થાનથી સંસ્થિત કહ્યા છે. - Page #387 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ १. तत्थ खलु इमे पढमे विभंगनाणे जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेण समुप्पन्नेणं अण्णयरिं एग दिसिं पासइ पाईणं वा, पडीणं वा, दाहिणं વા, પીળું વા, ૩૦ૢ વા -નાવ- સોહમે ખે, तस्स णमेवं भवइ “अत्थि णं मम अइसेसे नाणदंसणे समुप्पन्ने - एगदिसिं लोगाभिगमे", संतेगइया समणा वा माहणा वा एवमाहंसु “पंचदिसिं लोगाभिगमे", जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु । पढमे विभंगनाणे । ૨. બહાવરે યોજ્યે વિમાનો, जया णं तहारुवस्स समणस्स वा, माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ પાર્થ વા -બાવ- રદ્દીમાં વા, સર્દૂ વા ખાવ- સૌદમે પે, तस्स णमेवं भवइ "अत्थि णं मम अइसेसे नाण- दंसणे समुप्पन्ने "पंचदिसिं लोगाभिगमे", संतेगइया समणा वा माहणा वा एवमाहंसु- “एगदिसिं लोगाभिगमे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, दोच्चे विभंगनाणे । ३. अहावरे तच्चे विभंगनाणे, जया णं तहारुवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ पाणे अइवाएमाणे, मुसं वएमाणे, अदिन्नमादिएमाणे, मेहुणं पडिसेवमाणे, परिग्गहं परिगिण्हमाणे, राइभोयणं भुंजमाणे वा पावं च णं कम्मं कीरमाणं णो पासइ, तस्स णमेवं भवइ- अत्थि णं मम अइसेसे नाण- दंसणे સમુખને, “જિરિયાવરણે નીવ", संतगइया समणा वा माहणा वा एवमाहंसु- "नो किरियावरणे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, तच्चे विभंगनाणे । દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. પહેલું વિભંગજ્ઞાન: જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશામાં -યાવ- સૌધર્મ દેવલોક સુધીની ઊર્ધ્વ દિશામાંથી કોઈ એક દિશાને જુવે છે. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. જેમાં હું એક દિશામાં જ લોકને જોઈ રહ્યો છું.” કેટલાક શ્રમણ- બ્રાહ્મણ એવું કહે છે કે - "લોક પાંચ દિશાઓમાં છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ પહેલું વિભંગજ્ઞાન છે. ૨. બીજું વિભંગજ્ઞાન : જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી પૂર્વ -યાવત્- ઉત્તર દિશામાં તથા સૌધર્મ દેવલોક સુધીની ઊર્ધ્વ દિશામાં જુએ છે. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે"મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું પાંચેય દિશાઓમાં જ લોકને જોઈ રહ્યો છું.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "લોક એક જ દિશામાં છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ બીજું વિભંગજ્ઞાન છે. ૩. ત્રીજુ વિભંગજ્ઞાન : જ્યારે તથારુપ શ્રમણ કે બ્રાહ્મણને વિભંગજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી જીવોની હિંસા કરતાં, ઝુઠ બોલતા, અદત્ત ગ્રહણ કરતાં, મૈથુન સેવન કરતાં, પરિગ્રહ ગ્રહણ કરતાં અને રાત્રિભોજન કરતાં જુવે છે, પરંતુ તે પ્રવૃત્તિઓનાં દ્વારા થતાં કર્મબંધનને જોતાં નથી. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન દર્શન પ્રાપ્ત થયેલ છે. જેનાથી હું જોઈ રહ્યો છું કે - "જીવ ક્રિયાથી જ આવૃત્ત છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે – “જીવ ક્રિયાથી આવૃત્ત નથી.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભંગજ્ઞાન છે. For Private Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૪૩ . ૪. મહાવરે વત્યે ઉમંગના, जयाणं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, सेणं तेण विभंगनाणेणं समुप्पन्नेणं देवामेव पासइ, बाहिरब्भंतरए पोग्गले परियाइत्ता, पुढेगत्तं णाणत्तं फुसिया, फुरित्ता फुट्टित्ता विकुवित्ता णं વિત્તિU . तस्स णमेवं भवइ अस्थि णं मम अइसेसे नाण-दंसणे સમુને, “મુદ્ર નીવે", संतेगइया समणा वा माहणा वा एवमाहंसु-“अमुदग्गे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, चउत्थे विभंगनाणे। ५. अहावरे पंचमे विभंगनाणे, जयाणंतहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुष्पज्जइ, सेणं तेण विभंगनाणेणं समुप्पन्नेणं देवामेव पासइ, “बाहिरब्भंतरए पोग्गलए अपरियाइत्ता वा पुढेगत्तं णाणत्तं फुसिया, फुरित्ता, फुट्टित्ता विउवित्ता ૪. ચોથું વિર્ભાગજ્ઞાન : જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિર્ભાગજ્ઞાનથી બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરી દેવોને વિદુર્વણા કરતા જુવે છે તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેમાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથ-પૃથફ કાળ અને દેશમાં ક્યારેક એક રુપ અને ક્યારેક વિવિધ રુપોની વિક્રિયા કરે છે. આ જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. જેનાથી હું જોઈ રહ્યો છું કે - જીવ પુદ્ગલોથી જ બનેલ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "જીવ પગલોથી બનેલ નથી.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ ચોથું વિર્ભાગજ્ઞાન છે. ૫. પાંચમું વિર્ભાગજ્ઞાન : જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર દેવોને વિક્રિયા કરતા જુવે છે, તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેનામાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથક-પૃથક્ કાળ અને દેશમાં ક્યારેક એક રુપ અને ક્યારેક વિવિધ પોની વિક્રિયા કરે છે. તે જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું જોઈ રહ્યો છું કે- જીવ પુદ્ગલોથી બનેલ નથી.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે - "જીવ પુદ્ગલોથી બનેલ છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ પાંચમું વિર્ભાગજ્ઞાન છે. ૬. છઠ્ઠ વિર્ભાગજ્ઞાન : જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી દેવોનાં બાહ્ય અને આભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વગર વિક્રિય કરતાં જુએ છે. તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેમાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથફ-પૃથફ કાળ અને દેશમાં કયારેક એક રુપ અને ક્યારેક વિવિધ રુપોની વિક્રિયા કરે છે. तस्स णमेवं भवइ अत्थि णं मम अइसेसे णाण-दसणे समुप्पन्ने “अमुदग्गे जीवे", संतेगइया समणा वा माहणा वा एवमाहंसु-“मुदग्गे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, पंचमे विभंगनाणे। ६. अहावरे छठे विभंगनाणे, जयाणंतहारूवस्स समणस्सवा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ,सेणं तेण विभंगनाणेणं सम्प्पन्नेणं देवामेव पासइ, बाहिरब्भंतरेपोग्गले परियाइत्ता वा अपरियाइत्ता बा, पुढेगत्तं णाणत्तं फुसिया, फुसेत्ता, फुट्टित्ता विउब्वित्ताणं चिट्ठितए । Page #389 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तस्स णमेवं भवइ अस्थि णं मम अइससे नाण-दसणे સમુને, “સર્વ નીવે", संतगइया समणा वा माहणा वा एवमाहंसु-“अरूवी जीवे" जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, छठे विभंगनाणे । ૭. સાવરે સત્તને વિમંાના, जयाणं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ सुहुमेणं वायुकाएणं फुडं पोग्गलकायं एयंतं वेयंतं चलंतं खुभंत फंदंतं घट्टतं उदीरेंतं तं तं भावं परिणमंतं, ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે – "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ છે. હું જોઈ રહ્યો છું. અજીવ રુપી જ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે - "જીવ અરુપી છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ છઠું વિર્ભાગજ્ઞાન છે. ૭. સાતમું વિર્ભાગજ્ઞાન : જ્યારે તારુ૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી સૂક્ષ્મ વાયુના સ્પર્શથી, પુદ્ગલકાયને કંપિત થતાં, વિશેષ રુપથી કંપિત થતાં, ચલિત થતાં, ક્ષુબ્ધ થતાં, સ્પંદિત થતાં, બીજા પદાર્થોનો સ્પર્શ કરતાં, બીજા પદાર્થોને પ્રેરિત કરતાં, વિવિધ પ્રકારનાં પર્યાયોમાં પરિણત થતાં જુવે છે. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે – "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે.” હું જોઈ રહ્યો છું કે - "આ બધા જીવ જ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "જીવ પણ છે અને અજીવ પણ છે.” જે એવું કહે છે- તે મિથ્યા કહે છે. તે વિભૃગજ્ઞાનીને આ ચાર જીવનિકાયોનું સમ્યગુ જ્ઞાન થતું નથી, જેમકે - ૧. પૃથ્વીકાય, ૨. અપૂકાય, ૩. તેજસ્કાય, ૪. વાયુકાય. માટે તે આ ચાર જીવનિકાયો પર મિથ્યા દંડનો પ્રયોગ तस्स णमेवं भवइ अत्थि णं मम अइसेसे नाण-दसणे સમુપ્પન, “સર્વામિ નીવા", संतगइया समणा वा, माहणा वा एवमाहंसु- “जीवा चेव अजीवा चव", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु , तस्स णं इमे चत्तारि जीवनिकाया णो सम्ममुवगया भवंति, तं जहा૧. પુદ્ગવિવાથી, ૨, મારૂાવા, ૩. તેથી , ૪. વડા | इच्चएहिं चउहिं जीवनिकाएहिं मिच्छादंडं पवत्तेइ, સત્તને વિમેન - ટાઇ, ગ, ૭, મુ. ૬૪૨ આ સાતમું વિર્ભાગજ્ઞાન છે. ૨૬. મUTvrfણવત્તા મેગા વીસલેંડમુ પવ- ૧૧૬, અજ્ઞાન-નિવૃત્તિ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प कइविहा णं भंते ! अण्णाणणिवत्ती पण्णत्ता? પ્ર. ભંતે ! અજ્ઞાન-નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा ! तिविहा अण्णाणणिवत्ती पण्णत्ता, ઉ. ગૌતમ ! અજ્ઞાન-નિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે, तं जहा જેમકે - १. मइअण्णाणणिवत्ती, २. सुयअण्णाणणिवत्ती, ૧. મતિ-અજ્ઞાન-નિવૃત્તિ, ૨. શ્રુત-અજ્ઞાનનિવૃત્તિ, રૂ. વિનાશ્વત્તા ૩. વિભંગ-જ્ઞાન-નિવૃત્તિ. ૮. ૧-૨ ૮, વે નરસ ગડુ ગvvINT -નવ ૬,૧-૨૪. આ પ્રમાણે વૈમાનિકો- સુધી જેના वेमाणियाणं। જેટલા અજ્ઞાન હોય તેની તેટલી અજ્ઞાન - વિયા. ન૨૨, ૩૮, સુ. ૪૦-૪૨ નિવૃત્તિઓ કહેવી જોઈએ. Page #390 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૪૫ ११७. असोच्चा पंचनाणाणं उप्पायानुपाय परूवणं- ૧૧૭, અશ્રુત્વા પાંચ જ્ઞાનોનાં ઉપાર્જન અને પાર્જનનું પ્રરુપણ : प. असोच्चाणं भंते! केवलिस्सवा-जाव-तप्पक्खियाए પ્ર. ભંતે ! કેવળી -ચાવતુ- તેની ઉપાસિકાથી उवासियाए वा केवलं आभिणिबोहियनाणं સાંભળ્યા વિના શું કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક उप्पाडेज्जा ? જ્ઞાન ઉપાર્જન કરી લે છે ? ૩. મા ! મન્ના / વસ્ત્રિક્સ વી -ના ગૌતમ ! કેવળી -યાવત- તેની ઉપાસિકાથી तप्पक्खियाए उवासियाए वा अत्थेगइए केवलं સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન आभिणिवोहियनाणं उप्पाडेज्जा, પ્રાપ્ત કરે છે, अत्थेगइए केवलं आभिणिबोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત उप्पाडेज्जा। કરતાં નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सेणं असोच्चा केवलिस्स वा-जाव-तपक्खियाए કેવળી –કાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા વિના उवासियाएवाअत्थगइए केवलं आभिणिबोहियनाणं કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. उप्पाडेज्जा, अत्थेगइए केवलं आभिणिबोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ અભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત ૩Mારેષ્ના ?” કરતાં નથી ?” गोयमा ! जस्स णं आभिणिबोहियनाणावरणिज्जं ગૌતમ ! જે જીવે અભિનિબોધિક- જ્ઞાનાવરણીય कम्माणं खओवसमे कडे भवइ, કર્મનો ક્ષયોપશમ કરેલ છે. से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए તે કેવળી -ચાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા વગર उवासियाए वा केवलं आभिणिबोहियनाणं જ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપાર્જન કરી લે છે. उप्पाडेज्जा, जस्स णं आभिणिबोहियना પરંતુ જેણે આભિનિબોધિક-જ્ઞાનાવરણીય કર્મનો णावरणिज्जाणं कम्माणं खओवसमेनो कडे भवइ. ક્ષયોપશમ કરેલ નથી. से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए તે કેવળી -પાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા उवासियाए वा अत्यगइए केवलं आभिणिबोहिय વગર કોઈ એક શુદ્ધ આભિનિબોધિક જ્ઞાનનું नाणं नो उप्पाडेज्जा। ઉપાર્જન કરી શકતાં નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए કેવળી -યાવતુ- તેની ઉપાસિકાથી સાંભળ્યા उवासियाए वा अत्थेगइए केवलं आभिणिबो વિના જ કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન हियनाणं उप्पाडेज्जा, પ્રાપ્ત કરે છે, अत्थेगइए केवलं आभिणिवोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત उप्पाडेज्जा। કરતાં નથી.” एवंजहा आभिणिवोहियनाणस्सवत्तब्बया भणिया જે પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનનું વર્ણન કરેલ तहा सुयनाणस्स वि भाणियब्वा, છે તેજ પ્રમાણે શુદ્ધ શ્રુતજ્ઞાનના વિષયમાં પણ કહેવું જોઈએ. णवरं-सुयनाणावरणिज्जाणं कम्माणं खओवसमे વિશેષ અહીં શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ भाणियब्वे । કહેવો જોઈએ. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं चेव केवलं ओहिनाणं भाणियव्वं । णवरं-ओहिनाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियव्वे। एवं चेव केवलं मणपज्जवनाणं भाणियब्वं, णवर- मणपज्जवनाणावरणिज्जाणं कम्माणं खओवसमे भाणियब्वे । एवं चेव केवलणाणं भाणियब्वं, णवर-केवलनाणावरणिज्जाणं कम्माणं खए માળિયને सेसं तं चैव। असोच्चा णं भंते ! केवलिस्स वा -जावतप्पक्खियउवासियाए वा१. केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए -जाव૨૨. વ7ના ૩પન્ના ? આ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાનનાં ઉપાર્જનનાં વિષયમાં કહેવું જોઈએ. વિશેષ અહીં અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવો જોઈએ. આ પ્રમાણે શુદ્ધ મન:પર્યવજ્ઞાનનાં ઉત્પન્ન થવાનાં વિષયમાં પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ:મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે કેવળજ્ઞાનનાં ઉત્પન્ન થવાનાં વિષયમાં પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ : અહીં કેવળજ્ઞાનાવરણીય કર્મને ક્ષય કહેવો જોઈએ. બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! કેવળી -યાવત- કેવળીપાક્ષિક ઉપાસિકાથી ધર્મ શ્રવણું ક્ય વગર જ શું - ૧. કોઈ કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ લાભ પ્રાપ્ત કરે છે -ચાવતુ- ૧૧. કેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે ? ગૌતમ ! કેવળી -પાવતુ- કેવળીપાક્ષિક ઉપાસિકાથી સાંભળ્યા વગર જ, ૧. કોઈ જીવ કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત કરતાં નથી -વાવ૧૧. કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જન કરી શકે છે અને કોઈ જીવ જ્વળજ્ઞાન ઉપાર્જન કરી શકતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – ધર્મ શ્રવણ કર્યા વગર –ચાવતુ- કોઈ જીવ કેવળ જ્ઞાન ઉપાર્જન કરી શકે છે અને કોઈ જીવ કેવળ જ્ઞાન ઉપાર્જન કરી શકતા નથી ? ગૌતમ ! ૧. જે જીવને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી -ચાવત- ૧૧. કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કર્યો નથી. તે કેવળી ચાવતુ- કેવળીપાક્ષિક ઉપાસિકાથી સાંભળ્યા વગર કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત કરી શકતા નથી -ચાવતુ- કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરી શકતા નથી. ૩. ઉS યમ ! નસોવા વસિ વી -ગાવतप्पक्खियउवासियाए वा१. अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, अत्थेगइए केवलिपण्णत्तं धम्मं नो लभेज्जसवणयाए-जाव-११.अत्थेगइए केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणं नो उप्पाडेज्जा। g, સે મંત વુિં ૩૬ "असोच्चा णं -जाव- अत्थेगइए केवलनाणं उप्पाडे ज्जा, अत्थे गइए केवल नाणं नो ૩Mાના, ?" उ. गोयमा ! १. जस्स णं नाणावरणिज्जाणं कम्माणं खओवसमे नो कडे भवइ -जाव- ११. जस्स णं केवलनाणावरणिज्जाणं कम्माणंखए नो कडे भवइ, से णं असोच्चा के वलिस्स या -जावतप्पक्खियउवासियाए वा केवलिपण्णत्तं धम्मं नो लभेज्ज सवणयाए -जाव- केवलनाणं नो उप्पाडेज्जा। Page #392 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન जस्स णं नाणावरणिज्जाणं कम्माणं खओवसमे कडे भवइ-जाव-जस्सणं केवलनाणावरणिज्जाणं कम्माणं खए कडे भवइ, से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियउवासियाए वा केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, केवलं बोहिं बुज्झेज्जा -ગાવ- વનનાઇ ૩MMIT तम्म णं छठंछठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स पगइभद्दयाए पगइउवसंतयाए पगइपयणुकोह-माण-मायालोभयाए मिउमद्दवसंपन्नयाए अल्लीणताए भद्दताए विणीतताए अण्णयाकयाए सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेणं लेस्साहिं विसुज्झमाणीहिं तयावरणिज्जाणं कम्माणं खओवसमेणं ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स विभंगे नामं अन्नाणे समुप्पज्जइ, से णं तेणं विभंगनाणेणं जहण्णणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जाई जायणसहस्माइं जाणइ पासइ, से णं तेणं विभंगनाणेणं समुप्पन्नेणं जीवे वि जाणइ, अजीवे वि जाणइ, पासंडत्थे सारंभे सपरिग्गहे संकिलिस्समाणे वि जाणइ, विसुज्झमाणे वि जाणइ, જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ છે -પાવતુ- જેને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરેલ છે. તે કેવળી -પાવતુ- કેવળીપાક્ષિક ઉપાસિકાથી સાંભળ્યા વગર જ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત કરી શકે છે, શુદ્ધ બોધિ લાભનો અનુભવ કરી શકે છે -યાવતુકેવળજ્ઞાન ઉત્પન્ન કરી શકે છે. નિરંતર છઠઃ છઠનું તપ કર્મ કરતાં સૂર્યનાં સમ્મુખ હાથ ઉંચો કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતા તે જીવની પ્રકૃતિ ભદ્રતાથી, પ્રકૃતિની ઉપશાંતતાથી, સ્વાભાવિક રુપથી જ ક્રોધ, માન, માયા અને લોભની અત્યંત મંદતા થવાથી, અત્યંત મૃદુત્વ સંપન્નતાથી, કામભોગોમાં અનાસક્તિથી, ભદ્રતા અને વિનીતતાથી કોઈ સમય શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ લેશ્યા અને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમથી ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં વિભંગ નામક અજ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી તે એ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાન દ્વારા જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાત હજાર યોજન સુધી જાણે-જુવે છે. તે એ ઉત્પન્ન થયેલ વિર્ભાગજ્ઞાનથી જીવોને પણ જાણે છે અને અજીવોને પણ જાણે છે. તે સારંભી, સપરિગ્રહી અને સંકૂલેશ પામતા પાખંડસ્થ જીવોને પણ જાણે છે અને વિશુદ્ધ થતાં પાખંડી જીવોને પણ જાણે છે. ત્યાર પછી તે સર્વપ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. સમ્યફતવ પ્રાપ્ત કરીને શ્રમણ ધર્મ પર રુચિ કરે છે. શ્રમણ ધર્મ પર રુચિ કરીને ચારિત્ર અંગીકાર કરે છે. ચારિત્ર અંગીકાર કરીને લિંગ શ્રમણ વેશ સ્વીકાર से णं पुवामेव सम्मत्तं पडिवज्जड, सम्मत्तं पडिवज्जित्ता समणधम्म रोएइ, समणधम्म रोएत्ता चरित्तं पडिवज्जइ, चरितं पडिवज्जित्ता लिंगं पडिवज्जइ. કરે છે. ' तम्स णं तेहिं मिच्छत्तपज्जवहिं परिहायमाणेहिं परिहायमाणेहिं सम्मदंसणपज्जवेहिं परिवड्ढमाणेहिं परिवड्ढमाणेहिं से विभंगे अन्नाणे सम्मत्तपरिग्गहिए खिप्पामेव ओही परावत्तइ। જેમાં તેના મિથ્યાત્વનાં પર્યાય ક્રમશઃ ક્ષીણ થતાં-થતાં અને સમ્યગુ-દર્શનનાં પર્યાય ક્રમશ: વધતાં-વધતાં પૂર્ણ સમ્યક્ત્વ યુક્ત થઈ જવા પર તે વિભંગ નામક અજ્ઞાન સમ્યક્ત્વનાં કારણે જ શીધ્ર અવધિજ્ઞાનનાં રુપમાં પરિવર્તિત થઈ જાય છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. છે જે અંત ! સાસુ દોન્ના ? ૩. ગોયT ! તિ! વિશુદ્ધત્વેરસમુહોબ્બા, ના છે. તે સ્નેક્સ, ૨. ઉદ્ધત્વેરસાણ, રૂ. સુ સાઈ प. से णं भंते ! कइसु णाणेसु होज्जा ? उ. गोयमा!तिसु-१.आभिणिबोहियनाणं, २.सुयणाणं રૂ. દિનાળદોન્ના | प. से णं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? उ. गोयमा ! सजोगी होज्जा. नो अजोगी होज्जा? जइणं भंते! सजोगी होज्जा किंमणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा ? उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा होज्जा, कायजोगी वा होज्जा। प. सेणं भंते! किंसागारोवउत्तेहोज्जा, अणागारोवउत्ते પ્ર. ભંતે ! તે અવધિજ્ઞાનીને કેટલી વેશ્યાઓ હોય છે ? ઉ. ગૌતમ ! તેને ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે, જેમકે – ૧. તેજલેશ્યા, ૨. પદ્મવેશ્યા, ૩. શુક્લલેશ્યા. પ્ર. ભંતે ! તેને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ!તેને ત્રણ જ્ઞાન હોય છે-૧. આભિનિબોધિક જ્ઞાન, ૨, શ્રુતજ્ઞાન, ૩, અવધિજ્ઞાન, પ્ર. ભંતે ! તે સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! તે સયોગી હોય છે, અયોગી હોતાં નથી. પ્ર. ભંતે ! જો તે સયોગી હોય છે તો શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે ? ઉ. ગૌતમ! તે મનોયોગી હોય છે, વચનયોગી હોય છે અને કાયયોગી પણ હોય છે. પ્ર. ભંતે ! તે સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે ? ગૌતમ ! તે સાકારોપયોગયુક્ત હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. પ્ર. ભંતે ! તે ક્યા સંહનનવાળા હોય છે ? ઉ. ગૌતમ !' તે વજૂઋષભનારા સંતનનવાળા હોય છે. પ્ર. ભંતે ! તે ક્યા સંસ્થાનમાં હોય છે ? ઉ. ગૌતમ! તે છ સંસ્થાનોમાંથી કોઈપણ સંસ્થાનમાં હોય છે. પ્ર. ભંતે ! તે કેટલી ઉંચાઈવાળા હોય છે ? ઉ. ગૌતમ ! તે જધન્ય સાત હાથ, ઉત્કૃષ્ટ પાંચ સો ધનુષ ઉંચાઈવાળા હોય છે. પ્ર. ભંતે ! તે કેટલી આયુષ્યવાળા હોય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય સાધિક આઠ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુષ્યવાળા હોય છે. પ્ર. ભંતે ! તે સવેદી હોય છે કે અવેદી હોય છે ? ઉ. ગૌતમ ! તે સવેદી હોય છે. અવેદી હોતા નથી. उ. गोयमा! सागारोवउत्तेवा होज्जा, अणागारोवउत्ते વ ઢબ્બા | प. से णं भंते ! कयरम्मि संघयणे होज्जा? उ. गोयमा ! वइरोसभनारायसंघयणे होज्जा । प. से णं भंते ! कयरम्मि संठाणे होज्जा ? उ. गोयमा ! छण्हं संठाणाणं अन्नयरे संठाणे होज्जा। 1, મંતે ! રશ્મિ વત્તે ઢોક્ના ? उ. गोयमा ! जहण्णणं सत्तरयणी, उक्कोसेणं पंचधणुसइए होज्जा.। प. से णं भंते ! कयरम्मि आउए होज्जा? उ. गोयमा! जहण्णणं साइरेगट्ठवासाउए, उक्कोसेणं पुवकोडिआउए होज्जा। g, ને જે મંતે! લવં મા હીંન્ગા. મu હોન્ના? उ. गोयमा ! सवेदए होज्जा, नो अवेदए होज्जा। Page #394 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૪૯ प. जइणं भंते ! सवेदए होज्जा किं इत्थीवेदए होज्जा, પ્ર. ભંતે ! જો તે સવેદી હોય છે તો શું સ્ત્રીવેદી હોય पुरिसवेदए होज्जा, नपुंसगवेदए होज्जा, છે, પુરુષવેદી હોય છે, નપુંસકવેદી હોય છે કે पुरिसनपुंसगवेदए होज्जा? પુરુષ-નપુંસકવેદી હોય છે ? उ. गोयमा ! नो इत्थीवेदए होज्जा, पुरिसवेदए वा ઉ. ગૌતમ ! તે સ્ત્રીવેદી હોતા નથી. પુરુષવેદી હોય होज्जा, नो नपुंसगवेदए होज्जा, पुरिसनपुंसगवेदए છે, નપુંસકવેદી હોતા નથી, પરંતુ પુરુષ વા હોન્ના નપુંસકવેદી હોય છે. से णं भंते ! किं सकसाई होज्जा. नो अकसाई પ્ર. ભંતે ! શું તે સકષાયી હોય છે કે અકષાયી હોય હોન્ના? उ. गोयमा ! सकसाई होज्जा, नो अकसाई होज्जा। ઉ. ગૌતમ ! તે સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. प. जइ सकसाई होज्जा से णं भंते ! कइसु कसाएसु ભંતે ! જો તે સકષાયી હોય છે તો તે કેટલા होज्जा? કષાયોવાળા હોય છે ? उ. गोयमा ! चउसुसंजलणकोह-माण-माया-लोभेसु ઉ. ગૌતમ ! તે સંજ્વલન ક્રોધ, માન, માયા અને હોન્ના / લોભ આ ચાર કષાયોથી યુક્ત હોય છે. प. तस्स णं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता । પ્ર. ભંતે ! તેના કેટલા અધ્યવસાય હોય છે ? उ. गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता। ઉ. ગૌતમ ! તેના અસંખ્યાત અધ્યવસાય હોય છે. प. ते णं भंते ! पसत्था अप्पसत्था ? પ્ર. ભંતે ! તેના તે અધ્યવસાય પ્રશસ્ત હોય છે કે અપ્રશસ્ત હોય છે ? ૩. યમી સત્ય, નો સUસત્ય ઉ. ગૌતમ! તે પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત હોતા નથી. से णं पसत्थेहिं अज्झवसाणेहिं वट्टमाणे તે અવધિજ્ઞાની વધતાં પ્રશસ્ત અધ્યવસાયોથીअणं ते हिं ने रइयभवग्गहणे हिंतो अप्पाणं અનન્ત નૈરયિકમવ-ગ્રહણથી પોતાની આત્માને विसंजोएइ, વિસંયુક્ત (અલગ) કરીલે છે, अणंतेहिं तिरिक्खजोणिय भवग्गहणेहिंतो अप्पाणं અનન્ત તિર્યંચયોનિક ભવ ગ્રહણથી પોતાની विसंजोएइ, આત્માને વિસંયુક્ત કરી લે છે, अणं तेहिं मणुस्मभवग्गहणे हिंतो अप्पाणं અનન્ત મનુષ્યભવ- ગ્રહણથી પોતાની આત્માને विसंजोएइ, વિસંયુક્ત કરી લે છે. अणंतेहिं देवभवग्गहणेहिंतो अप्पाणं विसंजोएइ, અનન્ત દેવ-ભવ ગ્રહણથી પોતાની આત્માને વિસંયુક્ત કરી લે છે. जाओ वि य से इमाओ नेरइय-तिरिक्खजोणिय જો આ નરકગતિ, તિર્યંચ ગતિ, મનુષ્યગતિ मणुस्स-देवगइनामाओ उत्तरपयडीओ, અને દેવગતિ નામક ચાર ઉત્તર પ્રવૃતિઓ છે. तासिं च णं उवग्गहिए अणंताणुबंधी कोह-माण તે પ્રકૃતિઓનાં આધારભૂત અનન્તાનુબંધી કોઈ, माया-लोभे खवेइ. માન, માયા અને લોભનો ક્ષય કરે છે. अणंताणुबंधी कोह-माण-माया-लोभे खवित्ता, અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરીને, अपच्चक्खाणकसाए कोह-माण-माया-लोभे-खवइ. અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ, માન, માયા અને For Private & Personal use On લાભ-કષાયનો ક્ષય કરે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अपच्चक्खाणकसाए कोह-माण-माया-लोभे खवित्ता, पच्चक्खाणावरणे कोह-माण-माया-लोभे खवेइ, पच्चक्खाणावरणे कोह-माण-माया-लोभेखवित्ता, संजलणे कोह-माण-माया-लोभे खवेइ, સંબઈને શીદ--મ-સ્ત્રોમે-રવિના पंचविहं नाणावरणिज्जं, नवविहं दरिसणावरणिज्जं, पंचविहमंतराइयं, तालमत्थकडं च णं मोहणिज्जं कट्ट कम्मरयविकरणकर अपुवकरणं अणुपविट्ठस्सअणंते अणुत्तरे निवाघाए निरावरणेकसिणेपडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पज्जइ। અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ -માન- માયા અને લોભ-કપાયનો ક્ષય કરીને, પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધ - માન - માયા અને લોભ-કષાયનો ક્ષય કરે છે. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ - માન - માયા અને લોભ - કષાયનો ક્ષય કરીને, સંજ્વલન ક્રોધ - માન - માયા અને લોભનો ક્ષય કરે છે. સંવલન ક્રોધ - માન - માયા અને લોભનો ક્ષય કરીને, પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ, પાંચ પ્રકારે અન્તરાય કર્મ તથા મોહનીય કર્મને કાપેલ તાડવૃક્ષનાં સમાન બનાવીને, કમરજને ફેલાવનાર અપૂર્વ કરણ (આઠમું ગુણસ્થાન)માં પ્રવિણ તે જીવને અનન્ત, અનુત્તર, વ્યાઘાત રહિત, આવરણ રહિત, કૃમ્ન. પ્રતિપૂર્ણ અને શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે અસોચ્ચા કેવળી, કેવળી પ્રરૂપિત ધર્મ, વર્ણન કરે છે -યાવતુ ઉદાહરણ આપીને સમજાવે છે ? ઉ. ગૌતમ ! આ શક્ય નથી, તે ફક્ત એક જ્ઞાત (દૃષ્ટાન્ત) અથવા એક પ્રશ્નના ઉત્તરનાં સિવાય અન્ય ઉપદેશ કરતાં નથી. પ્ર. ભંતે ! તે (અસોચ્ચા કેવળી) કોઈન ધ્વજિત કરે છે કે મુંડિત કરે છે ? ઉ. ગૌતમ! આ શક્ય નથી, પરંતુ તે ઉપદેશ (નિર્દેશ) કરે છે. પ્ર. ભંતે ! તે સિદ્ધ હોય છે -યાવત- સમસ્ત દુ:ખોનો અંત કરે છે ? ઉ. હા ગૌતમ ! તે સિદ્ધ હોય છે -વાવ- સર્વ દુ:ખોનો અંત કરે છે. પ્ર. ભંતે ! તે (અસોચ્યા કેવળી ) ઊર્ધ્વલોકમાં હોય છે, અધોલોકમાં હોય છે કે તિરછાલોકમાં હોય છે ? ઉ. ગૌતમ ! તે ઊર્ધ્વલોકમાં પણ હોય છે, અધોલોકમાં પણ હોય છે અને તિરછાલોકમાં પણ હોય છે. प. से णं भंते ! केवलिपण्णत्तं धम्मं आघवेज्जा वा -નવ-૩વવંસેન્ગા વા? उ. गोयमा ! णो इणठे समठे, णन्नत्थ एगणाएणं वा एगवागरणेण वा। g, સે i મંતે ! વાવન વી, મુંડાવન વા? उ. गोयमा ! णो इणठे समठे, उवदेस पुण करेज्जा। v સે ને મંત ! સિન્નડું -રાવ- અંતે ટુ? ૩. દંતા, મા ! સિક્વરૂ -ના- સંત રે ! प. से णं भंते ! किं उड्ढं होज्जा, अहो होज्जा, तिरियं દોન્ના? ૩. ગોવા ! ૩× વ હોન્ના, દો વા Mા, तिरियं वा होज्जा। Page #396 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૫૧ उड्ढे होज्जमाणे सदावइ-वियडावइ-गंधावइ જો ઊર્ધ્વલોકમાં હોય તો શબ્દાપાતી, मालवंत-परियाएसु वट्टवेयड्ढ-पव्वएसु होज्जा। વિકટાપાતી, ગંધાપાતી અને માલ્યવંત નામક વૃત્ત પર્વતોમાં હોય છે. साहरणं पडुच्च सोमणसवणे वा पंडगवणे वा તથા સંહરણની અપેક્ષાએ સૌમનસવનમાં અથવા હાંના | પાંડુકવનમાં હોય છે. अहो होज्जमाणे गड्डाए वा दरीए वा होज्जा, જો અધોલોકમાં હોય તો ગર્તમાં અથવા ગુફામાં હોય છે. . साहरणं पडुच्चं पायाले वा भवणे वा होज्जा। તથા સંહરણની અપેક્ષાએ પાતાળકળશોમાં અથવા ભવનવાસી દેવોના ભવનોમાં હોય છે. तिरियं होज्जमाणे पण्णरससु कम्मभूमीसु होज्जा, જો તિરછાલોકમાં હોય તો પંદર કર્મભૂમિમાં साहरणं पडुच्च अड्ढाइज्जदीव-समुद्द तदेक्कदेस હોય છે તથા સંહરણની અપેક્ષાએ અઢી દ્વીપ भाए होज्जा। અને બે સમુદ્રોનાં એક ભાગમાં હોય છે. प. ते णं भंते ! एगसमएणं केवइया होज्जा? પ્ર. ભંતે ! તે (અસોચ્યા કેવળી) એક સમયમાં કેટલા હોય છે ? ૩. નોથમી! નહouTv gો વા, ઢોવ, તિાિ વા, ઉ. ગૌતમ ! તે જઘન્ય એક, બે અથવા ત્રણ અને उक्कोसेणं दस। ઉત્કૃષ્ટ દસ હોય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – असोच्चा णं केवलिस्स वा -जाव- तप्पक्खियउ કેવળી-ચાવત- કેવળીપાક્ષિક ઉપાસિકાથી ધર્મશ્રવણ वासियाए वा, કર્યા વગર જ - अत्थेगइए केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए, કોઈ જીવને કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ પ્રાપ્ત अत्थेगइएनोलभेज्ज सवणयाए-जाव-अत्थेगइए થાય છે અને કોઈ જીવને ધર્મ શ્રવણનો લાભ केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणं नो પ્રાપ્ત થતો નથી –ચાવતુ- કોઈ જીવ કેવળજ્ઞાન ૩Mડેન્ના / ઉપાર્જન કરે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન - વિ. સ. ૧, ૩. ૩૨, મુ. ૮-રે ? ઉપાર્જન કરતા નથી. ११८. सोच्चा पंचणाणाणं उप्पायानुप्पाय परूवणं ૧૧૮, ઋત્વા પાંચજ્ઞાનોનાં ઉપાર્જન-અનુપાર્જનનું પ્રરુપણ : प. सोच्चा णं भंते ! केवलिस्स वा-जाव- तप्पक्खिय પ્ર. ભંતે ! કેવળીથી -યાવતુ- કેવળી પાક્ષિક उवासियाए वा आभिणिबोहियणाणं -जाव ઉપાસિકાથી સાંભળીને શું કોઈ જીવ केवलनाणं उप्पाडेज्जा? આભિનિબોધિક જ્ઞાન -યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ? ૩. યમ!સના વત્રિરસ વી -Mાવ-તપૂર્વિય ઉ. ગૌતમ! કેવળી -યાવત- કેવળીપાક્ષિક ઉપાસિકાથી उवासियाए अत्थेगइए आभिणिबोहियणाणं ધર્મ સાંભળીને કોઈ જીવ આભિનિબોધિક જ્ઞાન -जाव- केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए णो -વાવ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કોઈ જીવ ૩પડે | પ્રાપ્ત કરતાં નથી. सेसं जहेव असोच्चा। બાકીનું વર્ણન અસોચ્ચા”નાં સમાન છે. तस्सणं अट्ठमअट्ठमेणं अनिक्खित्तेणं तवोकम्मेणं નિરંતર અટ્ટમ - અઠ્ઠમ તપ કર્મથી પોતાની अप्पाणं भावेमाणस्स पगइभद्दयाए तहेव -जाव આત્માને ભાવિત કરતાં પ્રકૃતિ ભદ્રતા આદિ ईहापोह-मग्गण-गवेसणं करेमाणस्स ओहिणाणे ગુણોથી ચાવતુ- ઈહા, અપોહ, માણા અને સમુLM | ગવેષણા કરતાં અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૯૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से णं तेणं ओहिनाणेणं समुप्पन्नेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं असंखेज्जाई अलोएलोयप्पमाणमेत्ताई खंडाई जाणइ पासइ। प. से णं भंते ! कइसु लेम्सासु होज्जा ? उ. गोयमा ! छसु लेम्मामु होज्जा, तं जहा છે. દસTU -Mાવ- ૬. મુ સા | प. से णं भंते ! कइसु णाणेसु होज्जा। ૩. નાયમી ! તિમુ વી, વા દો MT | तिसु होज्जमाणे9. કામિfણવોદિના, ૨. સુ થના , રૂ. દિનાબુ ઢબ્બા, चउसु होज्जमाणे - 9મfમળવોદિના, ૨. સૂચના, રૂ.દિના ४. मणपज्जवनाणेसु होज्जा। T. " ! સિના હીંના. સનો હોન્ના? उ. गोयमा ! एवं जोगो, उवओगो, संघयणं, संठाणं, उच्चत्तं, आउयंचएयाणि सव्वाणि जहा असोच्चाए तहेव भाणियब्वाणि । તે એ ઉત્પન્ન અવધિજ્ઞાનના પ્રભાવથી જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! તે કેટલી વેશ્યાઓમાં હોય છે ? ઉ. ગૌતમ ! તે છહ લેયાઓમાં હોય છે, જેમકે – ૧, કૃષ્ણ લેશ્યા -ચાવતુ- ૬. શુક્લલેશ્યા. પ્ર. ભંતે ! તે કેટલા જ્ઞાનોમાં હોય છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય છે. જો ત્રણ જ્ઞાનોમાં હોય તો - ૧. અભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન અને ૩, અવધિજ્ઞાનમાં હોય છે. જો ચાર જ્ઞાનોમાં હોય તો - ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન અને ૪, મન:પર્યવજ્ઞાનમાં હોય છે. પ્ર. ભંતે ! તે સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! જેમ અસોચ્ચાનાં યોગ, ઉપયોગ, સંહનન, સંસ્થાન, ગ્રાઈ અને આયુષ્યનાં વિષયમાં કહ્યું, તેજ પ્રમાણે અહીં પણ યોગાદિનાં વિષયમાં કહેવું જોઈએ. ભંતે ! તે અવધિજ્ઞાની સવેદી હોય છે કે અવેદી હોય છે ? ગૌતમ ! તે સવેદી પણ હોય છે અને અવેદી પણ હોય છે. પ્ર. જો તે અવેદી હોય છે તો શું ઉપશાંતવેદી હોય છે કે ક્ષીણવેદી હોય છે ? ઉ. ગૌતમ! તે ઉપશાંતવેદી હોતાં નથી. પરંતુ ક્ષીણ વેદી હોય છે. પ્ર. જો તે સવેદી હોય છે તો શું સ્ત્રીવેદી હોય છે -યાવતુ- પુરુષ નપુંસકવેદી હોય છે ? ઉ. ગૌતમ ! તે સ્ત્રીવેદી પણ હોય છે. પુરુષવેદી પણ હોય છે અને પુરુષ-નપુંસકવેદી પણ હોય છે. પ્ર. ભંતે ! તે અવધિજ્ઞાની સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! તે સકષાયી પણ હોય છે અને અકષાયી પણ હોય છે. प. से णं भंते ! किं सवेदए वा होज्जा. अवेदए वा उ. गोयमा ! सवेदए वा होज्जा, अवेदए वा होज्जा। प. जइ अवेदए होज्जा किं उवसंतवेयए होज्जा, खीणवेयए होज्जा ? उ. गोयमा ! नो उवसंतवेयए होज्जा, खीणवेयए દન્ના | प. जइ सवेयए होज्जा किं इत्थीवेयए होज्जा -जाव पुरिसनपुंसगवेयए वा होज्जा ? उ. गोयमा ! इत्थीवेयए वा होज्जा, पुरिसवेयए वा होज्जा, पुरिसनपुंसगवेयए वा होज्जा । प. से णं भंते ! सकसाई होज्जा, अकसाई होज्जा? उ. गोयमा ! सकसाई वा होज्जा. अकसाई वा होज्जा। Page #398 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૫૩ प. जइ अकसाई होज्जा किं उवसंतकसाई होज्जा, खीणकसाई होज्जा? गोयमा ! नो उवसंतकसाई होज्जा. खीणकसाई ઢબ્બા | प. जइ सकसाई होज्जा से णं भंते ! कइसु कसाएसु उ. गोयमा ! चउसु वा, तिसु वा, दोसु वा, एक्कम्मि वा हाज्जा। चउसु होज्जमाणेचउसु संजलणकोह-माण-माया-लोभेसु होज्जा, तिसु होज्जमाणेतिसु संजलणमाण-माया-लोभेसु होज्जा, दोसु होज्जमाणेदोसु संजलणमाया-लोभेसु होज्जा, एक्कम्मि होज्जमाणे एक्कम्मि संजलणे लोभे होज्जा । प, तस्स णं भंते ! केवइया अज्झवसाणा पण्णत्ता ? પ્ર. જો તે અકષાયી હોય છે તો શું ઉપશાંતકષાયી હોય છે કે ક્ષીણકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! તે ઉપશાંતકષાયી હોતા નથી, પરંતુ ક્ષીણકષાયી હોય છે. પ્ર. ભંતે ! જો તે સકપાયી હોય છે તો કેટલા કષાયોમાં હોય છે ? ઉ. ગૌતમ ! તે ચાર કષાયોમાં, ત્રણ કપાયોમાં, બે કષાયોમાં અથવા એક કષાયમાં હોય છે. જો તે ચાર કષાયોમાં હોય છે, તો સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભમાં હોય છે. જો ત્રણ કષાયોમાં હોય છે. તો સંજ્વલન માન, માયા અને લોભમાં હોય છે. જો બે કપાયોમાં હોય છે. તો સંજ્વલન માયા અને લોભમાં હોય છે, જો તે એક કષાયમાં હોય છે, તો એક સંજ્વલન લોભમાં હોય છે. પ્ર. ભંતે ! તે અવધિજ્ઞાનીનાં કેટલા અધ્યવસાય બતાવ્યા છે ? ગૌતમ ! તેના અધ્યવસાય અસંખ્યાત હોય છે. બાકીનું વર્ણન અસોચ્ચાનાં સમાન કેવળવજ્ઞાન દર્શનની ઉત્પત્તિ સુધી સમજવું જોઈએ. પ્ર. ભંતે ! તે કેવળી-પ્રરૂપિત ધર્મનું વર્ણન કરે છે -વાવતુ- ઉદાહરણ આપીને સમજાવે છે ? ઉ. હા, ગૌતમ ! તે કેવળી-પ્રરૂપિત ધર્મ કહે છે, -ચાવતુ- ઉદાહરણ આપીને સમજાવે છે. પ્ર. ભંતે ! શું તે કોઈને પ્રવ્રજિત અને મુંડિત પણ કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે પ્રવ્રજિત પણ કરે છે અને મુંડિત પણ કરે છે. પ્ર. ભંતે ! શું તેના શિષ્ય પણ કોઈને પ્રવ્રજિત કરે છે અને મુંડિત પણ કરે છે ? ઉ. હા, ગૌતમ ! તેના શિષ્ય પણ ધ્વજિત કરે છે અને મુંડિત પણ કરે છે. પ્ર. ભંતે ! શું તેના પ્રશિષ્ય પણ કોઈને પ્રવ્રજિત કરે છે અને મુંડિત કરે છે ? उ. गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता। सेसंजहाअसोच्चाए, तहेव-जाव-केवलवरणाण दंसण समुष्पज्जइ। प. से णं भंते ! केवलिपण्णत्तं धम्म आघविज्जा वा -जाव- उवदंसेज्ज वा परूविज्जा वा ? उ. हंता,गोयमा! आघविज्जा वा-जाव-उवदंसेज्जा वा परूविज्जा वा। . vf “તેં ! પત્રાવૈજ્ઞ વ, મુંડવેન્ન વ ? ૩. દંતા, મા! [વાવૈજ્ઞ વા, મુંડાવૈજ્ઞ વા. प. तस्स णं भंते ! सिस्सा वि पवावेज्ज वा, मुंडावेज्ज વી? ૩. હંતા, મા ! વીવેન્દ્ર વા, મુંડાવૈજ્ઞ ત્ર | 1. તમે જે મંતે ! ઘfસસા વિ मुंडावेज्ज वा? વાવેજ્ઞ વા, Page #399 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ ૩. ૫. ૩. દંતા, ગોયમા ! સિાફ -ખાવ- સત્ત્વવુવાળમંત રેડ્। ૬. ૩. હંતા, ગોયના ! પવાવેખ્ખ વા, મુંડાવેખ્ખ વા સેજું મંતે ! સિાફ -ખાવ- મનદુવાળમંત રેફ ? ૬. तस्स णं भंते! सिस्सा वि सिज्झति -जाव- अंतं તિ? હંતા, ગોયમા ! સિiતિ -ખાવ- અંતે રતિ । तस्स णं भंते! पसिस्सा वि सिज्झंति - जाव- अंतं તિ? ૩. દંતા, ગોયમા ! સિષ્યંતિ -ખાવ- અંતે રતિ । से णं भंते ! किं उड्ढं होज्जा, एवं पुच्छा जहेव असोच्चाए । ૫. ते णं भंते ! एकसमएणं केवइया होज्जा ? ૩. શૌયમા ! દોનું વો વા, વો વા, તિTMિ વા, उक्कोसेणं अट्ठसयं । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ सोच्चा णं केवलिस्स वा - जाव- केवलिउवासियाए वा - जाब- अत्थेगइए केवलनाणं उप्पाडेज्जा, अत्थेगइए केवलनाणं नो उप्पाडेज्जा ।। ૫. નીવા હું ભંતે ! િનાળી, અન્નાળી? ૩. ગોયમા ! નીવા નાળી વિ, અન્નાળી વિ अत्थेगइया एगनाणी । जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी, अत्थेगइया चउनाणी, जे एगनाणी ते नियमा केवलनाणी । ઉ. પ્ર. ભંતે ! તે સિદ્ધ હોય છે યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ હા, ગૌતમ ! તેના પ્રશિષ્ય પણ પ્રવ્રુજિત કરે છે અને મુંડિત પણ કરે છે. ઉ. હા, ગૌતમ ! તે સિદ્ધ હોય છે -યાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ભંતે ! શું તેના શિષ્ય પણ સિદ્ધ હોય છે -યાવત્સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે પણ સિદ્ધ હોય છે યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ભંતે ! શું તેના પ્રશિષ્ય પણ સિદ્ધ હોય છે -યાવત્- સર્વ દુઃખોનો અંત કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે પણ સિદ્ધ હોય છે -યાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. પ્ર. ઉ. વિયા. સ. ૬, ૩. ૨૨, મુ. ૨૨-૪૪ ૨૧. નીવ ચડવીસભુ સિદ્ધેનુ ય નાળાનાખિત્ત વવપ્ન- ૧૧૯, જીવ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં જ્ઞાનીત્વ-અજ્ઞાનીત્વનું પ્રરુપણ : ભંતે ! તે ઊર્ધ્વલોકમાં હોય છે, ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર "અસોચ્ચા” નાં સમાન અહીં પણ જાણવાં જોઈએ. ભંતે ! તે એક સમયમાં કેટલા હોય છે ? ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ એક સો આઠ હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - કેવળી યાવત્ કેવળીપાક્ષિક ઉપાસિકાથી ધર્મ શ્રવણ કરી -યાવ- કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જન કરે છે અને કોઈ જીવ કેવળજ્ઞાન ઉપાર્જન કરતાં નથી. પ્ર. ભંતે ! જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. કેટલાક જીવ એક જ્ઞાનવાળા છે. જે જીવ જ્ઞાની છે, તેમાંથી કેટલાક જીવ બે જ્ઞાનવાળા છે. કેટલાક જીવ ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક જીવ ચાર જ્ઞાનવાળા છે, જે એક જ્ઞાનવાળા છે, તે નિયમતઃ કેવળજ્ઞાની છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૫૫ जे दुन्नाणी ते १. आभिणिबोहियनाणी य, ૨. મુનાજી યા जे तिन्नाणी ते १. आभिणीबोहियनाणी य, ૨. મુચના ય, રૂ. મોદિના વા. अहवा १. आभिणिबोहियनाणीय, २.सुयनाणीय, ३. मणपज्जवनाणी य। जे चउनाणी ते १. आभिणिबोहियनाणी य, ૨. સુનાઇf ય, રૂ. મોદિનાર, ૪. મUપન્નवनाणी य। जे अन्नाणी ते अत्थेगइया दुअन्नाणी, જે બે જ્ઞાનવાળા છે, તે-૧. આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે. ૧. આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની છે. અથવા ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. મન:પર્યવજ્ઞાની છે. ચાર જ્ઞાનવાળા છે, તે-૧, આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની, ૪. મન:પર્યવજ્ઞાની છે. જે અજ્ઞાની છે. તેમાંથી કેટલાક જીવ બે અજ્ઞાનવાળા છે. કેટલાક જીવ ત્રણ અજ્ઞાનવાળા છે. જે જીવ બે અજ્ઞાનવાળા છે, તે- ૧. મતિઅજ્ઞાની, ૨. શ્રુતઅજ્ઞાની છે. જે જીવ ત્રણ અજ્ઞાનવાળા છે, તે -૧. મતિઅજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. વિર્ભાગજ્ઞાની છે. अत्थेगइया तिअन्नाणी। जे दुअन्नाणी ते १. मइअन्नाणी य, २. सुयअन्नाणी ય! जेतिअन्नाणी ते १.मइअन्नाणीय, २. सुयअन्नाणी ૨. રૂ. ત્રિમંાના - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૨૬ ૫. ૮ ૨, નેરા ઈ મંત ! કિં ના , ના ? પ્ર. ૧. ભંતે ! નૈરયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ૩. નાયમી ! નાળા વિ, નાળા વિશે जे नाणी ते नियमा तिन्नाणी, तं जहा ૨. માઈમળવોદિયના ચ, ૨. સુચના , રૂ. દિના जे अन्नाणी ते अत्थेगइया दुअन्नाणी, अत्थेगइया तिअन्नाणी। एवं तिण्णि अण्णाणाणि भयणाए। - વિચા. સ. ૮, ૩, ૨, મુ. ૩ ૦ प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं णाणी अण्णाणी? उ. गोयमा ! णाणी वि, अण्णाणी वि । जेणाणी ते णियमा तिण्णाणी. तं जहा ગૌતમ ! નૈરયિક જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે નિયમતઃ ત્રણ જ્ઞાનવાળા છે, જેમકે – ૧. આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે, તેમાંથી કેટલાક બે અજ્ઞાનવાળા છે. કેટલાક ત્રણ અજ્ઞાનવાળા છે. આ પ્રમાણે ત્રણ અજ્ઞાન (વિકલ્પ)થી જાણવા જોઈએ, પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિશ્ચયથી ત્રણ જ્ઞાનવાળા છે, જેમકે - . નવી, , , મુરૂર Page #401 -------------------------------------------------------------------------- ________________ ૯૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. સામળિવોદિયTTઈ. ૨. ચTroff, રૂ. ફિTTTT जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणि, अत्थेगइया ति अन्नाणी। जे दु अन्नाणी ते णियमा १. मइअन्नाणी य, ૨. મુર્ય-ચUTTT ચા जे ति अन्नाणी ते नियमा १. मइ-अण्णाणी, ૨. સુચ-૩UIToff, રૂ. વિમેTWITT વિ ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે તેમાંથી કોઈ બે અજ્ઞાનવાળા છે અને કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે નિયમથી ૧ મતિ-અજ્ઞાની અને ૨. શ્રુત-અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાનવાળા છે તે નિયમથી ૧, મતિ અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની અને ૩, વિર્ભાગજ્ઞાની सेसा णं णाणी वि, अण्णाणी वि तिण्णि । પર્વ -નવિ- મહેસત્તમU/ - નવા. કિ. રૂ, મુ. ૮૮ (૨) ૫. તે ૨, મુરામારી i મંત! કિં ના, બના? બાકીની પૃથ્વીઓનાં નૈરયિક જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. પૂર્વવત્ ત્રણેય છે, આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૨. અંતે ! અસુરકુમાર જ્ઞાની છે કે અજ્ઞાની . गोयमा ! जहेव नेरइया तहेव असुरकुमारा। ઉ. ગૌતમ ! નૈરયિકોનાં સમાન અસુરકુમારોનાં માટે પણ વર્ણન કરવું જોઈએ. ઢં. રૂ-9. , -નવ- થાિચમારT ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. 1. ૨ ૨૨, Tદ્રવિજાથા મંત જિં ના પ્ર. ૬.૧૨, ભંતે ! પૃથ્વીકાયિક જીવ જ્ઞાની છે કે ગઇUT ? અજ્ઞાની છે ? गोयमा ! नो नाणी, अन्नाणी, ते नियमा दु ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે, તે સUOTT, તે નહીં નિયમતઃ બે અજ્ઞાનવાળા છે. જેમકે - 9. મનાઈ , ૨. મુય મનાઈ ' | ૧. મતિ-અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની, ૬. ૨૨-૨૬. નાવ- સાસરૂ I ૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. T. તે ૨૭, દ્રિા છ અંત ! જિં નાપા. નાઇft ? પ્ર. ૬.૧૭. અંતે ! બેઈન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. નાયમા ! ના વિ, ના વિ . ગૌતમ ! બે ઈન્દ્રિય જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. जे नाणी ते नियमा दुन्नाणी, तं जहा જે જ્ઞાની છે, તે વગર વિકલ્પનાં બે જ્ઞાનવાળા હોય છે, જેમકે - 9. મfમવાદિના , ૨. મુચના ય ૧, આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુત જ્ઞાની. जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा જે અજ્ઞાની છે, તે નિયમત: બે અજ્ઞાનવાળા છે, જેમકે - નવી. ઘડિ. ૨, મુ. ૨ ૩ (૨૧) For 8 નવા ડિ , મુ. ૨૮-૨ ૬ ૬ ૨. Page #402 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૫૭ १. आभिणिबोहियअन्नाणी य, २. सुयअन्नाणी ૧. આભિનિબોધિક અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની. ૯. ૨૮-૧૧. પુર્વ તેત્યિા કGરહ્યિા ? ૮.૧૮-૧૯આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ૧૯. ચઉન્દ્રિય જીવોનાં માટે પણ જાણવું જોઈએ. પ્ર. ૬.૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. આ પ્રમાણે ત્રણ જ્ઞાન અને ત્રજ્ઞ અજ્ઞાન (વિકલ્પ) થી જાણવા જોઈએ. प. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! किं નાળી, નાળી? ૩. ગયા ! ના વિ. અનાજ વિશે जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी। एवं तिणि नाणाणि तिण्णि अण्णाणाणि य भयणाए। - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૨૨-૩૪ प. सम्मुच्छिम पंचेंदियतिरिक्खजोणिय जलयराणं મંત વિ ના, મનાઈ? गोयमा ! णाणी वि. अण्णाणी वि, जे नाणी ते नियमा दुन्नाणी, तं जहा१. आभिणिबोहियणाणी य, २. सुयणाणी य, जे अण्णाणी ते नियमा दुअन्नाणी, तं जहा $ પ્ર. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યયોનિક જલચર શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમત: બે જ્ઞાનવાળા છે, જેમકે૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની. જે અજ્ઞાની છે તે નિયમત: બે અજ્ઞાનવાળા છે, જેમકે - ૧, આભિનિબોધિક અજ્ઞાની, ૨. શ્રતઅજ્ઞાની. १. आभिणिबोहिय अन्नाणी य, २. सुय अन्नाणि थलयराणं खहयराणं एवं चेव । प. गब्भवतिय पंचेंदिय तिरिक्खजोणिय जलयराणं भंते ! किं नाणी अन्नाणी ? બ ૩. * जे णाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया તિના जे दुन्नाणी ते णियमा-१. आभिणिबोहियणाणी य, ૨. મુય ચા जे तिण्णाणी ते नियमा-१.आभिनिबोहियणाणी, ૨. સુથTIળા, રૂ. fevITળા જા एवं अण्णाणि वि। (સમ્યુમિ ) સ્થળચરો ખેચરોનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે કેટલાક બે જ્ઞાનવાળા છે અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે તે નિયમથી : ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તે નિયમત: ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની છે. આ પ્રમાણે અજ્ઞાની પણ જાણવા જોઈએ. રૂ. નવી કિ. રૂ, સુ. ૧૭ (૨) 9. નવા રિ, ૨, મુ. ૨૮ - ૨, નીવા, પરિ. , મુ. ૨૨-૩ ૦ Page #403 -------------------------------------------------------------------------- ________________ (૯૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ थलयराणं खहयराणं एवं चेव । - નૈવા, ૬િ. ૬, મુ. રૂ૫-૪૦ दं. ०१. मणुस्सा जहा जीवा तहेव, पंच नाणाणि तिणि अण्णाणाणि य भयणाए। - વિવા. ૫.૮, ૩. ૨, મુ. ૨૬ प. सम्मुच्छिम मणुम्मा णं भंते ! किं नाणी, अन्नाणी? (ગર્ભજ) સ્થળચરો ખેચરોનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. ૬.૨૧. જે પ્રમાણે ઔવિક જીવોનું વર્ણન છે તે પ્રમાણે મનુષ્યોમાં પણ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પથી કહેવા જોઈએ. પ્ર. ભંતે ! સમૂરિસ્કમ મનુષ્ય શું જ્ઞાની છે કે અજ્ઞાની ૩. માં ! CTVT. સUTT. તે નિયમ 'મUTTનદી , મદ અના, , મુજ મન ૫ | प. गभवक्कंतिय मणुस्माणं भंते ! किंनाणी, अण्णाणी? ૩. મા ! | વિ ગઇUTIળા વિા. जे णाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी, अत्यगइया चउणाणी, अत्थेगइया TITUTTI जे दुण्णाणी ते नियमा-१.आभिणिवोहियणाणी, ૨. મુચના ચાર जे तिणाणी ते १. आभिणिवोहियणाणी, ૨. સૂચTIf, રૂ. fUTTTT ચ | अहवा १. आभिणिवोहियणाणी, २. सुयणाणी, રૂ. મUTTગ્નવUTTTT ચા जे चउणाणी ते णियमा-१. आभिणिबोहियणाणी, २. सुयणाणी, ३. ओहिणाणी ४. मणपज्जवणाणी ય | जे एगणाणी ते नियमा-१. केवलणाणी। ઉ. ગૌતમ ! જ્ઞાની નથી. પરંતુ અજ્ઞાની છે. તે નિયમત: બે અજ્ઞાનવાળા છે, જેમકે – ૧. મતિ અજ્ઞાની, ૨, શ્રુત અજ્ઞાની. પ્ર. ભંતે ! ગર્ભજ મનુષ્ય શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તે કેટલાક બે જ્ઞાનવાળા છે, કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે અને કેટલાક એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે તે નિયમત : ૧. અભિનિબોધિક જ્ઞાની, ૨, શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે તે ૧, આભિનિબોધિકજ્ઞાની, ૨, શ્રુતજ્ઞાની, ૩, અવધિજ્ઞાની છે. અથવા ૧, આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, 3, મન:પર્યવજ્ઞાની છે. જે ચાર જ્ઞાનવાળા છે તે નિયમતઃ ૧. અભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની, ૪. મન:પર્યવજ્ઞાની છે. જે એક જ્ઞાનવાળા છે તે નિયમત: એક કેવળજ્ઞાની છે. આ પ્રમાણે અજ્ઞાની પણ બે અજ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા છે. ૬.૨૨. વાણવ્યંતર દેવોનું વર્ણન નૈરયિકોનાં સમાન છે. દે. ૨૩-૨૪, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમત: પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! સૌધર્મ- ઈશાન કલ્પમાં દેવ શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? एवं अण्णाणी वि दुअण्णाणी, ति अण्णाणी। - નવ, પરિ, ૨, મુ. ૮૧ હું ૨૨. વામંા નહીં નેTI दं. २३-२४.जोइसिय वेमाणियाणं तिण्णि नाणा तिण्णि अन्नाणा नियमा। - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૩ - રૂ ૭ प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा किं णाणी, અUT ? 2. નવ, rfz. ૨ મુ. Jairi Education International ? ૨. નવા. પુષિ, , મુ. ૮ર For Private & Personal use only Page #404 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. નાયમી ! IT વિ, અUTTTTT વિ. ઉ. ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. जे णाणी ते णियमा तिण्णाणी, तं जहा જે જ્ઞાની છે તે નિયમતઃ ત્રણ જ્ઞાનવાળા છે, જેમકે - ૨. ગામળિવોદિયા , ૨. મુયTrift, ૧, આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, ૩. અવધિજ્ઞાની. जे अण्णाणी ते णियमा तिअण्णाणी, तं जहा જે અજ્ઞાની છે, તે નિયમતઃ ત્રણ અજ્ઞાનવાળા છે, જેમકે - १.मइअण्णाणी, २.सुयअण्णाणी, ३.विभंगणाणी ૧.મતિઅજ્ઞાની, ૨. શ્રતઅજ્ઞાની, ૩. વિર્ભાગજ્ઞાની. ૨ | વં -ના-નેના આ પ્રમાણે રૈવેયક સુધી જાણવું જોઈએ. अणुत्तरोववाइया णाणी. णो अण्णाणी नियमा અનુત્તરોપપાતિક દેવ જ્ઞાની છે, અજ્ઞાની નથી तिण्णाणी। તે નિયમતઃ ત્રણ જ્ઞાનવાળા . - નવી. પરિ. ૩, મુ. ૨૦ ? (૬) प. सिद्धा णं भंते ! किं णाणी, अण्णाणी ? પ્ર. ભંતે ! સિદ્ધ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? गोयमा ! नाणी, नो अण्णाणी, नियमा एगणाणी ઉ. ગૌતમ ! સિદ્ધ જ્ઞાની છે, અજ્ઞાની નથી તે વગર केवलणाणी। વિકલ્પ એક કેવળજ્ઞાનવાળા છે. - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૨૮ ૨૦. સાઈ વીસ સાર વિવથા નાજિત્તાનાત્તિ પૂવો - ૧ ૨૦. ગતિ આદિ વીસ દ્વારોની વિવાથી જ્ઞાનત્વ અજ્ઞાનત્વનું પ્રાણ : ૨. અતિ તારે - ૧. ગતિ દ્વાર : 1. નિરવ or મંત! નવા વિંનાઅના? પ્ર. ભંતે ! નરક ગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? उ. गोयमा ! नाणी वि, अन्नाणी वि । ઉ. ગૌતમ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. तिण्णि नाणाइं नियमा तिण्णि अन्नाणाई भयणाए। જે જ્ઞાની છે, તે નિયમત: ત્રણ જ્ઞાનવાળા છે અને જે અજ્ઞાની છે તે ભજના (વિકલ્પ) થી ત્રણ અજ્ઞાનવાળા છે. प. तिरियगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? પ્ર. ભંતે ! તિર્યંચગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની उ. गोयमा ! दो नाणा, दो अन्नाणा नियमा। ઉ. ગૌતમ ! તે નિયમતઃ (વગર વિકલ્પનાં) બે જ્ઞાન અને બે અજ્ઞાનવાળા છે. પ્ર. ભંતે ! મનુષ્ય ગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની प. मणुस्सगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? उ. गोयमा ! तिण्णि नाणाई भयणाए, दो अन्नाणाई नियमा। देवगइया जहा निरयगइया। ઉ. ગૌતમ ! તેના ભજના (વિકલ્પ)થી ત્રણ જ્ઞાન હોય છે અને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. દેવગતિનાં જીવોમાં જ્ઞાન અને અજ્ઞાનનું વર્ણન નરક ગતિનાં જીવોનાં સમાન છે. - ૧. આ દ્વારમાં ગત્યમુખી જીવીના અવલાએ પૂછi : Private & Personal use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૯૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. सिद्धगइया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? પ્ર. ભંતે ! સિદ્ધ ગતિનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ઉ. ગૌતમ ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન છે. ૩. ગયા ! નહીં સિT. - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૩૧-૪૩ ૨. વિચાર1. સઢિયા ને અંતે ! નીવા ઉનાળા. અનાજી ? उ. गोयमा ! चत्तारि नाणाई तिण्णि अन्नाणाई મયUTTU I 1. નિતિયા નું મંતે ! નીવા ( નાળા. મનાઈ ? ૨. ઈન્દ્રિય દ્વાર : પ્ર. ભંતે ! સેન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે. પ્ર. ભંતે ! એક ઈન્દ્રિયવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! પૃથ્વીકાયિક જીવોનો સમાન છે. (અર્થાત અજ્ઞાની છે.) ૩. ગોચમા ! ગપુરવિવારે बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं दो नाणा, दो अन्नाणा नियमा। पंचेंदिया जहा सइंदिया। બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવોમાં નિયમત: બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પાંચ ઈન્દ્રિયોવાળા જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોની જેમ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અનિન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ! તેનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું જોઈએ. प. अणिंदिया णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. ગોયમ ! નહીં સિહા - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૪-૪૮ ૩. યારે1. સવાણા મંત! નીવા જિં નાળા. સનાળી ? उ. गोयमा ! पंच नाणाणि, तिणि अन्नाणाई भयणाए। ૩. કાય દ્વાર : પ્ર. ભંતે ! સકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! સકાયિક જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી હોય છે. पुढविकाइया -जाव- वणस्सइकाइया नो नाणी, अन्नाणी। नियमा दुअन्नाणी, तं जहा પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધી જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે નિયમતઃ બે અજ્ઞાનવાળા છે, જેમકે - ૨. મગનાળા ય, ર, જૂથબનાળા યા? तसकाइया जहा सकाइया। ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત અજ્ઞાન. ત્રસકાયિક જીવોનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! અકાયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! એનું વર્ણન સિદ્ધોનાં સમાન જાણવું જોઈએ. v માથા નીવ કિં નાના, મનાઈ ? ૩. ગોયમાં ! ગઈ સિTI - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૪૧-૧૨ ૬. નવા, રિ. ૨, મુ. ૨ ૩ (૨૬). Page #406 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૪. મુહુમવાર – ૬. સુદુમા નં મંતે ! નીવા વિ નાળી, અન્નાની ? ૩. ગોયમા ! નહીં પુવિજાડ્યા | વાયરા નું મંતે ! નીવા હિં નાળી, અન્નાળી ? ૬. ૩. ગોયમા ! નહા સાડ્યા. प. नो सुहुमा नोबायरा णं भंते! जीवा किं नाणी, अन्नाणी ? ૩. ગોયમા ! ના સા - વિયા. સ. ૮, ૭. ૨, મુ. બ્રૂ-બ્ ५. पज्जत्तापज्जत्त दारं ૫. વજ્ઞત્તા જું મંતે ! નીવા વિ નાળી, અનાની? ૩. ગોયમા ! નહીં સગવા ૧.. પદ્મત્તા નું મંતે ! નેરડ્યા કિ નાળી, अन्नाणी ? ૩. ગોયમા ! તિળ્િ નાળા, તિબ્ધિ અન્નાળા નિયમા ૧. . ૨-??. ના તેરા ણં ખાવ- થળિયવુંમારા! વં. શ્ર. પુત્તવિજાડ્યા નહા ઇન્તિતિયા । ઢું ?-૨૬. વૅ -ખાવ- ૧૩રિતિયા ૧. ૨૦.વપ્નત્તાĪમંતે!જેંદ્રિય-તિરિવqનોળિયા વિનાળી, અન્નાની ? ૩. ગોયમા ! તિ—િ નાળા, તિબ્ધિ અન્ના મયળાણું | ૐ. ૨o. મજુસ્સા નહીં સાડ્યT | વં. ૨૨-૨૪. વાળમંતર-ખોસિય-ટેમાળિયાના नेरइया । ૬. અવગ્નત્તા ાં મંતે ! નીવા વિં તાળી, અન્નનળી ? उ. गोयमा ! तिण्णि नाणा, तिण्णि अन्नाणा भयणाए । For Private ૪. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ૫. પ્ર. ઉ. પ્ર. ૯૬૧ સૂક્ષ્મ દ્વાર ઃ ભંતે ! સૂક્ષ્મ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! એનું વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. ઉ. ગૌતમ ! તેનું વર્ણન સિદ્ધોના સમાન છે. પ્ર. ઉ. ભંતે ! બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! આનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. ભંતે ! નો સૂક્ષ્મ નો બાદર જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? પર્યાપ્ત-અપર્યાપ્ત દ્વાર : ભંતે ! પર્યાપ્તા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તે સકાયિક જીવોનાં સમાન છે. ક્રૂ,૧. ભંતે ! પર્યાપ્ત નૈરયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! આમાં નિયમતઃ ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન હોય છે. નં.૨-૧૧. પર્યાપ્ત (અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી) પર્યાપ્ત નૈરયિક જીવોનાં સમાન છે. નં.૧૨. પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ એકેન્દ્રિય જીવોના સમાન છે. દં.૧૩-૧૯. આ પ્રમાણે પર્યાપ્ત ચઉરેન્દ્રિય સુધી જાણવું જોઈએ. પ્ર, ક્રૂ,૨૦, ભંતે ! પર્યાપ્ત પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી થાય છે. નં.૨૧. પર્યાપ્ત મનુષ્ય સકાયિક જીવોનાં સમાન છે. ૬.૨૨-૨૪. પર્યાપ્ત વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક નૈરયિક જીવોનાં સમાન છે. ભંતે ! અપર્યાપ્તા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના(વિકલ્પ)થી હોય છે. Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૯૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ [ રે , અMTI | મંતે ! ને રડ્યા કિં નાળા, ના ? उ. गोयमा ! तिण्णि नाणा नियमा, तिण्णि अन्नाणा મયTT I ઢં. ૨-૨૨. પર્વ -ગાવ- થયેશુમારી ઢ. ૨૨-૨૬. કુત્તવિવફા-નવ-સાક્સાચા નહીં વિચા . ૮ ૨૭. વૈઢિયા / મેતે ! સન્મત્ત જિં નાખft, ના ? ૩. યમ ! ઢો નાના, દ્રો ના નિયમ | ટું, ૧૮-૨૦ , ર્વ-ના- ૪િ-તિરિરૂનો णियाणं। 1. ૨ ૨૧, પન્નત્તા ઇ મંત ! મનુસ્મા જિં નાપા, પ્ર. ૮.૧, ભંતે ! અપર્યાપ્તા નૈરયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન નિયમત હોય છે અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ૬. ૨-૧૧. નૈરયિક જીવોની જેમ અપર્યાપ્ત સ્વનિતકુમાર દેવો સુધી વર્ણન કરવું જોઈએ. ૬.૧૨-૧૬. પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક જીવો સુધીનું વર્ણન એકેન્દ્રિય જીવોનાં સમાન છે. પ્ર, ૮, ૧૭, ભંતે ! અપર્યાપ્તા બેઈન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! આમાં બે જ્ઞાન કે બે અજ્ઞાન નિયમતઃ હોય છે. . દ, ૧૮-૨૦. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૨૧. ભંતે ! અપર્યાપ્તા મનુષ્ય જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને બે અજ્ઞાન નિયમત: હોય છે. ૮.૨૨. અપર્યાપ્ત વાણવ્યતર જીવોનું વર્ણન નૈરયિક જીવોનાં સમાન છે. પ્ર. ૬.૨૩-૨૪, ભંતે ! અપર્યાપ્તા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ !. તેમાં ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન નિયમતઃ હોય છે. પ્ર. ભંતે ! નો પર્યાપ્તા-નોઅપર્યાપ્તા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! એનું વર્ણન સિદ્ધ જીવોના સમાન છે. उ. गोयमा ! तिण्णि नाणाई भयणाए, दो अन्नाणाई नियमा। હું ૨૨ વળતા નહીં ને प. दं. २३-२४, अपज्जत्ता जोइसिय वेमाणिया णं મંત ! વુિં ના, ના ? उ. गोयमा ! तिण्णि नाणा, तिण्णि अन्नाणा नियमा। प. नो पज्जत्तगा-नो अपज्जत्तगा णं भंते ! जीवा किं ના. અના? ૩. મા ! નET સિTI. - વિથ, મ, ૮, ૩. ૨, મુ. ૬૬ - ૭ ૦ ૬. મવત્યિકારप. निरयभवत्था णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૬. ભવસ્થ દ્વાર : પ્ર. ભંતે ! ભવસ્થ નૈરયિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની उ. गोयमा ! जहा निरयगइया । ઉ. ગૌતમ ! એના વિષયમાં નરક ગતિનાં જીવોનાં સમાન કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ભવસ્થ તિર્યંચ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? प. तिरियभवत्था णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? Page #408 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. કાયમ ! તિfvg નાચ, તિfor ના મચTTU / ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ - 1 ભજનાથી હોય છે. પ્ર. ભંતે ! ભવસ્થ મનુષ્ય જીવ જ્ઞાની છે કે અજ્ઞાનનાં प. मणुग्मभवत्था णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૩. ચમા ! નદી તથા प. देवभवत्था णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. Tયમ ! ના નિરથમવત્યT ઉ. ગૌતમ ! તે સકાયિક જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! ભવસ્થ દેવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! આનું વર્ણન ભવસ્થ નરયિક જીવોનાં સમાન છે. અભવસ્થ જીવોનું વર્ણન સિદ્ધોનાં સમાન છે. अभवत्था जहा सिद्धा। - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૭૨-૭૬ ૭. મવિિારેપૂ. મવનિદ્ધિા નું બં!ગવા વિંના . સનાળા ? ૩. IT ! નહ સાયા प, अभवसिद्धिया णं भंते! जीवा किं नाणी. अन्नाणी? ૭. ભવસિદ્ધિક દ્વાર : પ્ર. ભંતે ! ભવસિદ્ધિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે સકાયિક જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! અભયસિદ્ધિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી, પરંતુ અજ્ઞાની છે. આમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી હોય છે. પ્ર. ભંતે ! નો ભવસિદ્ધિક-નો અભવસિદ્ધિક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે સિદ્ધ જીવોનાં સમાન છે. उ. गोयमा ! नो नाणी अन्नाणी, तिण्णि अन्नाणाई भयणाए। नो भवसिद्धिया-नाअभवसिद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૩. યમ ! ના સિદ્ધા - વિયા. મ. ૮, ૩. ૨, મુ. ૭૬-૭૮ ૮, નિતારેप. सण्णी णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૩. Tયમા ! નહી સહિત્ય असण्णी जहा बेइंदिया। नो सण्णी, नो असण्णी जहा सिद्धा। - વિ . સ. ૮, ૩. ૨, મુ. ૭૦-૮ ૧. જિલારે૫. વિદ્યા મંત ! દ્ધ guત્તા ? ૩. યમી ! સંવિદ દ્ધ guત્તા, તે નહીં ૨. નાત્રિદ્ધ. ૨, ટૂંસાઇટ્વ. રૂ. ચરિત્ત૮દ્ધ, ૮, ચરિત્તાવરિત્તસ્ત્રદ્ધ, ૬. પદ્ધિ . ૬. 7Tમત્રદ્ધ, ૭. માદ્ધ, ૮, ૩વમી , ૧. વરિદ્ધી . ? , કુંઢિય©દ્ધા ૮, સંજ્ઞી દ્વાર : પ્ર. ભંતે ! સંજ્ઞી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! સેન્દ્રિય જીવોનાં સમાન છે. અસંજ્ઞી જીવ બેઈન્દ્રિય જીવોનાં સમાન છે. નોસંજ્ઞી-નો અસંજ્ઞી જીવ સિદ્ધ જીવોનાં સમાન છે. ૯. લબ્ધિ દ્વાર : પ્ર. ભંતે ! લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! લબ્ધિ દસ પ્રકારની કહી છે, જેમકે - ૧. જ્ઞાનલબ્ધિ, ૨. દર્શનલબ્ધિ, ૩. ચારિત્રલબ્ધિ, ૪. ચારિત્રાચારિત્ર લબ્ધિ, ૫. દાન લબ્ધિ, ૬. લાભ લબ્ધિ, ૭. ભોગ લબ્ધિ, ૮. ઉપભોગ લબ્ધિ , ૯. વીર્ય લબ્ધિ, ૧૦. ઈન્દ્રિય લબ્ધિ. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૯૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૫. () નાપાત્ર મસ્તે ! વિદT TTTT? પ્ર. (૧-ક) ભંતે ! જ્ઞાનલબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ૩. નોયા ! વિદT TUત્તા, તે નહીં ૨. આમિરનવોદ્ધિનાદ્ધિી -ગાવ-૫. વસ્ત્રના ત્રિી ! प. (१.ख) अन्नाणलद्धी णं भंते ! कइविहा पण्णत्ता? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. આભિનિબોધિકજ્ઞાનલબ્ધિ -જાવતું. ૫. કેવળજ્ઞાન લબ્ધિ. પ્ર. (૧.ખ) ભંતે ! અજ્ઞાન લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ૩. ગયા ! તિવિદ quત્તા, તેં નહીં ગૌતમ ! અજ્ઞાન લબ્ધિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૨. મરનાથદ્ધ, ૨. મુનાગઢી, રૂ. વિમંગનાનત્રદ્ધા ૫. (૨) ટૂંસાત્રદ્ધા મંતે ! વિદા પપURા ? ૧. મતિ-અજ્ઞાન લબ્ધિ, ૨. શ્રુત-અજ્ઞાન લબ્ધિ, ૩. વિર્ભાગજ્ઞાન લબ્ધિ. પ્ર. (૨) ભંતે ! દર્શન લબ્ધિ કેટલા પ્રકારની કહી ૩. નાયમી ! તિવિદT TUત્ત, તે નહીં ૨. સમäસદ્ધિા , ૨. બિછાવંસદ્ધિી , રૂ. સન્માનિછાવંસદી ! g, (૨) ચરિત્તરુદ્ધી ! વિદા guત્તા ? ઉ. ગૌતમ ! તે ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. સમ્યગુ દર્શનલબ્ધિ, ૨. મિથ્યા દર્શનલબ્ધિ, ૩. સમ્યગુ મિથ્યાદર્શનલબ્ધિ. પ્ર. (૩) ભંતે ! ચારિત્ર લબ્ધિ કેટલા પ્રકારની કહી ૩. ગોવા પંવિદT TOUત્તા, તે નદી ઉ. ગૌતમ ! ચારિત્ર લબ્ધિ પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. સામાયિક ચારિત્ર લબ્ધિ, ૨, છેદોપસ્થાપનકલબ્ધિ, ૩. પરિહાર વિશુદ્ધલબ્ધિ, ૪. સૂક્ષ્મસંપરાય લબ્ધિ, ૫. યથાખ્યાત ચારિત્ર લબ્ધિ. १. सामाइयचरित्तलद्धी, २. छेदोवट्ठावणियશ્રદ્ધા, રૂ. પરિહારવિયુદ્ધદ્ધી, ૪. કુદુમરંપરા ચઢા, ૬. બદલાયવરત્તસ્ત્રદ્ધા प. (४) चरित्ताचरित्तलद्धी णं भंते ! कइविहा पण्णत्ता? ૩. ગોયમા ! ITT TTTTT (પ-૮) પર્વ તાળી , રામલી, માત્ર, उवभोगलद्धी एगागारा पण्णत्ता। પ્ર. (૪)ભંતે ! ચારિત્રા ચારિત્ર લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! તે એક જ પ્રકારની કહી છે. (પ-૮) આ પ્રમાણે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ આ બધી એક-એક પ્રકારની કહી છે. પ્ર. (૯) ભંતે ! વીર્યલબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વીર્યલબ્ધિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. બાલવીર્ય લબ્ધિ, ૨. પંડિતવીર્ય લબ્ધિ , ૩. બાલ-પંડિતવીર્ય લબ્ધિ. ૫. (૧) વરિયa i મંતે ! વદ Twત્તા? ૩. ગયા ! સિવિદ quUTRા, તે નદી ૬. વાવરિયી, ૨. પંડિચીરિયા, રૂ. વાપડિયવરિદ્ધી . Page #410 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૬. ૩. ગોયમા ! પંચવિદા પળત્તા, તં નહીં ૧. છુ. નાળતક્રિયા ન મંતે ! નીવા વિ નાળી, अन्नाणी ? ૩. યમા ! નાળી, નો અનાળી પંચ નાળાનું ભયાણું | (૨૦) યિજીન્રી જું મંતે ! વિદા વાત્તા ? ૬. तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी ? ?. સોઽયિન્રી -નાવ- ૬. સિવિયઋત્વી | ૩. ગોયમા ! તો નાળી, સનાળી, તિષ્નિ અÇÇારૂં भयणाए । ૬. आभिणिबोहियनाणलद्धिया णं भंते ! जीवा किं તાળી, અન્નાળી ? ૩. ગોયમા ! નાળી, નો અનાળી, અત્તર નાળાછું भयणाए । ૬. ૬. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी ? ૩. ગોયમા ! નાળી વિ, અન્નાળી વિ जे नाणी ते नियमा एगनाणी, केवलनाणी । जे अन्नाणी तेसिं तिण्णि अन्नाणाइं भयणाए । एवं सुयनाणलद्धीया वि । तस्स अलद्धीया वि जहा आभिणिबोहियनाणस्स अलद्धीया । ओहिनाणलद्धीया णं भंते ! जीवा किं नाणी, અનાળી ? ૩. ગોયમા ! નાળી, નો અનાળો ધ अत्थेगइया तिण्णाणी अत्थेगइया चउनाणी । जे तिण्णाणी ते १. आभिणिबोहियनाणी, ૨. મુયનાળી, રૂ. મહિનાની 1 ૯૫ પ્ર. (૧૦)ભંતે ! ઈન્દ્રિય લબ્ધિ કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારની કહી છે, જેમકે - ૧. શ્રોત્રેન્દ્રિય લબ્ધિ -યાવત્- ૫. સ્પર્શેન્દ્રિય લબ્ધિ. પ્ર. ૧, ભંતે ! જ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી તેમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! જ્ઞાનલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. . પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. ચાર જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિ-રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તે નિયમતઃએક માત્ર કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. શ્રુતજ્ઞાન લબ્ધિવાળા જીવોનું વર્ણન પણ આ પ્રમાણે છે. શ્રુતજ્ઞાન લબ્ધિ રહિત જીવોનું વર્ણન આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ રહિત જીવોનાં સમાન છે. પ્ર. ભંતે ! અવધિજ્ઞાન લબ્ધિયુક્ત જીવજ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે અને કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે - ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાનવાળા છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ روی દ્રવ્યાનુયોગ ભાગ-૨ जे चउनाणी ते १. आभिणिबोहियनाणी, જે ચાર જ્ઞાનવાળા છે તે ૧. અભિનિબોધિકજ્ઞાન, ૨. સૂચના, રૂ, દિના, ૪, મUITMવનાTI ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન વાળા છે. प. तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! અવધિજ્ઞાનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? गोयमा ! नाणी वि, अन्नाणी वि । ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે, ओहिनाणवज्जाईचत्तारिनाणाइं तिण्णि अन्नाणाई તેમાં અવધિજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન અને ત્રણ . भयणाए। અજ્ઞાનભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. मणपज्जवनाणलद्धिया णं भंते ! जीवा किं नाणी, પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? ! ના, નો અનાT | ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. अत्थेगइया तिण्णाणी, તેમાંથી કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, अत्थेगइया चउनाणी। કેટલાક ચાર જ્ઞાનવાળા છે. जे तिण्णाणी ते-१. आभिणिवोहियनाणी, જે ત્રણ જ્ઞાનવાળા છે તે- ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. મુથના, રૂ. મળપન્નવના / ૨. શ્રુતજ્ઞાન, ૩. મન:પર્યવ જ્ઞાનવાળા છે. નૈ ઉનાળા તે - ૨. આમિનિવોદિત્યનાઇfi, જે ચાર જ્ઞાનવાળા છે. તે- ૧. આભિનિબોધિક ૨. સુચના, રૂ, હિના, ૪. મUTUMવના / જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪, મન: પર્યવજ્ઞાનવાળા છે. प. तस्स अलद्धीया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! મન:પર્યવજ્ઞાન લબ્ધિથી રહિત જીવ અના? જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. યમ ! ના વિ, અનાઈ ત્રિ, ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. मणपज्जवनाणवज्जाइं चत्तारि नाणाई तिण्णि તેમાં મન: પર્યવજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન अन्नाणाई भयणाए। અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. प. केवलनाणलद्धिया णं भंते ! जीवा किं नाणी. પ્ર. ભંતે ! કેવળજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે - અજ્ઞાની છે ? ૩. ગયા ! ના, ન શનાળ. નિયમ નાના ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી તે નિયમત: केवलनाणी। એકમાત્ર કેવળજ્ઞાનવાળા છે. तस्म अलद्धिया णं भंते ! जीवा किं नाणी, ભંતે ! કેવળજ્ઞાન લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. રોથમાં ! ના વિ, અનાજ વિ. ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. केवलनाणवज्जाइं चत्तारि नाणाई, तिण्णि તેમાં કેવળજ્ઞાનને છોડીને બાકી ચાર જ્ઞાન अन्नाणाई भयणाए। અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. अन्नाणलद्धिया णं भंते ! जीवा किं नाणी. પ્ર. તે ! અજ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે ના ? અજ્ઞાની છે ? Page #412 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન وو ૩. યHT ! નાં નાળા, સનાળા, तिण्णि अन्नाणाई भयणाए। . . प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ગથમ ! ના, ના મનાઈ ! पंच नाणाई भयणाए। जहा अन्नाणस्स लद्धिया अलद्धिया य भणिया एवं मइअन्नाणस्स सुयअन्नाणस्स य लद्धिया अलद्धिया य भाणियब्वा । विभंगनाणलद्धियाणं तिण्णि अन्नाणाइंनियमा। तस्स अलद्धियाणं पंच नाणाई भयणाए, दो अन्नाणाइं नियमा। g, ૨, ટૂંમUT–દ્ધિથી ઇ મંત નવા જિં ના1િ. બનાના ? ૩. Tયમ ! ના વિ. ના વિ . पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए । ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી. અજ્ઞાની છે. તેમાં ત્રણ અજ્ઞાન ભજના(વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અજ્ઞાનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે અજ્ઞાનલબ્ધિ અને અજ્ઞાનલબ્ધિથી રહિત જીવોનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે મતિઅજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન લબ્ધિવાળા તથા આ લબ્ધિઓથી રહિત જીવોનું વર્ણન પણ કરવું જોઈએ. વિભૃગજ્ઞાન-લબ્ધિથી યુક્ત જીવોમાં નિયમિત: (વગર વિકલ્પ) ત્રણ અજ્ઞાન હોય છે અને વિભૃગજ્ઞાન-લબ્ધિરહિત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી અને બે અજ્ઞાન નિયમત: હોય છે. પ્ર. ૨, ભંતે ! દર્શનલબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. ભંતે ! દર્શન લબ્ધિરહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગંતમ ! કોઈપણ જીવ દર્શનલબ્ધિ રહિત હોતા નથી. સમ્યગ્દર્શનલબ્ધિ પ્રાપ્ત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનલબ્ધિ રહિત જીવોમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! મિથ્યાદર્શન લબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? ૩. યમ! તન્સ મસ્તૃદ્ધિ નહ્યિ | सम्मइंसणलद्धियाणं पंच नाणाई भयणाए। तस्स अलद्धियाणं तिण्णि अन्नाणाई भयणाए। प. मिच्छादसणलद्धिया णं भंते ! जीवा किं नाणी, અનાળા ? उ. गोयमा ! तिण्णि अन्नाणाई भयणाए। तस्स अलद्धियाणं पंच नाणाई, तिण्णि य अन्नाणाई મિથUTTU I Page #413 -------------------------------------------------------------------------- ________________ ૯૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सम्मामिच्छादसणलद्धिया अलद्धिया य जहा मिच्छादसणलदी अलद्धी तहेव भाणियब्वं । g, રૂ, વરિત્તઋદ્ધિથી જ મત ! નીવ વિ ના . બના? ૩. યમ ! પંચ ના ડું મથTTU | तस्स अलद्धियाणं मणपज्जवनाणवज्जाइं, चत्तारि नाणाई, तिण्णि य अन्नाणाइं भयणाए। सामाइयचरित्तलद्धिया णं भंते ! जीवा किं नाणी, અના? गोयमा ! नाणी केवलवज्जाइं चत्तारि नाणाई भयणाए। तस्स अलद्धियाणं पंच नाणाई तिण्णि य अन्नाणाई મિયા , I एवं जहा सामाइयचरित्तलद्धिया अलद्धिया य भणिया, एवं -जाव- अहक्खायचरित्तलद्धिया अलद्धिया य भाणियब्बा। णवरं- अहक्खायचरित्तलद्धिया पंच नाणाई भयणाए। प. ४. चरित्ताचरित्तलद्धिया णं भंते ! जीवा किं નાળા, મનાઈ ? ૩. ગઈ ! ના, નો અના अत्थेगइया दुन्नाणी, अत्थेगइया तिन्नाणी, जे दुन्नाणी ते-१. आभिणिबोहियनाणी य, ૨. સુચનાળા ચા जे तिन्नाणी ते-१. आभिणिबोहियनाणी य, ૨. સુચના ય, રૂ, દિના ચા. तस्स अलद्धीयाणं पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए। - વિ . સ. ૮, ૩. ૨, મુ. ૨ ૭ સમ્યગ મિથ્યાદર્શન લબ્ધિ પ્રાપ્ત અને લબ્ધિરહિત જીવોનું વર્ણન મિથ્યાદર્શન લબ્ધિ યુક્ત અને લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. પ્ર. ૩. અંતે ! ચારિત્રલબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. ચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં મન: પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! સામાયિક ચારિત્ર લબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ, ગૌતમ ! તે જ્ઞાની છે, તેમાં કેવળજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. સામાયિક ચારિત્રલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે સામાયિક ચારિત્ર લબ્ધિવાળા અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન કરેલ છે. તેજ પ્રમાણે ચાવત- યથાખ્યાત ચારિત્ર લબ્ધિવાળા અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન કરવું જોઈએ. વિશેષ : યથાખ્યાત ચારિત્ર લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ૪. ભંતે ! ચારિત્રાચારિત્ર લબ્ધિવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે, કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે તે – ૧. આભિનિબોધિકજ્ઞાની અને ૨. શ્રુતજ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે -૧, આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની અને ૩. અવધિજ્ઞાની છે. ચારિત્રાચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન وی 1. ઇ-૬, ઢાત્રિદ્ધિયા મંતે ! નીવ #િ TIMા. પ્ર. ૫-૯, ભંતે ! દાનલબ્ધિ યુક્ત જીવ શું જ્ઞાની છે મUTI ? કે અજ્ઞાની છે ? उ. गोयमा! पंच नाणाई तिणि अन्नाणाई भयणाए। ઉ. ગૌતમ ! દાનલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. प. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी. ભંતે ! દાનલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે अन्नाणी? અજ્ઞાની છે ? गोयमा ! नाणी, नो अन्नाणी नियमा एगनाणी- ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે. અજ્ઞાની નથી તેમાં વસ્ત્રના નિયમથી એકમાત્ર કેવળજ્ઞાન હોય છે. एवं-जाव-वीरियस्सलद्धीअलद्धीय भाणियब्वा। આ પ્રમાણે વીર્ય લબ્ધિયુક્ત અને વીર્યલબ્ધિ રહિત સુધીનું વર્ણન કરવું જોઈએ. बालवीरियलद्धियाणं तिण्णि नाणाइं, तिण्णि બાળવાર્ય લબ્ધિ યુક્ત જીવોમાં ત્રણ જ્ઞાન અને अन्नाणाई भयणाए। ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाई पंच नाणाइं भयणाए। બાળવાર્ય લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. पंडियवीरियलद्धियाणं पंच नाणाई भयणाए। પંડિત વીર્ય લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाणं मणपज्जवनाणवज्जाइं चत्तारि પંડિત વીર્ય લબ્ધિ રહિત જીવોમાં મન:नाणाई अन्नाणाणि तिण्णि य भयणाए। પર્યવજ્ઞાનનાં સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. प. बालपंडियवीरियलद्धिया णं भंते ! जीवा किं ભંતે ! બાળ-પંડિત-વીર્યલબ્ધિવાળા જીવ જ્ઞાની નાળા, ના ? છે કે અજ્ઞાની છે ? उ. गोयमा ! तिण्णि नाणाई भयणाए । ઉ. ગૌતમ ! તેમાં ત્રણ જ્ઞાન ભજના (વિકલ્પોથી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धियाणं पंच नाणाई, तिण्णि य अन्नाणाई બાળ પંડિત વીર્યલબ્ધિ-રહિત જીવોમાં પાંચ જ્ઞાન મથMII અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. 1. ૨૦, દ્વિત્રિદ્ધિથી જ મંત ! નીવા વિ નાળા, પ્ર. ૧૦. અંતે ! ઈન્દ્રિય લબ્ધિ યુક્ત જીવ જ્ઞાની છે अन्नाणी? કે અજ્ઞાની છે ? उ. गोयमा ! चत्तारि नाणाई तिण्णि य अन्नाणाई ઉ. ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, પ્ર. ભંતે ! ઈન્દ્રિય લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? गोयमा! नाणी, नो अन्नाणी, नियमा एगनाणी- ઉ. ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તે નિયમત: વેવનારા (વગર વિકલ્પના) એકમાત્ર કેવળજ્ઞાની છે. सोइंदियलद्धियाणं जहा इंदियलद्धिया। શ્રોત્રેન્દ્રિય લબ્ધિયુક્ત જીવોનું વર્ણન ઈન્દ્રિય For Private & Personal use Oલબ્ધિવાળા જીવોનો સમાન છે. પ્ર. ભલે Page #415 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प, तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? ૩. ચમા ! ના, વિ, બનાળા વિના जे नाणी ते अत्थेगइया दुन्नाणी, अत्थेगइया एगनाणी। जे दुन्नाणी ते १. आभिणिबोहियनाणी य. ૨, મુચનાળા ચ | जे एगनाणी ते केवलनाणी । जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा 9. મફુગના ય, ૨. સુચના ચ | चक्खिदिय-घाणिंदियलद्धियाणं अलद्धियाण य जहेव सोइंदियस्स लद्धिया अलद्धिया। , जिभिंदियलद्धियाणं चत्तारि नाणाई, तिण्णि य अन्नाणाणि भयणाए। तस्स अलद्धिया णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? થT ! ના વિ, નાળા વિશે जे नाणी ते नियमा एगनाणी-केवलनाणी। પ્ર. ભંતે ! શ્રોત્રેન્દ્રિય લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાંથી કેટલાક બે જ્ઞાનવાળા છે, કેટલાક એક જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે. તે ૧. આભિનિબોધિક જ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની છે. જે એક જ્ઞાનવાળા છે, તે એકમાત્ર કેવળજ્ઞાની છે, જે અજ્ઞાની છે તે નિયમતઃ બે અજ્ઞાન વાળા છે. જેમકે - ૧. મતિ- અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન. ચયુરેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય-લબ્ધિશ્રુક્ત અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યુક્ત અને લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. રસેન્દ્રિયલબ્ધિવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. ભંતે ! રસેન્દ્રિયલબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે નિયમતઃ (વગર વિકલ્પ) એક જ જ્ઞાન કેવળજ્ઞાન છે. જે અજ્ઞાની છે તે નિયમતઃ (વગર વિકલ્પ) બે અજ્ઞાનવાળા છે, જેમકે – ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન. સ્પર્શેન્દ્રિય લબ્ધિ-યુક્ત અને લબ્ધિ રહિત જીવોનું વર્ણન ઈન્દ્રિય લબ્ધિ યુક્ત અને ઈન્દ્રિય લબ્ધિ રહિત જીવોનાં સમાન છે. ૧૦. ઉપયોગ દ્વાર : પ્ર. ભંતે ! સાકારોપયોગ-યુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. ભંતે ! આભિનિબોધિકજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન ભજના (વિકલ્પ)થી ૩. जे अन्नाणी ते नियमा दुअन्नाणी, तं जहा છે. મનાઈ ય, ર, મુનના ચા फासिंदियलद्धियाणंअलद्धियाणंजहाइंदियलद्धिया य अलद्धिया य। - વિચા. સ. ૮, ૩. ૨. મુ. ૮૨-૨૨ ૬ १०. उवओगदारंप. मागारोवउत्ताणं भंते ! जीवा किं नाणी, अन्नाणी? उ. गोयमा ! पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए । प. आभिणिवाहियनाणसागारोवउत्ताणं भंते ! जीवा ફિ ના, ના ? ૩. યમી વત્તાર ના ડું મથTTU | For Private & Personal use Only પ્રાપ્ત થાય છે. Page #416 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૭૧ एवं सुयनाणसागारोवउत्ता वि। ओहिनाणसागारोवउत्ता जहा ओहिनाणलद्धिया। मणपज्जवनाणसागारोवउत्ताजहामणपज्जवना સ્ત્રક્રિયા केवलनाणसागारोवउत्ता जहा केवलनाणलद्धिया। मइअन्नाणसागारोवउत्ताणं तिणि अन्नाणाई भयणाए। एवं मुयअन्नाणसागारोवउत्ता वि। विभंगनाणसागारोवउत्ताणं तिण्णि अन्नाणाई નિયમ प. अणागारावउत्ता णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? उ. गोयमा ! पंच नाणाई, तिण्णि अन्नाणाई भयणाए। આ પ્રમાણે શ્રુતજ્ઞાન-સાકારોપયોગ-યુક્ત જીવોનું વર્ણન પણ છે. અવધિજ્ઞાન-સાકારોપયોગ યુક્ત જીવોનું વર્ણન અવધિજ્ઞાન-લબ્ધિયુક્ત જીવોનાં સમાન છે. મન:પર્યવજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન મન:પર્યવજ્ઞાનલબ્ધિ યુક્ત જીવોનાં સમાન છે. કેવળજ્ઞાન- સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન કેવળજ્ઞાન લબ્ધિયુક્ત જીવોનાં સમાન છે. મતિ-અજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાન ભજનાથી પ્રાપ્ત થાય છે. શ્રુત-અજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિભૃગજ્ઞાન-સાકારોપયોગયુક્ત જીવોમાં નિયમત: (વગર વિકલ્પના) ત્રણ અજ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચક્ષુદર્શન અને અચસુદર્શનઅનાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન કરવું જોઈએ. વિશેષ : ચાર જ્ઞાન કે ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ)થી પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! અવધિદર્શન- અનાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા છે, કેટલાક ચાર જ્ઞાનવાળા છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાનવાળા છે. જે ચાર જ્ઞાનવાળા છે, તે ૧. આભિનિબોધિકજ્ઞાન -વાવત- ૨-૪, મન:પર્યવજ્ઞાનવાળા છે. જે અજ્ઞાની છે, તેમાં નિયમિત: (વગર વિકલ્પના) ત્રણ અજ્ઞાન પ્રાપ્ત થાય છે, જેમકે - ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન, ૩, વિર્ભાગજ્ઞાન. एवं चक्खुदसण-अचक्खुदंसण अणागारोवउत्तावि, णवरं-चत्तारि नाणाई, तिणि अन्नाणाई भयणाए। प. ओहिदसणअणागारोवउत्ता णं भंते ! जीवा किं नाणी अन्नाणी? ૩. મા ! ના વિ. ના વિશે નળ તે પ્રત્યે તિનાળા, अत्यगइया चउनाणी। जे तिन्नाणी ते १. आभिणिबोहियनाणी य, ૨. મુચના ય, રૂ. દિના વા जे चउनाणी ते १. आभिणिवोहियनाणी -जाब૨-૮, મUITMવના | जे अन्नाणी ते नियमा तिअन्नाणी, तं तहा , 9. મગના , ર, જૂથબન્નrvfT રૂ. વિમંન ચ | Page #417 -------------------------------------------------------------------------- ________________ ૯૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ केवलदसणअनागारोवउत्ता जहा केवलनाण કેવળ દર્શન-અનાકારોપયોગયુક્ત જીવોનું વર્ણન ચરિયT -વિયા સ. ૮, ૩. ૨, મુ. ૨૬૮-૩ ૦ કેવળજ્ઞાન-લબ્ધિયુક્ત જીવોનાં સમાન છે. ??, ગોલા ૧૧. યોગ દ્વાર : प. सजोगी णं भंते ! जीवा किं नाणी, अन्नाणी ? પ્ર. ભંતે ! યોગી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. ગોચમા ! નસ સાથ ઉ. ગૌતમ ! સયોગી જીવોનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. एवं मणजोगी, वइजोगी, कायजोगी वि। આ પ્રમાણે મનોયોગી, વચનયોગી અને કાયયોગી જીવોનું વર્ણન પણ જાણવું જોઈએ. अजोगी जहा सिद्धा। અયોગી જીવોનું વર્ણન સિદ્ધોનાં સમાન છે. - વિવા. સ. ૮, ૩.૨, મુ. ૨ ૩૬-૨૩૩ १२. लेस्सादारं ૧૨. લેશ્યાદ્વાર : प. सलेस्सा णं भंते ! जीवा किं नाणी, अन्नाणी? પ્ર. ભંતે ! સલેશી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. યમ ! ના સાત ઉ. ગૌતમ ! સલેશી જીવોનું વર્ણન સકાયિક જીવોનાં સમાન છે. 1. દસ મંત ! નીવા જિં નાઈ, સનાળી ? પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. યT ! ના સાિા ઉ. ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોનાં સમાન છે. હવે ગાવ-મહત્વેસT / આ પ્રમાણે પદ્મશ્યા સુધીનું વર્ણન છે. सुक्कलेस्सा जहा सलेस्सा। શુકલ વેશ્યાવાળા જીવોનું વર્ણન સલેશી જીવોનાં સમાન છે. अलेस्सा जहा सिद्धा। અલેશી જીવોનું વર્ણન સિદ્ધોનાં સમાન છે. - વિચા. સ. ૮, ૩. ૨, મુ. ૨૩૪-૨૩૭ ૨૩. સાયકાર ૧૩, કષાય દ્વાર : प. सकसाई णं भंते ! जीवा किं नाणी. अन्नाणी? પ્ર. ભંતે ! સકષાયી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. યમ ! ના સાિાં ઉ. ગૌતમ ! સકષાયી જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોનાં સમાન છે. कोहकसाई-जाव-लोहकसाई वि एवं चेव । આ પ્રમાણે ક્રોધકપાયીથી લોભકપાયી જીવો સુધી જાણવું જોઈએ. . મસા જે મંત ! નીવા જિં નાના, અનાળા ?' પ્ર. ભંતે ! અકષાયી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે.? उ. गोयमा ! पंच नाणाई भयणाए। ઉ. ગૌતમ ! તેમાં પાંચ જ્ઞાન ભજના (વિકલ્પ)થી - વિચા. સ. ૮, ૩.૨, સુ. ૨૮- પ્રાપ્ત થાય છે. ૨૪, વેલારે ૧૪, વેદ દ્વાર : . સયTT of મંત ! નીવા જિં ના. મનાઈ ? પ્ર. ભંતે ! સવેદક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ૩. નાયમ ન સહિત્ય ઉ. ગૌતમ ! સવેદક જીવોનું વર્ણન સેન્દ્રિય જીવોનાં સમાન છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન १. एवं इत्थवेयगा, एवं पुरिसवेयगा, नपुंसकवेयगा वि । अवेयगा जहा अकसाइ । - विया. स. ८, उ. २, सु. १४०-१४१ १५. आहारदारं आहारगा णं भंते! जीवा किं नाणी, अन्नाणी ? प. उ. गोयमा ! जहा सकसाई । णवरं - केवलनाणं वि । अणाहारगा णं भंते! जीवा किं नाणी अण्णाणी ? प. उ. गोयमा ! णाणी वि, अण्णाणी वि, जे गाणी तेसिं मणपज्जवनाणवब्जाइं चत्तारि नाणाई, तिण्णि अन्नाणाणि य भयणाए । - विया. स. ८, उ. २, सु. १४२-१४३ १६. विसयदारं प. आभिणिबोहियनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? उ. गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा १. दव्वओ, २. खेत्तओ, ३. कालओ, ४. भावओ । १. दव्वओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वदव्वाइं जाणइ पासइ । २. खेत्तओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ पासइ । ३. कालओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं कालं जाणइ पासइ । ४. भावओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वे भावे जाणइ पासइ' । प्र. ઉ. १५. आहार द्वार : प्र. 3. આ પ્રમાણે સ્ત્રીવેદક, પુરુષવેદક અને નપુંસકવેદક જીવોનું વર્ણન છે. અવેદક જીવોનું વર્ણન અકષાયી જીવોનાં સમાન છે. ४. भावओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ । આ પાઠમાં કયારેક લિપિ દોષથી ‘ન’ વધારે લખાયેલ છે. ८७३ भंते! आहार व ज्ञानी छे हे अज्ञानी छे ? ગૌતમ ! આહારક જીવોનું વર્ણન સકષાયી જીવોનાં સમાન છે. વિશેષ : તેમાં કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. भंते! अनाहार व ज्ञानी छे टु अज्ञानी छे ? गौतम ! ते ज्ञानी या छे अने अज्ञानी पए। छे. જે જ્ઞાની છે, તેમાં મનઃ પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના (વિકલ્પ )થી પ્રાપ્ત થાય છે. १५. विषय द्वार : પ્ર. ભંતે ! આભિનિબોધિકજ્ઞાનનો વિષય કેટલો अह्यो छे ? 3. गौतम ! ते संक्षेपमां यार प्रहारना ह्या छे, भेगडे - १. द्रव्यथी, २. क्षेत्रथी, 3. अणथी, ४. भावथी. ૧. દ્રવ્યથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વ દ્રવ્યોને જાણે અને જુવે છે. ૨. ક્ષેત્રથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વક્ષેત્રને જાણે અને જુવે છે. तं समासओ चउव्विहं पण्णत्तं तं जहा १. दव्वओ, २. खेत्तओ, ३. कालओ, ४. भावओ । १. तत्थ दव्बओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वदव्वाई जाणइ ण पासइ । २. खेत्तओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ । ३. कालओ णं आभिणिबोहियनाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ । ૩. કાળથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વકાળને જાણે અને જુવે છે. ૪. ભાવથી આભિનિબોધિકજ્ઞાની અપેક્ષાથી સર્વભાવોને જાણે અને જુવે છે. - नंदी सु. ६५ Page #419 -------------------------------------------------------------------------- ________________ ૯૭૪ ૫. ૪. सुयनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? गोयमा ! से समासओ चउब्विहे पण्णत्ते, तं जहा ૨. વવો, ૨. વેત્તો, રૂ. વાહો, ૪. માવો दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ પાસક | एवं खेत्तओ सव्वंखेत्तं, कालओ सव्वंकालं, भावओ उवउत्ते सव्वं भावं जाणइ पासई । ૬. ओहिनाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! તે સમાતો વબિંદે પળત્તે, તં નહા છુ. વત્વબો, ૨. શ્વેત્તો, રૂ. વાજો, ૪. માવઓ। १. तत्थ दव्वओ णं ओहिनाणी जहण्णेणं अणंताणि रूविदव्वाइं जाणइ पासइ, उक्कोसेणं सव्वाई रूविदव्वाइं जाणइ पासइ । २. खेत्तओ णं ओहिनाणी जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं खेत्तं जाणइ पासइ, उक्कोसेणं अलोए लोयमेत्ताइं असंखेज्जाई खंडाई जाणइ પાસ । ३. कालओ णं ओहिनाणी जहण्णेणं आवलियाए असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाओ ओसप्पिणीओ उस्सप्पिणीओ अतीतं च अणागतं च कालं जाणइ पासइ । ४. भावओ णं ओहिनाणी जहण्णेणं अनंते भावे जाणइ पासइ, उक्कोसेण वि अणंते भावे जाणइ पासइ, सव्वभावाणमणंतभागं जाणइ पासइ । ૬. मणपज्जवनाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા ! તે સમાતો પડવિષે વાત્તે, તં નહા ૧. વનનો, ૨. શ્વેત્તો, રૂ. વાતો, ૪. માવો। १. तत्थ दव्वओ णं उज्जुमई अणंते अनंतपएसिए खंधे जाणइ पासइ, ते चेव विउलमई अब्भहियतराए विउलतराए, विसुद्धतराए, वितिमिरतराए जाणइ સદ્ । છુ.નંતી. યુ. ૪ પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૨. નંદ્દી સુ. ર For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! શ્રુતજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી ઉપયોગયુક્ત શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે અને જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રથી સર્વક્ષેત્રને, કાળથી સર્વકાળ ને અને ભાવથી સર્વભાવોને જાણે-જીવે છે. ભંતે ! અવધિજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી : અવધિજ્ઞાની જઘન્ય (ઓછામાં ઓછું) અનન્ત રુપી દ્રવ્યોને જાણે અને જુવે છે. ઉત્કૃષ્ટ સમસ્ત રુપી દ્રવ્યોને જાણે-જુવે છે. ૨. ક્ષેત્રથી : અવધિજ્ઞાની જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રને જાણે-જુવે છે. ઉત્કૃષ્ટ અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડોને જાણે–જુવે છે. ૩. કાળથી – અવધિજ્ઞાની જઘન્ય એક આવલિકાનાં અસંખ્યાતમાં ભાગ કાળને જાણે-જુવે છે. ઉત્કૃષ્ટ અતીત અને અનાગત અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી પરિમાણ કાળને જાણે-જુવે છે. ૪. ભાવથી : અવધિજ્ઞાની જઘન્ય- અનન્ત ભાવોને જાણે-જુવે છે અને ઉત્કૃષ્ટ પણ અનન્ત ભાવોને જાણે જુવે છે પરંતુ સર્વ ભાવોમાં અનન્તમા ભાગને જ જાણે-જુવે છે. ભંતે ! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી : જુમતિ અનન્ત અનન્તપ્રદેશિક સ્કંધને (સામાન્ય રુપથી) જાણે અને જુવે છે. તેમજ રુપથી અને વિપુલમતિથી તે જ સ્કંધોને અધિક, વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ જાણે-જુવે છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૭૫ ૨. ક્ષેત્રથી જુમતિ જઘન્ય અંગુળનાં અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ નીચે આ રત્નપ્રભા પૃથ્વીનાં ઉપરિતન-અધસ્તન ક્ષુલ્લક પ્રતર સુધી, ઉપર જ્યોતિષી ચક્રનાં ઉપરતળ સુધી અને ત્રિરછા લોકમાં મનુષ્ય ક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્ર સુધી, પંદર કર્મભૂભિઓ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપોમાં વર્તમાન સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનાં મનોગત ભાવોને જાણે-જુવે છે અને તેજ ક્ષેત્રોને વિપુલમતિ અઢી અંગુલ અધિક વિપુલ, વિશુદ્ધ અને સ્પષ્ટ ક્ષેત્રને જાણે-જુવે છે. २. खेत्तओ णं उज्जुमई जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे -जाव- इमीसे रयणप्पभाए पुढवीए उवरिम हेछिल्लाई खुड्डागपयराई, उड्ढं-जाव-जोइसस्स उवरिमतले, तिरियं -जाव- अंतोमणुस्सखित्ते अड्ढाइज्जेसु दीव-समुद्देसु, पण्णरससु कम्मभूमीसु तीसाए अकम्मभूमीसु छप्पण्णाए अंतरदीवगेसु सण्णीपंचेंदियाणं पज्जत्तगाणं मणोगए भावे जाणइ पासइ, तं चेव विउलमई अड्ढाइज्जेहिं अंगुलेहिं अब्भहियतरागं विउलतरागं विसुद्धतरागं वितिमिरतरागं खेत्तं जाणइ पासइ। ३. कालओ णं उज्जुमई जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभाग, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं अतीयमणागयं वा कालं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं -जाववितिमिरतरागं जाणइ पासइ । ४. भावओणं उज्जुमई अणंते भावे जाणइ पासइ, सवभावाणं अणंतभागं जाणइ पासइ, तं चेव विउलमई अब्भहियतरागं-जाव-वितिमिरतरागं जाणइ पासइ। प. केवलनाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? उ. गोयमा ! से समासओ चउबिहे पण्णत्ते, तं जहा ૨. , ૨. વૃત્તો, રૂ. વસ્ત્રો , ૪. માવો १.तत्थ दवओणं केवलनाणी सव्वदव्वाइं जाणइ પાસો २.खेत्तओणं केवलनाणी सव्वं खेत्तं जाणइ पासइ। ૩. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ભૂત અને ભવિષ્યત્ કાળને જાણે અને જુવે છે. તે કાળને વિપુલમતિ તેનાથી કંઈક અધિક -યાવત- સુસ્પષ્ટ પણે જાણે અને જુવે છે. ૪. ભાવથી ઋજુમતિ અનન્ત ભાવોને જાણે અને જુવે છે, પરંતુ બધા ભાવોના અનન્તમાં ભાગને જ જાણે અને જુવે છે. તેજ ભાવોને વિપુલમતિ કંઈક અધિક ચાવત- સુસ્પષ્ટ પણે જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! કેવળજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? ઉ. ગૌતમ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪, ભાવથી. ૧. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે અને જુવે છે. ૨. ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વક્ષેત્ર (લોકાલોકોને જાણે અને જુવે છે. ૩. કાળથી કેવળજ્ઞાની ત્રણેય ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળને જાણે અને જુવે છે. ૪. ભાવથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોના સર્વ ભાવો પર્યાયોને જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! મતિ અજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે? ઉ. ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨, ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ३. कालओ णं केवलनाणी सव्वं कालं जाणइ પાસા . ४. भावओ णं केवलनाणी सब्वे भावे जाणइ पासइ। मइअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते? उ. गोयमा! से समासओ चउबिहे पण्णत्ते, तं जहा ગો, ૨. પત્તો , રૂ. વત્રિો , ૪, ભાવનો ૨. નંઢી. મુ. રૂ ૭ ૨. નં. મુ. ૪રૂ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૯૭૬ दव्वओ णं मइअण्णाणी मइअण्णाणपरिगयाई दव्वाई जाणइ पासइ । एवं खेत्तओ कालओ भावओ णं मइअण्णाण परिगयाई खेत्तं कालं भावाइं च जाणइ पासइ । ૬. सुयअण्णाणस्स णं भंते । केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! મેસમાતો પડદે વાત્તે, તં નન્ના ૧.વયો, ૨. શ્વેત્તો, રૂ. વાતો, ૪. માવો । दव्वओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगयाई તારૂં આપવેર, વાવે, પવેફ । एवं खेत्तओ, कालओ, भावओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगए खेत्ते काले भावे आघवेइ, જળવેગ, પવૅફ / ૬. विभंगणाणस्स णं भंते! केवइए विसए पण्णत्ते ? ૩. ગોયમા! તે સમાતો વવિદે પળત્તે, તે નદા ૧.વનો, ર. વેત્તો, રૂ. ાનો, ૪. માવો। दव्वओ णं विभंगणाणी विभंगणाणपरिगयाई दव्वाई जाणइ पासइ । एवं खेत्तओ कालओ भावओ णं विभंगणाणी विभंगणाणपरिगए खेत्ते काले भावे जाणइ पासइ । વિયા. સ. ૮, ૩. ૨, સુ. ૨૪૪-૨? १७. संचिट्ठणा कालदारं ૫. नाणी णं भंते! नाणी त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! નાળી તુવિષે વાત્તે, તં નહા १. साईए वा अपज्जवसिए, २ साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिं सागरोवमाई साइरेगाई' । ૨. નીવા. દ. ૬, મુ. ૨૨૩ પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ દ્રવ્યથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન-પરિગત દ્રવ્યોને જાણે અને જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રથી કાળથી ભાવથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિગત ક્ષેત્રકાળ અને ભાવોને જાણે અને જુવે છે. ભંતે ! શ્રુત અજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનનાં વિષયભૂત દ્રવ્યોનું વર્ણન કરે છે. બતાવે છે અને પ્રરુપણા કરે છે. આ પ્રમાણે ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનનાં વિષયભૂત ક્ષેત્રકાળ અને ભાવોનું વર્ણન કરે છે, બતાવે છે અને પ્રરુપણા કરે છે. ભંતે ! વિભંગજ્ઞાનનો વિષય કેટલો કહ્યો છે ? ગૌતમ ! તે સંક્ષેપમાં ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૪. કાળથી, ૪. ભવથી. દ્રવ્યની અપેક્ષાએ વિભંગજ્ઞાની વિભંગજ્ઞાનનાં વિષયગત દ્રવ્યોને જાણે-જુવે છે. આ પ્રમાણે ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ વિભંગજ્ઞાની વિભંગજ્ઞાનનાં વિષયગત ક્ષેત્ર, કાળ અને ભાવોને જાણે-જુવે છે. ૧૭. સંચિટ્ટણાકાળ દ્વાર : પ્ર. ભંતે ! જ્ઞાની જીવ જ્ઞાનીનાં રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જ્ઞાની બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ, - અપર્યવસિત, ૨. સાદિ-સપર્યવસિત. For Private Personal Use Only આમાંથી જે સાદિ-સપર્યવસિત છે તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ સુધી રહે છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન प. आभिणिबोहियनाणीणंभंते! आभिणिबोहियनाणी प्र. भंते ! मामिनिषोधिशानी आमिनिमोधित्ति कालओ केवचिरं होइ ? કજ્ઞાનીનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहूत्तं, गौतम ! धन्य अन्तभुत, उक्कोसेणं छावठिं सागरोवमाइं साइरेगाई। ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમ સુધી २४ छ. एवं सुयनाणी वि। આ પ્રમાણે શ્રુતજ્ઞાનીનાં માટે જાણવું જોઈએ. ओहिनाणी वि एवं चेव । અવધિજ્ઞાનીનો સંસ્થિતિ કાળ પણ એટલો જ છે. णवरं - जहण्णणं एक्कं समयं । વિશેષ : તેની સ્થિતિ જઘન્ય એક સમયની છે. प. मणपज्जवनाणी णं भंते ! मणपज्जवनाणी त्ति પ્ર, ભંતે! મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનીનાં રુપમાં कालओ केवचिरं होइ? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, 3. गौतम ! धन्य से समय, उक्कोसेणं देसूणं पुवकोडिं, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી. केवलनाणी णं भंते ! केवलनाणी त्ति कालओ પ્ર. ભંતે ! કેવળજ્ઞાની કેવળજ્ઞાનીનાં રૂપમાં કેટલા केवचिरं होइ? सुधी रहेछ ? उ. गोयमा ! साईए अपज्जवसिए। 3. गौतम ! तसाहि- अपर्यवसित होय छे. अन्नाणी-मइअन्नाणी-सुयअन्नाणी णं भंते ! प्र. मंते ! मशानी, भति-शानी, श्रुत-मानी अन्नाणी-मइअन्नाणी-सुयअन्नाणी त्ति कालओ કેટલા કાળ સુધી અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત केवचिरं होइ? અજ્ઞાનીનાં રુપમાં રહે છે ? उ. गोयमा! अन्नाणीमइअन्नाणी सुयअन्नाणी तिविहे ગૌતમ! અજ્ઞાની, મતિ-અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની पण्णत्ते, तं जहा २न या छ, भ - १. अणाईए वा अपज्जवसिए, २. अणाईए वा १.अनाहि-अपर्यवसित, २. मनाहि-सपर्यवसित, सपज्जवसिए, ३. साईए वा सपज्जवसिए। 3. साहि-सपर्यवसित. तत्थ णं जे ते साईए सपज्जवसिए से जहण्णेणं તેમાંથી જે સાદિ-સપર્યવસિત છે, તે જઘન્ય अंतोमुहुतं, અન્તર્મુહૂર્ત, उक्कोसेणं अणंतं कालं-अणंताओ उस्सप्पिणि ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી અર્થાતુ કાળની અપેક્ષાથી ओसिप्पिणीओ कालओ, खेत्तओ अवड् ढं અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીઓ સુધી અને पोग्गलपरियट देसूणं। ક્ષેત્રની અપેક્ષાથી દેશોન અદ્ધપુદગલ- પરાવર્તન સુધી રહે છે. प. विभंगनाणी णं भंते ! विभंगनाणी त्ति कालओ પ્ર. ભંતે! વિભંગજ્ઞાની વિર્ભાગજ્ઞાનીનાં રુપમાં કેટલા केवचिरं होइ? કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, (6. गौतम ! ४धन्य में समय, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई देसणाए ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમાં पुवकोडीए अब्भहियाई। સુધી વિર્ભાગજ્ઞાનીનાં રુપમાં રહે છે. - विया. स. ८, उ.२, सु. १५२-१५३ १. जीवा. पडि. ९. सु. २५० २. (क) जीवा. पडि. ९, सु. २५४ For PrvaldPersonal use only . Page #423 -------------------------------------------------------------------------- ________________ ८७८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १८. अंतर वार: ૧. જ્ઞાનીનું જઘન્ય અંતર અન્તર્મુહૂર્તનું, उत्कृष्ट मंतर मनन्तागर्नु -यावत्દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત સુધી રહે છે. ૨. અજ્ઞાનીમાં પ્રારંભનાં બંને ભંગોનું અંતર નથી. સાદિ-સપર્યવસિતનું જઘન્ય અંતર અન્તર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ અંતર કંઈક અધિક છયાસઠ સાગરોપમનું પ્ર. ૧. ભંતે ! આભિનિબોધિક જ્ઞાનનું અંતર કેટલા आणन छ ? 6. गौतम ! ४घन्य अन्तर्भुत, ઉત્કૃષ્ટ અનન્તકાળ ચાવત- કંઈક ઓછું અદ્ધપુદગલા પરાવર્તનનું છે. ૨. આ પ્રમાણે શ્રુતજ્ઞાનીનું, ૩. અવધિજ્ઞાનીનું અને ૪. મન:પર્યવજ્ઞાનીનું પણ અંતર છે. प्र. ५. मते ! वानीनु मंतर 3241511नु छ ? १८. अंतरदारं १. णाणिस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं -जावअवड्ढे पोग्गलपरियट्ट देसूणं, २. अन्नाणिस्स दोण्ह वि आइल्लाणं नत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्सं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावठि सागरोवमाइं साइरेगाई। - जीवा. पडि. ९, सु. २३३ प. १. आभिणिबोहियनाणिस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं -जाव- अवढं पोग्गल परियट देसूणं । २. एवं सुयनाणिस्स वि, ३. ओहिनाणिस्स वि, ४. मणपज्जवनाणिस्स वि। प. ५. केवलनाणिस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? उ. गोयमा ! साइयस्स अपज्जवसियस्स नत्थि अंतरं। प. ६.मइ अन्नाणिस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? गोयमा! अणाईयस्स अपज्जवसियस्सनस्थि अंतरं, अणाईयस्स सपज्जवसियस्स नत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तं । उक्कोसेणं छावठिं सागरोवमाइं साइरेगाई। ७. एवं सुय अन्नाणिस्स वि। प. ८.विभंगनाणिस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो। - जीवा. पडि. ९, सु. २५४ १९. अप्पबहुत्तदारंप. एएसि णं भंते ! नाणीणं, अन्नाणीण य कयरे कायरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? 3. गौतम ! साहि-अपर्यवसित डोवाथी मंत२ नथी. પ્ર. ૬, ભંતે ! મતિ-અજ્ઞાનીનું અંતર કેટલા કાળનું ગૌતમ ! અનાદિ અપર્યવસિતનું અંતર નથી, અનાદિ સપર્યવસિતનું પણ અંતર નથી. સાદિ સપર્યવસિતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્તનું, ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ સાગરોપમનું છે. ७. माप्रमाणे श्रुत-शानी- अंतर छे. પ્ર. ૮. ભંતે ! વિર્ભાગજ્ઞાનીનું અંતર કેટલા કાળનું 44 6. गौतम ! धन्य अन्तर्भुतन, ઉત્કૃષ્ટ વનસ્પતિ-કાળનું છે. १८. सप बहुत्ववार : પ્ર. ભંતે ! આ જ્ઞાની અને અજ્ઞાનીમાં કોણ કોનાથી सत्५ -यावत- विशेषाधि छ? १. जीवा. पडि. ९, सु. २५० २. विया. स. ८, उ. २, सु. १५४ Page #424 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. ગયા ! ૨. સર્વાત્યવિ નાર, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ જ્ઞાની છે, ૨. ના બviતા | ૨. (તેનાથી) અજ્ઞાની અનન્તગુણા છે. - નીવા. ફિ. ૧, મુ. ૨ ૨ ૩ | v. Uસિમંતૈ!નવા ૨.ગામિવિહિયાળી, પ્ર. ભંતે ! આ ૧. આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુત૨. સુયTTfrof, રૂ. અઢળTTr, જ્ઞાની, ૩. અવધિજ્ઞાની, ૪. મન:પર્યવજ્ઞાની ४. मणपज्जवणाणीणं, ५. केवलणाणीण य कयरे અને ૫. કેવળજ્ઞાની આ જીવોમાંથી કોણ કોનાથી कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ૩. યમ! ૨. સર્વત્ય નીવ માપન્નવાળ, ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ જીવ મનપર્યવજ્ઞાની છે. ૨. મહિનાના અસંવેક્નT, ૨. (તેનાથી) અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, ३-४. आभिणिबोहियणाणी सुयणाणी दो वि ૩-૪. (તેનાથી) આભિનિબોધિકજ્ઞાની અને तुल्ला विसेसाहिया, શ્રુતજ્ઞાની આ બંને (તુલ્ય) સમાન છે અને વિશેષાધિક છે. ૬. વ7 TIf wતાTT I ૫. (તેનાથી) કેવળજ્ઞાની અનન્તગુણા છે. प. एएसि णं भंते ! जीवाणं मइअण्णाणीणं, પ્ર. ભંતે ! આ ૧. મતિ-અજ્ઞાની, ૨. શ્રુત-અજ્ઞાની सुयअण्णाणीणं विभंगणाणीण य कयरे कयरेहितो અને ૩. વિભંગજ્ઞાની જીવોમાંથી કોણ કોનાથી अप्पा वा -जाव- विसेसाहिया वा ? અલ્પ -વાવ- વિશેષાધિક છે ? गोयमा ! १. सव्वत्थोवा जीवा विभंगणाणी, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ જીવ વિભંજ્ઞાની છે, २-३. मइअण्णाणी, सुयअण्णाणी दो वि तुल्ला ૨-૩. (તેનાથી) મતિ-અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની अणंतगुणा'। બંને સમાન છે અને અનન્ત ગુણા છે. p. pgf # મંત ! નીવા, પ્ર. ભંતે ! આ - ૨. સામાવદિયનાળrof, ૨. મુથનાળા, ૧. આભિનિબોધિકજ્ઞાની, ૨. શ્રુતજ્ઞાની, રૂ, મહિનાળા, ૪. મન્ગવાળા, ૩, અવધિજ્ઞાની, ૪. મન:પર્યવજ્ઞાની, ૬. વસ્ત્રના , ૬.મગઇUITM, ૫. કેવળજ્ઞાની, ૬. મતિ-અજ્ઞાની, ७. सुय अण्णाणीणं, ८. विभंगणाणीण ૭. શ્રત અજ્ઞાની અને ૮. વિર્ભાગજ્ઞાની य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया જીવોમાંથી કોણ કોનાથી અલ્પ -ચાવતુવા ? વિશેષાધિક છે ? ૩. યમ! . સર્વત્યોવા નીવા મMવનાળી, ઉ. ગૌતમ! ૧.બધાથી અલ્પ જીવ મન:પર્યવજ્ઞાની છે, ૨. દિના અસંન્ના , ૨, (તેનાથી) અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, ३-४. आभिणिबोहियनाणी सुयनाणी एए दो वि ૩-૪. (તેનાથી) આભિનિબોધિકજ્ઞાની तुल्ला विसेसाहिया, અને શ્રુતજ્ઞાની બંને પરસ્પર સમાન છે અને વિશેષાધિક છે. ૬. ત્રિભંગાના સંવેનr[, ૫. (તેનાથી) વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે, ૬. શેત્રના મત મુIT, ૬. (તેનાથી) કેવળજ્ઞાની અનન્તગુણા છે, . () નીવા, ડિ. ૧, મુ. ર૬૪ (૩) વિયા. સ. ૮, ૩. ૨, મુ. ૨૬૫ Jain Education (1) નીવા, વરિ. ૧, સે. ૨૬૦ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ७-८. मइअन्नाणी सुयअन्नाणी य दो वि तुल्ला ૭-૮. (તેનાથી) મતિ-અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની अणंतगुणा। અનન્તગુણા છે અને બંને પરસ્પર સમાન છે. - TUT. . ૨, સુ. ૨૬૭-૨૬૬. १२०. पज्जवदारं पज्जवाण य अप्पबहुत्तं ૧૨૦. પર્યાયદ્વાર અને પર્યાયોનું અલ્પ બહુત્વ : प. केवइया णं भंते ! आभिणिबोहियनाणपज्जवा પ્ર. ભંતે ! આભિનિબોધિક જ્ઞાનની પર્યાય કેટલી पण्णत्ता? કહી છે ? गोयमा ! अणंता आभिणिबोहियनाणपज्जवा ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાનની અનન્ત પર્યાય पण्णत्ता। કહી છે. एवंसुयणाणस्स-जाव-केवलणाणस्सअणंतापज्जवा આ પ્રમાણે શ્રુતજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની અનન્ત પર્યાય કહી છે. एवं मइअण्णाणस्स सुयअण्णाणस्स वि। આ પ્રમાણે મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનની પર્યાયોનો માટે જાણવું જોઈએ. प. केवइया णं भंते ! विभंगनाणपज्जवा पण्णत्ता ? પ્ર. ભંતે ! વિભંગજ્ઞાનની પર્યાય કેટલી કહી છે ? उ. गोयमा ! अणंता विभंगनाणपज्जवा पण्णत्ता। ઉ. ગૌતમ! વિર્ભાગજ્ઞાનની અનન્ત પર્યાય કહી છે. g. Uસિf ! . સામવિધિના પન્નવા, પ્ર. ભંતે! આ ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, २. सुयनाणपज्जवाणं, ३. ओहिणाणपज्जवाणं, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન અને ४.मणपज्जवनाणपज्जवाणं,५. केवलनाणपज्जवाण ૫. કેવળજ્ઞાનની પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया -વાવ- વિશેષાધિક છે ? વા? ૩. ગોયમ! . સવિલ્યોવા મUITMવના પન્નવા, ઉ. ગૌતમ ! ૧. મનઃ પર્યવજ્ઞાનની પર્યાય બધાથી અલ્પ છે. ૨. મહિના/પન્નવા મત OT, ૨. (તેનાથી) અવધિજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે, ३. सुयनाणपज्जवा अणंतगुणा, ૩. (તેનાથી) શ્રુતજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે, ४. आभिणिबोहियनाणपज्जवा अणंतगुणा, ૪. (તેનાથી) આભિનિબોધિક જ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. ૫. સેવનાગપષ્ણવ મvi ITI પ. (તેનાથી) કેવળજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. प. एएसिणं भंते! मइअन्नाणपज्जवाणं सुयअन्नाण ભંતે ! આ ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન पज्जवाणं विभंगनाणपज्जवाण य कयरेकयरेहिंतो અને ૩. વિર્ભાગજ્ઞાનની પર્યાયોમાં કોણ કોનાથી अप्पा वा -जाव-विसेसाहिया वा? અલ્પ -થાવત– વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा विभंगनाणपज्जवा, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ વિર્ભાગજ્ઞાનની પર્યાય છે. २. सुयअन्नाणपज्जवा अणंतगुणा, ૨. (તેનાથી) શ્રત-અજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. ३. मइअन्नाणपज्जवा अणंतगुणा। ૩. (તેનાથી)મતિ-અજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. प. एएसि णं भंते ! आभिणिबोहियनाणपज्जवाणं પ્ર. ભંતે ! આ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો ન્યાવત-जाव-केवलनाणपज्जवाणं, मइअन्नाणपज्जवाणं, કેવળજ્ઞાન પર્યાયો, મતિ-અજ્ઞાન, ધૃત-અજ્ઞાન सुयअन्नाणपज्जवाणं, विभंगनाणपज्जवाण यकयरे અને વિર્ભાગજ્ઞાન પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? -થાવતુ- વિશેષાધિક છે ? જ ? Page #426 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૮૧ उ. गोयमा ! १. सव्वत्थोवा मणपज्जवनाणपज्जवा, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ મનઃ પર્યવજ્ઞાનની પર્યાય છે, २. विभंगनाणपज्जवा अणंतगुणा, ૨. (તેનાથી) વિર્ભાગજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ३. ओहिनाणपज्जवा अणंतगुणा, ૩. (તેનાથી) અવધિજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ४. सुयअन्नाणपज्जवा अणंतगुणा, ૪. (તેનાથી) શ્રુત-અજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ૬. સુચના પન્નવા વિસાદિયા, ૫. (તેનાથી) શ્રુતજ્ઞાનની પર્યાય વિશેષાધિક છે, ६. मइअन्नाणपज्जवा अणंतगुणा, દ. (તેનાથી) મતિ-અજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ७. आभिणिबोहियनाणपज्जवा विसेसाहिया, ૭. (તેનાથી) આભિનિબોધિક જ્ઞાનની પર્યાય વિશેષાધિક છે, ૮. સેવનાગપષ્નવા viતાપIT | ૮. (તેનાથી) કેવળજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૧૬-૧૬૨ ૨૨. ભાવિયામિ છિિટ્યસ્પSા //રસ નાપાસ- ૧૨૧. ભાવિતાત્મા મિથ્યાદષ્ટિ અનગારનું જાણવું-જોવું. g. ITYરે ઇ મેતે ! ભાવિયUT માથી મિટ્ટિી પ્ર. ભંતે ! રાજગૃહ નગરમાં રહેલ માયી મિથ્યાદૃષ્ટિ वीरियलद्धीए, वेउब्बियलद्धीए, विभंगनाणलद्धीए ભાવિતાત્મા અણગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયवाणारसिं नगरिंसमोहए, समोहण्णित्ता रायगिहे લબ્ધિથી અને વિભગંજ્ઞાન લબ્ધિથી વારાણસી नगरे रूवाइं जाणइ पासइ? નગરીની વિકર્વણા કરીને શું તદ્દગત રુપોને જાણે-જુવે છે ? ૩. દંતા, મા ! નાડુ, પાસો ઉ. હા, ગૌતમ ! તે (પૂર્વોક્ત પોને) જાણે અને જુવે છે. प. से भंते ! किंतहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભંતે ! શું તે યથાભાવથી જાણે-જુવે છે કે जाणइ पासइ। અન્યથાભાવથી જાણે-જુવે છે ? गोयमाणोतहाभावं जाणइपासइ, अण्णहाभावं ઉ. ગૌતમ ! તે યથાભાવથી જાણતાં-જોતા નથી, નાપા પાસ ! પરંતુ અન્યથાભાવથી જાણે-જુવે છે. vફ્રેન મંતે ! પૂર્વ કુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ "તે યથાભાવથી જાણતાં- જોતાં નથી, પરંતુ પસ?” અન્યથાભાવથી જાણે-જુવે છે ?” ૩. નીયમી ! તf gવં ભવ ઉ. ગૌતમ ! તેના મનમાં આ પ્રમાણે વિચાર હોય "एवं खलु अहंरायगिहेनगरेसमोहए.समोहण्णित्ता, वाणारसीए नगरीए रूवाई जाणामि पासामि," से से दंसणे विवच्चासे भवइ, વારાણસી નગરીમાં રહેલ હું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને હું તદ્દગત રૂપોને જાણુ-જોવું છું.” આ પ્રમાણે તેનું દર્શન વિપરીત થાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ૯૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ પાસ ” प. अणगारेणं भंते ! भावियप्पा मायी मिच्छद्दिट्ठी -जाव- रायगिहे नगरे समोहए, समोहणित्ता वाणारसीए नगरीए रूवाई जाणइ पासइ ? ૩. હંતા, નીયમી ! નાડુ, વાસ तं चेव -जाव- तस्स णं एवं होइ - 'एवं खलु अहं वाणारसीए नगरीए समोहए, रायगिहे नगरे रूवाई जाणामि पासामि, से से दंसणे विवच्चासे भवइ, से तेणढेणं गोयमा ! एवं वुच्चइ“णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ પાસ !” अणगारे णं भंते ! भावियप्पा मायी मिच्छद्दिट्ठी वीरियलद्धीए वेउब्वियलद्धीए विभंगणाणलद्धीए वाणारसिं नगरिं रायगिहं च नगरं अंतरा य एगं महं जणवयवग्गं समोहए समोहणित्ता वाणारसिं नगरिं रायगिहं च नगरं तं च अंतरा एगं महं जणवयवग्गं जाणइ पासइ? માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – બતે તથાભાવથી જાણતાં જોતાં નથી, પરંતુ અન્યથા ભાવથી જાણે-જુવે છે. ભંતે ! વારાણસીમાં રહેલ માયી મિથ્યાષ્ટિ ભાવિતાત્મા અણગાર -યાવત-રાજગૃહ નગરની વિદુર્વણા કરીને વારાણસીનાં રૂપોને જાણે અને જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે એ પોને જાણે અને જુવે છે. તે જ પ્રકારે -વાવ- તે સાધુના મનમાં આ પ્રકારનો વિચાર હોય છે કે - 'રાજગૃહ નગરમાં રહેલ હું વારાણસી નગરીની વિદુર્વણા કરીને તદ્દગત રુપોને જાણું અને જોવું છું.” આ પ્રમાણે તેનું દર્શન વિપરીત થાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે યથાભાવથી જાણતાં-જોતાં નથી, પરંતુ અન્યથાભાવથી જાણે-જુવે છે.” પ્ર. ભંતે ! માયી મિથ્યાદષ્ટિ ભાવિતાત્મા અણગાર પોતાની વીર્યલબ્ધિથી, વૈક્રિય લબ્ધિથી અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી વારાણસી નગરી અને રાજગૃહ નગરનાં વચમાં એક મોટા જનપદ વર્ગની વિદુર્વણા કરીને વારાણસી નગરી અને રાજગૃહ નગરનાં વચમાં તે મોટા જનપદ-વર્ગને જાણે અને જુવે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે અને જુવે છે. પ્ર. ભંતે ! શું તે એ જનપદ-વર્ગને યથાભાવથી જાણે-જુવે છે અથવા અન્યથાભાવથી જાણે-જુવે ૩. દંતા, નયમ ! નાડુ, પાસ ! प. से भंते ! किंतहाभाव जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ? उ. गोयमा! णोतहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ पासइ। प. से केणठेणं भंते ! एवं वुच्चइ "णो तहाभाव जाणइ पासइ, अण्णहाभावं जाणइ Hસ ? ” ૩. યમી ! તસ રત્ન પુર્વ ભવ ઉ. ગૌતમ !તે એ જનપદ-વર્ગને યથાભાવથી જાણતાં જોતાં નથી, પરંતુ અન્યથા ભાવથી જાણે-જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “તે યથાભાવથી જાણતાં-જોતાં નથી, પરંતુ અન્યથાભાવથી જાણે-જુવે છે ?” ગૌતમ ! તે અણગારના મનમાં એવો વિચાર હોય છે કે – "તે વારાણસી નગરી છે, આ રાજગૃહ નગર છે. एस खलु रायगिहे नगरे, Page #428 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાને અધ્યયન ૯૮૩ एस खलु अंतरा एगे महं जणवयवग्गे, તથા આ બંનેનાં વચમાં આ એક મોટું જનપદ વર્ગ છે. णो खलु एस महं वीरियलद्धी वेउब्वियलद्धी પરંતુ આ મારી વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ કે विभंगनाणलद्धी इड्ढी जुई जसे बले वीरिए વિર્ભાગજ્ઞાન લબ્ધિ નથી અને ન તો મારા દ્વારા पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमन्नागए", ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત આ ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ અને પુરુષાકાર પરાક્રમ છે.” से से दंसणे विवच्चासे भवइ । આ પ્રમાણે ઉપર્યુક્ત અણગારનું દર્શન વિપરીત થાય છે. • से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ તે યથાભાવથી જાણતાં- જોતાં નથી. પરંતુ પાસ !” અન્યથાભાવથી જાણે-જુવે છે.” - વિયા, ૪, ૨, ૩, ૬, કુ. ૨-૯ ૨૨૨. મરિયપળો સમ્મલૂિઢિSUTIFસ નાળ પાસ- ૧૨૨, ભાવિતાત્મા સમ્યગુદષ્ટિ અણગારનું જાણવું-જોવું. प. अणगारेणं भंते! भावियप्पा अमायी सम्मदिट्ठी પ્ર. ભંતે ! વારાણસી નગરીમાં રહેલ અમારી वीरियलद्धीए वेउब्वियलद्धीए ओहिनाणलद्धीए સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અણગાર પોતાની रायगिहे नगरे समोहए समोहण्णित्ता वाणारसीए વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિજ્ઞાનલબ્ધિથી नगरीए रूवाइं जाणइ पासइ? રાજગૃહ નગરની વિકણા કરીને પોને જાણે-જુવે છે ? ૩. હંતા, મા ! ના પાસ / ઉ. હા ગૌતમ ! તે જાણે-જુવે છે. प. से भंते ! किं तहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભતે ! તે એ પોને યથાભાવથી જાણે-જુવે છે जाणइ पासइ? કે અન્યથાભાવથી જાણે-જુવે છે ? उ. गोयमा! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं ઉ. ગૌતમ ! તે એ પોને યથાભાવથી જાણે-જુવે जाणइ पासइ। છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ તે યથાભાવથી એ રુપોને જાણે-જુવે છે, પરન્તુ પાસ ?” અન્યથાભાવથી જાણતાં-જોતા નથી ?” उ. गोयमा ! तस्स णं एवं भवइ ગૌતમ ! તે અણગારનાં મનમાં આ પ્રમાણે વિચાર હોય છે કે - “एवं खलु अहं रायगिहे नगरेसमोहए समोहणित्ता, વારાણસી નગરીમાં રહેલ હું રાજગૃહનગરની वाणारसीए नगरीए रूवाइं जाणामि पासामि," વિદુર્વણા કરીને વારાણસીનાં રુપોને જાણુ-જોવું से से दंसणे अविवच्चासे भवइ । છે.” આ પ્રમાણે તેનું દર્શન અવિપરીત થાય છે. से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ તેયથાભાવથી જાણે-જુવે છે, પરંતુ અન્યથાભાવથી પસિ૬ ” જાણતાં-જોતાં નથી.” बीओ वि आलावगो एवं चेव, આ પ્રમાણે બીજા આલાપક પણ કહેવા જોઈએ. Page #429 -------------------------------------------------------------------------- ________________ ८८४ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પાસ ?” णवरं - वाणारसीए नगरीए समोहणावेयव्वो, વિશેષ : વિકવણા વારાણસી નગરીની સમજવી रायगिहे नगरे रूवाई जाणइ पासइ। અને રાજગૃહ નગરમાં રહીને પોને જાણે-જુવે છે. એવું સમજવું જોઈએ. प. अणगारेणं भंते ! भावियप्पा अमायी सम्मदिदट्ठी પ્ર. ભંતે ! અમારી સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અણગાર वीरियलद्धीए वेउब्वियलद्धीए ओहिनाणलद्धीए પોતાની વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ અને અવધિरायगिहं नगरं वाणारसिं च नगरिं अंतरा य एगं જ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી महं जणवयवग्गं समोहए समोहणित्ता, रायगिह નગરીનાં વચમાં એક મોટા જનપદ-વર્ગની વિદુર્વણા नगरं वाणारसिं च नगरिं तं च अंतरा एगं महं કરીને તે રાજગૃહનગર અને વારાણસીનાં વચમાં जणवयवग्गं जाणइ पासइ? એક મોટા જનપદ-વર્ગને જાણે-જુવે છે ? . હંતા, મા! નાપાટુ પાસ ઉ. હા ગૌતમ ! તે જાણે-જુવે છે. से भंते ! किंतहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભંતે ! શું તે એ જનપદ-વર્ગને યથાભાવથી जाणइ पासइ? જાણે જુવે છે કે અન્યથાભાવથી જાણે-જુવે છે ? उ. गोयमा! तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं ગૌતમ ! તે એ જનપદ વર્ગને યથાભાવથી જાણે जाणइ पासइ। અને જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતા નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ 'યથાભાવથી જાણે-જુવે છે, પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતાં નથી ?” ૩. યT ! તસ gવે મવડું ઉ. ગૌતમ ! એ અણગારનાં મનમાં એવો વિચાર હોય છે કે - “णो खलु एस रायगिहे नगरे, णो खलु एस वाणारसी ન તો આ રાજગૃહ નગર છે અને ન તો આ नगरी, णो खलु एस अंतरा एगे जणवयवग्गे, વારાણસી નગરી છે તથા ન તો આ બંનેનાં एस खलु ममं वीरियलद्धी, वेउब्वियलद्धी, વચમાં આ એક મોટો જનપદ-વર્ગ છે, પરંતુ આ ओहिणाणलद्धी इड्ढी जुई जसे बले वीरिए મારી વીર્યલબ્ધિ છે, વૈક્રિયલબ્ધિ છે અને पुरिसक्कारपरक्कमे लद्धे पत्ते अभिसमण्णागए" અવધિજ્ઞાન લબ્ધિ છે તથા આ મારા દ્વારા ઉપલબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે.” से से दंसणे अविवच्चासे भवइ । તેનું તે દર્શન અવિપરીત થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "तहाभावं जाणइ पासइ, णो अण्णहाभावं जाणइ "તે અમારી સમ્યગુદૃષ્ટિ અણગાર યથાભાવથી સા જાણે-જુવે છે. પરંતુ અન્યથાભાવથી જાણતાં-જોતાં - વિચા. સ. ૩, ૩, ૬, મુ. ૬-૬ ૦ નથી.” ૨૩. મરિયપ્પગાદિ વેન્દ્રિય સમુથા, સોયલ્સ ૧૨૩. ભાવિતાત્મા અણગાર દ્વારા વૈક્રિય સમુઘાતથી સમવહત देवाण जाणणं-पासणं દેવાદિનું જાણવું-જોવું. प. अणगारे णं भंते ! भावियप्पा देवं वेउविय પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર, વૈક્રિય समुग्धाएणं समोहए जाणरूवेणं जायमाणं जाणइ સમુદ્રઘાતથી સમવહત થયેલ અને યાન રુપથી પાસ ? જઈ રહેલ દેવને જાણે-જુવે છે ? Page #430 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૮૫ उ. गोयमा ! अत्थेगइए देवं पासइ, णो जाणं पासइ, ઉ. ગૌતમ! કોઈ દેવને જુવે છે, પરંતુયાનને જોતા નથી, अत्थेगइए जाणं पासइ, नो देवं पासइ, કોઈ યાનને જુવે છે, પરંતુ દેવને જોતાં નથી. अत्थेगइए देवं पिपासइ जाणं पि पासइ, કોઈ દેવને પણ જુવે છે અને યાનને પણ જુવે છે. अत्थेगइए नो देवं पासइ, नो जाणं पासइ। કોઈ દેવને જોતાં નથી અને યાનને પણ જોતાં નથી. प. अणगारे णं भंते ! भावियप्पा देविं वेउब्बिय પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુદ્દઘાતથી समुग्घाएणं समोहयं जाणरूवेणं जायमाणिं સમવહત થયેલ યાન રુપથી જઈ રહેલ દેવીને जाणइ पासइ? જાણે-જુવે છે ? उ. गोयमा ! १. अत्थेगइए देविं पासइ, णो जाणं ઉ. ગૌતમ ! ૧. કોઈ દેવીને જુવે છે, પરંતુ યાનને પાસ, જોતાં નથી. २. अत्थेगइए जाणं पासइ, नो देविं पासइ, ૨. કોઈ યાનને જુવે છે, પરંતુ દેવીને જોતા નથી, ३. अत्थेगइए देवि पि पासइ, जाणं पि पासइ, ૩. કોઈ દેવીને પણ જુવે છે અને યાનને પણ જુવે છે. ४. अत्थेगइए नो देवि पासइ, नो जाणं पासइ । ૪, કોઈ દેવીને જોતાં નથી અને યાનને પણ જોતાં નથી. अणगारे णं भंते ! भावियप्पा देवं सदेवीयं ભંતે ! શું ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુદ્દઘાતથી वेउब्वियसमुग्घाएणं समोहएजाणरूवेणंजायमाणं સમવહત તથા યાનરુપથી જઈ રહેલ દેવી સહિત जाणइ पासइ? દેવને જાણે-જુવે છે ? गोयमा ! १. अत्थेगइए देवं सदेवीयं पासइ, णो ઉ. ગૌતમ ! ૧. કોઈ દેવી સહિત દેવને જુવે છે, जाणं पासइ, પરંતુ યાનને જોતાં નથી. २. अत्थेगइए जाणं पासइ, णो देवं सदेवीयं पासइ, ૨. કોઈ યાનને જુવે છે, પરંતુ દેવી સહિત દેવને જોતાં નથી. ३. अत्थेगइए देवं सदेवीयं पि पासइ, जाणं पि ૩. કોઈ દેવી સહિત દેવને પણ જુવે છે અને યાનને પણ જુવે છે. ४. अत्थेगइए णो देवं सदेवीयं पासइ, णो जाणं ૪. કોઈ દેવી સહિત દેવને જોતાં નથી અને સદ્દા - વિયા, સ, ૨, ૩, ૪, સુ. ૨-૩ યાનને પણ જોતાં નથી. ૨૪. મરિયપ્પમનો હવે તો વાર્દિ સન ૧૨૪. ભાવિતાત્મા અણગાર દ્વારા વૃક્ષની અંદર અને બહાર परूवणं જોવાનું પ્રરુપણ : प. अणगारे णं भंते ! भावियप्पा रूक्खस्स किं अंतो પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર શું વૃક્ષનાં આંતરિક पासइ, बाहिं पासइ? ભાગને જુવે છે કે બાહ્ય ભાગને જુવે છે ? उ. गोयमा! १. अत्थेगइए रूक्खस्स अंतो पासइ. णो ઉ. ગૌતમ ! ૧. કોઈ વૃક્ષનાં આંતરિક ભાગને તો बाहिं पासइ, જુવે છે. પરંતુ બાહ્ય ભાગને જોતાં નથી. २. अत्थेगइए रूक्खस्स बाहिं पासइ, णो अंतो ૨. કોઈ વૃક્ષનાં બાહ્ય ભાગને જુવે છે, પરંતુ પાસ, આંતરિક ભાગને જોતાં નથી. ३. अत्थेगइए रूक्खस्स अंतो पि पासइ, बाहिं पि ૩. કોઈ વૃક્ષનાં આંતરિક ભાગને પણ જુવે છે પાસ૬, અને કોઈ વૃક્ષનાં બાહ્ય ભાગને પણ જુવે છે. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૯૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. अत्थेगइए रूक्खस्स णो अंतो पासइ, णो बाहिं ૪. કોઈ વૃક્ષનાં આંતરિક ભાગને પણ જોતાં પાસા - વિચા. સ. ૩, ૩. ૪, મુ. ૪/૪ નથી અને બાહ્ય ભાગને પણ જોતાં નથી. ૨૧. ભાવિયા રે પૂજા પાસ પરવ- ૧૨૫. ભાવિતાત્મા અણગાર દ્વારા મૂળાદિ જોવાનું પ્રાણ : प. अणगारे णं भंते ! भावियप्पा रूक्खस्स किं मुलं પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર શું વૃક્ષનાં મૂળને पासइ, कंदं पासइ ? જુવે છે કે કંદને જુવે છે ? गोयमा ! १. अत्थेगइए रूक्खस्स मूलं पासइ, णो ઉ. ગૌતમ ! ૧. કોઈ મૂળને જુવે છે, પરંતુ કંદને कंदं पासइ, જોતાં નથી. २. अत्थेगइए रूक्खस्स कंदंपासइ, णो मूलं पासइ, ૨. કોઈ કંદને જુવે છે, પરંતુ મૂળને જોતાં નથી, ३. अत्थेगइए रूक्खस्स मूलं पि पासइ, कंदं पि ૩. કોઈ મૂળને પણ જુવે છે અને કંદને પણ જુવે છે, પાસ૬, ४. अत्थेगइए रूक्खस्स णो मूलं पासइ, णो कंदं ૪. કોઈ મૂળને જોતાં નથી અને કંદને પણ જોતાં પાસ નથી. 1. મારે જે અંતે ! ભાવિચM વરૂ કિં મૂત્રે પ્ર. ભંતે ! ભાવિતાત્મા અણગાર શું વૃક્ષનાં મૂળને पासइ, खंधं पासइ? જુવે છે કે સ્કંધને જુવે છે ? ૩. સોયમા ! નર્મળ ઉ. ગૌતમ ! ચાર-ચાર ભંગ પૂર્વવત કહેવા જોઈએ. एवं मूलेणं-जाव- बीजं संजोएयव्वं, આ પ્રમાણે મૂળની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. एवं कंदेण वि समं बीयं संजोएयवं-जाव-बीयं। આ પ્રમાણે કંદની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. एवं -जाव-पुप्फेण समं बीयं संजोएयव्वं । આ પ્રમાણે પુષ્પની સાથે બીજ સુધીનું સંયોજન કરી લેવું જોઈએ. प. अणगारे णं भंते ! भावियप्पा रूक्खस्स किं फलं પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર વૃક્ષનાં ફળને पासइ, बीयं पासइ? જુવે છે કે બીજને જુવે છે ? ૩. કોચમા ! ઉમંt. ઉ. ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત પ્રકારથી ચાર ભંગ - વિ . ૪, , ૩૪, મુ. ૪-૬ કહેવા જોઈએ. ૨૬. છ મત્યચા પરમાણુ પોતાને ગાળો વાસ- ૧૨૬. છદ્મસ્થાદિ દ્વારા પરમાણુ પુદગલાદિનું જાણવું-જોવું. तए णं भगवे गोयमे समणेणं भगवया महावीरेणं एवं (ત્યારબાદ) ભગવાન ગૌતમને શ્રમણ ભ. મહાવીરનાં वुत्ते समाणे हट्ठ तुट्ठ समणं भगवं महावीरं वंदइ આ વર્ણનને સાંભળીને હતુષ્ટ થઈને ભ. મહાવીર नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછયું - प. छउमत्थे णं भंते ! मणुस्से परमाणुपोग्गलं किं પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય પરમાણુ યુગલને जाणइ पासइ, उदाहु न जाणइ, न पासइ ? જાણે-જુવે છે અથવા જાણતાં-જોતાં નથી ? उ. गोयमा ! अत्थेगइए जाणइ, न पासइ, ઉ. ગૌતમ ! કોઈ છદ્મસ્થ મનુષ્ય જાણે છે, પરંતુ જોતા નથી, अत्थेगइए न जाणइ, न पासइ। કોઈ જાણતાં પણ નથી અને જોતા પણ નથી. Page #432 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૮૭ एवं दुपदेसिए -जाव- असंखेज्जपएसियं खंधं માળિચવું प. छउमत्थे णं भंते ! मणूसे अणंतपएसियं खंधं किं जाणइ पासइ, उदाहु न जाणइ, न पासइ ? ૩. ગોયમાં ! ૬. અલ્યા, ના, પાસ, ૨. અત્યારૂપ નાળ, ન પાસ૬, ૩. અલ્યા, ન નાડુ, વાસ, ४. अत्थेगइए न जाणइ, न पासइ, जहा छउमत्थे तहा आहोहिए वि -जावअणंतपएसिए खंधे। प. परमाहोहिए णं भंते ! मणूसे परमाणु पोग्गलं किं जाणइ पासइ ? उ. हंता, गोयमा ! जाणइ पासइ एवं -जाव- अणंत पएसियं खंधं जाणइ पासइ। प. परमाहोहिए णं भंते ! मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ, तं समयं पासइ, जं समयं पासइ, तं समयं जाणइ ? આ પ્રમાણે દ્વિ પ્રદેશી અંધથી અસંખ્યાત પ્રદેશી અંધ સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય અનન્ત પ્રદેશી ઢંધને જાણે-જુવે છે. અથવા જાણતાં-જોતા નથી ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જાણે છે અને જુવે છે. ૨. કોઈ જાણે છે, પરંતુ જોતાં નથી, ૩. કોઈ જાણતાં નથી, પરંતુ જુવે છે, ૪. કોઈ જાણતાં પણ નથી અને જોતાં પણ નથી. જે પ્રમાણે છદ્મસ્થનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે આધોવધિનું વર્ણન અનન્ત પ્રદેશી ઢંધ સુધી સમજી લેવું જોઈએ. - પ્ર. ભંતે ! શું પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદ્ગલને જાણે-જુવે છે ? હા ગૌતમ ! જાણે જુવે છે. આ પ્રમાણે –ચાવતુઅનન્ત પ્રદેશી ઢંધને જાણે – જુવે છે. ભંતે ! પરમાવધિજ્ઞાની મનુષ્ય પરમાણુ પુદગલને જે સમય જાણે છે શું તે જ સમય જુવે છે અને જે સમયે જુવે છે શું તેજ સમયે જાણે છે ? ગૌતમ ! તે શક્ય નથી. પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – પરમાવધિજ્ઞાની પરમાણું પુદ્ગલને જે સમય જાણે છે તેજ સમયે દેખતાં નથી અને જે સમયે દેખે છે તેજ સમયે જાણતા નથી ?” ઉ. ગૌતમ ! પરમાવધિજ્ઞાનીનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “પરમાવધિજ્ઞાની –ચાવતુ- જે સમયે જુવે છે તે જ સમયે જાણતા નથી.” આ પ્રમાણે વાવત- અનન્ત પ્રદેશી ઢંધ સુધી કહેવું જોઈએ. જે પ્રમાણે પરમાવધિજ્ઞાનીનાં વિષયમાં કહ્યું છે તેજ પ્રમાણે કેવળજ્ઞાનીનાં માટે પણ કહેવું - જોઈએ. . ૩. યમ ! જો સુખ સમ ! प. से केणठेणं भंते ! एवं वुच्चइ “परमाहोहिए णं मणूसे परमाणुपोग्गलं जं समयं जाणइ, नो तं समयं पासइ, जं समयं पासइ, नो તં સમર્થ નાદુ?” उ. गोयमा! सागारे से नाणे भवइ, अणागारे से दंसणे મવા से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - “परमाहोहिए -जाव- जं समयं पासइ, नो तं समयं जाणइ। પર્વ -નાવિ- નતાસિય સંઘ जहा परमाहोहिए तहा केवली वि। - વિ. સ. ૧૮, ૩, ૮, સુ. ૨૬-૨૩ Page #433 -------------------------------------------------------------------------- ________________ ८८८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १२७. निज्जरा पुग्गलाणं जाणण-पासण परूवर्णप. अणगारस्स णं भंते ! भावियप्पणो सव्वं कम्म वेएमाणस्स, सव्वं कम्मं निज्जरेमाणस्स, सव्वं मारं मरमाणस्स, सव्वं सरीरं विप्पजहमाणस्स, चरिमं कम्मं वेएमाणस्स, चरिमं कम्मं निज्जरेमाणस्स, चरिमं मारं मरमाणस्स, चरिमं सरीरं विप्पजहमाणस्स, मारणंतियं कम्मं वेएमाणस्स, मारणंतियं कम्मं निज्जरेमाणस्स, मारणंतियं मारंमरमाणस्स, मारणंतियं सरीरं विप्पजहमाणस्स जे चरिमा निज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वं लोगं पि य ते ओगाहित्ता णं चिट्ठति ? उ. हंता, गोयमा ! अणगारस्स णं भावियप्पणो सवं कम्मं वेएमाणस्स -जाव- जे चरिमा निज्जरापोग्गला सुहुमाणं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वं लोगं पिणं ते ओगाहित्ता णं चिट्ठति । १२७. नि॥ ५६खोजें 4-सेवार्नु प्र२५५५ : 4. भंते ! मावितात्मा मामा भान वेहता, સર્વ કર્મોની નિર્જરા કરતા, સમસ્ત મરણોથી મરતા, સર્વ શરીરને છોડતા, ચરમ કર્મને વેદતા, ચરમ કર્મની નિર્જરા કરતા, ચરમ મરણથી મરતા, ચરમ શરીરને છોડતા અને મારણાન્તિક કર્મને વેદતા, મારણાંતિક કર્મની નિર્જરા કરતા, મારણાંતિક મરણથી મરતા, મારણાંતિક શરીરને છોડતા, જે ચરમ નિર્જરાનાં પુદ્ગલ છે. શું તે पुस - सूक्ष्म या छ ? हे मायुध्मन् श्रम ! શું તે પુદ્ગલ સમગ્ર લોકમાં અવગાહન કરીને २डेल छे ? प. छउमत्थे णं भंते ! मणुस्से तेसिं निज्जरापोग्गलाणं किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छतं वा, गरूयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ? उ. गोयमा ! नो इणठे समठे। प. से केणढेणं भंते ! एवं वुच्चइ “छउमत्थे णं मणुस्से तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गरूयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ ?" उ. गोयमा ! देवे वि य णं अत्थेगइए जे णं तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गुरुयत्तं वा, लहुयत्तं वा जाणइ पासइ। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“छउमत्थे णं मणुस्से तेसिं निज्जरापोग्गलाणं नो किंचि आणत्तं वा, नाणत्तं वा, ओमत्तं वा, तुच्छत्तं वा, गरूयत्तं वा, लहुयत्तं वा, जाणइ पासइ, सुहमाणं ते पोग्गला पण्णत्ता, समणाउसो ! सव्वलोग पि य णं ते ओगाहित्ता चिट्ठति ।" - पण्ण. प. १५, सु. ९९३-९९४ | ઉ. હા ગૌતમ ! પૂર્વોક્ત ભાવિતાત્મા અણગાર બધા કર્મોને વેદતાં ચાવતુ- તે ચરમ નિર્જરાનાં પુદ્ગલ સૂક્ષ્મ કહ્યા છે અને તે આયુષ્યનું શ્રમણ ! તે પુદગલ સમગ્ર લોકમાં અવગાહન કરીને રહેલ છે. પ્ર. ભંતે ! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદગલોનાં અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ કે सधुत्पने - छ? 3. गौतम ! ते अर्थ समर्थ नथी. प्र. मते ! ॥ माटे मे उपाय छ - છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદગલોનાં અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ કે લધુત્વને audi होत नथी ?" ગૌતમ ! કોઈ પણ દેવ તે નિર્જરા પુદ્ગલોને અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છવ, ગુત્વ કે લઘુત્વને જરા પણ જાણતાં જોતા નથી. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "છદ્ભસ્થ મનુષ્ય નિર્જરા પુદ્ગલોને અન્યત્વ, નાનાત્વ, હીનત્વ, તુચ્છત્વ, ગુરુત્વ કે લઘુત્વને જાણતાં જોતાં નથી. કારણકે - હે આયુષ્યનું શ્રમણ ! તે પુદ્ગલ સૂક્ષ્મ છે અને સંપૂર્ણ લોકની सवाउन जरीने स्थित छे." १. विया. स. १८,उ. ३, सु. ८-९ (१) Page #434 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૮૯ ૨૨૮, વડવી ગરપાના-પાસ-ગાહરણ ૧૨૮, ચોવીસ દેડકોમાં આહાર પુદગલોને જાણવું-જોવું અને परूवणं च આહાર કરવાનું પ્રરુપણ : प. द.१.णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જે પુદ્ગલોને આહારનાં गेण्हति ते किं जाणंति. पासंति, आहारेति ? રુપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ? અથવા જાણતાં નથી, જોતા નથી અને આહાર કરે છે ? उ. गोयमा ! ण जाणंति. ण पासंति. आहारेंति । ઉ. ગૌતમ ! તે જાણતા નથી અને જોતાં નથી પરંતુ તેનો આહાર કરે છે. રે ર-૨૮, પર્વ -ગાવ- તેહિતા દિ.૨-૧૮, આ પ્રમાણે ત્રેઈન્દ્રિય સુધી જાણવું જોઈએ. प. दं.१९.चउरिंदियाणंभंते ! जे पोग्गले आहारत्ताए દ, ૧૯, ભંતે ! ચઉરેન્દ્રિય જે પુદગલોને गेण्हंति ते किं जाणंति, पासंति, आहारेंति, આહારના રૂપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ? અથવા જાણતાં નથી. જોતા નથી અને આહાર કરે છે ? उ. गोयमा! अत्थेगइयाण जाणंति,पासंति, आहारेंति, ગૌતમ ! કોઈ જાણતાં નથી, પરંતુ જુવે છે અને આહાર કરે છે. अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारेति । કોઈ જાણતાં નથી, જોતા નથી, પરંતુ આહાર કરે છે. . ૨૦, વંતિક-તિરિવનનિયા જે મંત ! ને પ્ર. દે.૨૦. ભંતે! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પુદ્ગલોને पोग्गले आहारत्ताए गेण्हति ते किं जाणंति, આહારના રૂપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે पासंति, आहारेंति ? છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? उदाहु ण जाणंति, ण पासंति, आहारेंति ? અથવા જાણતાં નથી, જોતા નથી અને આહાર કરે છે ? उ. गोयमा! १. अत्यंगइया जाणंति, पासंति, आहारेंति, ઉ. ગૌતમ! ૧. કોઈ જાણે છે, જુવે છે અને આહાર કરે છે. २. अत्यंगइया जाणंति, ण पासंति, आहारेंति, ૨. કોઈ જાણે છે, જોતા નથી, પરંતુ આહાર કરે છે, . ३. अत्थेगइया ण जाणंति, पासंति, आहारेंति, ૩. કોઈ જાણતા નથી પરંતુ જુવે છે, આહાર કરે છે. ४. अत्थेगइया ण जाणंति, ण पासंति, आहारेंति। ૪. કોઈ જાણતાં નથી, જોતા નથી, પરંતુ આહાર કરે છે. ટું ર?. પર્વ મપૂસા વિશે દે. ૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં પણ આહાર જાણવા જોઈએ. તે રર-ર રૂ. વાળમંતર કોરિયા ગઢ રહયો દ. ૨૨-૨૩. વાણવ્યંતર, જ્યોતિષીઓનું વર્ણન નિરયિકોનાં સમાન છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૯૯૦ प. दं. २४. वेमाणिया णं भंते! जे पोग्गले आहारत्ताए શૈવંતિ, નાળંતિ, સંતિ, ગહરંતિ ? उदाहुण जाणंति, ण पासंति, आहारेंति । ૩. ગોયમા! છુ. અત્ચાયા નાળંતિ, વસંતિ, આહારતિ, '. ૬. ૨. પ્રત્યેાડ્યા [ નાળંતિ, જ વાસંતિ, આહારતિ से केणट्ठेणं भंते ! एवं वुच्चइ છુ. “અત્યંયા નાનંતિ, વાસંતિ, મહાતિ, ૨. અત્ચાયા ા નાતિ, જ્ વાસંતિ, આહારતિ? ૩. ગોયમા ! વેમાળિયા ટુવિદા વાત્તા, તં નહા१. माइमिच्छद्दिट्ठि उववण्णगा य, २. अमाइसम्मद्दिट्ठि उववण्णगा । एवं जाव से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ છુ. અત્યંયા બાળતિ, વાસંતિ, આહારતિ, ૨. અત્ચાયા ા નાનંતિ, જ્ વાસંતિ, આહારતિ - ૫૧. ૧. ૨૪, મુ. ૨૦૪૦-૨૦૪૬ १२९. पट्ठस्स छप्पगारा - छव्विह पठ्ठे पण्णत्ते, तं जहा૧. સંસયપટ્ટે, ૨. વાદપત્ઝે, રૂ. અનુનોff, ૪. અનુોમ, ૬. તદ્દળો, ૬. અતહĪાખે? | - ટાળું ઞ. ૬, મુ. ૬૨૪ १३०. विवक्खया हेऊ- अहेऊ भेय परूवणं ૨. વૃંત્ર દે વળત્તા, તં નહીં ૨. હે ળ નાળર, ૨. હેડ [ વાસર, Jain PaucatÖTÍ૩, ૩. ૨, મુ. ૨૭o દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ૬,૨૪, ભંતે ! વૈમાનિક દેવ જે પુદ્દગલોને આહારનાં રુપમાં ગ્રહણ કરે છે શું તે એને જાણે છે, જુવે છે અને તેનો આહાર કરે છે ? અથવા જાણતાં નથી, જોતાં નથી અને આહાર કરે છે ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે, ૨. કોઈ જાણતાં નથી, જોતાં નથી, આહાર કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે. ૨. કોઈ જાણતાં નથી, જોતાં નથી, આહાર કરે છે ? ઉ. ગૌતમ ! વૈમાનિક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. માયીમિથ્યાદષ્ટિ-ઉપપત્નક, ૨. અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક. આ પ્રમાણે યાવ ગૌતમ ! એવું કહેવાય છે કે - ૧. કોઈ જાણે છે, જુવે છે, આહાર કરે છે, ૨. કોઈ જાણતાં નથી, જોતા નથી, આહાર કરે છે. ૧૨૯, પ્રશ્નનાં છ પ્રકાર : પ્રશ્ન છ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સંશયપ્રશ્ન : સંશયને દૂર કરવા માટે પૂછાયેલ, – ૨. વ્યુત્પ્રહપ્રશ્ન : કપટથી બીજાને પરાજીત કરવા માટે પૂછાયેલ, ૩. અનુયોગી : વ્યાખ્યા માટે પૂછાયેલ, ૪. અનુલોમ : કુશળ કામનાથી પૂછાયેલ, ૫. તથાજ્ઞાન : સ્વયં જાણતા હોવા છતાં પણ બીજાની જ્ઞાનવૃદ્ધિનાં માટે પૂછાયેલ, ૬. અયથાજ્ઞાન : સ્વયં ન જાણવાની સ્થિતિમાં પૂછાયેલ. ૧૩૦. વિવક્ષાથી હેતુ- અહેતુનાં ભેદોનું પ્રરુપણ : ૧. પાંચ હેતુ (અનુમાન વ્યવહારી) કહ્યા છે, જેમકે - ૧. હેતુને જાણતાં નથી, ૨. હેતુને જોતા નથી, Page #436 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. ક ા યુમ્ન, ૪. હેઝ મિચ્છર, ५. हे अन्नाणमरणं मरइ । ૨. વૃંત્ર દે વળત્તા, તં નહા हऊणा ण जाणइ जाब- हेउणा अन्नाणमरणं મફા રૂ. તંત્ર હે પળત્તા, तं जहा हेऊ जाणइ - जाव- हेउं छउमत्थमरणं मरइ । ૪. તંત્ર હે વળત્તા, तं जहा हेउणा जाणइ - जाव- हेउणा छउमत्थमरणं मरइ । છુ. પંચ હે પળત્તા, तं जहा अहेउ ण जाणइ जाब- अहे छउमत्थमरणं મરફ | ૨. વૃંત્ર ગહે વાત્તા, તં નહા - अहेउणा ण जाणइ जाव अहेउणा छउमत्थमरणं મરફ| રૂ. તંત્ર યહે વળત્તા, તું બહા अहे जाणइ जाव- अहेउं केवलिमरणं मरह। ૪. પંપ દંડ વાના, તું ના अहेउणा जाणइ - जाव- अहेउणा केवलिमरणं मरइ । - આગળ. . . ૩. મુ १३१. पगारान्तरेण हेऊ भेय परवर्ण हेऊ चउब्बिहे पण्णत्ते, तं जहा ?. નાવ, ૨. થાવ, રૂ. વંભ', ૪. જૂસણ | મઢવા - હેઝ શ્વવિદે પળત્તે, તં નહીં છુ. પખવવું, રૂ. ઓવમ્મે, છુ. વિયા. સ.૬, ૩. ૭, મુ. ૩૭-૪૪ ૨. અણુમાળે, ૪. મ ૨. પાંચ હેતુ કહ્યા છે, જેમકે - ૩. હેતુ પર શ્રદ્ધા કરતા નથી, ૪. હેતુને પ્રાપ્ત કરતા નથી, ૫. અધ્યવસાયનાં દ્વારા અજ્ઞાનમરણથી મરે છે. ૩. પાંચ હેતુ કહ્યા છે, જેમકે - ૧. ૧. હેતુથી જાણતાં નથી "ધાવતુ- પે. અજ્ઞાન મરણથી મરે છે. ૪. પાંચ હેતુ (અનુમાન) કહ્યા છે, જેમ ૧. હેતુને જાણે છે -પાવ- પ. સહેતુક છદ્મસ્થ મરણ મરે છે. ૯૯૧ ૧. હેતુથી જાણે છે ચાવ- ૫. સહેતુક છદ્મસ્થ મરણથી મરે છે. ૨. પાંચ હેતુ કહ્યા છે, જેમકે - ૨. અણુ. મુ. ૪૨૬ પાંચ અહેતુ કહ્યા છે, જેમકે ૧. અશ્વેતુને જાણતાં નથી -ધાવતુ- ૫. અહેતુક છમસ્થ મરણથી મરે છે. ૩. પાંચ હેતુ કહ્યા છે, જેમકે - ૧. અહેતુથી જાણતાં નથી -ધાવતુ- ૫. અહેતુક છદ્મસ્ય મરણથી મરે છે. ૪. પાંચ હેતુ ક્યા છે, જેમકે - ૧. અન્નેનુને જાણે છે ધાવતુ ૫. અહેતુક વળી મરણ મરે છે. ૧૩૧. પ્રકારાન્તરથી હેતુનાં ભેદોનું પ્રરુપ : હેતુ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અઋતુથી જાણે છે -યાવતુ- ૫. અતુ કેવળી મરણથી મરે છે. ૧. ચાપક : વિશેષણ બહુલ હેતુ : જેને પ્રતિવાદી જલ્દી ન સમજી શકે, ૨. સ્થાપક : સાધ્યને જલ્દી સ્થાપિત કરનાર હતુ, ૩. વ્યંસક : પ્રતિવાદીને ફસાવનાર હેતુ, ૪. ભૂપક : લનું નિરાકરણ કરનાર હતુ. અથવા - હેતુ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૨. અનુમાન, ૧. પ્રત્યક્ષ, ૩. ઉપમાન, ૪. આગમ. - Page #437 -------------------------------------------------------------------------- ________________ ૯૯૨ अहवा हेऊ चउव्विहे पण्णत्ते, तं जहा . અસ્થિ તં અસ્થિ તો દૈઝ, २. अत्थि तं णत्थि सो हेऊ, ३. णत्थि तं अत्थि सो हेऊ, ४. णत्थि तं णत्थि सो हेऊ । १३२. दसविह वाददोसाणं परूवणंदसविहे दोसे पण्णत्ते, तं जहाછુ. તખ્ખાતરોસે, ૨. મતિભંગવોસે, રૂ. વસત્યારવાસે, ૪. રિહરળ સે, . સજીવવા, ૬. રળ, ૭. હૈડવાસે, ૮. સંગમાં, ૬. નિમ્મદ, o ૦. . વસ્તુવાસે ।। ટામાં અ. o ૦. મુ. ૭૪૪ १३३. वादस्स विसिट्ठ दोसाणं परूवणं दसविहे विसेसे पण्णत्ते, तं जहा o. વહ્યુ, ૨. તખ્ખાયવોસે હૈં, - ટાળું. અ. ૪, ૩. રૂ, મુ. ૩૩૬ રૂ. હોસે, ૪. મૅટ્ઠિ' રૂ ચ । ૬. હ્રારને ય, દ્રવ્યાનુયોગ ભાગ-૨ અથવા - હેતુ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. વિધિ-સાધક : વિધિહેતુ ૨. વિધિ-સાધક : નિષેધ હેતુ, ૩. નિષેધ-સાધક : વિધિ હેતુ, ૪. નિષેધ-સાધક : નિષેધ હેતુ. ૧૩૨, દસ પ્રકારનાં વાદ-દોષોનું પ્રરુપણ : દસ પ્રકારનાં દોષ કહ્યા છે, જેમકે - ૧. તજ્જાત દોષ : પ્રતિવાદીનાં વચનને સાંભળીને મૌન થઈ જવું, ૨. મતિભંગ દોષ : સમય પર ઉત્તર ન સુજવો, ૩. પ્રશસ્ત દોષ : સભ્ય કે સભાનાયકની તરફથી થના૨ દોષ, ૪. પરિહરણ દોષ : સ્વસિદ્ધાન્તથી વિપરીત બાતનું વર્ણન કરવું, ૫. સ્વલક્ષણ દોષ ઃ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષોથી યુક્ત લક્ષણનું વર્ણન ક૨વું, ૬. કારણદોષ : સાધ્ય વગર પણ કારણનું રહેવું, ૭. હેતુદોષ : અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક દોષોથી યુક્તનું વર્ણન કરવું, ૮. સંક્રમણ દોષ ઃ પ્રસ્તુત વિષયને છોડીને અપ્રસ્તુત વિષયની ચર્ચા કરવી, ૯. નિગ્રહ દોષ : છળ આદિનાં દ્વારા- પ્રતિવાદીને પરાજીત કરવું, ૧૦. વસ્તુદોષ : દોષયુક્ત પક્ષનું વર્ણન કરવું. ૧૩૩, વાદનાં વિશિષ્ટ દોષોનું પ્રરુપણ : દસ પ્રકારનાં વિશેષ (દોષ) કહ્યા છે, જેમકે ૧. વસ્તુદોષ વિશેષ : પક્ષદોષનાં વિશેષ પ્રકાર, ૨. તજ્જાત દોષ વિશેષ : વ્યક્તિગત સ્ખલનાઓને પ્રગટ કરવા. ૩. દોષવિશેષ : અતિભંગ આદિ દોષોનાં વિશેષ પ્રકાર. ૪. એકાર્થિક વિશેષ : પર્યાયવાચી શબ્દોમાં નિરુત્યર્થથી થનાર દોષ. ૫. કારણવિશેષ : ઉપાદાન અને નિમિત્તને છોડીને બીજાને કારણ માનવું. Page #438 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૯૩ દ. ૫ડુપને, ૭. ઢોસે નિજો, ૮. દિવ્ય , ૧. સત્તUTT, १०. उवणीए य विसेसेइ य ते दस । - ટાઈ , ૨ ૦, મુ. ૭૪૪ १३४. दसविहे सुद्धवायाणुओगे परूवणं दसविहे सुद्धवायाणुओगे पण्णत्ते, तं जहा- . ૨. ચંકારે, ૨. મંરે, ૩. પિંજીરે, ૪. સેરે, • સચંારે, ૬. પ્રત્યુત્પન્ન દોષ વિશેષ : જે દોષનો સંબંધ વર્તમાન કાળથી હોય, ૭. નિત્યદોષ વિશેષ:વસ્તુને સર્વથા નિત્ય કે અનિત્ય માનવા પર પ્રાપ્ત થનાર દોષ, ૮, અધિકદોષ વિશેષ : વાદકાળમાં દૃષ્ટાંત નિગમ આદિનો અતિરિક્ત પ્રયોગ કરવો, ૯. આત્મકૃત દોષ વિશેષ: સ્વયં દ્વારા કૃતદોષ, ૧૦. ઉપનીત દોષ વિશેષ : જે દોષ બીજાનાં દ્વારા દૂષિત કરેલ છે. ૧૩૪. દસ પ્રકારનાં શુદ્ધ વચનાનુયોગનું પ્રરુપણ : શુદ્ધ વચન (વાક્ય નિરપેક્ષપદો)ના અનુયોગ (વ્યાખ્યા) દસ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ચંકાર અનુયોગ : ચકારનાં અર્થનો વિચાર. ૨. મંકાર અનુયોગ : મકારનાં અર્થનો વિચાર, ૩. પિંકાર અનુયોગ : અપિનાં અર્થનો વિચાર, ૪. સેકંકાર અનુયોગ : “એ” અથવા “સેય”નો અર્થનો વિચાર, ૫. સાયંકાર અનુયોગ : સાયં આદિ નિપાત શબ્દોનાં અર્થનો વિચાર, ૬. એકત્વ અનુયોગ : એક વચનનો વિચાર, ૭. પૃથત્વ અનુયોગ : બહુવચનનો વિચાર, ૮, સંયુથ અનુયોગ : સમાસનો વિચાર, ૯. સંક્રમિત અનુયોગ : વિભક્તિ અને વચનનાં સંક્રમણનો વિચાર, ૧૦. ભિન્નઅનુયોગ :ક્રમભેદ, કાળભેદ આદિનો વિચાર, ૧૩૫. શ્રોતાજનોનો પ્રકાર : ૧. શૈલઘન - ચિકણા ગોળ પત્થર, ૨. કુટક – ઘડો, ૩. ચાલની-ચારણી, ૪. પરિપૂર્ણક-સુઘરીનો માળો ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮, મશક, ૯. જલૌક-ઈતડી, ૧૦. બિલાડી, ૧૧, ઉંદરની જાતિ વિશેષ, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. અહીર દંપતિ. આનાં સમાને શ્રોત્રાજન હોય છે. ૧૩૬ શ્રોતાજનોની પરિષદના પ્રકાર : સામાન્યથી તે પરિષદ્ (શ્રોત્રાઓનો સમૂહ) ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. જ્ઞાયિકા - વિજ્ઞ પરિષ૬, ૨. અજ્ઞાયિકા - અવિજ્ઞ પરિષ૬, ૩. દુર્વિધુ પરિષદ્. ઇત્તે, ૭. Tદત્તે, ૮, સંબૂ, ૧. સંમિg, ૨૦. મિને -ટાઈi. . ? , મુ. ૭૪૪ १३५. सोउजणाणं पगारा ૬. સેત્રાન, ૨, ૪, રૂ. વાસ્ત્રિ, ૪. પરિપૂUIT, છે. હંસ, દ. મહિસ, ૭, મેરે ય | ૮. મસT, . નનૂ', ૨૦. વિરાd, ૨. ના, ૨. જો, ૨૩. મેર, ૨૪. મરી - નિં. કુ. ૧૨ १३६. सोउजणाणं परिसदस्स पगारा सा समासओ तिविहा पण्णत्ता, तं जहा ૨. નાળિચ, ૨. નાળિયા, રૂ. સુવિચT I For Private & Personal use only. 4) . Page #439 -------------------------------------------------------------------------- ________________ ૯૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जाणिया जहा ૧. જ્ઞાયિકા પરિષદૂનું લક્ષણ આ પ્રમાણે છે – खीरमिव जहा हंसा, जे घुटंति इह गुरू-गुणं समिद्धा। જેમ ઉત્તમ જાતિનાં રાજહંસ પાણીને છોડીને દૂધનું दासे अविवज्जंति, ते जाणेह जाणियं परिसं ॥ પાન કરે છે, તેવી જ રીતે ગુણ સંપન્ન શ્રોતા દોષોને છોડીને ગુણોને ગ્રહણ કરે છે. હે શિષ્ય ! આને જ જ્ઞાયિકા પરિષદ (સમજદારોનો સમૂહ) જાણવી જોઈએ. ૨. અનાળિયા ના - અજ્ઞાયિકા પરિષનું લક્ષણ આ પ્રમાણે છે - जो होइ पगइमहुरा, मियछावय-सीह-कुकुडय-भुआ। જે શ્રોતા હરણ (મૃગ) સિંહ અને કુલ્લુટના रयणमिव असंठविया, अजाणिया सा भवे परिसा॥ અબોધ શિશુઓનાં સદશ સ્વભાવથી મધુર ભોળા-ભલા હોય છે, તેને જેવી શિક્ષા અપાય તે એને ગ્રહણ કરે છે. તે (ખાણથી નીકળેલ) રત્નની જેમ અસંસ્કૃત હોય છે. રત્નોને જેમ ચાહે બનાવી શકાય છે. એવી જ રીતે અનભિજ્ઞ શ્રોતાઓમાં યથેષ્ટ સંસ્કાર આપી શકાય છે. હું શિષ્ય ! આવા અબોધ જનોના સમૂહને અજ્ઞાયિકા પરિષદ્ જાણવી જોઈએ. . કુત્રિમ નહીં દુર્વિદગ્ધા પરિષદૂનું લક્ષણ આ પ્રમાણે છે – नय कत्थई निम्माआ, न य पुच्छइ परिभवस्स दोसेणं। જે પ્રમાણે અલ્પજ્ઞ પંડિત જ્ઞાનમાં અપૂર્ણ હોય છે. वत्थिव्व वायुपुण्णो, फुट्टइ गामिल्ल य दुविअड्ढो॥ પરંતુ અપમાનનાં ભયથી કોઈ વિદ્વાનને કંઈ પૂછતા નથી. છતાં પણ પોતાની પ્રશંસા - તંત્રી. મુ. ૬૨-૬૪ સાંભળીને મિથ્યા અભિમાનથી બસ્તિમાશકની જેમ ફૂલેલ રહે છે. હે શિષ્ય ! આવા લોકોનાં સમૂહને દુર્વિદગ્ધા પરિપ૬ જાણવી જોઈએ. १३७. चक्खुमंताणं पगारा ૧૩૭, ચક્ષુષ્માનોનાં પ્રકાર : तिविहे चक्खू पण्णत्ते, तं जहा ચક્ષુષ્માનું ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. p [, ૨. વિવલૂ, ૩. તિવવધૂ, ૧. એક-ચક્ષુ, ૨. દ્વિ-ચક્ષુ, ૩. ત્રિ-ચક્ષુ, १. छउमत्थे णं मणुस्से एगचक्खू, ૧. છમસ્થ મનુષ્ય એક-ચક્ષુ હોય છે. ૨. સેવે વિવવધૂ, ૨. દેવ દ્વિ-ચક્ષુ હોય છે, રૂ. તદવિ સમા વ, મદ વા, ૩UUUTUITTI- ૩. અતિશય જ્ઞાન દર્શનને ધારણ કરનાર તથા રુપ दंसणधरे तिचक्खूत्ति वत्तव्यं सिया। શ્રમણ બ્રાહ્મણ ત્રિ-ચક્ષુ કહેવામાં આવે છે. - ટાપ. . ૩, મુ. ૨૬૨ १३८. णाय भेयप्पभेय परूवणं ૧૩૮, જ્ઞાત (ઉદાહરણ)નાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : चउविहे णाए पण्णत्ते, तं जहा જ્ઞાત (ઉદાહરણ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – . માદર, ૧. આહરણ - સામાન્ય ઉદાહરણ, ૨. બાદરપાત , ૨. આહરણ તદ્દેશ : એકદેશીય ઉદાહરણ, ૩. બાદરતા , ૩. આહરણ તદ્દોષ : સાધ્યવિકળ આદિ ઉદાહરણ, ४. उवन्नासोवणए। ૪. ઉપન્યાસોપનય : પ્રતિવાદી દ્વારા કરાયેલ-વિરુદ્ધાર્થક ઉપનય. Page #440 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૯૫ () આદર વિદે પUUત્ત, તં નET ૨. વાણ, ૨. ૩વાઈ, . વVIIમે, ૪. કુપનવિસા | (૨) બાદરગત રવિદે જજે, તે ના ૨. મથુસિર્ટી, ૨. સવાર્નામ, રૂ. પુછા, ૪, નિસ્તવિયા | (રૂ) આદરVાતત્કાસે વિદેquત્તે, તે નદી ૧. અધર્મનુત્તે, ૨. પડોમ, રૂ, સત્તાવD, (૧) આહરણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. અપાય : હેય ધર્મનું જ્ઞાપક દષ્ટાંત, ૨. ઉપાય : ગ્રાહ્ય વસ્તુનો ઉપાય બતાવનાર દષ્ટાંત, ૩. સ્થાપના કર્મ : સ્વમતની સ્થાપના માટે પ્રયુક્ત દૃષ્ટાન્ત, ૪. પ્રત્યુત્પન્ન વિનાશી : તત્કાળ ઉત્પન્ન- દૂષણનું નિરાકરણ કરવા માટે પ્રયુક્ત દષ્ટાંત. (૨) આહરણ તદ્દેશ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. અનુશિષ્ટિ : પ્રતિવાદીનાં મંતવ્યનાં ઉચિત અંશને સ્વીકાર કરી અનુચિતનું નિરસન કરવું, ૨. ઉપાલંભ : બીજાનાં મતને તેની જ માન્યતાથી દૂષિત કરવું, ૩. પૃચ્છા:પ્રશ્ન પ્રતિપ્રશ્નોમાં જ પરમતને અસિદ્ધ કરવું, ૪. નિ:શ્રાવચન અન્યનાં બહાને અન્યને શિક્ષા આપવી. (૩) આહરણતદ્દોષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. અધર્મયુક્ત અધર્મબુદ્ધિ ઉત્પન્ન કરનાર દષ્ટાંત, ૨. પ્રતિલોમ : અપસિદ્ધાન્તનું પ્રતિપાદક દષ્ટાંત, ૩. આત્મોપનીત : પરમત પક દાંત દ્વારા સ્વમતનું પણ દૂષિત થઈ જવું, ૪. દુરુપનીત : દોષપૂર્ણ નિગમનવાળા દષ્ટાંત. (૪) ઉપન્યાસોપનય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. તદવસ્તુક: વાદીના હેતુ દ્વારા તેનું જ નિરસન કરવું, ૨. તદન્ય વસ્તુક : ઉપન્યસ્ત વસ્તુથી અન્યમાં પણ પ્રતિવાદીની વાતને પકડીને તેને હરાવી દેવું, ૩. પ્રતિનિભ : વાદીનાં સદેશ હેતુ બનાવીને તેના હેતુને અસિદ્ધ કરી દેવું, ૪. હેત : ઉદાહરણ બતાવીને અન્યનાં પ્રશ્નનું સમાધાન કરી દેવું. ૪. કુરીવ fu | (४) उवन्नासोवणए चउबिहे पण्णत्ते, तं जहा છે. તપ, ૨. તન્નવસ્થા, રૂ. પgિfમે, ૪. હૃા . - ટા, . ૪, ૩. ૩, મુ. રૂ ૩૬ १३९. कव्व पगारा चउब्बिहे कव्वे पण्णत्ते. तं जहा૨. ને, ૨. પન્ને, રૂ. ત્યે, ૪. mg | - તા . . ૪, ૩, ૪, મુ. રૂ ૭૬ ૧૩૯, કાવ્યના પ્રકાર : કાવ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ગદ્ય, ૨. પદ્ય, ૩. કથ્ય, ૪. ગેય. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૪૦. વન્ગ-નર્દય-માળિયા વિદત્ત પ્રવ- ૧૪૦. વાદ્ય-નૃત્ય-ગીત-અભિનયનાં ચતુર્વિધત્વનું પરુપણ : चउविहे वज्जे पण्णत्ते, तं जहा વાદ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 3. તપ, ૨. વિયg, ૧. તત- વીણા આદિ, ૨. વિતત : ઢોલ આદિ, રૂ, ઘો. ૪. ?િ ! ૩, ઘન-કાંસ્ય તાલ આદિ, ૪. ઋષિર : વાંસળી આદિ, चउबिहे नट्टे पण्णत्ते, तं जहा નાટ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. અંવિ, ૧. અંચિત, (ધીરે ધીરે નાચવું) ૨. મિU ૨. રિભિત, (ગીતનાં સ્વરથી નાચવું) રૂ. નરમદે, ૩. આરભટ, (ગાતાં ગાતાં નાચવું) ૪. મસીજી ૪. ભોલ, (ચેષ્ટાઓ બતાવીને નાચવું) चउब्बिहे गेए पण्णत्ते, तं जहा ગીત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. વિવત્તU, ૧. ઉસિપ્તક, (આરંભમાં ધીમે સ્વરથી ગાવું) ૨. પત્ત, ૨. પત્રક, (મધ્યમાં ઉંચા સ્વરથી ગાવું) ૩. મેલા , ૩. મંદક, (મંદ સ્વરથી ગીતને ઉતારવું) ૪. સેવિંg | ૪. રોવિન્દક, (ધીમા સ્વરમાં પૂર્ણ કરીને ગાવું) चउबिहे अभिणए पण्णत्ते. तं जहा અભિનય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. વિદ્યા , ૨. પાકિસુપ, ૧. દાન્તિક, ૨. પ્રાતિશ્રુત, ३. सामण्णओविणिवाइयं. ४. लोगमज्झावसिए। ૩. સામાન્યતોવિનિપાતિક, ૪. લોકમધ્યાવસિત. - ટા, ઝ, ૪, ૩, ૪, સુ. રૂ ૭૪ १४१. मल्लालंकाराणं चउब्बिहत्त परूवणं ૧૪૧. માળા અને અલંકારોનાં ચતુર્વિધત્વનું પ્રાણ : चउबिहे मल्ले पण्णत्ते, तं जहा માળા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. નથિમ, ૧. ગ્રંથિમ - ગુંથેલ, ૨. વેઢિમે, ૨. વેષ્ટિમ : ફૂલોમાં લપેટાયેલ, . પૂરિમે, ૩. પૂરિમ : પુરાયેલ, ૪. સંપા ૪. સંઘાતિમ : એકથી બીજા પુષ્પને જોડીને બનાવેલ. चउबिहे अलंकारे पण्णत्ते, तं जहा અલંકાર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . સાતંરે, ૨. વલ્યાન્દ્રારે, ૧. કેશાલંકાર, ૨. વસ્ત્રાલંકાર, રૂકન્ઝાન્દ્રા, ૪. મરનારા ૩. માલ્યાલંકાર, ૪. આભરણાલંકાર, - ટાઈ, , ૪, ૩, ૪, મુ. રૂ ૭૪ ૬. ૨૨, મુ. ? ૭ ૨. રાય, મુ. ? ૦૧ Page #442 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન -: ગાયનસ મનુષ્યોન-પર :- : જ્ઞાન અધ્યયનનું અનુયોગ પ્રકરણ : १४२. आवस्सगाणुओगपइण्णा ૧૪૨. આવશ્યકનાં અનુયોગની પ્રતિજ્ઞા : तत्थ चत्तारि नाणाई ठप्पाइं ठवणिज्जाई, પાંચ જ્ઞાનોમાંથી ચાર જ્ઞાન (૧. મતિજ્ઞાન, ૨. અવધિજ્ઞાન, ૩. મન:પર્યવજ્ઞાન, ૪. કેવળજ્ઞાન-વ્યવહાર યોગ્ય ન હોવાથી) સ્થાપ્ય છે અને સ્થાપનીય છે. (કારણકે આ ચાર જ્ઞાનોનાં ઉદેશ્યથી) णो उद्दिस्संति, ઉદ્દેશ (મૂળ પાઠનું વાંચન) થતું નથી, णो समुद्दिस्संति, સમુદેશ (સ્થિરીકરણ) નથી કરાતું, णो अणुण्णविज्जंति, અનુજ્ઞા (અધ્યાપનની આજ્ઞા) અપાતી નથી અને જેનો ઉદેશ, સમુદેશ અનુજ્ઞા હોતી નથી તેનો અનુયોગ પણ હોતો નથી.) सुयणाणस्स उद्देसो समुद्देसो अणुण्णा अणुओगो પરંતુ શ્રુતજ્ઞાનનાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને य पवत्तइ । અનુયોગ પ્રવૃત્ત હોય છે. ૫. जइ सुयणाणस्स उद्देसोसमुद्देसो अणुण्णा अणुओगो પ્ર. જો શ્રુતજ્ઞાનનો ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને य पवत्तइ, किं अंगपविट्ठस्स-उद्देसो -जाव અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવતअणुओगो य पवत्तइ ? अहवा अंगबाहिरस्स? અનુયોગ અંગપ્રવિષ્ટ શ્રતમાં હોય છે અથવા અંગબાહ્ય શ્રુતમાં હોય છે ? उ. अंगपविट्ठस्स वि उद्देसो समुद्देसो अणुण्णा અંગ પ્રવિણ શ્રતમાં પણ ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, अंगबाहिरस्स वि, અને અનુયોગ હોય છે અને અંગબાહ્ય શ્રુતમાં પણ હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च अंगबाहिरस्स अणुओगो। પરંતુ અહીં અંગબાહ્યની અપેક્ષાએ અનુયોગ કરાય છે. प. जइ अंगबाहिरस्स उद्देसो समुद्देसो अणुण्णा પ્ર. જો અંગબાહ્ય શ્રતમાં ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, किं कालियस्स उद्देसो-जाव અને અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવતअणुओगो य पवत्तइ? अहवा उक्कालियस्स ? અનુયોગ કાલિકશ્રુતમાં હોય છે અથવા ઉત્કાલિક શ્રુતમાં હોય છે ? उ. कालियस्स वि उद्देसो समुद्देसो अणुण्णा કાલિકશ્રુતમાં પણ ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા અને अणुओगो य पवत्तइ, उक्कालियस्स वि, અનુયોગ હોય છે અને ઉત્કાલિક શ્રુતમાં પણ હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च उक्कालियस्स अणुओगो। પરંતુ અહીં ઉત્કાલિક શ્રુતની અપેક્ષાએ અનુયોગ કરાય છે. प. जइ उक्कालियस्स उद्देसो समुद्देसो अणुण्णा જો ઉત્કાલિક શ્રુતનાં ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા अणुओगो य पवत्तइ, किं आवस्सगस्स-उद्देसो અને અનુયોગ હોય છે તો શું તે ઉદેશ -યાવત-जाव- अणुओगो य पवत्तइ? अहवा आवस्सग અનુયોગ આવશયકનાં હોય છે અથવા આવશ્યક वइरित्तस्स? વ્યતિરિક્ત શ્રુતનાં હોય છે ? उ. आवस्सगस्स वि उद्देसो समुद्देसो अणुण्णा ઉ. આવશ્યક સૂત્રનાં પણ ઉદેશ, સમુદેશ અનુજ્ઞા अणुओगो य पवत्तइ, आवस्सगवइरित्तस्स वि, અને અનુયોગ હોય છે અને આવશ્યકથી ભિન્ન શ્રુતનાં પણ હોય છે. इमं पुण पट्ठवणं पडुच्च आवस्सगस्स अणुओगो। પરંતુ અહીં આવશ્યકનો અનુયોગ પ્રારંભ - અનુ. સુ. ૨-૫ કરાય છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૯૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १४३. आवस्सयाइपयनिक्खेवपइण्णाप. जइ आवस्मयस्स अणुओगो आवस्सयण्णं किमंगं अंगाई? ૧૪૩, આવશ્યક આદિ પદનાં નિક્ષેપની પ્રતિજ્ઞા : પ્ર. જો આવશ્યકનો અનુયોગ છે તો -- શું તે આવશ્યક- એક અંગ રુપ છે કે અનેક અંગ सुयक्खंधो, सुयक्खंधा ? એક શ્રુતસ્કંધવાળા છે કે અનેક શ્રુતસ્કંધવાળા છે ? अज्झयणं, अज्झयणाई? એક અધ્યયનવાળા છે કે અનેક અધ્યયન વાળા છે ? उद्देसगो, उद्देसगा? એક ઉદેશકવાળા છે કે અનેક ઉદેશકવાળા છે? उ. आवस्सयण्णं णो अंगं, णो अंगाई, ઉ. આવશ્યક શ્રત એક અંગ નથી અને અનેક અંગ પણ નથી, सुयक्खंधो, णो सुयक्खंधा, તે એક શ્રુતસ્કંધવાળા છે, અનેક શ્રુતસ્કંધવાળા નથી, णो अज्झयणं, अज्झयणाई, એક અધ્યયનવાળા નથી, અનેક અધ્યયનવાળા છે, णो उद्देसगो, णो उद्देसगा। એક ઉદેશકવાળા નથી, અનેક ઉદેશકવાળા પણ નથી. तम्हा आवस्सयं णिक्खिविस्सामि, આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધ અને અનેક અધ્યયન વાળા છે, માટે આવશ્યકનો નિક્ષેપ કરીશ, सुयं णिक्खिविस्सामि, શ્રુતનો નિક્ષેપ કરીશ, खंधं णिक्खिविस्सामि, સ્કંધનો નિક્ષેપ કરીશ, अज्झयणं णिक्खिविस्सामि । અધ્યયનનો નિક્ષેપ કરીશ. जत्थ य णं जाणेज्जा, णिक्खेवं णिक्खिवे णिरवसेसं। જો નિક્ષેપોના જ્ઞાતા વસ્તુનાં બધા નિક્ષેપોને જાણે जत्थ विय न जाणेज्जा, चउक्कयं निक्खिवेतत्थ॥१॥ છે તો તેને તે બધાનું નિરુપણ કરવું જોઈએ અને - મજુ. . ૬-૮ જો બધા નિક્ષેપોને જાણતા નથી તો ચાર (નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ) નિક્ષેપ તો કરવા જ જોઈએ. १४४. सामाइय अज्झयणस्स अणुओगो ૧૪૪. સામાયિક અધ્યયનનો અનુયોગ : तत्थ पढमज्झयणं सामाइयं तस्स णं इमे चत्तारि (આવશ્યક સૂત્રમાં) પ્રથમ સામાયિક અધ્યયન છે અને अणुओगद्दारा भवंति, तं जहा આના ચાર અનુયોગદ્વાર છે, જેમકે – ૬. ૩વવમે, ૨. વિવેવ, રૂ. સTAT, ૪. [U | ૧. ઉપક્રમ (સ્વરુપ જાણવું), ૨. નિક્ષેપ (સ્થાપના - અનુ. મુ. ૭૫ કરવી), ૩. અનુગમ (વ્યાખ્યા કરવી), ૪. નય (વસ્તુનાં અનેક ધર્મોમાંથી એક ધર્મનું વર્ણન કરવું.) १. उवक्कमस्स णामाई छ भेयाणं सरूवो ૧. ઉપક્રમનાં નામાદિ છ ભેદોનું સ્વરુપ : . તે જિં તે ૩વામ? પ્ર. ઉપક્રમ શું છે ? उ. उवक्कमे-छविहे पण्णत्ते, तं जहा ઉ. ઉપક્રમનાં છ ભેદ કહ્યા છે, જેમકે - ૧. નામોવમે, ૨.ટવોવમે, રૂ. વોવમે, ૧. નામ-ઉપક્રમ, ૨. સ્થાપના-ઉપક્રમ, ૩. દ્રવ્ય૪. વત્તાવવાને છે. ત્રીવવાને, ૬. માવોવવા ઉપક્રમ, ૪. ક્ષેત્ર-ઉપક્રમ, ૫. કાળ-ઉપક્રમ, ૬. ભાવ-ઉપક્રમ. ૧-૨, નામ અને સ્થાપના-ઉપક્રમનું સ્વરુપ નામ અને સ્થાપના આવશ્યકનાં સમાન જાણવું જોઈએ. Page #444 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૯૯૯ . રૂ, સે તે ઢવાવમ? પ્ર. ૩. દ્રવ્ય ઉપક્રમ શું છે ? उ. दब्बोवक्कमे दुविहे पण्णत्ते, तं जहा . દ્રવ્ય ઉપક્રમ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . આમ ૨, ૨. નો સામનો ચ | ૧. આગમ દ્રવ્ય-ઉપક્રમ, ૨. નો આગમ દ્રવ્યसेसं जहा आवस्सयस्स दब्बोवक्कमे। ઉપક્રમ, બાકી વર્ણન આવશ્યકનાં દ્રવ્ય ઉપક્રમનાં સમાન કહેવું જોઈએ. प. मे किं तं जाणयसरीरभवियसरीर वइरित्ते જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય ઉપક્રમ दब्वोवक्कमे ? શું છે ? उ. जाणयसरीर भवियसरीर वइरित्ते दबोवक्कमे જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય- ઉપક્રમ तिविहे पण्णत्ते, तं जहा ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. વિજે, ૨. ચિત્તે, રૂ. મીસ | ૧. સચિત્ત દ્રવ્ય-ઉપક્રમ, ૨. અચિત્ત દ્રવ્ય-ઉપક્રમ, ૩. મિશ્રદ્રવ્ય-ઉપક્રમ. प. से किं तं सचित्तदब्बोवक्कमे ? પ્ર. સચિત્તદ્રવ્યોપક્રમ શું છે ? उ. सचित्तदवोवक्कम तिविहे पण्णत्ते, तं जहा ઉ. સચિત્ત દ્રવ્યોપક્રમ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે૧. સુપથાઇ, ૨, ૩પયા, રૂ. અપાઈ | ૧. દ્વિપદ, ૨. ચતુષ્પદ, ૩. અપદ. एक्कक्के दुविहे पण्णत्ते, तं जहा આ પ્રત્યેક ઉપક્રમ પણ બે-બે પ્રકારના કહેવાય છે, જેમકે - છે. ઘરમે ય, ૨. વત્સુવિMITને ચ | ૧. પરિકર્મદ્રવ્યોપક્રમ. ૨. વસ્તુવિનાશ દ્રવ્યોપક્રમ. ૫. (૪) જે વિં તે સુપU ૩ મે ? પ્ર. (ક) દ્વિપદ- ઉપક્રમ શું છે ? ૩. સુપU ૩વવમે-૩૫થી ૨. નદvi, ૨. નટ્ટvi, ઉ. દ્વિપદ ઉપક્રમ-૧. નન્ટ, ૨. નર્તકી, ૩. દોરડા ઉપર ૩. નાઇi, ૪. મ7, ૬. મુઢિયા, ચઢી ખેલ કરનાર, ૪. કુતિ કરનાર, ૫, મુઠ્ઠીથી ૬. વેન્દ્રવII, ૭, દ vi, ૮. પવITUT, લડનાર, ૬. અનેક વેષ ધારણ કરનાર, ૭. કથા કરનાર, ૮, વાનરની પઠેકૂદનાર, ૯. રાસડા ગાનાર, ૨. ત્રાસ*II, ૨૦. સારવITv, ૨૨. óવા, ૧૦. આખ્યાન દેનાર, ૧૧, વાંસ ઉપર ચઢી ખેલ ૨૨.મંથા, રૂ. ટૂ ન્ઝાઇf, ૨૪.તું વવાયા, કરનાર, ૧૨. મંખલિ જાતના ભિક્ષુકો, ૧૩. ટૂણ ૨૬. થાળ, ૨૬. માદા | નામનું વાજીંત્ર વગાડનાર, ૧૪. તુંબડાની વીણા વગાડનાર, ૧૫. કાવડિયાઓ અને ૧૬. ચારણ આદિ(બે પગવાળાનું પરિકર્મ અને વિનાશ કરવો.) से तं दुपए उवक्कमे। આ દ્વિપદ ઉપક્રમ છે : 1. (g) હૈ જિં તું ૨૩MU ૩ મે ? પ્ર. (ખ) ચતુષ્પદોપક્રમ શું છે ? उ. चउप्पए उवक्कम-चउप्पयाणं आसाणं, हत्थीणं | ઉ. ચાર પગવાળા અશ્વ, હાથી આદિ પશુઓનાં ફુવાડું ! ઉપક્રમને ચતુષ્પદોપક્રમ કહેવામાં આવે છે. से तं चउप्पए उवक्कमे। આ ચતુષ્પદ ઉપક્રમ છે. g. () સે જિં તું પU ૩fમે ? પ્ર. (ગ) અપદ- દ્રવ્યાપક્રમ શું છે ? उ. अपए उवक्कमे अपयाणं-अंबाणं, अंबाडगाणं આમ, આગ્રાહક આદિ (વગર પગવાળા)નો વડું ઉપક્રમ. . से तं अपए उवक्कमे। આ અપદ ઉપક્રમ છે. से तं सचित्तदवोवक्कमे।। આ સચિત્ત દ્રવ્યોપક્રમે છે. प. से किं तं अचित्तदव्वोवक्कमे ? પ્ર. અચિત્ત દ્રવ્યોપક્રમ શું છે ? Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧OOO દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. अचित्त दब्बोवक्कम खंडाईणं गुडादीणं मच्छंडीणं। से तं अचित्तदवोवक्कमे। प. से किं तं मीसए दब्वोवक्कमे ? उ. मीसए दबोवक्कमे से चेव थासग- आयंसगा इमंडिए आसादी। से तं मीसए दबोवक्कमे। सेतंजाणयसरीर भवियसरीरवइरित्तेदब्बोवक्कमे। ઉ. ખાંડ, ગોળ, ખડીસાકર આદિનો ઉપક્રમ. આ અચિત્ત દ્રવ્યોપક્રમ છે. પ્ર. મિશ્ર દ્રવ્યોપક્રમ શું છે ? ઉ. 0ાસક (ઘોડાનું આભૂષણ) દર્પણ આદિથી વિભૂષિત અને (કુકમ આદિથી) મંડિત અશ્વાદિ સંબંધી ઉપક્રમ. આ મિશ્ર. દ્રવ્યોપક્રમ છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યોપમ છે. આ નો- આગમ- દ્રવ્યોપક્રમ છે. આ દ્રવ્યોપક્રમ છે. પ્ર. ૪. ક્ષેત્રો ક્રમ શું છે ? . હળ, કુદાલી આદિ દ્વારા જે ક્ષેત્રને ઉપક્રાંત કરાય છે. આ ક્ષેત્રોપક્રમ છે. પ્ર. ૫. કાળોપક્રમ શું છે ? ઉ. નાળી આદિનાં દ્વારા કાળનું યથાર્થ જ્ઞાન કરવું. से तं नो आगमओ दबोवक्कमे। से तं दब्बोवक्कमे। . ૪, સે જિં તું ઉત્તવમે ? उ. खेत्तोवक्कमे जण्णं हल-कुलियादीहिं खेत्ताई उवक्कामिति । से तं खेत्तोवक्कमे। . . તે વિ તે ત્રીવમે? उ. कालोवक्कमेजणं नालियादीहिं कालस्सोवक्कमणं રફા से तं कालोवक्कमे। . ૬, જે વિ સં ભવોવમે? उ. भावोवक्कमे दुविहे पण्णत्ते, तं जहा ૨. Tમમાં . ૨. નો સામનો ચ | प. से किं तं आगमओ भावोवक्कमे ? उ. आगमओ भावोवक्कमे जाणए उवउत्ते । से तं आगमओ भावोवक्कमे। प. से किं तं नो आगमओ भावोवक्कमे ? उ. नो आगमो भावोवक्कमे दुविहे पण्णत्ते, तं जहा . સત્યે રુ. ૨. અસત્ય ચ | प. से किं तं अपसत्थे भावोवक्कमे? उ. अपसत्थे भावोवक्कमे डोडिणि-गणियाऽमच्चाईणं। આ કાલોપક્રમ છે. પ્ર. ૬, ભાવોપક્રમ શું છે ? ઉ. ભાવોપકમ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. આગમભાવપક્રમ, ૨, નો આગમ ભાવોપક્રમ. પ્ર. આગમ ભાવોપકમ શું છે? ઉ. ઉપક્રમનાં અર્થના જ્ઞાતા અને તેના ઉપયોગથી યુક્ત. આ આગમ ભાવોપકમ છે. પ્ર. નો આગમભાવોપક્રમ શું છે ? ઉ. નો આગમભાવપક્રમ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પ્રશસ્ત, ૨. અપ્રશસ્ત. પ્ર. અપ્રશસ્ત ભાવોપક્રમ શું છે ? ઉ. ડોડણી, (બ્રાહ્મણી) ગણિકા અને અમાત્યાદિનાં દ્વારા અન્યનાં ભાવોને જાણવા. આ અપ્રશસ્ત (નો આગમ) ભાવોપક્રમ છે. પ્ર. પ્રશસ્ત ભાવોપકમ શું છે ? ઉ. ગુરુ આદિનાં અભિપ્રાયને યથાવત જાણવું. से तं अपसत्थे भावोवक्कमे। g, સે વિં તેં સત્યે ભાવોવમે ? उ. पसत्थे भावोवक्कमे गुरूमादीणं । For Private & Personal use only Page #446 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૦૧ से तं पसत्थे भावोवक्कमे। આ પ્રશસ્ત (નો આગમ) ભાવોપક્રમ છે. से तं नो आगमओ भावोवक्कमे। આ નો આગમભાવપક્રમ છે. તે તે માવવાને - ૩અનુ. મુ. ૭ ૬ -૧ આ ભાવપક્રમ છે. १४५. उवक्कमस्स आणुपुब्बी आई छ भेया ૧૪૫, ઉપક્રમના આનુપૂર્વી આદિ છ ભેદ : अहवा - उवक्कमे छविहे पण्णत्ते, तं जहा અથવા - ઉપક્રમ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સાપુત્રી, ૨. નામ, રૂ. ૫Tr, ૧. આનુપૂર્વી , ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વત્તવયા, ૫. અત્યાદિનારે, ૬, સોયારે | ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર, ૬. સમવતાર. - . મુ. ૨૨ १४६. आणुपुब्बी उवक्कमस्स भेयाणं सरूवो ૧૪૬. આનુપૂર્વી ઉપક્રમનાં ભેદોનું સ્વરુપ : . તે વુિં તે આજુપુવી ? પ્ર. આનુપૂર્વી શું છે ? उ. आणुपुब्बी दसविहा पण्णत्ता, तं जहा ઉ. આનુપૂર્વી દસ પ્રકારની કહી છે, જેમકે – ૨. નામ ગુપુત્રી, ૨. વાપુવી, ૧, નામાનુપૂર્વી , ૨. સ્થાપનાનુપૂર્વી, રૂ. વાળુપુર્વા, ૪. ઉત્તાપુપુ, ૩. દ્રવ્યાનુપૂર્વી, ૪. ક્ષેત્રાનુપૂર્વી, છે. લાલુપુર્વી, ૬. વિવાળુપુત્વી, ૫. કાલાનુપૂર્વી, ૬, ઉત્કીર્તનાનુપૂર્વી, ૭, અUTUITળુપુર્વ, ૮, સંકાળુપુત્રી, ૭. ગણનાનુપૂર્વી, ૮. સંસ્થાનાનુપૂર્વી , ૧. સામાયારિયાળુપુથ્વી, ૨૦, માવાણુપુર્વ 1 ૯. સામાચાર્યાનુપૂર્વી, ૧૦, ભાવાનુપૂર્વી . -ર નામ-રવા તહેવા ૧-૨. નામ અને સ્થાપના આનુપૂર્વનું સ્વરુપ નામ અને સ્થાપના આવશ્યકનાં સમાન છે. ૫. રૂ. રો વિ તે વાળુપુર્ની ? પ્ર. ૩. દ્રવ્યાનુપૂર્વી શું છે ? दव्वाणुपुब्बी दुविहा पण्णत्ता, तं जहा દ્રવ્યાનુપૂર્વી બે પ્રકારની કહી છે. જેમકે - ૨. નામ ચ, ૨. નો સામનો ય | ૧. આગમથી, ૨. નો આગમથી. सेसंतहेव-जाव-जाणयसरीर-भवियसरीवइरित्ता બાકીનું વર્ણન દ્રવ્યાવશ્યકનાં સમાન -યાવતदवाणुपुवी-दुविहा पण्णत्ता, तं जहा જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂવીં બે પ્રકારની કહી છે, જેમકે – ૨. ૩વાદિયા , ૧. ઔપનિધિતી (ક્રમ વિશેષ) દ્રવ્યાનુપૂર્વી, ૨, ગોવffદા થા ૨. અનૌપનિધિતી (વગર ક્રમ વિશેષ) દ્રવ્યાનુપૂવ. तत्थ णं जा सा उवणिहिया सा ठप्पा। આમાંથી ઔપનિધિતી દ્રવ્યાનુપૂર્વી સ્થાપનીય છે. तत्थ णं जासा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, અનૌપનિધિતી દ્રવ્યાનુપૂર્વી બે પ્રકારની કહી છે, तं जहा જેમકે - ૧. નામ-વવદરાઇ, ૨. સંદર્ભ ય ૧. નૈગમ-વ્યવહારનયસમ્મત, ૨. સંગહનયસમ્મત. प. से किं तं णेगम-बवहाराणं अणोवणिहिया પ્ર. નૈગમનય વ્યવહારનય સમ્મત અનૌપનિધિની - ત્રાળુપુવી ? દ્રવ્યાનુપૂવ શું છે ? उ. णेगम-ववहाराणं अणोवणिहिया दव्वाणपुव्वी ઉં. નૈગમ - વ્યવહારનય સમ્મત દ્રવ્યાનુપૂર્વી પાંચ पंचविहा पण्णत्ता, तं जहा પ્રકારની કહી છે, જેમકે - Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १. अट्ठपयपरूवणया, २. भंगसमुक्कित्तणया, ૧. અર્થપદપ્રરુપણતા (પદાર્થનું વર્ણન), રૂ. મંવદંસયા, ૮. સમયા, ૬. મg TP | ૨. ભંગસમુત્કીર્તનતા (ભંગોનો ઉચ્ચારણ), ૩. ભંગોપદર્શનતા (ભંગોને દેખાડવા), - ૩૫. સુ. ૧૩-૧૮ ૪. સમવતાર (મળવું), પ. અનુગમ (વ્યાખ્યા). ૨૪૭, મલ્ટપથ પરવUTI-- ૧૪૭, અર્થપદ પ્રપણતા : प. १.से किं तं णेगम-ववहाराणं अट्ठपयपरूवणया? પ્ર. ૧. નૈગમ-વ્યવહારનય સમ્મત અર્થપદપ્રરુપતા શું છે ? उ. णेगम ववहाराणं अट्ठपय परूवणया-तिपएसिए ઉ. નૈગમ વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું आणुपुची, चउपएसिएआणुपुची-जाव-दसपएसिए સ્વરૂપ આ પ્રમાણે છે. ત્રિપ્રદેશિક આનુપૂર્વી , आणुपुवी, संखज्जपएसिए आणुपुब्बी, असंखेज्ज ચતુuદેશિક આનુપૂવી -પાવતુ- દસપ્રદેશિક, पएसिए आणुपुब्बी, अणंतपएसिए आणुपुब्बी । સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અન્નતપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે. परमाणुपोग्गले अणाणुपुब्बी । પરમાણુ પુદ્ગલ અનાનુપૂવરુપ છે. दुपएसिए अवत्तव्बए। ઢિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે. तिपएसिया आणुपुवीओ-जाव- अणंतपएसिया અનેક ત્રિપ્રદેશિક સ્કંધ –ચાવત- અનેક અનન્તआणुपुब्बीओ। પ્રદેશિક સ્કંધ અનેક આનુપૂર્વીઓ છે. परमाणुपोग्गला अणाणुपुव्वीओ। અનેક પરમાણુ પુદ્ગલ અનેક અનાનુપૂર્વીઓ છે. दुपएसिया अवत्तव्वगाई। અનેક ક્રિપ્રદેશિક સ્કંધ અનેક અવક્તવ્ય છે. से तं गम-ववहाराणं अट्ठपयपरूवणया। આ નગમ-વ્યવહારનય સમ્મત અર્થપદ પ્રરુણતા છે. प. एयाए णं णेगम - ववहाराणं अट्ठपयपरूवणयाए પ્ર. નગમ-વ્યવહારનયસમ્મત આ અર્થપદ પ્રરુપણતા किं पओयणं ? દ્વારા આનુપૂવનું પ્રયોજન છે ? उ. एयाए णं णेगम- ववहाराणं अट्ठपयपरूवणयाए ઉ. આ નૈગમ-વ્યવહારનય સમ્મત અર્થપદभंगसमुक्कित्तणया कीरइ। પ્રરુપણતા દ્વારા ભંગસમુત્કીર્તના (ભંગોનું વર્ણન) કરાય છે. ૨૮૮, એ સમુવિ7 - ૧૪૮, ભેગોનું ઉચ્ચારણ : 1. ૨. સવિત ગામ-વવદર મંગલમુક્તિત્તાય? પ્ર. ૨. નૈગમ - વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તન શું છે ? उ. णेगम ववहाराणं भंग समुक्कित्तणया ઉ. નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તનતાનું સ્વરુપ આ પ્રમાણે છે, જેમકે – ૨. ત્યિ માધુપુત્રી, ૨. ત્યિ બાપુપુત્ર, ૧. આનુપૂર્વી છે, ૨, અનાનુપૂર્વી છે, ૩. બસ્થિ નવરંay, ૪. અસ્થિ બાપુપુમાં , ૩. અવક્તવ્ય છે, ૪. આનુપૂર્વીઓ છે. . અત્યિ અTTggવી, ૬. ત્યિ પ્રવક્તવાડું પ. અનાનુપૂર્વી ઓ છે, ૬. (અનેક) અવક્તવ્ય છે. १. अहवा अत्थि आणुपुब्बी य अणाणुपुब्बी य, ૧. અથવા આનુપૂવ છે અને અનાનુપૂર્વી છે. २. अहवा अत्थि आणुपुब्बी य अणाणुपुञ्चीओ य, ૨. અથવા આનુપૂર્વી છે અને અનાનુપૂર્વીઓ છે, ३. अहवा अत्थि आणुपुब्बीओ य अणाणुपुची य, ૩. અથવા આનુપૂર્વીઓ છે અને અનાનુપૂર્વી છે, બ Page #448 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૬. ૩. ४. अहवा अत्थि आणुपुत्वीओ य अणाणुपुब्बीओ च, १. अहवा अत्थि आणुपुव्वी य अवत्तव्वए य, २. अहवा अत्थि आणुपुब्बी य अवत्तब्वयाइं य, ३. अहवा अत्थि आणुपुवीओ य अवत्तव्वए य, ४. अहवा अत्थि आणुपुवीओ य अवत्तब्वयाई च, १. अहवा अत्थि अणाणुपुवी य अवत्तव्वए य, २. अहवा अत्थि अणाणुपुब्बी य अवत्तव्वयाइं य, ३. अहवा अत्थि अणाणुपुवीओ य अवत्तव्वए य, ४. अहवा अस्थि अणाणुपुवीओ य अवत्तव्वयाइं च, १. अहवा अस्थि आणुपुव्वीय अणाणुपुव्वी य अवत्तव्वए य, २. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वी य अवत्तव्वयाई य. ३. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, ४. अहवा अत्थि आणुपुवी य अणाणुपुव्वीओ य अवत्तव्वयाइं च । ५. अहवा अत्थि आणुपुब्बीओ य अणाणुपुब्बी य अवत्तव्वए य ६. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुवी य अवत्तव्वयाई च ७. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वए य, ८. अहवा अत्थि आणुपुव्वीओ य अणाणुपुव्वीओ य अवत्तव्वयाई च । एए अट्ठ भंगा। एवं सव्वे वि छव्वीसं भंगा । से तं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया । एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं ? एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कीरइ । અનુ. યુ. ૨૨-૧૦૨ ૧૦૦૩ ૪. અથવા આનુપૂર્વીઓ અને અનાનુપૂર્વીઓ છે. ૪ ભંગ ૧. અથવા આનુપૂર્વી અને અવક્તવ્ય છે. ૨. અથવા આનુપૂર્વી છે અને અનેક અવક્તવ્ય છે. ૩. અથવા આનુપૂર્વીઓ છે અને એક અવક્તવ્ય છે. ૪. અથવા આનુપૂર્વીઓ છે અને અનેક અવક્તવ્ય છે. ૪ ભંગ ૧. અથવા અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૨. અથવા અનાનુપૂર્વી અને અનેક અવકતવ્ય છે, ૩. અથવા અનાનુપૂર્વીઓ અને એક અવક્તવ્ય છે, ૪. અથવા અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે. ૪ ભંગ ૧. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે. ૨. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય છે. ૩. અથવા એક આનુપૂર્વી છે, અનેક અનાનુપૂર્વીઓ છે અને એક અવક્તવ્ય છે. ૪. અથવા એક આનુપૂર્વી છે, અનેક અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે. ૫. અથવા અનેક આનુપૂર્વીઓ છે, એક અનાનુપૂર્વી અને એક અવક્તવ્ય છે. ૬. અથવા અનેક આનુપૂર્વીઓ છે, એક અનાનુપૂર્વી છે અને અનેક અવક્તવ્ય છે. ૭. અથવા અનેક આનુપૂર્વીઓ છે અને અનેક અનાનુપૂર્વીઓ છે, એક અવક્તવ્ય છે. ૮. અથવા અનેક આનુપૂર્વીઓ, અનેક અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય છે. આ પ્રમાણે આ આઠ ભંગ થયા. આ બધા મળીને છવીસ (૨૬) ભંગ થાય છે, આ નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગસમુત્કીર્તનતા છે. પ્ર. આ નૈગમ-વ્યવહારનય સમ્મેત મંગ સમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? ઉ. નૈગમ- વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન કરાવાય છે. For Pivate & Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૪ ૪૨. મંગોવતંસળા ૧. ३. से किं तं णेगम-ववहाराणं भंगोवदंसणया ? ૩. गम-ववहाराणं भंगोवदंसणया ૨. તિપતિ ઞાળુપુત્રી, २. परमाणुपोग्गले अणाणुपुव्वी, રૂ. ૩પતિ અવત્તવ, ૪. તિપતિયા ગાજીપુર્જાયો, ५. परमाणुपोग्गला अणाणुपुव्वीओ, ૬. ટુવત્તિયા અવત્તનયાનું | १. अहवा तिपएसिए य परमाणुपोग्गले य आणुपुवीय अणाणुपुव्वी य २. अहवा तिपएसिए य परमाणुपोग्गला य आणुपुत्री य अणाणुपुवीओ य, ३. अहवा तिपएसिया य परमाणुपोग्गले य आणुपुवीओ य अणाणुपुव्वी य ४. अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुवीओ य अणाणुपुवीओ य । १. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुब्बी य अवत्तव्वए य, २. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुव्वी य अवत्तव्वयाइं च, ३. अहवा तिपएसिए य दुपएसिए य आणुपुब्बीओ य अवत्तव्वए य ४. अहवा तिपएसिया य दुपएसिया य आणुपुब्बीओ य अवत्तव्वयाइं च । १. अहवा परमाणुपोग्गले य दुपएसिए य अणाणुपुब्बी य अवत्तव्वए य, २. अहवा परमाणुपोग्गले य दुपएसिया य अणाणुपुवीय अवत्तव्वयाई च, ३. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुवीओ य अवत्तव्वए य, ૧૪૯. ભંગોનું સંકેત કરવું : દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ૩. નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ ક્યા પ્રકારથી બતાવામાં આવ્યા છે ? ઉ. નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ આ પ્રમાણે બતાવામાં આવ્યા છે. ૧. ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, ૨. પરમાણુપુદ્દગલ અનાનુપૂર્વી છે, ૩. દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે, ૪. અનેક ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ છે, ૫. અનેક પરમાણુપુદ્દગલ અનાનુપૂર્વીઓ છે. ૬. અનેક દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે. ૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુ પુદ્દગલ આનુપૂર્વી અનાનુપૂર્વી રુપ છે, ૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક પરમાણુ પુદ્દગલ આનુપૂર્વી અનાનુપૂર્વી છે, ૩. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુ પુદ્દગલ આનુપૂર્વીઓ અનાનુપૂર્વી છે, ૪. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક પરમાણુ પુદ્દગલ આનુપૂર્વીઓ અનાનુપૂર્વીઓ છે. ૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અવક્તવ્ય રુપ છે, ૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૩. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે, ૪. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય રુપ છે. ૧. અથવા પરમાણુ પુદ્દગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે. ૨. અથવા પરમાણુ પુદ્દગલ અને અનેક દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૩. અથવા અનેક પરમાણુ પુદ્દગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે, For Private Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ રજ્ઞાન અધ્યયન ૧૦૦૫ ४. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणपुचीओ य अवत्तव्वयाई च । १. अहवा तिपएसिए य परमाणुपोग्गले यदुपएसिए य आणुपुची य अणाणुपुवी य अवत्तव्वए य, २. अहवातिपएसिए यपरमाणुपोग्गले यदुपएसिया य आणुपुची य अणाणुपुब्वी य अवत्तव्वयाई च, ३. अहवातिपएसिए यपरमाणुपोग्गला यदुपएसिए य आणुपुची य अणाणुपुब्बीओ य अवत्तब्बए च, ४.अहवातिपएसिएयपरमाणपोग्गलायदुपएसिया य आणुपुची य अणाणुपुवीआ य अवत्तव्वयाई य, ૪. અથવા અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ અનાનુપૂવઓ અને અનેક અવક્તવ્ય રુપ છે. ૧. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે. ૨. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂવી અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૩. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે. ૪. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૫, અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશિક સ્કંધ આનુપૂવી અનાનુપૂવી અને અનેક અવક્તવ્ય રુપ છે, ૬. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ અનાનુપૂર્વી અને અનેક અવક્તવ્ય રુપ છે. ૭. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવક્તવ્ય રુપ છે. ૮. અથવા અનેક ત્રિપ્રદેશિક સ્કંધ અનેક પરમાણુપુદ્ગલ અને અનેક ક્રિપ્રદેશિક સ્કંધ અનેક આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અનેક અવક્તવ્ય રૂપ છે. આ નૈગમ - વ્યવહારનય સમ્મત ભંગો - પદર્શનતા છે. ५.अहवातिपएसिया यपरमाणपोग्गलेय दुपएसिए य आणुपुवीओ य अणाणुपुब्बी य अवत्तव्वए य, ६. अहवातिपएसियाय परमाणुपोग्गलेयदुपएसिया य आणुपुचीओ य अणाणुपुची य अवत्तव्वयाई च, ७. अहवातिपएसियायपरमाणुपोग्गलायदुपएसिए य आणुपुचीओ य अणाणुपुचीओ य अवत्तव्वए य, ८. अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुवीओ य अणाणुपुवीओ य अवत्तव्बयाई च। से तं गम-ववहाराणं भंगोवदंसणया। - . મુ. ? ૦૩ ૬૦. સમયg, ૪ ૨ લિં વં સમારે ? णेगम-ववहाराणं आणपुचीदवाई कहिं समोयरंति? ૧૫૦, સમવતાર : પ્ર, ૪. સમવતાર (સમાવિષ્ટ) શું છે ? નૈગમ- વ્યવહારનય સમ્મત આનુપૂવ દ્રવ્ય - શેમાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? કે અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? किं आणुपुत्वीदव्वेहिं समोयरंति ? अणाणुपुर्बादब्वेहिं समायरंति ? अवत्तव्यदबहिं समायरंति ? Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. રામ-વવદરાબંગાળુપુર્વીવાડું માલુપુર્વવિદિ ઉ. નૈગમ- વ્યવહારનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય समोयरंति, આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, णो अणाणुपुव्वीदब्वेहिं समोयरंति, અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. णो अवत्तब्वयदवेहिं समोयरंति । અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं कहिं પ્ર. નૈગમ - વ્યવહારનય સમ્મત અનાનુપૂર્વીદ્રવ્ય समोयरंति ? શેમાં સમાવિષ્ટ થાય છે ? किं आणुपुव्वीदब्वेहिं समोयरंति ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अणाणुपुब्बीदव्वेहिं समोयरंति ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अवत्तब्वयदब्बेहिं समोयरंति ? અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? उ. णेगम ववहाराणं अणाणुपुवीदव्वाइं નૈગમ વ્યવહારનય સમ્મત- અનાનુપૂર્વી દ્રવ્ય णो आणुपुत्वीदव्वेहिं समोयरंति, अणाणुपुचीदव्वेहिं આનુપૂર્વી દ્રવ્યોમાં અને અવક્તવ્ય દ્રવ્યોમાં समोयरंति, णो अवत्तब्वयदव्वेहिं समोयरंति । સમાવિષ્ટ થતાં નથી, પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. प. णेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइंकहिंसमोयरंति? નૈગમ - વ્યવહારનય સમ્મત અવક્તવ્ય દ્રવ્ય શેમાં સમાવિષ્ટ થાય છે ? किं आणुपुचीदव्वेहिं समोयरंति ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अणाणुपुचीदव्वेहिं समोयरंति ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. अवत्तब्बयदब्वेहिं समोयरंति? .. અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? णेगम ववहाराणं अवत्तव्वयदव्वाई નૈગમ વ્યવહારનય સમ્મત - અવક્તવ્ય દ્રવ્ય णो आणुपुव्वीदव्वेहिंसमोयरंति, णो अणाणुपुवी આનુપૂર્વી દ્રવ્યોમાં અને અનાનુપૂર્વી દ્રવ્યોમાં दब्वेहिं समोयरंति, अवत्तब्वयदव्वेहिं समोयरंति। સમાવિષ્ટ થતાં નથી, પરંતુ અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. से तं समोयारे। - અનુ. . ૦૪ આ સમવતાર છે. १५१. अणुगमस्स भेया ૧૫૧. અનુગામનાં ભેદ : . ૫. સે તે મજુને? પ્ર. ૫. અનુગમ શું છે? ૩. અમે નવવિદે પરે, નહીં ઉ. અનુગમ નવ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સંતપથવિયા, ૨. વર્ષમાં ૨, . ઉત્ત, ૧. સત્પદપરુપણતા, ૨. દ્રવ્ય પ્રમાણ, ૩, ક્ષેત્ર, ૪. ગુસT થી ૬. ત્રિો ય, ૬. અંતર ૭. મા*T, ૪. સ્પર્શના, ૫. કાળ, ૬, અંતર, ૭, ભાગ, ૮. માવ, ૬. મપાવતું વેવ || ૮. ભાવ, ૯. અલ્પબદુત્વ. प. १.णेगम-ववहाराणं आणुपुब्बीदव्वाइं किं अस्थि પ્ર. ૧, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય ત્યિ ? છે અથવા નથી ? ૩. નિયમ મહ્યિા નિયમથી છે. प. णेगम-ववहाराणं अणाणुपुचीदव्वाइं किं अस्थि પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અનાનુપૂર્વી દ્રવ્ય છે. Mત્યિ ? અથવા નથી ? ૩. ળિયના મલ્પિા ઉ. નિયમથી છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૦૭ ' प. णेगम-ववहाराणं अवत्तब्वयदब्वाइं किं अस्थि णस्थि? પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અવક્તવ્ય દ્રવ્ય છે કે નથી ? ૩. જિયમ અત્યિ | ઉ. નિયમથી છે. प. २. णेगम-ववहाराणं आणुपुव्वीदव्वाइं किं પ્ર. ૨. નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય संखेज्जाइं असंखेज्जाइं अणंताई ? શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનન્ત છે ? उ. नो संखेज्जाइं, नो असंखेज्जाइं, अणंताई। ઉ. તે સંખ્યાત પણ નથી, અસંખ્યાત પણ નથી, પરંતુ અનન્ત છે. एवं दोण्णि वि। આ પ્રમાણે બાકીનાં બંને પણ અનન્ત છે. - અ. મુ. ? ૦૫-૦ प. ५. णेगम-ववहाराणं आणुपुब्विदब्वाइं कालओ પ્ર. ૫, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય केवचिरं होइ? કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं એક આનુપૂર્વી દ્રવ્ય જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ असंखेज्जं कालं, અસંખ્યાત કાળ સુધી તેજ સ્વરુપમાં રહે છે नाणादव्वाइं पडुच्च णियमा सव्वद्धा । અને અનેક આનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ નિયમિત સર્વકાલિક છે. एवं दोण्णि वि। આ પ્રમાણે બને (અનાનુપૂર્વી અને અવક્તવ્ય) દ્રવ્યોની સ્થિતિ પણ જાણવી જોઈએ. प. ६. णेगम-ववहाराणं आणूपूव्विदव्वाणमंतरं પ્ર. ૬, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી-દ્રવ્યોનું I વિર ? કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ઉ. એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક अणंतं कालं, સમય, ઉત્કૃષ્ટ અનન્તકાળ થાય છે, नाणादब्वाई पडुच्च णत्थि अंतरं। અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. प. णेगम-ववहाराणं अणाणुपुब्विदव्वाणं अंतरं પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અનાનુપૂર્વી દ્રવ્યોનું ત્રિો જિર હોટુ? કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય દ ? एगं दब्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જધન્ય એક असंखेज्जं कालं, સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ પ્રમાણ છે. नाणादव्वाइं पडुच्च णत्थि अंतरं । અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. णेगम-ववहाराणं अवत्तव्यदव्वाणं अंतरंकालओ પ્ર. નિગમ- વ્યવહારનય સમત અવક્તવ્ય દ્રવ્યોનું केवचिरं होइ ? કાળની અપેક્ષાએ અંતર કેટલું થાય છે ? उ. एगं दव्वं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ઉ. એક અવક્તવ્ય દ્રવ્યની અપેક્ષાએ અંતર જઘન્ય સાત તું, એક સમય, ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. नाणादब्वाइं पडुच्च णत्थि अंतरं । અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. प. ७.णगम-ववहाराणं आणुपुचीदवाई सेसदव्वाणं પ્ર. ૭, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય कइभागे होज्जा? બાકીનાં દ્રવ્યોનાં કેટલા ભાગ છે ? किं संखज्जइभागेहोज्जा? असंखेज्जइभागेहोज्जा? શું સંખ્યાત ભાગ છે ? અસંખ્યાત ભાગ છે ? ૧. (૩-૪) ક્ષેત્ર અને સ્પર્શના (સુ. ૧૦૮ ૧૦૯)નું વર્ણન ગણિતાનુયોગ પૃ. ૩૦-૩ર પર જોવું. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु उ. नो संखेज्जइभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेमु भागेसु होज्जा, णियमा असंखज्जेसु भागेसु होज्जा । સંખ્યાત ભાગો રૂ૫ છે ? કે અસંખ્યાત ભાગો રુ૫ છે ? આનુપૂર્વદ્રવ્ય બાકીનાં દ્રવ્યોનાં સંખ્યાત ભાગ નથી, અસંખ્યાત ભાગ નથી અને સંખ્યાત ભાગો રુપ પણ નથી, પરંતુ નિશ્ચિત રુપમાં અસંખ્યાત ભાગ રુપ છે. પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અનાનુપૂવ દ્રવ્ય બાકીનાં દ્રવ્યોના કેટલા ભાગ છે ? શું સંખ્યાત ભાગ છે ? અસંખ્યાત ભાગ છે ? સંખ્યાત ભાગો રુપ છે ? અસંખ્યાત ભાગ ૫ _णेगम-ववहाराणं अणाणुपुचीदवाई सेसदचाणं कइभागे होज्जा ? किसंखज्जइभाग होज्जा? असंखज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा ? असंखेज्जेसु भागेसु દન્ના? नो संखज्जइभाग होज्जा, असंखेज्जइभागे होज्जा, ना संखेज्जेसु भागेसु होज्जा, नो असंखज्जेसु भागेसु Mા | एवं अवत्तबगदवाणि वि। અનાનપૂર્વીદ્રવ્ય બાકીનાં દ્રવ્યોમાં સંખ્યાતભાગ નથી. અસંખ્યાત ભાગ છે, સંખ્યા, ભાગો રુપ નથી અને અસંખ્યાત ભાગો રુપ પણ નથી . આ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્યોનું વર્ણન પણ સમજવું જોઈએ. પ્ર. ૮, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વિદ્યમાન થાય છે ? શું ઔદયિક ભાવમાં, પથમિક ભાવમાં, ક્ષાયિક ભાવમાં, ક્ષાયોપથમિક ભાવમાં, પારિણામિક ભાવમાં અથવા સાન્નિપાતિક ભાવમાં વિદ્યમાન છે ? ८. णेगम-ववहाराणं आणुपुचीदवाई कयरम्मि भाव होज्जा? किं उदइए भावे होज्जा? उवममिए भावे होज्जा? खडए भावे हाज्जा? खाओवसमिए भावे हाज्जा? पारिणामिए भाव होज्जा ? सन्निवाइए भावे होज्जा? उ. णियमा साइपारिणामिए भावे होज्जा। अणाणुपुब्बिदब्वाणि अवत्तब्बयदवाणि य एवं चेव भाणियब्वाणि। प. ..पासिणंभंत गम-ववहाराणं आणीदवाणं अणाणुपुचीदव्वाणं अवत्तव्वयदत्वाण य दवट्ठयाए पएसठ्ठयाए दव्वट्ठ-पएसठ्ठयाए कयरे कयरहितो अप्पा वा -जाव-विमसाहिया वा? ઉ, સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય સાદિ પારિણામિક ભાવમાં થાય છે. અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોનાં માટે પણ આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ. પ્ર. ૯, ભંતે ! નૈગમ-વ્યવહારનય સમ્પત આનુપૂવ દ્રવ્ય, અનાનુપૂર્વીદ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશની અપેક્ષાએ અને દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ -યાવતુવિશેષાધિક છે ? उ. गायमा ! सव्वत्योबाई गम-ववहाराणं ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનય अवत्तब्बयदव्वाई दबट्ठयाए, સમ્મત અવક્તવ્યદ્રવ્ય બધાથી અલ્પ છે, अणाणुपुब्बीदव्वाइं दव्वट्ठयाए विसेसाहियाई, (તેનાથી) અનાનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ વિશેષાધિક છે. आणुपुब्बीदब्वाइं दब्वट्ठयाए असंखेज्जगुणाई। (તેનાથી) આનુપૂવદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. Page #454 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન 900 पएसट्ठयाए णेगन-ववहाराणं - પ્રદેશની અપેક્ષાએ : નૈગમ-વ્યવહારનય સમ્મત सव्वत्थोवाई अणाणुपुब्बीदव्बाई अपएसट्टयाए, અનાનુપૂર્વીદ્રવ્ય અપ્રદેશી હોવાથી બધાથી અલ્પ છે, अवत्तब्वयदब्वाई पाएमठ्ठयाए विसेसाहियाई, (તેનાથી) પ્રદેશોની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે, आणुपुब्बीदव्वाई पएसट्ठयाए अणंतगुणाई। (તેનાથી) આનુપૂર્વીદ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે, दचट्ठ-पएसट्ठयाए पब्वत्थोवाईणेगम-बवहाराणं દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનય अवनव्वयदवाई दवट्ठयाए, સમ્મત અવક્તવ્યદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ છે, अणाणुपुवीदव्वाई दव्वट्ठयाए अपएसट्ठयाए (તેનાથી) દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ विमेसाहियाई. અનાનુપૂર્વીદ્રવ્ય વિશેષાધિક છે, अवत्तवयदचाई पएसट्ठयाए विसेसाहियाई, (તેનાથી) પ્રદેશની અપેક્ષાએ અવક્તવ્યદ્રવ્ય વિશેષાધિક છે, आणुपुचीदवाई दव्वट्ठयाए असंखेज्जगुणाई, (તેનાથી) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, ताई चेव पएसट्टयाए अणंतगुणाई । અને તેજ પ્રદેશની અપેક્ષાએ અનન્તગુણા છે. से तं अणुगमे। આ અનુગમનું સ્વરુપ છે. से तंणेगम-ववहाराणं अणोवणिहिया दवाणुपुब्बी। આ નૈગમ-વ્યવહારનય સમ્મત અનોપનિધિની - . મુ. ?? ૦ -૧ ૪ દ્રવ્યાનુપૂર્વનું વર્ણન થયું. १५२. संगहणय सम्मय अणोवणिहिया आणुपुवी ૧૫ર, સંગ્રહનયસમ્મત અનૌપનિધિની આનુપૂર્વ : प. से किं तं संगहम्म अणोवणिहिया दव्वाणपुची? પ્ર. સંગ્રહનય સમ્મત અનૌપનિધિની દ્રવ્યાનુયુવ શું છે ? उ. मंगहम्स अणोवणिहिया दवाणुपुब्बी पंचविहा ઉ. સંગ્રહનય સમ્મત અનૌપનિધિની દ્રવ્યાનુપૂર્વી पण्णत्ता, तं जहा પાંચ પ્રકારની કહી છે, જેમકે - १. अट्ठपयपरूवणया, ૧. અર્થપદ પ્રરુપણતા (પદાર્થોનું વર્ણન), ૨. ભંગ સમુત્કીર્તનતા (ભંગોનું ઉચ્ચારણ), રૂ. મંવયંસUTયા, ૩. ભંગોપદર્શનતા (ભંગોની સ્થાપના), 4. સમાચાર, ૪. સમવતાર (સમાવેશ), છે. અનુ મે | ૫. અનુગમ (વ્યાખ્યા). प. १.से किं तं संगहस्स अट्ठपयपरूवणया? પ્ર. ૧. સંગ્રહનય સમ્મત અર્થપદ પ્રરુપતા શું છે ? उ. संगहस्म अट्ठपयपम्वणया-तिपएसिया आणुपुची, સંગ્રહનય સમ્મત અર્થપદ પ્રરુપણતાનું સ્વરૂપ चउप्पएसिया आणुपुवी -जाव- दसपएसिया આ પ્રમાણે છે : ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂવી છે. आणु पुवी, संखेज्जपएसिया आणुपुवी, ચતુuદેશી ઢંધ આનુપૂર્વી છે -યાવતअसंखज्जपएसिया आणुपूवी, अणंतपएसिया દસપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, સંખ્યાત પ્રદેશિક आणुपुवी, परमाणुपोग्गला अणाणुपुव्वी, ધ આનુપૂર્વી છે, અસંખ્યાત- પ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, અનન્ત પ્રદેશિક સ્કંધ આનુપૂવી दुपएसिया अवत्तव्यए। છે, પરમાણુ પુદગલ અનાનુપૂર્વી છે અને For Private & Personal use On દ્ધિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ સંગ્રહનય સમ્મત અર્થપદ પરુપણતા છે. પ્ર. સંગ્રહનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું શું પ્રયોજન से तं संगहस्स अट्ठपयपरूवणया। प. एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? उ. एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए संगहस्स भंगसमुक्कित्तणया कीरइ । २.से किं तं संगहस्स भंगसमुक्कित्तणया ? उ. संगहस्स भंग समुक्कित्तणया - . ત્યિ કાળુપુત્ર, ૨. ત્યિ બાપુપુવી, ૩. ત્યિ વત્તવ, ४. अहवा अत्थि आणुपुब्बी य अणाणुपुब्बी य, ५. अहवा अत्थि आणुपुब्बी य अवत्तव्बए य, ६. अहवा अत्थि अणाणुपुब्बी य अवत्तव्बए य, ७. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुवी य अवत्तब्बए य। एवं एए सत्त भंगा। से तं संगहस्स भंगसमुक्कित्तणया। प. एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं t ? एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए संगहस्स भंगोवदंसणया कज्जइ। g, રૂ, સે સિં સં સંદર્ટ્સ મંગાવવંસીયા ? ૩. સાહસ મંતવäસાથી છે. તિપાસિયા બાપુપુથ્વી, २. परमाणुपोग्गला अणाणुपुव्वी, ઉ. સંગ્રહનયસમ્મત આ અર્થપદ પ્રરુપતા દ્વારા સંગ્રહનય સમ્મત ભંગોનો નિર્દેશ કરાય છે. પ્ર. ૨. સંગ્રહનયસમ્મત ભંગોનો નિર્દેશ ક્યા પ્રકારનો છે ? ઉ. સંગ્રહનય સમ્મત ભંગોનો નિર્દેશ આ પ્રમાણે છે : ૧. આનુપૂર્વી છે, ૨. અનાનુપૂર્વી છે, ૩. અવક્તવ્ય છે, ૪; અથવા આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે, ૫. અથવા આનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૬. અથવા અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૭. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે. * આ પ્રમાણે એ સાત ભંગ થાય છે. આ સંગ્રહનય સમ્મત ભંગસમુત્કીર્તનતા છે. પ્ર. આ સંગ્રહનયસમ્મત ભંગ સમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? છે. આ સંગ્રહનય સમ્મત ભંગ સમુત્કીર્તનતાનાં દ્વારા ભંગોપદર્શન કરાય છે. પ્ર. ૩. સંગ્રહનયસમ્મત ભંગોપદર્શનતા શું છે ? ઉ. સંગ્રહનય સમ્મત ભંગોપદર્શનતા આ પ્રમાણે છે. ૧. ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, ૨. પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે, ૩. ક્રિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે, ૪. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુપુદ્ગલ આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે. ૫. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિદેશિક સ્કંધ આનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે ૬. અથવા પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે, ૭. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી , અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે. » ४. अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुब्बी य अणाणुपुची य, ५. अहवा तिपएसिया य दुपएसिया य आणुपुवी य अवत्तव्वए य, ६. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुची य अवत्तव्वए य, ७. अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वी य, अणाणुपुब्बी य अवत्तव्वए य । Page #456 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૧૧ ઉ. से तं संगहस्स भंगोवदंसणया। આ સંગ્રહનયસમ્મત ભંગો પદર્શનતા છે. g, ૪, તે સિં સં સમયરે ? પ્ર. ૪. સમવતાર શું છે ? समोयारेसंगहस्स आणपुचीदव्वाइंकहिंसमोयरंति? સમવતાર સંગ્રહનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય શે માં સમાવિષ્ટ થાય છે ? किं आणुपुब्बीदव्वेहिं समोयरंति ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अणाणुपुत्वीदव्वेहिं समोयरंति ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? अवत्तव्वयदवेहिं ममोयरंति ? અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? उ. संगहम्स आणुपुव्वीदव्वाइं आणूपूवीदव्वेहिं સંગ્રહનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી समोयरंति, દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, नो अणाणुपुचीदव्वेहिं समोयरंति, અનાનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. नो अवत्तव्वयदव्वेहिं समोयरंति । અવક્તવ્ય દ્રવ્યોમાં પણ સમાવિષ્ટ થતાં નથી. एवं दोण्णि वि सट्ठाणे सट्ठाणे समोयरंति । આ પ્રમાણે બને(અનાનુપૂર્વ દ્રવ્ય અને અવક્તવ્ય દ્રવ્ય) પણ સ્વસ્થાનમાં જ સમવતરિત થાય છે. જે તે સમયરે - UT. મુ. ૨૧- ૧૨ ? આ સમવતાર છે. १५३. संगहणयसम्मय अणुगमस्म भेयाणं वत्तब्वया ૧પ૩. સંગ્રહનય સમ્મત અનુગામનાં ભેદોની વક્તવ્યતા : 1. ૧. વિ બધુમે? પ્ર. ૫. સંગ્રહનયસમ્મત અનુગમ શું છે અર્થાત્ કેટલા પ્રકારના કહ્યા છે ? उ. अणुगमे अट्ठविहे पण्णत्ते, तं जहा ઉ. સંગ્રહનય સમ્મત અનુગમ આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. संतपयपळवणया २. दव्वपमाणं ३. च खेत्तं ૧. સત્પદ પ્રરુપણતા, ૨. દ્રવ્ય પ્રમાણ, ૩. ક્ષેત્ર, ४. फुसणा य । ५. कालो ६. य अंतरं ७. भाग ૪. સ્પર્શના, ૫. કાળ, ૬. અંતર, ૭. ભાગ, ૮,મવ ૮. ભાવ. अप्पाबहुं नथि। આમાં અલ્પબદુત્વ નથી. ૫. ૨, સંપાદક્સ બાપુપુર્વવાદું વિ અસ્થિ ત્યિ ? પ્ર. ૧, સંગ્રહનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય છે અથવા નથી ? ૩. ળિચમ અતિ 3. નિશ્ચિત રૂપથી છે. एवं दोण्णि वि। આ પ્રમાણે બંને (અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોનાં માટે પણ જાણવું જોઈએ. 1. ૨, સંપાદક્સ આનુપૂર્વાધ્યારું વિ સંવેમ્ભાડું, પ્ર. ૨. સંગ્રહનય સમ્મત આનુપૂવદ્રવ્ય સંખ્યાત છે, असंखेज्जाइं, अणंताई ? અસંખ્યાત છે કે અનન્ત છે ? उ. नो संखेज्जाई. नो असंखेज्जाई, नो अणंताई, સંગ્રહનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય સંખ્યાત નથી. અસંખ્યાત નથી અને અનન્ત પણ નથી. णियमा एगो रासी। પરંતુ નિશ્ચિત રૂપથી એક રાશિ છે. एवं दोण्णि वि। - अणु. सु. १२२-१२४ આ પ્રમાણે બંને દ્રવ્ય પણ છે. ૧. (૩-૪) ક્ષેત્ર અને સ્પર્શના (સુ. ૧૨૫-૧૨૬)નું વર્ણન ગણિતાનુયોગ પૃ. ૩૨-૩૩ પર જોવું. Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. ५. मंगहम्म आणुपुव्वीदव्वाई कालओ केवचिरं ઢાંતિ ? ૩. સર્વ દ્વા | एवं दोण्णि वि। प. ६. संगहम्स आणुपुचीदव्वाणं कालओ केवचिरं अंतरं होइ? ૩. નલ્યિ ઝંતર एवं दोण्णि वि। प. ७.मंगहम्म आणुपुचीदव्वाइं सेसदव्वाणं कइभागे પ્ર. ૫. સંગ્રહનયસમ્મત આનુપૂવદ્રવ્ય કાળની અપેક્ષાથી કેટલા કાળ સુધી રહે છે ? ઉં. (આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી ૫માં) સર્વકાળ રહે છે. આ પ્રમાણે બને દ્રવ્ય છે. પ્ર. ૬. સંગ્રહનયસમ્મત આનુપૂર્વીદ્રવ્યોનું કાળની અપેક્ષાથી કેટલું અંતર છે ? ઉ. (આનુપૂર્વી દ્રવ્યોનું કાળની અપેક્ષાથી) અંતર નથી. આ પ્રમાણે બંને દ્રવ્ય છે. પ્ર. ૭. સંગ્રહનયસમ્મત આનુપૂર્વીદ્રવ્ય બાકીનાં દ્રવ્યોનાં કેટલા ભાગ પ્રમાણ છે ? શું સંખ્યાત ભાગ છે ? અસંખ્યાતભાગ છે ? સંખ્યાત ભાગ રુપ છે કે અસંખ્યાત ભાગ ૫ किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसुहोज्जा, असंखेज्जेसु भागेसु होज्जा? उ. संगहस्स आणुपुब्बीदव्वाई सेसदव्वाणं नोसंखेज्जइभागेहोज्जा.नोअसंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेमु होज्जा, नो असंखेज्जेसु भागेसु ઢના, णियमा तिभागे होज्जा। एवं दोण्णि वि। प. ८. संगहस्स आणुपुब्बीदव्वाई कयरम्मि भावे होज्जा? आणपूचीदवाई णियमा साइपारिणामिए भावे ઢબ્બા . एवं दोण्णि वि। ૧. પવહુ નત્યિ | मे तं अणुगमे। मे तं मंगहस्म अणोवणिहिया दव्वाणुपुब्बी। ઉ. સંગ્રહનયસમ્મત આનુપૂર્વીદ્રવ્ય બાકીનાં દ્રવ્યોનાં. સંખ્યામાં ભાગ નથી, અસંખ્યાતમાં ભાગ નથી, અનેક સંખ્યાત ભાગો રુપ નથી, અનેક અસંખ્યાત ભાગ રુપ નથી, પરંતુ નિશ્ચિત રૂપથી ત્રીજા ભાગ રુપ છે. આ પ્રમાણે બંને દ્રવ્ય પણ છે. પ્ર. ૮. સંગ્રહનયસમ્મત આનુપૂવદ્રવ્ય કયા ભાવમાં થાય છે ? આનુપૂર્વીદ્રવ્ય નિયમથી સાદિ પારિણામિક ભાવમાં થાય છે. આ પ્રમાણે બાકીનાં બંને દ્રવ્ય પણ છે. ૯. (રાશિગત દ્રવ્યોમાં) અલ્પબદુત્વ નથી. આ અનુગમ છે. આ સંગ્રહનય સમ્મત અનોપનિધિની દ્રવ્યાનુપૂર્વી से तं अणोवणिहिया दब्बाणपब्बी। આ અનોપનિધિની દ્રવ્યાનુપૂર્વી છે. - અનુ. મુ. ૨૭-૨ ૨ ૦ १५४. ओवणिहिया दब्वाणुपुब्बी ૧૫૪, ઓપનિધિની દ્રવ્યાનુપૂર્વી : प. से किं तं ओवणिहिया दव्वाणुपुब्बी ? પ્ર. ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી શું છે ? उ. ओवणिहिया दवाणुपुची तिविहा पण्णत्ता,तं जहा- ઉ. ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. पुवाणुपुची, २. पच्छाणुपुब्बी, ३. अणाणुपुची ૧. પૂર્વાનુમૂવી (અનુક્રમ), ૨. પાનુપૂર્વી Jain Education Internal For Private & Personal use Onl(વિપરીતક્રમ), ૩. અનાનુપૂર્વી (વ્યુત્કમ)nelibrary.org Page #458 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાને અધ્યયન ૧૦૧૩ 1. ૨. મેં જિં તે પુત્રાપુન્ની ? ૩. લુવાલુપુર્ની - ૨. ધમ્મલ્વિIT, ૨. ધમ્મત્યિTU, ૩ . બTTTT TO Tv. 4. નવOિTU, • TI×ન્ચિTv. ૬. દ્વાનમU | से तं पुवाणुपुवी। પ્ર. ૧, પૂર્વાનુપૂર્વી શું છે ? ઉ. પૂર્વાનુપૂર્વી – ૧. ધર્માસ્તિકાય, ૨, અધર્માસ્તિકાય ૪. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્ગલાસ્તિકાય, ૬. અદ્ધાકાળ. આ પ્રમાણે (અનુક્રમથી નિક્ષેપ કરવો) પૂર્વાનુપૂર્વી 1. ૨. જે કિં તેં પુછાણુપુર્ની ? ૩. કાળુપુર્વા-૧. અદ્વીસમg, ૨. ચિTU, 3. frafહ્યTD. ૮. કામOિTv. બ, અધમ્મચિTU ૬, ઘમ્મચિTV | से तं पच्छाणुपुब्बी। उ. . રૂ. ને વિ સTUપુ ? अणाणुपुची-एयाए चेव एगादियाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अण्णमण्णव्भामो दुम्वूणो । अग से तं अणाणपूवी। अहवाओवणिहिया दवाणपुची तिविहा पण्णत्ता, तं जहा ૧જુવાળુપુ, ૨. રાજુપુ, રૂ. માધુપુર્ની ! 1. ૨. એ સિં પુત્રીનુપુર્ની ? पुवाणुपुची-परमाणुपोग्गले. दुपएमिए, तिपएमिए -ગાવ- HTvf4v -નાd- સંજ્ઞTfIT. अमंखेज्जपएमिए, अणंतपएमिए। પ્ર. ૨. પશ્ચાનુપૂર્વી શું છે ? ઉ. પચાનુપૂર્વા-૧. અદ્ધા સમય, ૨. પુદગલાસ્તિકાય, ૩. જીવાસ્તિકાય, ૪. આકાશાસ્તિકાય, ૫. અધર્માસ્તિકાય, ૬. ધર્માસ્તિકાય. આ પ્રમાણે (વિલોમ ક્રમથી નિક્ષેપણ કરવું) પચાનુપૂર્વી છે. પ્ર. ૩. અનાનુપૂર્વી શું છે ? ઉ. અનાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે : એકથી પ્રારંભ કરી એક-એકની વૃધ્ધિ કરવાથી છ સુધી સ્થાપિત શ્રેણીનાં અંકોને પરસ્પર ગુણાકાર કરીને જે રાશિ આવે, તેમાંથી આદિ અને અંતનાં બે રુપોને ઓછા કરવાથી અનાનુપૂવ થઈ જાય છે. આ અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, જેમ કે - ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી . પ્ર. ૧. પૂર્વાનુપૂર્વી શું છે ? ઉ. પૂર્વાનુપૂર્વીનું સ્વરુપ આ પ્રમાણે છે : પરમાણુ પુદ્ગલ, દિપ્રદેશિક સ્કંધ, ત્રિપ્રદેશિક સ્કંધ -યાવતદસપ્રદેશિક સ્કંધ -ચાવત- સંખ્યાતપ્રદેશિક સ્કંધ . અસંખ્યાત પ્રદેશિક સ્કંધ, અનન્તપ્રદેશિક સ્કંધ. આ પૂર્વાનુપૂર્વી છે. પ્ર. ૨. પથાનુપૂર્વી શું છે ? | ઉ. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ છે : અનન્તપ્રદેશિક સ્કંધ, અસંખ્યાતપ્રદેશિક કંધ, સંખ્યાત પ્રદેશિક સ્કંધ -પાવત-દસપ્રદેશિક સ્કંધ -જાવત- ત્રિપ્રદેશિક અંધ, દ્વિદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલ. આ પાનુપૂર્વી છે. પ્ર. ૩. અનાનુપૂર્વી શું છે ? से तं पुब्बाणुपुब्बी। g, ૨ સે િતં ]િyવી ? उ. पच्छाणपव्वी-अणंतपएमिए असंग्वेज्जपएसिए मंखेज्जपएमिए -जाव- दमपएमिए -जावतिपएसिए दुपाएमिए परमाणुपोग्गले । से तं पच्छाणुपुवी। રૂ, અTIVITટ્વી ? 1. Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. अणाणुपुब्बी- एयाए चेव एगाइयाए एगुत्तरियाए ઉં. અનાનુપૂર્વીનું સ્વરુપ આ પ્રમાણે છે : એકથી अणंतगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो। પ્રારંભ કરી એક-એકની વૃદ્ધિ કરીને અનન્ત પ્રદેશિક સ્કંધ સુધીની શ્રેણીને પરસ્પર ગુણાકાર કરીને તેમાંથી આદિ અને અંત રુપ બે ભંગોને ઓછા કરવાથી પ્રાપ્ત રાશિ અનાનુપૂર્વી કહેવાય છે. से तं अणाणुपुब्बी।से तं ओवणिहिया दवाणुपुब्बी। આ અનાનુપૂર્વી છે. આ ઔપનિધિની દ્રવ્યાનુપૂર્વી से तं जाणग-सरीर भविय सरीर वइरित्ता છે. આ જ્ઞાયકશરીર-ભવ્યશરીર વ્યતિરિક્તદ્રવ્યાનું दव्वाणुपुब्बी। પૂર્વ છે. से तं नो आगमओ दवाणुपुब्बी। से तं दवाणुपुब्बी। આ નો આગમ દ્રવ્યાનુપૂર્વી છે. આ દ્રવ્યાનુપૂર્વનું - અનુ. મુ. ૨૩૨-૨૨૮ વર્ણન પૂર્ણ થયું. ૨૧. વેત્તાળુપુર્થી ૧૫૫. ક્ષેત્રાનુપૂર્વી : p. ૪, એ જિં ઉત્તાપુર્વ ? પ્ર. ૪, ક્ષેત્રાનુપૂર્વી શું છે ? उ. खेत्ताणुपुवी दुविहा पण्णत्ता, तं जहा ઉ. ક્ષેત્રાનુપૂર્વી બે પ્રકારની કહી છે, જેમકે – १. ओवणिहिया य, २. अणोवणिहिया य। ૧. ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી, ૨. અનોપનિધિની ક્ષેત્રાનુપૂર્વી. तत्थ णं जा सा ओवणिहिया सा ठप्पा । આ બે ભેદોમાંથી ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી સ્થાપ્ય છે. तत्थ णं जा सा अणोवणिहिया सा दुविहा पण्णत्ता, અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી બે પ્રકારની કહી છે, તં નહીં જેમકે - ૬. જામ-4વહાર , ૨. સંપાદન્સ ય ૧. નૈગમ-વ્યવહારનય સમ્મત, ૨. સંગ્રહનય - અનુ. મુ. ૨૩૨-૨૪૨ સમ્મત. ૨૬. કામ-વવદાર થપ્પા મોવટિયા તાલુપુત્રી- ૧૫, નૈગમ-વ્યવહારનય સમ્મત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી : प. से किं तं गम-ववहाराणं अणोवणिहिया પ્ર. નૈગમ-વ્યવહારનય સમ્મત અનૌપનિધિની વેત્તાપુપુર્ની? ક્ષેત્રાનુપૂર્વી શું છે ? उ. णेगम-ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुची ઉ. નૈગમ- વ્યવહારનય સમ્મત અનૌપનિધિની पंचविहा पण्णत्ता, तं जहा ક્ષેત્રાનુપૂર્વી પાંચ પ્રકારની કહી છે, જેમકે – 9. અપચવિયા, ૨. મંજસમુત્તિથી, ૧. અર્થપદ પ્રરુપણતા, ૨, ભંગસમુત્કીર્તનતા, રૂ, મંવદંપથ, ૮, સમારે છે. મને ! ૩. ભંગોપદર્શનતા, ૪. સમવતાર, ૫. અનુગમ. प. १.से किंतंणेगम- ववहाराणं अट्ठपयपरूवणया? પ્ર. ૧. નૈગમ-વ્યવહારનયસમ્મતે અર્થપદ પ્રપણતા શું છે ? उ. णेगम-ववहाराणं अट्ठपयपरूवणया-तिपएसोगाढे ઉ. નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું आणुपुवी -जाव- दसपएसोगाढे आणुपुब्बी, સ્વરુપ આ પ્રમાણે છે : ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્ય संखेज्जपएसोगाढे आणुपुची, असंखेज्जपएसोगाढे કંધ આનુપૂર્વી છે -યાવતુ- દસ પ્રદેશાવગાઢ आणुपुब्बी, દ્રવ્ય સ્કંધ આનુપૂર્વી છે, સંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ For Private & Personal use Onlyદ્રવ્યસ્કધ અનુપૂવ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૧૫ एगपएसोगाढे अणाणुपुब्बी, આકાશનાં એક પ્રદેશમાં અવગાઢ દ્રવ્યઅનાનુપૂર્વી છે. दुपएसोगाढे अवत्तव्वए, બે આકાશપ્રદેશોમાં અવગાઢ દ્રવ્ય અવક્તવ્ય છે. तिपएसोगाढा आणुपुवीओ-जाव-दसपएसोगाढा ત્રણ આકાશપ્રદેશોમાં અવગાઢ અનેક દ્રવ્યસ્કંધ आणुपुवीओ, संखेज्जपएसोगाढा आणुपुब्बीओ, આનુપૂર્વીઓ છે -ચાવતુ- દસ પ્રદેશાવગાઢ असंखेज्जपएसोगाढा आणुपुवीओ, દ્રવ્યસ્કંધ આનુપૂર્વી ઓ છે, સંખ્યાત પ્રદેશાવગઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વીઓ છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી ઓ છે, एगपएसोगाढा अणाणुपुवीओ, એક પ્રદેશાવગાઢ અનેક પરમાણુપુદ્ગલ દ્રવ્ય અનાનુપૂર્વી ઓ છે. दुपएसोगाढा अवत्तव्वगाई। બે પ્રદેશાવગાઢ અનેક દ્રવ્યસ્કંધ અવક્તવ્ય છે. से तं गम- ववहाराणं अट्ठपयपरूवणया। આ નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું સ્વરૂપ છે. प. एयाए णं णेगम- ववहाराणं अट्ठपयपरूवणयाए નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું किं पओयणं? શું પ્રયોજન છે ? उ. एयाए णं णेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए ઉ. આ નૈગમ- વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરુપણતા __णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया कीरइ । દ્વારા નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગોનું વર્ણન કરાય છે. g, ૨, સેવિંનં નામ-વવદારા મંજલમુવવત્તાયા ? પ્ર. ૨. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતા શું છે ? उ. णेगम-ववहाराणं भंगसमुक्कित्तणया ઉ. નૈગમ- વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાનું સ્વરુપ આ પ્રમાણે છે : ૬. ત્યિ બાપુપુર્થી, ૨. ત્યિ માધુપુવી, ૧. આનુપૂર્વી છે, ૨. અનાનુપૂર્વી છે, ૩. ઉચિ અવશ્વU I ૩. અવક્તવ્ય છે. एवं दवाणुपुब्बिगमेणं खेत्ताणुपुब्बीए वि ते चेव અહીં દ્રવ્યાનુપૂર્વીની જેમ જ ક્ષેત્રાનું પૂર્વનાં પણ छब्बीसं भंगा भाणियब्वा। છવ્વીસ (૨) ભંગ જાણવાં જોઈએ. से तं गम- ववहाराणं भंगसमुक्कित्तणया। આ નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગ સમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. प. एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणाए પ્ર. આ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતાનું किं पओयणं? શું પ્રયોજન છે ? उ. एयाए णं णेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए ઉ. આ નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગસમુત્કીર્તનતા णेगम-ववहाराणं भंगोवदंसणया कज्जइ । દ્વારા નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા કરાય છે. प. ३. से किं तं गम-ववहाराणं भंगोवदंसणया ? પ્ર. ૩. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા શું છે ? उ. णेगम-ववहाराणं भंगोवदंसणया ઉ. નૈગમ-વ્યવહારનયસમ્મત ભંગોપદર્શનતા આ For Private & Personal use on પ્રમાણે છે - Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ; દ્રવ્યાનુયોગ ભાગ-૨ तिपएमोगाढे आणुपुळी, एगपएसोगाढे अणाणुपुवी, ત્રણ આકાશ પ્રદેશાવગાઢ અંધ આનુપૂર્વી છે, दुपएमोगाढे अवत्तव्वए, એક આકાશ પ્રદેશાવગાઢ (પરમાણુ સંધાત) અનાનુપૂર્વી છે તથા બે આકાશ પ્રદેશાવગાઢ સ્કંધ (ક્ષેત્રની અપેક્ષા) અવક્તવ્ય છે. तिपएमोगाढाओ आणुपुवीओ. एगपएसोगाढाओ ત્રણ આકાશપ્રદેશાવગાઢ અનેક સ્કંધ અનુપૂર્વીઓ अणाणुपुवीओ, दुपएसोगाढाई अवत्तव्वयाई. છે, એક આકાશ પ્રદેશાવગાઢ અનેક પરમાણુસંધાત અનાનુપૂર્વીઓ છે તથા દ્વિ આકાશપ્રદેશાવગાઢ (દ્રિપ્રદેશ સ્કંધ આદિ અનેક દ્રવ્ય સ્કંધ) અવક્તવ્ય છે. अहवा तिपएमोगाढे य एगपएसोगाढे य आणुपुची અથવા ત્રિપ્રદેશાવગાઢ સ્કંધ અને એક પ્રદેશાવગાઢ य अणाणुपुब्बी य. સ્કંધ એક આનુપૂવી અને એક અનાનુપૂર્વી છે. एवं तहा चेव दव्वाणुपुब्विगमेणं छब्बीसं भंगा આ પ્રમાણે દ્રવ્યાનુપૂર્વનાં પાઠની જેમ છવ્વીસ भाणियब्वा। (૨૬) ભંગ અહીં પણ જાણવાં જોઈએ. से तं गम-ववहाराणं भंगोवदंसणया। આ નૈગમ-વ્યવહારનય સમ્મત ભંગો પદર્શનતાનું સ્વરુપ છે. p. ૮ મે વિ સમારે ? ૪, સમવતાર શું છે ? ममोयारे-णेगम-ववहाराणं आणुपुचीदव्वाई कहिं નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્યોનો समोयरंति? સમાવેશ ક્યાં થાય છે ? किं आणुपुचीदवेहिं समोयरंति ? શું આનુપૂવી દ્રવ્યોમાં. अणाणुपुचीदवेहिं ममोयरंति ? અનાનુપૂર્વી દ્રવ્યોમાં, अवत्तव्वयदव्वेहिं ममोयरंति ? અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવેશ થાય છે ? उ. आणूपुचीदव्वाई आणपुच्चीदब्बेहिं समोयरंति. આનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે, नो अणाणपुचीदब्वेहिं ममोयांति. પરંતુ અનાનુપૂર્વી દ્રવ્યોમાં. नो अवतन्वयदव्वेहिं समायरंति । અવક્તવ્ય દ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. एवं तिण्णि विसठाणे समोयरंति त्ति भाणियबं। આ પ્રમાણે ત્રણેય સ્વ-સ્વ સ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે એમ કહેવું જોઈએ. से तं समोयारे। આ સમવતારનું સ્વરુપ છે. 1. ક. ને જિં તે પુનમે ? પ્ર. ૫. અનુગમ શું છે ? उ. अणुगम णवविहे पण्णत्ते, तं जहा ઉ. અનુગમ નવ પ્રકારના કહ્યા છે, જેમકે - ૨. સંતપચવવા, ૨. વપમvi, ૩, ૪ વૃત્ત, ૧. સત્પદપ્રપણતા, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. FસTI યાદ 7ીય મંતર, ૭. મારા, ૮. માવ, ૪. સ્પર્શના, ૫. કાળ, ૬. અંતર, ૭, ભાગ, ૧. કમ્પાવર્લ્ડ વેવ | ૮. ભાવ, ૯, અલ્પબદુત્વ. प. १.णेगम-ववहागणं खेत्ताणपुचीदव्वाइं किं अस्थि પ્ર. ૧, નૈગમ-વ્યવહારનય સમ્મત ક્ષેત્રાનુપૂર્વી દ્રવ્ય ચિ ? છે કે નથી ? ૩. ળિયHT અ0િ ! 3. નિયમતઃ છે. एवं दोण्णि वि। આ પ્રમાણે બંને (અનાનુપૂર્વી અને અવક્તવ્ય) દ્રવ્ય છે. Page #462 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૧ ૭ प. २. णेगम-ववहाराणं आणुपुीदव्वाइं किं संखज्जाई असंखेज्जा अणंताई? उ. नो संखज्जाई, नो अणंताई.णियमा असंखेज्जाई। एवं दोण्णि वि। - અનુ. મુ. ૪૨- प. ५. णेगम-ववहाराणं आणुपद्रवीदवाई कालओ केवचिरं होइ? एगदव्वं पडुच्च जहण्णं एगं समयं, उक्कोसणं असंखज्ज कालं, णाणादव्वाइं पडुच्च सब्बद्धा । एवं दोगिण वि। ) प. ६. णेगम-ववहाराणं आणुपुवीदव्वाणमंतरं પ્ર. ૨. (નગમ-વ્યવહારનયસમ્મત) આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનન્ત છે ? ઉ. (નૈગમ-વ્યવહારનયસમ્મત) આનુપૂર્વી દ્રવ્ય ન તો સંખ્યાત છે અને ન અનન્ત છે. પરંતુ નિયમત: અસખ્યાત છે. આ પ્રમાણે બંને (અનાનુપર્વ અને અવક્તવ્ય) દ્રવ્ય છે. પ્ર. ૫. નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વીદ્રવ્ય કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે ? ઉ. એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી, વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ સર્વકાળ રહે છે. આ પ્રમાણે બંને (અનાનુપૂર્વ અને અવક્તવ્ય દ્રવ્યો) નાં માટે પણ જાણવું જોઈએ. પ્ર. ૬, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે ? ત્રણેયનું અંતર એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. પ્ર. ૭, નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્ય બાકીનાં દ્રવ્યોનાં કેટલા ભાગ પ્રમાણ હોય છે ? ઉ. દ્રવ્યાનુપૂર્વનાં સમાન જ અહીં પણ ત્રણે દ્રવ્યોનાં માટે સમજવું જોઈએ. પ્ર. ૮. નૈગમ-વ્યવહારનયસમ્મત આનુપૂવદ્રવ્ય ક્યા ભાવમાં રહે છે ? ત્રણેય દ્રવ્ય નિયમત: સાદિ પારિણામિક ભાવમાં જ રહે છે. પ્ર. ૯, ભંતે! આ નૈગમ-વ્યવહારનય સમ્મત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ -ચાવતુ- વિશેષાધિક G. तिणि वि एग दव्वं पडुच्च जहाणेणं एग समयं, उक्कोसेणं असंखज्जं कालं, णाणादब्वाइं पड़च्च णत्थि अंतरं । प. ७.णेगम-ववहाराणं आणुपुचीदव्वाइं सेसदव्वाई कहभागे होज्जा? उ. तिण्णि वि जहा दवाणुपुब्बीए। प. ८. गम-ववहाराणं आणपुचीदव्वाई कयरम्मि भावे होजा? उ. तिण्णि विणियमा सादिपारिणामिए भावे होज्जा। પ. ૧. Wસિ મંત ! મ-વવદાર બાપુપુર્વ दव्वाणं अणाणुपीदव्वाणं अवत्तव्वयदव्वाण य दब्वट्ठयाए पएसट्ठयाए दवट्ठ-पएसट्ठयाए य कयर कयरहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? गोयमा ! १. सव्वत्थोवाइं णेगम-ववहाराणं 3. ગૌતમ! ૧, નિંગમ-વ્યવહારનય સમ્મત અવક્તવ્ય अवत्तब्बयदवाई दवट्टयाए, દ્રવ્ય, દ્રવ્યોની અપેક્ષાએ બધાથી અલ્પ છે. २.अणाणुपुब्बीदवाई दबट्ठयाए विसेसाहियाई, ૨. (તેનાથી) દ્રવ્યોની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. ३. आणुपुीदव्वाई दबट्ट्याए असंखेज्जगुणाई, ૩. (તેનાથી) દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણા છે. ૧, ૩-૪ ક્ષેત્ર અને સ્પર્શના (સ. ૧૫૨-૧૫૩)નું વર્ણન ગણિતાનુયોગ પૃ. ૩૦-૩૨માં જોવું. För Private & sonal use only . Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧૮ ४. परसट्ट्याए सव्वत्थोवाई णेगम-ववहाराणं अणाणुपुव्वीदव्वाइं अपएसट्ट्याए, ५. अवत्तव्वयदव्वाइं पएसट्ट्याए विसेसाहियाई, ६. आणुपुव्वदव्वाई पसट्ट्याए असंखेज्जगुणाई | ७. दव्वट्ठ-पएसट्ट्याए सव्वत्थोवाइं णेगमववहाराणं अवत्तव्वयदव्वाइं दव्वट्ट्याए, ८. अणाणुपुब्बीदब्वाई दव्वट्ट्याए अपएसट्ठयाए विसेसाहियाई, ९. अवत्तव्वयदव्वाइं पएसट्ट्याए विसेसाहियाई, १०. आणुपुव्वीदव्वाई दव्वट्ट्याए असंखेज्जगुणाई, ताइं चेव पएसट्टयाए असंखेज्जगुणाई । सेतं अणुगमे । से तं णेगम-ववहाराणं अणोवणिहिया खेत्ताणुपुब्बी । - અણુ. સુ. ૬૨-૬૮ १५७. संगहणय सम्मय खेत्ताणुपुब्बी परूवणा ૬. से किं तं संगहस्स अणोवणिहिया खेत्ताणुपुव्वी ? उ. जहेव दव्वाणुपुब्बी तहेव खेत्ताणुपुब्बी णेयव्वा । से तं संगहस्स अणोवणिहिया खेत्ताणुपुब्बी । से तं अणोवणिहिया खेत्ताणुपुव्वी । प से किं तं ओवणिहिया खेत्ताणुपुब्बी ? ૩. ओवणहिया खेत्ताणुपुव्वी तिविहा पण्णत्ता, तं जहा દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૪. પ્રદેશોની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસમ્મત અનાનુપૂર્વી દ્રવ્ય અપ્રદેશી હોવાથી બધાથી અલ્પ છે. ૫. તેનાથી પ્રદેશોની અપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. પ્ર. ઉ. ૬. તેનાથી આનુપૂર્વી દ્રવ્ય પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, ૭. દ્રવ્યો અને પ્રદેશોની અપેક્ષાથી નૈગમ-વ્યવહારનય સમ્મત અવક્તવ્ય દ્રવ્ય બધાથી અલ્પ છે. ૮. (તેનાથી) દ્રવ્ય અને અપ્રદેશની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક છે. ૯. (તેનાથી) અવક્તવ્ય દ્રવ્ય પ્રદેશની અપેક્ષાએ વિશેષાધિક છે. ૧૦. (તેનાથી) આનુપૂર્વીદ્રવ્ય દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે અને તે જ પ્રદેશની અપેક્ષાથી પણ અસંખ્યાતગુણા છે. આ અનુગમ છે. આ નૈગમ-વ્યવહારનય સમ્મત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી છે, ૧૫૭, સંગ્રહનય સમ્મત ક્ષેત્રાનુપૂર્વીની પ્રરુપણા : પ્ર. સંગ્રહનય સમ્મત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી શું છે ? ઉ. પૂર્વોક્ત સંગ્રહનયસમ્મત અનૌપનિધિની દ્રવ્યાનુપૂર્વીની જેમ આ ક્ષેત્રાનુપૂર્વીનું પણ સ્વરુપ જાણવું જોઈએ. આ સંગ્રહનય સમ્મત અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી છે. આ અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વી છે. ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી શું છે ? ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ર્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. ૨. વછાળુપુત્રી, ૨. પુત્રાળુપુત્રી, રૂ. બાળુપુ↑ । - અણુ. સુ. ૬૬- ૬ ૦ ૧. (૪) ક્ષેત્રાનુપૂર્વી (સુ. ૧૬૧-૧૭૯)નું બાકી વર્ણન ગણિતાનુયોગ પરિશિષ્ટમાં જોવું. (૫) કાલાનુપૂર્વી (સુ. ૧૮૦-૨૦૨)નું વર્ણન પણ તે જ પરિશિષ્ટમાં જોવું. (૬) ઉત્કીર્તનાનુપૂર્વી (સુ. ૨૦૩)નું વર્ણન ધર્મકથાનુયોગ પરિશિષ્ટમાં જોવું. (૭) ગણનાનુપૂર્વી (સુ. ૨૦૪)નું વર્ણન પણ ગણિતાનુયોગ પરિશિષ્ટમાં જોવું. (૮) સંસ્થાનાનુપૂર્વી (સુ. ૨૦૫) શરીર અધ્યયનમાં જોવું. (૯) સમાચારી આનુપૂર્વી (સુ. ૨૦૬)નું વર્ણન ચરણાનુયોગ પરિશિષ્ટમાં જોવું. Page #464 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૧૯ ૨૦. માવાપુપુર્વ ૧૦. ભાવાનુપૂર્વી : प. से किं तं भावाणुपुवी ? પ્ર. ભાવાનુપૂર્વી શું છે ? उ. भावाणुपुची तिविहा पण्णत्ता, तं जहा ઉ. ભાવાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, જેમકે - છે. જુવાળુપુન્ની, ૨. પછીણુપુથ્વી, રૂ. માધુપુવી | ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. प. से किं तं पुव्वाणुपुब्बी ? પ્ર. પૂર્વાનુપૂર્વી શું છે ? પુવાળુપુર્વ- ૨.૩૫, ૨. ૩વસમિg, રૂ. . ઉ. પૂર્વાનુપૂર્વી આ પ્રમાણે છે - ૧. ઔદયિકભાવ, ૪. gવસમg, ૬. પરિણામg, ૬. સન્નિવારૂપ ૨. ઔપશમિકભાવ, ૩. ક્ષાયિકભાવ, ૪. ક્ષાયોપથમિક ભાવ, ૫. પારિણામિક ભાવ, ૬. સાન્નિપાતિકભાવ. से तं पुवाणुपुब्बी। આ પૂવનુપૂર્વી છે. प. से किं तं पच्छाणुपुवी ? પ્ર. પશ્ચાનુપૂર્વી શું છે ? उ. पच्छाणुपुवी-सन्निवाइए -जाव- उदइए, પચાનુપૂર્વી આ પ્રમાણે છે - સાન્નિપાતિકભાવથી લઈને ઔદયિકભાવ સુધી ભાવોનું વિપરીત ક્રમથી વર્ણન કરવું, से तं पच्छाणुपुब्बी। આ પશ્ચાનુપૂર્વી છે. ૫. તે તે શTળુપુવી ? પ્ર. અનાનુપૂર્વી શું છે ? उ. अणाणुपुब्बी एयाए चेव एगादियाए एगुत्तरियाए ઉ. એકથી લઈને એકોત્તર વૃદ્ધિ દ્વારા છ સુધીની छगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो । શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનું પરસ્પર ગુણાકાર કરીને પ્રાપ્ત રાશિમાંથી પ્રથમ અને અંતિમ ભંગને ઓછા કરવાથી બાકીનાં રહેલ ભંગ અનાનુપૂર્વી છે. से तं अणाणुपुची। આ અનાનુપૂર્વીનું સ્વરુપ છે. से तं भावाणुपुब्बी। - अणु. सु. २०७।। આ ભાવાનુપૂર્વનું વર્ણન છે. १५८. उवक्कम अणुओगे नाम दुवारस्स भेयप्पभेया- ૧૫૮, ઉપક્રમ અનુયોગમાં “નામદ્વારનાં ભેદ-પ્રભેદ : પ્ર. નામનું સ્વરુપ શું છે ? ૩. Tીમ વિદેTUUત્ત, તેં નદી ઉ. નામનાં દસ પ્રકાર કહ્યા છે. જેમકે – ?gT TTમ, ૨.૩ મે, રૂ. તિમ, ૪. ૨૩ મે, ૧. એક નામ, ૨, બે નામ, ૩. ત્રણ નામ, છે. પંપામે, ૬. છમ, ૭, સત્તા, ૮. બટામે, ૪. ચાર નામ, ૫. પાંચ નામ, ૬. છ નામ, ૧. વીમે, . ટૂંસા ૭. સાત નામ, ૮. આઠ નામ, ૯, નવ નામ, ૧૦. દસ નામ. પ્ર. એક નામ શું છે ? उ. एगणामे पण्णत्ते, ઉ. એક નામનું સ્વરુપ આ પ્રમાણે છે – णामाणि जाणि काणि विदव्वाणु गुणाण पज्जवाणं દ્રવ્યો, ગુણો અને પર્યાયોનાં જે કોઈ નામ લોકમાં રુદ્ધ છેતે બધાની અનામ” એવી એ સંજ્ઞા આગમ तेसिं आगमनिहसे नाम ति परूविया सण्णा ॥ રુપ નિકષ(કસૌટી)માં કસીને કહેવામાં આવી છે. से तं एगणामे। આ એક નામ છે. ૧. ભાવાનુપૂવનું બાકી વર્ણન આગળ નામ વિવક્ષામાં જોવું. | Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ T. તે વિ તૈ તુમે? પ્ર. હિનામ શું છે ? ૩. કુમ કુવિ vપત્ત, તે નઈં . દ્વિનામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. Uવરિપુ ચ, ૨. બળવરરા ય ૧. એકાક્ષરિક, ૨. અનેકાક્ષરિક. ૫. સે કિં વgિ ? પ્ર. એકાક્ષરિક દિનામ શું છે ? उ. एगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा ઉ, એકાક્ષરિક હિનામ અનેક પ્રકારનાં કહ્યા છે. જેમકે - શ્રી : થી : ધ : સ્ત્રા હી (દેવી), શ્રી (લક્ષ્મીદેવી), ધી (બુદ્ધિ), સ્ત્રી આદિ. से तं एगक्खरिए। આ એકાક્ષરિક નામ છે. प. से किं तं अणगक्वरिए ? પ્ર. અનેકાક્ષરિક હિનામ શું છે ? उ. अणेगक्खरिए अणेगविहे पण्णत्ते, तं जहा ઉ. અનેકાક્ષરિક હિનામ પણ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે – UUIT, 4TT, ત્રતા, માત્રા | કન્યા, વીણા, લતા, માળા આદિ. से तं अणेगक्खरिए। આ અનેકાક્ષરિક હિનામ છે. अहवा दुनामे दुविहे पण्णत्ते, तं जहा અથવા ઢિનામ બે પ્રકારનાં કહ્યા છે. જેમકે - 9. Mવનામે ચ, ૨. સનવનામ ચ | ૧. જીવનામ, ૨, અજીવનામ. g, જો વિ તં નવUTTP? પ્ર. જીવનામ શું છે ? उ. जीवणामे अणेगविहे पण्णत्ते, तं जहा 3. જીવનામ અનેક પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. વત્તો, ૨. નછાવત્તા, ૩. વિદુત્તા, ૧. દેવદત્ત, ૨. યજ્ઞદત્ત, ૩. વિગુદત્ત, ૪. સોમદત્ત ૮. મત્તા | આદિ. से तं जीवनामे। આ જીવનામ છે. प. से किं तं अजीवनामे ? પ્ર. અજીવનામ શું છે ? उ. अजीवनामे अणेगविहे पण्णत्ते. तं जहा ઉ. અજીવનામ પણ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - વડા, ઘઉં, ડા, ર | ઘટ, પટ, કટ, રથ ઈત્યાદિ, જે તે અનવના - અનુ. મુ. ૨ ૦ ૮-૨ ? આ અજીવનામ છે. . મેં હિં તે વિનામ ? પ્ર. ત્રિનામ શું છે ? उ. तिनामे तिविहे पण्णत्ते, तं जहा ઉ. ત્રિનામ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સ્વામિ, ૨, TTTTમ, રૂ, |MવVITY TI ૧. દ્રવ્યનામ, ર, ગણનામ, ૧, પર્યાયનામ. - બg. મુ. ૨ ૨ ૩ ૨૧. તિમવિવવવથા સલ્લા ત્રિમાજિકૂચ - ૧૫૯. ત્રિનામની વિવફાથી શબ્દોનાં સ્ત્રીલિંગ આદિ સૂચક પ્રત્યય : नं पुण णामं तिविहं, તે ત્રિનામનાં ફરીથી ત્રણ પ્રકાર એ છે - . ફુલ્ય ૨. પુરનું, રૂ. jન વૈવા ૧. સ્ત્રીનામ, ૨. પુરુષનામ, ૩. નપુંસકનામ . ૧. હિનામનું વિકલ્પ (સુ. ૨૧૬)નો વર્ણન દ્રવ્ય અધ્યયનમાં જોવું. ૨. એમના ભેદ-પ્રભેદ (સુ. ૨૧૮-૨૨૫) દ્રવ્ય, પર્યાય, પુદ્ગલ અધ્યયનમાં જોવું. Page #466 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન एएसिं तिन्हं पिय अंतम्मि परूवणं वोच्छं ॥ તત્ય પુરિસસ્ત્ર અંતા છુ. આ, ૨. ૬, રૂ. ૩, ૪. બો ય હોંતિ ત્તારા ते चेव इत्थियाए हवंति, ओकारपरिहीणा ॥ इंति त य अंता उ णपुंसगस्स बोद्धव्वा । एएसिं तिहं पि य वोच्छामि निदंसणे एत्तो ॥ ईकारंतो गिरी य सिहरी य । आकारंतो राया, ऊकारंतो विण्हू दुमो ओ अंताओ पुरिसाणं ॥ आकारंता माला ईकारंता सिरी य लच्छी य । कारंता जंबू वहूय अंता उ इत्थीणं ॥ अंकारंतं धन्नं इंकारंतं नपुंसकं अच्छिं । ॐकारंतं पीलुं च महुं च अंता णपुंसाणं ॥ ૫. ૩. ૬. છુ. આમેળ. રૂ. યજ્ઞ, (?) સે જિં તું ગામનું ? आगमेणं पउमानि पयासि कुण्डानि । सेतं आगमेणं । ૬. (૨) તે વિ તે જોવળે ? ૩. ભોવાં તે અત્ર-તંત્ર, પટો અત્ર-પટોડત્ર, ઘટો અત્ર-ઘટોત્ર, રથો અત્ર-યોઽત્ર । से तं लोवेणं । ૧. (૩) સે જિં તું વાર્તી | ૩. વાત બની તો, પદૂ કમો, માટે તે. માત્તે ટમે । For Private से किं तं चउणामे ? चउणामे चउव्विहे पण्णत्ते, तं जहा ૨. જોવાં, ૪. વિચારનું ૩. આ ત્રણેય પ્રકારનાં નામોનો બોધ તેના અન્ત્યાક્ષરો દ્વારા થાય છે. પુરુષનામોનાં અંતમાં "આ,ઈ,ઊ,ઓ” આ ચારમાંથી કોઈ એક સ્વર હોય છે તથા સ્ત્રીનામોનાં અંતમાં "ઓ”ને છોડીને બાકીનાં ત્રણ (આ,ઈ,ઊ) સ્વર હોય છે. જે શબ્દોનાં અંતમાં અં, ઈં, ઉં સ્વર હોય, તેને નપુંસકલિંગવાળા સમજવા જોઈએ. હવે આ ત્રણેયનાં ઉદાહરણ કહે છે सेतं तिणामे । अणु. सु. २२६ ૨૬૦, ૨૩ળામ વિવાયા ઞામ જોવાડા સળિત્તિ- ૧૭૦, ચતુર્નામની વિવક્ષાથી આગમ, લોપ આદિ દ્વારા શબ્દ નિષ્પત્તિ : ૧૦૨૧ - આકારાન્ત પુરુષ નામનું ઉદાહરણ "રાયા” છે. ઈકારાન્તનું “ગિરી” તથા “શિખરી” છે. ઉકારાન્તનું "વિષ્ણુ” અને ઓકારાન્તનું દુમો. (દ્રુમ-વૃક્ષ) છે. સ્ત્રી નામમાં "માળા” આ પદ આકારાન્તનું, "સિરી" અને "લચ્છી” પદ ઈકારાન્તનું, "જમ્મૂ” અને . "વધૂ” ઊકારાન્ત નારી જાતિનાં ઉદાહરણ છે. "ધન્વં” આ પ્રાકૃતપદ અંકારાન્ત નપુંસક નામનું ઉદાહરણ છે. “અચ્છિ” આ ઈંકારાન્ત નપુંસકનામનું તથા "પીળું” "મહું” (મધુ) એ ઉકારાન્ત નપુંસકનાં પદ છે. આ ત્રિનામ છે. પ્ર. ઉ. ચતુર્નામ શું છે ? ચતુર્નામ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - - ૧. આગમનિષ્પન્ન નામ, ૨. લોપનિષ્પન્નનામ, ૩. પ્રકૃતિનિષ્પન્ન નામ, ૪. વિકાર નિષ્પન્ન નામ. પ્ર. ૧. આગમનિષ્પન્ન નામ શું છે ? ૩. પદ્માનિ, પાંસિ, કુંડાનિ આદિ. આ બધા આગમનિષ્પન્ન નામ છે. પ્ર. ૨. લોપનિષ્પન્ન નામ શું છે ? ઉ. તે + અત્ર - તેત્ર, પટો + અત્ર-પટોત્ર, ઘો + અત્ર - ઘટોત્ર, રથો + અત્ર - રથોત્ર. આ લોપનિષ્પન્નનામ છે. Personal Use on આદિ. પ્ર. ૩. પ્રકૃતિનિષ્પન્ન નામ શું છે ? ૩. અગ્ની, એતૌ, પટૂ-એમૌ, શાલે-એતે, માલા-ઈમે Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तं पगतीए। આ પ્રકૃતિ નિષ્પન્નનામ છે. ૫. (૪) મે વિદં તે વિવારે ? પ્ર. ૪. વિકારનિષ્પન્નનામ શું છે ? उ. विकारेणंदंडस्य अग्रं-दण्डाग्रम्,साआगतासाऽऽगता, ૬. દંડસ્ય + અગ્ર = દંડાઝમ્, સા + આગતા = दधि इदं-दधीदम्, नदी ईहते-नदीहते, मधु उदकं સાગતા, દધિ + ઈદ = દધીદે, નદી + ઈહતે = मधूदकम्, बहु ऊहते बहूहते। નદીહત, મધુ + ઉદકં = મધૂદ, બહુ + ઊહતે = બહૂહતે. से तं विकारेणं। આ બધા વિકારપિન્ન નામ છે. सेतं चउगामे। -अणु.सु.२२७.२३१ આ ચતુનમ છે. ૬૧. પંચનામ વિવવા બોવ જયા નામે- ૧૬૧. પાંચ નામની વિવેક્ષાથી ઔપસર્ગિકાદિ નામ : g, સે કિં: તં પંચનામે ? પ્ર. પાંચ નામ શું છે ? उ. पंचणामे पंचविहे पण्णत्ते, तं जहा ઉ. પાંચનામ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નામિ, ૨. નૈપતિ, રૂ. માથાલું, ૧. નામિક, ૨. નૈપાતિક, ૩. આખ્યાતિક. ૪. વસયેિ , ૬. મિસં યા. ૪, ઔપસર્ગિક, ૫. મિશ્ર. अश्व इति नामिकम्, खल्विति नैपातिकम्, જેમ 'અશ્વ” આ નામિકનામનું, ખલુ” આ धावतीत्याख्यातिकम्, परि-इत्यौपसर्गिकम्, संयत નૈપાતિ- કનામનું, “ધાવતિ”આ આખ્યાતિક इति मिथम् । નામનું, "પરિ” આ ઔપસર્ગિક નામનું અને સંયત” આ મિશ્રનામનું ઉદાહરણ છે. से तं पंचनामे - અનુ. સુ. ૨૩ ૨ આ પાંચનામનું સ્વરુપ છે. ૨૨. ઇનામવિવય૩યાછલ્માવા વિત્યો - ૧૬૨. છ નામની વિવેક્ષાથી ઉદયાદિ છહભાવોનું વિસ્તારથી પ્રરૂપણ : g, સે કિં સં છનામે ? પ્ર. છ નામ શું છે ? ૩. નીમે છ વદે પUUત્તે, તં નદી છ નામ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9.૩૪, ૨.૩વસમિg, રૂ.gu, ૪.બોવgિ , ૧, ઔદયિક, ૨. ઔપથમિક, ૩. ક્ષાયિક, છે. પરિમિg, ૬, સન્નિવU I. ૪. ક્ષાયોપથમિક, ૫. પારિણામિક, ૬. સાન્નિ- પુ. સુ. ૨૩ રૂ પાતિક, ૨. ૩0 મા - ૧. ઔદયિક ભાવ : g, સે જિં સં ૩u? પ્ર. ઔદયિકભાવ શું છે ? उ. उदइए दुविहे पण्णत्ते, तं जहा ઉ. ઔદયિકભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. ૩પ ૨, ૨, ૩૮નિBUT ૧. ઔદયિક, ૨. ઉદયનિષ્પન્ન. g, સે વિતં જી? પ્ર. ઔદયિક શું છે ? उ. उदए अट्ठण्हं कम्मपगडीणं उदएणं, से तं उदनाए। ઉ. જ્ઞાનાવરણાદિક આઠ કર્મપ્રકૃતિઓનાં ઉદયથી થનાર ઉદય ઔદયિક ભાવ છે. प. से किं तं उदयनिप्फण्णे ? પ્ર. ઉદયનિષ્પન્ન શું છે ? उ. उदयनिष्फण्णे दुविहे पण्णत्ते, तं जहा ઉ. ઉદયનિષ્પન્ન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . નવનિને ચ, ૨. નવનિને યા ૧. જીવોદયનિષ્પન્ન, ૨. અજીવોદયનિષ્પન્ન. Page #468 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૨૩ प. से किं तं जीवोदयनिप्फन्ने ? પ્ર. જીવોદયનિષ્પન્ન (ઔદયિકભાવ) શું છે ? उ. जीवोदयनिष्फन्ने अणेगविहे पण्णत्ते. तं जहा- ઉ. જીવોદયનિષ્પન્ન અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - જર, તિરિનોfજ, મજુસે, સેવે, નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ, पुढविकाइए -जाव- वणस्सइकाइए, तसकाइए, પૃથ્વીકાયિક -વાવ-વનસ્પતિકાયિક, ત્રસકાયિક, વાદલા -નવ-સ્ત્રોદવસથી, ક્રોધકષાયી -યાવ- લોભકષાયી, इत्थीवेदए, पुरिसवेदए, णपुंसगवेदए, સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, कण्हलेसे -जाव- सुक्कलेसे, કૃષ્ણલેશી -વાવ- શુક્લલેશી, मिच्छादिट्ठी, अविरए,अण्णाणी,आहारए,छउमत्थे, મિથ્યાદિષ્ટી, અવિરત, અજ્ઞાની, આહારક, सजोगी, संसारत्थे, असिद्ध । છદ્મસ્થ, સયોગી, સંસારસ્થ, અસિદ્ધ. से तं जीवोदयनिष्फन्ने। આ જીવોદયનિષ્પન્ન છે.. प. से किं तं अजीवोदयनिष्फन्ने ? પ્ર. અજીવોદયનિષ્પન્ન (ઔદયિકભાવ) શું છે ? उ. अजीवोदयनिष्फन्ने चोद्दसविहे पण्णत्ते. तं जहा- ઉ. અજીવોદયનિષ્પન્ન ચૌદ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १-२ ओरालियं वा सरीरं, ओरालियसरीर ૧-૨. ઔદારિક શરીર, ઔદારિક શરીરના पयोगपरिणामियं वा दव्वं પ્રયોગથી પરિણામિત દ્રવ્ય, ३-४ वेउब्वियं वा सरीरं, वेउब्वियसरीरपयोग ૩-૪. વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનાં પ્રયોગથી परिणामियं वा दव्वं, પરિણામિત દ્રવ્ય, एवं ५-६. आहारगं सरीरं ७-८. तेयगं सरीरं આ પ્રમાણે ૫-ઇ. આહારક શરીર ૭-૮તેજસ ૧-૨ ૦, રમૂજ સરર જ મયવ્યા શરીર અને ૯-૧૦. કામણશરીરનાં પણ બે-બે વિકલ્પ જાણવા જોઈએ. ચોપરાuિ am, iધે, સે, તે પાંચો શરીરનાં વ્યાપારથી પરિણામિત વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દ્રવ્ય. से तं अजीवोदयनिष्फण्णे, से तं उदयनिष्फण्णे, से આ અજીવોદયનિપન્ન ઔદયિકભાવ છે. આ तं उदए। - અનુ. કુ. ૨૩૪-૨૨૮ ઉદયનિપન્ન છે, આ ઔદયિકભાવોની પ્રસ પણા થઈ. ૨, ૩વસમિg મા ૨, ઔપથમિક ભાવ : प. से किं तं उवसमिए? પ્ર. ઔપથમિક ભાવ શું છે ? उ. उवसमिए दुविहे पण्णत्ते, तं जहा ઉ. ઔપશમિક ભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ૩વસને ૪. ૨, ૩વસમનEvજે યા ૧. ઉપશમ, ૨, ઉપશમનિષ્પન્ન. ૫. સૈ વિ સં ૩વસને ? પ્ર. ઉપશમ શું છે ? उ. उवसमे मोहणिज्जस्स कम्मस्स उवसमेणं, से तं ઉ. મોહનીયકર્મનાં ઉપશમથી થનાર ભાવ - તે उवसमे। ઉપશમ ઓપશમિક ભાવ છે. प. से किं तं उवसमनिष्फण्णे? પ્ર. ઉપશમનિષ્પન્ન શું છે ? उ. उवसमनिष्फण्णे अणेगविहे पणत्ते, तं जहा ઉ. ઉપશમનિષ્પન્ન (ઔપશમિક ભાવ) અનેક For Private & Personal use 0 પ્રકારના કહ્યા છે, જેમકે - Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उवसंतकोहे -जाव-उवसंतलोभे, ઉપશાંત ક્રોધ યથાવત- ઉપશાંત લોભ, उवसंतपेज्जे, उवसंतदोसे, ઉપશાંત રાગ, ઉપશાંત દ્વેષ, उवसंत देसणमोहणिज्जे, ઉપશાંત દર્શન મોહનીય, उवसंतचरित्तमोहणिज्जे, उवसंतमोहणिज्जे, ઉપશાંત ચારિત્ર મોહનીય, ઉપશાંત મોહનીય, उवसमिया सम्मत्तलद्धी, उवसमिया चरित्तलद्धी ઔપથમિક સમ્યકત્વ લબ્ધિ, પથમિક ચારિત્રલબ્ધિ, उवसंतकसायछउमत्थवीयरागे । ઉપશાંત કષાય છદ્મસ્થવીતરાગ આદિ. से तं उवसमनिष्फण्णे। આ ઉપશમનિષ્પન્ન ઔપથમિક ભાવ છે. જે તે વસમg | - અનુ. સુ. ૨૩૨-૨૪? આ ઔપથમિક ભાવનું સ્વરુપ છે. ૩. યg મા ૩. ક્ષાયિક ભાવ : પ્ર. ક્ષાયિક ભાવ શું છે ? उ. खइए दुविहे पण्णत्ते, तं जहा ઉ. ક્ષાયિકભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. gu ૫, ૨, gયનિBUT ચા ૧. ક્ષય, ૨. ક્ષયનિષ્પન્ન. T. જો જિં તે શુ? પ્ર. ક્ષય (ક્ષાયિકભાવ) શું છે ? उ. खए अट्ठण्हं कम्मपगडीणं खएणं से तं खए। ઉ. આઠ કર્મપ્રકૃતિઓનાં ક્ષયથી થનાર ભાવ - તે ક્ષાયિક ભાવ છે. . વિ તં નિBUT ? પ્ર. ક્ષયનિષ્પન્ન (ક્ષાયિકભાવ) શું છે ? उ. खयनिष्फण्णे अणेगविहे पण्णत्ते, तं जहा ઉ. ક્ષય નિષ્પન્ન અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - उप्पण्णाणदंसणधरे-अरहा जिणे केवली। ઉત્પન્ન જ્ઞાન દર્શનધારક અહેતુ જિન કેવળી, खीण आभिणिबोहियणाणावरणे, खीणसुयणाणावरणे, ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણવાળા, ક્ષીણભૃત खीणओहिणाणावरणे, खीणमणपज्जवणाणावरणे, જ્ઞાનાવરણવાળા, ક્ષીણ અવધિજ્ઞાનાવરણવાળા, खीणकवलणाणावरणे, अणावरणे, णिरावरणे, ક્ષીણમન:પર્યવ જ્ઞાનાવરણવાળા, ક્ષીણકેવળ જ્ઞાનાવરણવાળા, અવિદ્યમાન આવરણવાળા, નિરાવરણવાળા, खीणावरण, णाणावरणिज्जकम्मविप्पमुक्के, ક્ષીણાવરણવાળા, જ્ઞાનાવરણીય કર્મવિપ્રમુક્ત. केवलदंसीसव्वदंसीखीणनिद्दे खीणनिद्दानिदे કેવળદર્શી, સર્વદર્શી, ક્ષીણનિદ્રા, ક્ષીણનિદ્રા-નિદ્રા, खीणपयले खीणपयलापयले खीणथीणगिद्धे ક્ષીણપ્રચલા, ક્ષીણપ્રચલાપ્રચલા, ક્ષીણમ્યાનગૃદ્ધ, खीणचक्खुदंसणावरणे, खीणअचक्खुदंसणावरण, ક્ષીણ ચક્ષુદર્શનાવરણવાળા, ક્ષીણ અચક્ષુદર્શનાવखीणओहिदसणावरण, खीणकवलदसणावरण, રણવાળા, ક્ષીણ અવધિદર્શનાવરણવાળા, ક્ષીણકેવળ દર્શનાવરણવાળા, अणावरणे, निरावरणे, खीणावरणे અનાવરણ, નિરાવરણ, ક્ષીણાવરણ, दरिसणावरणिज्जकम्मविपमुक्के, દર્શનાવરણીય કર્મવિપ્રમુક્ત. खीणसायवैयणिज्जे. खीणअमायवे यणिज्जे. ક્ષીણસાલાવેદનીય, ક્ષીણઅસતાવેદનીય, अवेयण निव्वयणे खीणवेयण मुभाऽसुभवणि અવેદન, નિર્વેદન, ક્ષીણવેદન, શુભાશુભ-વેદનીયज्जकम्मविप्पमुक्के. કર્મવિપ્રમુક્ત, Page #470 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૨૫ खीणकोहे-जाव-खीणलोभे, खीणपेज्जे, खीणदोसे खीणदसणमोहणिज्जे, खीणचरित्तमोहणिज्जे, अमोहे निम्मोहे खीणमोहे मोहणिज्जकम्मविष्पमुक्के, खीणणे रइयाउए, खीणतिरिक्खजोणियाउए, खीणमणुस्साउए, खीणदेवाउए अणाउए निराउए खीणाउए आउयकम्मविप्पमुक्के, गइ-जाइ सरीरंगोवंग बंधण संघात संघयण अणेगबोंदिविंदसंघायविप्पमुक्के, खीणसुभनामे खीणासुभणामे अणामे निण्णामे खीणनामे सुभाऽसुभणामकम्मविप्पमुक्के, खीणउच्चागोए खीणणीयागोए अगोए निग्गोए खीणगोए सुभाऽसुभगोत्तकम्मविप्पमुक्के, खीणदाणंतराए, खीणलाभंतराए, खीणभोगंतराए खीणउवभोगंतराए खीणविरियंतराए अणंतराए णिरंतराए खीणंतराए अंतराइयकम्मविप्पमुक्के, सिद्धे बुद्ध मुत्ते परिणिन्चुए अंतगडे सव्वदुक्खप्पहीणे। ક્ષીણક્રોધ -ચાવતુ- ક્ષીણલોભ, ક્ષીણરાગ, ક્ષીણદ્વૈષ, ક્ષીણદર્શનમોહનીય, ક્ષીણચારિત્રમોહનીય, અમોહ, નિર્મોહ, ક્ષીણમોહ, મોહનીયકર્મવિપ્રમુક્ત, ક્ષીણ નરકામુક, ક્ષીણતિર્યંચયોનિકાયુક, ક્ષીણમનુષ્પાયુષ્ક, ક્ષીણદેવાયુષ્ક, અનાયુષ્ક, નિરાયુષ્ક, ક્ષીણાયુષ્ક, આયુકર્મવિપ્રમુક્ત, ગતિ-જાતિ, શરીર-અંગોપાંગ- બંધન-સંઘાતસંહનન-અનેકશરીરવૃંદ સંઘાતથી વિપ્રમુક્ત, ક્ષીણ-શુભનામ, ક્ષીણ અશુભનામ, અનામ, નિર્નામ, ક્ષીણનામ, શુભાશુભનામકર્મવિપ્રમુક્ત, ક્ષીણ-ઉચ્ચગોત્ર, ક્ષીણ નીચગોત્ર, અગોત્ર, નિર્ગોત્ર, ક્ષીણગોત્ર, શુભાશુભ ગોત્રકર્મવિપ્રમુક્ત, ક્ષીણ દાનાન્તરાય, ક્ષીણ લાભાન્તરાય, ક્ષીણભોગાન્તરાય, ક્ષીણ-ઉપભોગાન્તરાય, ક્ષીણ-વીર્યાન્તરાય, અનન્તરાય, નિરંતરાય, ક્ષીણન્તરાય અંતરાયકર્મવિપ્રમુક્ત, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અંતકૃત-સર્વદુ:ખ પ્રહીણ. આ ક્ષયનિષ્પન્ન ક્ષાયિક ભાવ છે. આ ક્ષાયિકભાવનું વર્ણન થયું. ૪. ક્ષાયોપથમિક ભાવ : પ્ર. ક્ષાયોપથમિક ભાવ શું છે ? ઉ. ક્ષાયોપથમિક ભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ક્ષયોપશમ, ૨. ક્ષયોપશમનિપન્ન. પ્ર. લયોપશમ શું છે ? ચાર ઘાતી કર્મોનો ક્ષયોપશમ ક્ષયોપશમભાવ છે, જેમકે - ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. મોહનીય, ૪. અંતરાય. આ સાયોપથમિક ભાવ છે. પ્ર. ક્ષયોપશમનિષ્પન્ન (ક્ષાયોપથમિકભાવ) શું છે? ઉ. ક્ષયોપશમનિષ્પન્ન ક્ષાયોપથમિકભાવ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે – से तं खयनिष्फण्णे । से तं खइए। - ગુ. સુ. ૨૪૨-૨૪૪ ૪. સુવ િમાપૂ. સે જિં તે વગોવસમિg? उ. खओवसमिए दुविहे पन्नत्ते, तं जहा ૨. ગોવસને ૧, ૨. Tગોવસંમનિને ચ | T. તે કિં તે gોવમે? उ. खओवसमे णं चउण्हं घाइकम्माणं खओवसमेणं, तं जहा9. નાવરળિનમ્સ, ૨. હંસવરનિષ્પસ, રૂ. મોદfક્નક્સ, ૪, અંતર ફક્સ | से तं खओवसमे। प. से किं तं खओवसमनिप्फन्ने ? उ. खओवसमनिष्फन्ने अणेगविहे पण्णत्ते, तं जहा Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬ खओवसमिया आभिनिबोहियणाणलद्धी -जाबखओवसमिया मणपज्जवणाणलद्धी खओवसमिया मइअण्णाणलद्धी, खओवसमिया सुयअण्णाणलद्धी, खओवसमिया विभंगणाणलद्धी, खओवसमिया चक्खुदंसणलद्धी एवं अचक्खुदंसणलद्धी, ओहिदंसणलद्धी, सम्मदंसणलद्धी, मिच्छादंसणलद्धी सम्मामिच्छादंसणलद्धी, खओवसमिया सामाइय चरित्तलद्धी, छेओवट्ठावणलद्धी, परिहारविसुद्धियलद्धी, सुहुमसंपराइयलद्धी, चरित्ताचरित्तलद्धी, खओवसमिया दाणलद्धी -जाव- खओवसमिया વીરિયનૃદ્ધી, પંડિયવારિયળદ્ધી, વાહવીરિયનન્દી, बालपंडियवीरियलद्धी, खओवसमिया सोइंदियलद्धी -ખાવ- વોવલમિયા હાસિંવિયત્નની, खओवसमिए आयारधरे एवं सूयगडधरे, ठाणधरे, समवायधरे, विवाहपण्णत्तिधरे, नायाधम्मकहाधरे, વાસાવસાધરે, અંતઃવડવાધરે, અનુત્તરોવવાइयदसाधरे, पण्हावागरणधरे, खओवसमिए विवागसुयधरे, खओवसमिए दिट्ठिवायधरे, खओवसमिए णवपुव्वी -जाव- चोद्दसपुब्बी खओवसमिए गणी, खओवसमिए वायए । से तं खओवसमनिष्फण्णे । से तं खओवसमिए । ५. पारिणामिए भावे - અનુ. સુ. ૨૪-૨૪૭ ૫. से किं तं पारिणामिए ? ૩. પારિામિણ તુવિષે વળત્તે, તં નહા છુ. સાપ રિામિણ ય, ૨. અળાપારિળમિક્ ય ! प से किं तं साइपारिणामिए ? उ. साइपारिणामिए अणेगविहे पण्णत्ते, तं जहा जुणसुरा जुण्णगुलो जुण्णघयं जुण्णतंदुला चेव । अब्भा य अब्भरुक्खा संज्ञा गंधव्वणगरा य । उक्कावायादिसादाया गज्जियं विज्जू णिग्घाया वया जक्खादित्ता धूमिया, પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ક્ષાયોપશમિક આભિનિબોધિકજ્ઞાનલબ્ધિ -યાવત્- ક્ષાયોપશમિક મન:પર્યવજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક મતિ અજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક શ્રુત અજ્ઞાન લબ્ધિ, ક્ષાયોપશમિક વિભંગજ્ઞાનલબ્ધિ,ક્ષાયોપશમિક ચક્ષુદર્શનલબ્ધિ આ પ્રમાણે. અચક્ષુદર્શન લબ્ધિ, અવધિદર્શન લબ્ધિ, સમ્યગ્દર્શન લબ્ધિ, મિથ્યાદર્શન લબ્ધિ, સમ્યગ્મિથ્યાદર્શન લબ્ધિ, ક્ષાયોપશમિક સામાયિક-ચારિત્ર લબ્ધિ, છેદોપસ્થાપના લબ્ધિ, પરિહાર વિશુદ્ધિલબ્ધિ, સૂક્ષ્મસંપ૨ાયિક લબ્ધિ, ચારિત્રાચારિત્ર લબ્ધિ, ક્ષાયોપશમિક દાન લબ્ધિ -માવત્- ક્ષાયોપશમિક વીર્ય લબ્ધિ, પંડિતવીર્ય લબ્ધિ, બાળવીર્ય લબ્ધિ, બાલપંડિત વીર્યલબ્ધિ, ક્ષાયોપશમિક શ્રોત્રેન્દ્રિય લબ્ધિ યાવ- ક્ષાયોપશમિક સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, ક્ષાયોપમિક આચારાંગધારી, આ પ્રમાણે સૂત્રકૃતાંગધારી, સ્થાનાંગધારી, સમવાયાંગધારી, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિધારી, જ્ઞાતાધર્મકથાંગધારી, ઉપાસકદશાંગધારી, અન્તકૃદશાંગધારી, અનુત્તરોપપાતિક દશાંગધારી, પ્રશ્નવ્યાકરણધારી, ક્ષાયોપમિક વિપાકશ્રુતધારી, ક્ષાયોપમિક દૃષ્ટિવાદધારી, ક્ષાયોપશમિક નવપૂર્વધારી -યાવત્- ચૌદહ પૂર્વધારી, ક્ષાયોપશમિક ગણી, ક્ષાયોપશમિક વાચક. ૫. પારિણામિક ભાવ : પ્ર. ઉ, આ ક્ષયોપશમનિષ્પન્ન ભાવ છે. આ ક્ષાયોપશમિક ભાવ છે. પારિણામિક ભાવ શું છે ? પારિણામિક ભાવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ પારિણામિક, ૨. અનાદિપારિણામિક, સાદિ પારિણામિક ભાવ શું છે ? સાદિ પારિણામિક ભાવ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે – જીર્ણ સુરા, જીર્ણ ગોળ, જીર્ણ ઘી, જીર્ણ ચોખા, અભ્ર, અમ્રવૃક્ષ, સંજ્ઞા, ગંધર્વનગર. તથા - ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિદ્યુત્, નિર્થાત, ચૂપક, યક્ષાદિપ્ત, ધૂમિકા, Page #472 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૨૭ महिया रयुग्घाओचंदोवरागासरोवरागाचंदपरिवेसा મહિકા, રજોદ્દઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, सूरपरिवेसा पडिचंदया पडिसूरया इंदधणू ચંદ્રપરિવેષ, સૂર્યપરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, उदगमच्छा कविहसिया अमोहा वासा वासधरा ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય, કપિઉસિત, અમોઘ, गामा णगरा घरा, વર્ષ (ભરતાદિ ક્ષેત્ર) વર્ષધર (હિમવાનું પર્વત આદિ) ગ્રામ, નગર, ઘર, पव्वया पायाला भवणा निरया रयणप्पभा પર્વત, પાતાળકલશ, ભવન, નરક, રત્નપ્રભા, सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा શર્કરાપ્રભા, બાલુકાપ્રભા,પંકપ્રભા, ધૂમપ્રભા, તમતમ, તમ:પ્રભા, તેમસ્તમ:પ્રભા, सोहम्मे ईसाणे -जाव- आणए पाणए आरणे સૌધર્મ, ઈશાન -વાવ- આનત, પ્રાણત, આરણ, अच्चुए गेवेज्जे अणुत्तरोववाइया ईसीपब्भारा અશ્રુત, રૈવયક, અનુત્તરોપપાતિક દેવવિમાન, परमाणुपोग्गले दुपदेसिए -जाव-अणंतपदेसिए। ઈષત્રાગભારા પૃથ્વી, પરમાણુપુદગલ, દ્ધિપ્રદેશિક સ્કંધ -જાવત્ - અનન્તપ્રદેશિક સ્કંધ ઈત્યાદિ. से तं साइपारिणामिए। આ સાદિ પરિણામિકભાવ છે. प. से किं तं अणाइपारिणामिए ? પ્ર. અનાદિ પારિણામિકભાવ શું છે ? उ. अणाइपारिणामिए-धम्मत्थिकाए अधम्मत्थिकाए ઉ. અનાદિ પારિણામિક ભાવ આ પ્રમાણે છે - आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, अद्धासमए लोए अलोए भवसिद्धिया જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અધ્ધાસમય, अभवसिद्धिया। લોક, અલોક, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક. से तं अणाइपारिणामिए । से तं पारिणामिए। આ અનાદિ પારિણામિક ભાવ છે. આ પારિણામિક - અનુ. સુ. ૨૪૮-૨૫૦ ભાવ છે. ૬. ખાવા મા ૬. સાન્નિપાતિક ભાવ : v. એ જિં તે સાવ૬v? પ્ર. સાન્નિપાતિક ભાવ શું છે ? उ. सण्णिवाइए एएसिं चेव-उदइय-उवसमिय-खइय- ઉ. સાન્નિપાતિક ભાવ આ પ્રમાણે છે – ઔદયિક, खओवसमिय-पारिणामियाणंभावाणंदुयसंजोएणं ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક तियसंजोएणं चउक्कसंजोएणं पंचगसंजोएणं जे આ પાંચેય ભાવોનાં દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, निफज्जति सब्वे ते सन्दिवाइए नामे । ચતુઃસંયોગ અને પંચસંયોગથી જે ભાવનિષ્પન્ન થાય છે તે બધા સાન્નિપાતિકભાવ નામ છે. तत्थ णं दस दुगसंजोगा, दस तिगसंजोगा, पंच તેમાંથી દ્ધિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, चउक्कसंजोगा, एक्के पंचगसंजोगे। ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભંગ થાય છે. આ પ્રમાણે બધા મળીને એ છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે.) तत्थ णं जे रो दस दुगसंजोगा से णं इमे - બે-બેનાં સંયોગથી નિષ્પન્ન દસ ભેગોનાં નામ આ પ્રમાણે છે - १. अस्थि णामे उदइए उवसमनिष्फण्णे, ૧. ઔદયિક-ઔપશમિકનાં સંયોગથી નિષ્પન્નભાવ, ૨. મલ્પિ નામે હજી વનિgoot, ૨. ઔદયિક-ક્ષાયિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ३. अत्थि णामे उदइए खओवसमनिष्फण्णे, ૩. ઔદયિક - ક્ષાયોપશમિકનાં સંયોગથી નિષ્પન્નભાવ, Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. अत्थि णामे उदइए पारिणामियनिष्फण्णे, ५. अत्थि णामे उवसमिए खयनिष्फण्णे, ६. अस्थि णामे उवसमिए खओवसमनिष्फन्ने, ७. अस्थि णामे उवसमिए पारिणामियनिष्फन्ने, ८. अत्थि णामे खइए खओवसमनिष्फन्ने, ९. अत्थि णामे खइए पारिणामियनिष्फन्ने, १०.अस्थि णामेखयोवसमिए पारिणामियनिष्फन्ने। 1. ૨. રે રે નામે ૩૫ ૩વસનિ ને ? उ. उदइए त्ति मणूसे उवसंता कसाया, एसणं से णामे उदइए उवसमनिष्फन्ने । ૪. ઔદયિક-પારિણામિકનાં સંયોગથી નિપન્ન ભાવ, ૫. ઔપથમિક-ક્ષાયિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ૬. ઔપથમિક-ક્ષાયોપથમિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ૭. ઔપથમિક-પારિણામિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ૮. ક્ષાયિક-ક્ષાયોપથમિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ૯. ક્ષાયિક-પારિણામિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ, ૧૦. ક્ષાયોપથમિક-પારિણામિકનાં સંયોગથી નિષ્પન્ન ભાવ. પ્ર. ૧. ઔદયિક-ઔપથમિક ભાવનાં સંયોગથી નિષ્પન્ન (સાન્નિપાતિક ભાવ) શું છે ? ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પરામિક ભાવમાં ઉપશાંત કષાય, આ ઔદયિક-પથમિક ભાવનાં સંયોગથી નિષ્પન્ન (સાન્નિપાતિક ભાવ) ભંગ છે. પ્ર. ૨. ઔદયિક ક્ષાયિક નિષ્પન્ન ભાવ શું છે ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યકત્વનું ગ્રહણ ઔદયિક ક્ષાયિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૩. ઔદયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને ક્ષાયોપશ મિકભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવું આ ઔદયિક ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૪, ઔદયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઔદયિકભાવમાં મનુષ્યગતિ અને પારિણામિ કભાવમાં જીવત્વને ગ્રહણ કરવું આ ઔદયિક પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૫. ઔપશમિક ક્ષયસંયોગ નિષ્પન્ન ભાવ શું છે ? ઔપથમિક ભાવમાં ઉપશાંતકષાય અને ક્ષય સંયોગ ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગ્રહણ કરવું આ ઔપશમિક ક્ષયસંયોગ નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૬. ઔપથમિક-ક્ષયોપશમ નિષ્પન્નભાવ શું છે? p. ૨. વારે સે નામે ૩૬૬વનિને ? उ. उदइए त्ति मणूसे खइयं सम्मत्तं, एस णं से नामे उदइए खयनिष्फन्ने। प. ३. कयरे से णामे उदइए खयोवसमनिष्फन्ने ? उ. उदए त्ति मणूसे खयोवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए खयोवसमनिष्फन्ने । g, ૪, વીરે સે નામે ૩૮ પરિમિનિને ? उ. उदए त्तिमणूसे पारिणामिए जीवे, एस णं से णामे उदइए पारिणामियनिष्फन्ने । . ક, રે રે ITને ૩વસમિg Fનિને ? उ. उवसंता कसाया खइयं सम्मत्तं, एस णं से णामे उवसमिए खयनिष्फन्ने । ૫. ૬.૧રે છે UTTPવgિ gોવમનને? Page #474 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૨૯ उ. उवसंता कसाया खओवसमियाई इंदियाई, एस णं से णामे उवसमिए खओवसमनिष्फन्ने । 3. ઔપથમિક ભાવમાં ઉપશાંતકપાય અને ક્ષયોપશમનિપન્ન ભાવમાં ઈન્દ્રિયો આ ઔપશમિક ક્ષયોપશમ નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૭. ઔપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું g, ૭, તરસે મરવમિ રિમિનિને ? उ. उवसंता कसाया पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए पारिणामियनिष्फन्ने । प. ८. कयरे से णामे खइए खओवसमियनिष्फन्ने ? उ. खइयं सम्मत्तं खयोवसमियाइं इंदियाई, एस णं से णामे खइए खयोवसमनिष्फन्ने । ઔપશમિકભાવમાં ઉપશાંતકષાય અને પારિણામિક ભાવમાં જીવત્વ આ ઔપશમિક પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૮, ક્ષાયિક-ક્ષયોપથમિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ક્ષાયિક ભાવમા સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિય ગ્રહણ કરવું આ ક્ષાયિક ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૯, ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ક્ષાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને પારિણામિકભાવમાં જીવત્વ આ ક્ષાયિકારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૧૦, ક્ષાયોપથમિક- પારિણામિક નિષ્પન્ન ભાવ प. ९. कयरे से णामे खइए पारिणामिय निष्फन्ने ? खइयं सम्मत्तं पारिणामिए जीवे, एस णं से णामे खइए पारिणामियनिष्फन्ने । 1. ૨૦, જીરે સે મે વસgિ રિપનિ यनिफन्ने? उ. खयोवसमियाइं इंदियाइं पारिणामिए जीवे, एस णं से णामे खयोवसमिए पारिणामियनिष्फन्ने । तत्थ णं जे ते दस तिगसंजोगा ते णं इमे - १. अस्थि णामे उदइए उवसमिए खयनिष्फन्ने, २. अत्थिणामे उदइए उवसमिए खओवसमनिष्फन्ने. ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયો અને પરિણામિક ભાવમાં જીવત્વ આ ક્ષાયિક પારિણામિક નિષ્પન્ન ભાવ છે. (આ પ્રમાણે આ ક્રિકસંયોગી સાનિપાતિક ભાવનાં દસ ભંગોનું સ્વરૂપ છે.) ત્રિકસંયોગેજ (સાન્નિપાતિક ભાવ)નાં દસ ભંગ આ પ્રમાણે છે - ૧. ઔદયિક- ઔપથમિક-ક્ષાયિક નિષ્પન્ન ભાવ, ૨. ઔદયિક- ઔપશમિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ, ૩, ઔદયિક ઔપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ, ૪. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન ભાવ, ૫. ઔદયિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ, ૬. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવે, ૭. ઔપશમિક ક્ષાયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવે, ३. अत्थिणामे उदइएउवसमिए पारिणामियनिष्फन्ने, ४. अत्थि णामे उदइए खइए खओवसमनिष्फन्ने, ५. अस्थि णामे उदइए खइए पारिणामियनिष्फन्ने. ६. अस्थिणामउदइएखयोवसमिएपारिणामियनिष्फन्ने, ७. अत्थि णामे उवसमिए खइए खओवसमनिष्फन्ने. Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ - . ઉ. 5. ८. अत्थि णामे उबसमिए खइए पारिणामि ૮. ઔપથમિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્ન ભાવ, નિષ્ણને, ९. अत्थिणामे उतसमिए खओवसमिए पारिणामिय ૯. ઔપથમિક-ક્ષાયોપશમિક-પારિણામિક निष्फन्ने, નિષ્પન્ન ભાવ, १०. अत्थि णामे खइए खओवसमिए पारिणामिय ૧૦. ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન નિજો, ભાવ, प. १. कयरे से णामे उदइए उवसमिए खयनिष्फन्ने ? પ્ર. ૧, ઔદયિક-ઔપથમિક-ક્ષાયિક નિષ્પન્ન ભાવ શું છે ? उ. उदए त्ति मणूसे उवसंता कसाया खइयं सम्मत्तं ઔદયિક ભાવ મનુષ્ય ગતિ, ઉપશાંત કષાય एस णं से णामे उदइए उवसमिए खयनिष्फन्ने । ઔપથમિકભાવ અને ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ. આ ઔદયિક ઔપથમિક-ક્ષાયિકનિષ્પન્ન ભાવ છે. 1. ૨. તારે તે નામે ૩૯g ૩વસમિા વસમિ પ્ર. ૨. ઔદયિક- ઔપથમિક- ક્ષાયોપશમિક નિષ્પન્ન નિષ્ણને ? ભાવ શું છે ? उ. उदए त्ति मणूसे उवसंता कसाया खओवसमियाई ઉ. મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંત કષાય इंदियाई, एस णं से णामे उदइए उवसमिए ઔપથમિક ભાવ અને ઈન્દ્રિયાં ક્ષાયોપથમિકભાવ. खओवसमनिप्फन्ने। આ ઔદયિક ઔપશમિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ છે. g, ૩, રે સૈ ગામે ૩૯૬૫ ૩વસમિU T[રિણામ- પ્ર. ૩. ઔદયિક – ઔપશમિક-પારિણામિક નિષ્પન્ન નિને ? ભાવ શું છે ? उ. उदए त्ति मणूसे उवसंता कसाया पारिणामिए ઉ. મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતકષાય जीवे, एस णं से णामे उदइए उवसमिए ઔપથમિક ભાવ અને જીવત્વ પારિણામિક ભાવ. पारिणामियनिष्फन्ने । આ ઔદયિક-ઔપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. प. ४. कयरे से णामे उदइए खइए पारिणामियनिष्फन्ने? ૪, ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ શું છે? उ. उदए त्ति मणूसे खइयं सम्मत्तं खओवसमियाई ઉ. મનુષ્યગતિ ઔદયિક ભાવ, ક્ષાયિક સમ્યક્ત્વ इंदियाई, एस णं से णामे उदइए खइए खओवसम ક્ષાયિક ભાવ અને ઈન્દ્રિયા ક્ષાયોપથમિક ભાવ. નિષ્ણને આ ઔદયિક ક્ષાયિક ક્ષાયોપથમિક નિષ્પન્ન ભાવ છે. q છે. યેર સે ૩૯ વUપરિમિનિટ્ટને? પ્ર. ૫, ઔદયિંક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? उ. उदए त्ति मणूसे खइयं सम्मत्तं पारिणामिए जीवे ઉ. મનુષ્યગતિ ઔદયિક ભાવ, ક્ષાયિક સમ્યત્વ एस णं से नामे उदइए खइए पारिणामियनिष्फन्ने। ક્ષાયિક ભાવ અને જીવત્વ પારિણામિક ભાવ. આ ઔદયિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. प. ६. कयरे से णामे उदइए खओवसमिए પ્ર. ૬, ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન पारिणामियनिष्फन्ने ? ભાવ શું છે ? Page #476 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન उ. उदए त्ति मणूसे खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे एस णं से णामे उदए खओवसमिए पारिणामियनिप्फन्ने । ૬. ૩. ૩વસંતા સાયા, વડ્યું સમ્મત્ત, खओवसमियाइं इंदियाई, एस से णामे उवसमिए खइए खओवसमનિને ૬. ૬. ७. कयरे से णामे उवसमिए खइए खओवसमनिप्फन्ने ? उ. उवसंता कसाया, खइयं सम्मत्तं, पारिणामिए वे, एस सेणा उवसमिए खइए पारिणामियनिफन्ने । ૩. ૬. ८. कयरे से णामे उवसमिए खइए पारिणामियनिप्फन्ने ? ९. कयरे से णामे उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने ? उवसंता कसाया खओवसमियाइं इंदियाई पारिणामिए जीवे, एस णं से णामे उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने । ૨૦. कयरे से णामे खइए खओवसमिए पारिणामियनिष्फन्ने ? उ. खइयं सम्मत्तं, खओवसमियाइं इंदियाई, पारिणामिए जीवे, एस णं से णामे खइए खओवसमिए पारिणामियनिष्फन्ने । तत्थ णं जे ते पंच चउक्कसंजोगा ते णं इमे १. अत्थि णामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने, २. अत्थि णामे उदइए उवसमिए खइए पारिणामियनिप्फन्ने, ३. अत्थि णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियनिप्फन्ने, ४. अत्थि णामे उदइए खइए खओवसमिए पारिणामियनिप्फन्ने, ઉ. મનુષ્ય ગતિ ઔયિક ભાવ, ઈન્દ્રિયાં ક્ષાયોપશમિક ભાવ અને જીવત્વ પારિણામિક ભાવ. આ ઔયિક-ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. ૧૦૩૧ પ્ર. ૭. ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપશમિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઉપશાંત કષાય ઔપશમિકભાવ, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિકભાવ, ઈન્દ્રિયા ક્ષાયોપશમિક ભાવ. આ ઔપમિક-ક્ષાયિક-ક્ષાયોપશમિક નિષ્પન્ન પ્ર. ભાવ છે. ૮. ઔપશમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઉપશાંત કષાય ઔપશમિકભાવ, ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિક ભાવ, જીવત્વ પારિણામિકભાવ, આ ઔપશમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૯. ઔપશમિક-ક્ષાયોપમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઉપશાંત કષાય ઔપમિક ભાવ, ઈન્દ્રિયાં ક્ષાયોપશમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ. આ ઔપમિક-ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૧૦, ક્ષાયિક-ક્ષાયોપશમિક - પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ક્ષાયિક સમ્યક્ત્વ ક્ષાયિકભાવ, ઈન્દ્રિયાં ક્ષાયોપશમિક ભાવ અને જીવત્વ પારિણામિક ભાવ. આ ક્ષાયિક-ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન સાન્નિપાતિકભાવ છે. ચાર ભાવોનાં સંયોગથી નિષ્પન્ન સાન્નિપાતિકભાવનાં પાંચ ભંગોનાં નામ આ પ્રમાણે છે - ૧. ઔદિયક-ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપશમિક નિષ્પન્ન ભાવ. ૨. ઔયિક-ઔપશમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ, ૩. ઔદિયક-ઔપમિક-ક્ષાયોપશમિકપારિણામિક નિષ્પન્ન ભાવ, ૪. ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ, For Private Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧૦૩૨ ५. अत्थि णाम उवसमिए खइए खओवसमिए पारिणामियनिष्फन्ने, प. १. कयरे से णामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने ? उ. उदए त्ति मणूसे, उवसंता कसाया, खइयं सम्मत्तं, खओवसमियाइं इंदियाई, एस णं से णामे उदइए उवसमिए खइए खओवसमनिप्फन्ने । प. २. कयरे से णामे उदइए उवसमिए खइए पारिणामियनिष्फन्ने ? उ. उदए त्ति मणूसे, उवसंता कसाया, खइयं सम्मत्तं, पारिणामिए जीवे, एसणं सेणामे उदइएउवसमिए खइए पारिणामियनिष्फन्ने । प. ३. कयरे से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियनिष्फन्ने ? उदए त्तिमणूसे, उवसंता कसाया, खओवसमियाई इंदियाई पारिणामिए जीवे, एस णं से णामे उदइए उवसमिए खओवसमिए पारिणामियનિષ્ણને ૫. ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ. પ્ર. ૧, ઔદયિક - ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક નિષ્પન્ન સાન્નિપાતિક ભાવ શું છે ? ઔદયિક ભાવમાં મનુષ્ય, ઔપશમિક ભાવમાં ઉપશાંત કપાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયાં, આ ઔદયિક-ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પનભાવ છે. પ્ર. ૨. ઔદયિક-પથમિક-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્ન ભાવ શું છે ? ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપથમિક ભાવમાં ઉપશાંતકષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને પારિણામિક ભાવમાં જીવત્વ. આ ઔદયિક ઔપથમિક-ક્ષાયિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પ્ર. ૩. ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપથમિક પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપશમિકભાવમાં ઉપશાંતકષાય, ક્ષાયોપથમિકભાવમાં ઈન્દ્રિયાં અને પારિણામિકભાવમાં જીવત્વ, આ ઔદયિક ઔપથમિક-ક્ષાયોપશમિક-પારિણામિકનિષ્પન્ન ભાવ છે. પ્ર. ૪, ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? ઉ. ઔદયિકભાવમાં મનુષ્યગતિ, ક્ષાયિકભાવમાં સાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈન્દ્રિયાં અને પરિણામિક ભાવમાં જીવત્વ, આ ઔદયિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક ભાવ નિપન્ન ભાવ છે. પ્ર. પ, ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ શું છે ? . ઉ. ઔપથમિકભાવમાં ઉપશાંતકષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયોપથમિકભાવમાં ઈન્દ્રિયાં અને પારિણામિક ભાવમાં જીવત્વ, આ ઔપશમિકક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. પંચસંયોગજ સાન્નિપાતિકભાવનો એક ભંગ આ પ્રમાણે છે – प. ४. कयरे से णामे उदइए खइए खओवसमिए पारिणामियनिष्फन्ने ? उदए त्ति मणूसे, खइयं सम्मत्तं, खओवसमियाई इंदियाइं, पारिणामिए जीवे एस णं से नामे उदइए खइए खओवसमिए पारिणामियनिष्फन्ने । તુ. प. ५. कयरे से नामे उवसमिए खइए खओवसमिए ૩.. उवसंता कसाया, खइयं सम्मत्तं, खओवसमियाई इंदियाइं, पारिणामिए जीवे, एस णं से नामे उवसमिए खइए खओवसमिए पारिणामियनिष्फन्ने। तत्थ णं जे से एक्के पंचकसंजोगे से णं इमे Page #478 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૮૩૩ अत्थि नामे उदइए उवसमिए खइए खओवसमिए ઔદયિક-ઓપશમિક-સાયિક-ક્ષાયોપશમિક पारिणामियनिष्फन्ने। પારિણામિક નિષ્પન્ન ભાવ. प. कयरे से नामे उदइए उवसमिए खइए खओवसमिए પ્ર. ઔદયિક-ઔપશમિક-સાયિક-ક્ષાયોપથમિકપરિમિય નિષ્ણને ? પારિણામિક નિષ્પન્ન ભાવે શું છે ? उदए त्ति मणसे, उवसंता कसाया, खइय सम्मत्तं, ઉ. ઔદયિક ભાવમાં મનુષ્યગતિ, ઔપથમિક खओवसमियाइं इंदियाई, पारिणामिए जीवे, एस ભાવમાં ઉપશાંતકષાય, ક્ષાયિકભાવમાં ક્ષાયિક णं से णामे उदइए उवसमिए खइए खओवसमिए સમ્યક્ત્વ, ક્ષાયોપથમિક ભાવમાં ઈન્દ્રિયા અને पारिणामियनिष्फन्ने । પારિણામિક-ભાવમાં જીવત્વ, આ ઔદયિક ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્ન ભાવ છે. से तं सन्निवाइए, से तं छण्णामे। આ સાન્નિપાતિક ભાવ છે. આ છ નામ થયા. - પુ. યુ. ૨૬૧-૨૬૬ ૬૩. સત્તામવિવાથ-સ૬ મંડલ્સ વિત્ય પવિ- ૧૬૩. સાત નામની વિવક્ષાથી સ્વર મંડળનું વિસ્તારપૂર્વક પ્રરુપણ : ૫. સે જિં તં સત્તનાને? પ્ર. સાત નામ શું છે ? उ. सत्तनामे सत्त सरा पण्णत्ता, तं जहा સાત નામ સાત (પ્રકારનાં) સ્વર કહ્યા છે, જેમકે – ૨. સજ્જૈ', ૨. રિસમે, રૂ. ધારે, ૪. મન્નિમે, ૧. પજ, ૨. ઋષભ, ૩. ગાંધાર, ૪. મધ્યમ, ५. पंचमे सरे। ६. धेवए चेव, ७. णेसाए सरा सत्त ૫. પંચમ, ૬. પૈવત, ૭. નિષાદ (આ સાત સ્વર છે.) वियाहिया। एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पण्णत्ता, આ સાત સ્વરોનાં સાત સ્વરસ્થાન કહ્યા છે, તે નહીં જેમકે - . સર્જં તુ નિબાઈ ! ૧. પજનું સ્થાન જીદ્વાનો અગ્રભાગ છે. ૨, ૩ર રિસમં સર ! ૨. ઋષભ સ્વરનું સ્થાન વક્ષસ્થળ છે. રૂ. ડુંg iધારે | ૩. ગાંધાર સ્વરનું સ્થાન કંઠ છે. ૪. મન્નનિર્માણ મf I. ૪. મધ્યમ સ્વરનું સ્થાન જીવ્હાનો મધ્યમ ભાગ છે. છે. નાસા પંથમં વ્ય | ૫. પંચમ સ્વરનું સ્થાન નાસિકા છે. ૬, ઢંતા ચ વિર્ય | ૬. પૈવત સ્વરનું સ્થાન દંતોષ્ઠ સંયોગ છે. ७. मुद्धाणण य णेसा य, सरट्ठाणा वियाहिया ।। ૭. નિષાદ સ્વરનું સ્થાન મૂર્ધા (મસ્તક) છે. सत्त सरा जीवनिस्सिया पण्णत्ता, तं जहा જીવનિશ્ચિત સાત સ્વર કહ્યા છે, જેમકે – ૧. નન્ન રવ મરી II ૧. મયૂર (મોર) પન્ન સ્વરમાં બોલે છે. ૨. વે રિમં સરા ૨. કુકડો ઋષભ સ્વરમાં બોલે છે. રૂ. દં ડુ ધાર ! ૩. હંસ ગાંધાર સ્વરમાં બોલે છે. ૪. મન્નિમં તુ સત્ર | ૪. ગાય અને બકરા મધ્ય સ્વરમાં બોલે છે, ५. अह कुसुमसंभवे काले कोइला पंचमं सरं । ૫. કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં બોલે છે. ६. छठं च सारसा कोंचा। ૬. ક્રૌંચ અને સારસ પક્ષી ધૈવત સ્વરમાં બોલે છે. () વિ. સ. ૨, ૩, ૫, મુ. ૮૭-૮૮ (4) વિચા. સ. ૨૭, સુ. ૧, મુ. ૨૮-૨૧ ૨. કંઠ, વક્ષસ્થળ, તાલુ, જિવા, દાંત અને નાસિકા આ છ સ્થાનના સંયોગથી જે સ્વર ઉત્પન્ન થાય તે પજ સ્વર છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૪ ૭. પૈસાયં સત્તમં યો सत्त सरा अजीवनिस्सिया पण्णत्ता, तं जहा છુ. સબ્ને રવ મુળો । ૨. ગોમુદ્દો રિસમં સર રૂ. સંવો બવફ ગંધાર | ૪. મપ્તિમં મુળ સર્જારી ५. चउचलणपइट्ठाणा गोहिया पंचमं सरं । ૬. આડંવરો ધવયં । ७. महाभेरी य सत्तमं । एएसि णं सत्तण्हं सराणं सत्त सर लक्खणा વળત્તા, તે નહીં ૨. સપ્ને ઝહર વિત્તિ, યં ૨ ળ વિસર્વે | गाव मत्ताय पुत्ता, णारीणं चेव वल्लभो ॥ २. रिसभेणं तु एसज्जं, संणावच्चं धणाणि य । वत्थगंधमलंकारं, इत्थिओ सयणाणि य ॥ ३. गंधारे गीयजुत्तिण्णा वज्जवित्ती कलाहिया । भवंति करणो पण्णा, जे अन्ने सत्थपारगा ॥ ૪. માિમસરસંપન્ના, મવંતિ સુહનીવિો । खायइ पियइ देह, मज्झिमं सरमस्सियो ॥ . પંચમસરસંપત્તા, મવંતિ પુથ્વીપર્વ । सूरा संगहकत्तारो, अणेगगणणायगा ॥ ૬. ધ્રુવયસરસંપત્તા, મવંતિ તદપ્રિયા । साउनिया वग्गुरिया, सोयारिया मच्छबंधा य ॥ ७. चंडाला मुट्ठिया मेया, जे अन्ने पावकम्मिणो । गोहायगा य जे चोरा, सायं सरमस्सिया ।। एएसि णं सत्तण्हं सराणं तओ गामा पण्णत्ता, તું ના છુ. સબ્નામે, ૨. માિમગામ, રૂ. ગંધામે | દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૭. હાથી નિષાદ સ્વરમાં બોલે છે. અજીવ નિઃશ્રિત સાત સ્વર કહ્યા છે, જેમકે ૧. મૃદંગવાધથી ષડ્ઝ સ્વર નીકળે છે. ૨. ગોમુખી વાદ્યથી ઋષભ સ્વર નીકળે છે. ૩. શંખથી ગાંધાર સ્વર નીકળે છે. ૪. ઝાલરથી મધ્યમ સ્વર નીકળે છે. ૫. ચાર ચરણો પર પ્રતિષ્ઠિત ગોધિકાથી પંચમ સ્વર નીકળે છે. ૬. નગારાથી ધૈવત સ્વર નીકળે છે. ૭. મહાભેરીથી નિષાદ સ્વર નીકળે છે. આ સાત સ્વરોના સ્વર-લક્ષણ સાત કહ્યા છે, જેમકે - - ૧. ષડ્ઝ સ્વરવાળા વ્યક્તિ આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન નિષ્ફળ થતો નથી. તેને ગોધન પુત્ર મિત્ર આદિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ૨. ઋષભ સ્વરવાળા વ્યક્તિને ઐશ્વર્ય, સેનાપતિત્વ, ધન-ધાન્ય, વસ્ત્ર, ગંધ, આભૂષણ, સ્ત્રી અને શયન પ્રાપ્ત થાય છે. ૩. ગાંધાર સ્વરવાળા વ્યક્તિ ગાવામાં કુશળ શ્રેષ્ઠ વૃત્તિવાળા, વાજિંત્ર કળામાં કુશળ, કવિ, પ્રાજ્ઞ અને વિભિન્ન શાસ્ત્રોનાં પારગામી હોય છે. ૪. મધ્યમ સ્વરવાળા વ્યક્તિ સુખથી જીવે છે, ખાય-પીવે છે. ખવડાવે-પીવડાવે છે અને દાન આપે છે. ૫. પંચમ સ્વરવાળા વ્યક્તિ રાજા, શૂર, વીર સંગ્રહકર્તા અને અનેક ગણોનાં નાયક હોય છે. ૬. ધૈવત સ્વરવાળા વ્યક્તિ કલહપ્રિય, પક્ષીઓને મારનાર તથા હરણો, સૂઅરો અને માછલીઓને મારનાર હોય છે. ૭. નિષાદ સ્વરવાળા વ્યક્તિ ચાંડાળ, ફાંસી આપનાર, મુઠ્ઠીબાજ, વિભિન્ન પાપ કર્મ કરનાર, ગાયનાં ઘાતક અને ચોર હોય છે. આ સાત સ્વરોનાં ત્રણ ગ્રામ (મૂર્ચ્છનાઓનો સમૂહ) કહ્યા છે, જેમકે - ૧. પડ્વગ્રામ. ૨. મધ્યમગ્રામ, ૩. ગાંધારગ્રામ. Page #480 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૩૫ જામની સાત મૂચ્છઓ કહી છે, જેમકે - ૧. મંગી, ૨. કૌરવીયા, ૩. હરીત, ૪. રજની, ૫. સારકાંતા, ૬. સારસી, ૭, શુદ્ધપજા. મધ્યમઝામની સાત મૂચ્છઓ કહી છે, જેમકે - सज्जगामस्सणंसत्तमुच्छणाओपण्णत्ताओ, तंजहा૨. મંf, ૨. રવૈયા, રૂ. દર ૨, ૪, રથ ચ, . સીરતા ૨ ૬. છે , સારસા , ૭. સુદ્ધના ય સત્તા || मज्झिमगामस्सणं सत्तमुच्छणाओपण्णत्ताओ.तं નuT૨. ૩ત્તરમંા, ૨. રથળા, રૂ. ૩ત્તરા, ૪. ઉત્તરાયT ५. अस्सोकंता य, ६. सोवीरा, ७. अभिरू हवइ સત્તામાં ! गंधारगामस्सणंसत्तमुच्छणाओपणत्ताओ, तंजहा9. iઢી ચ, ૨. વૃદ્ધિમાં, . પૂરિમા વસ્યા , ૪, મુદ્ધાંધારTI ५. उत्तरगंधारा वि य, पंचमिया हवइ मुच्छा उ॥ ६. सुट्ठत्तरमायामा सा छट्ठी, णियमसो उ णायव्वा। ७. अह उत्तरायया कोडीमा य, सा सत्तमी मुच्छा। ૧. ઉત્તરમંદા, ૨. રજની, ૩. ઉત્તરા, ૪. ઉત્તરાયતા, ૫. અશ્વકાંતા, ૬. સૌવીરા, ૭. અભિરુતા . પ્ર. प. सत्त सरा कओ संभवंति ? गेयस्स का भवइ जोणी? कइसमया उस्साया ? कइ वा गेयस्स आगारा ? 3. उ. सत्त सराणाभीओ भवंति, गीतं च रून्नजोणी य। पादसमया उस्साया, तिण्णि य गीयस्स आगारा। ગાંધારપ્રામની સાત મૂચ્છઓ કહી છે, જેમકે - ૧. નંદી, ૨. મુદ્રિકા, ૩. પૂરિમા, ૪. શુદ્ધગાંધારા, ૫. ઉત્તર ગાંધારા, ૬. સુપુત્તર આયામાં, ૭. ઉત્તરાયતા કોટિમાં. સપ્તસ્વરની ઉત્પત્તિ વગેરે : સાત સ્વર કોનાથી ઉત્પન્ન થાય છે ? ગીતની યોનિ (જાતિ) શું છે? તેનો ઉચ્છવાસ કાળ કેટલો છે ? અને ગીતનાં આકાર કેટલા છે ? સાતેય સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે, રુદન ગીતની યોનિ છે. જેટલા સમયમાં કોઈ છંદનું એક ચરણ ગવાય છે તેનો તેટલો ઉચ્છવાસ કાળ હોય છે અને ગીતના આકાર ત્રણ હોય છે૧. પ્રારંભમાં મૃદુ, ૨. મધ્યમાં તીવ્ર, ૩. અંતમાં મંદ. આ ત્રણ ગીતના આકાર છે. ગાયકની યોગ્યતા : ગીતનાં છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્ત અને બે ભાષાઓ હોય છે. જે આને જાણે છે તેજ સુશિક્ષિત વ્યક્તિ જ આને રંગમંચ પર ગાય શકે છે. ગીતના છ દોષ : ૧. ભીત- ભયભીત થઈને ગાવું, ૨. દુત- શીઘ્રતાથી ગાવું, ૩. હરવર-દીર્ઘ શબ્દોને લઘુ બનાવીને ગાવું, ૪. ઉત્તલઃ- તાલનાં અનુસાર ન ગાવું, ૫. કાકસ્વર: કાગડાની જેમ કર્ણકટુ સ્વરથી ગાવું, ૬. અનુનાસ નાકથી ગાવું. આ ગીતનાં છ દોષ છે. आइमिउ आरभंता, समुब्वहंता य मज्झगारंमि । अवसाणे य झवेंता, तिण्णि य गेयस्स आगारा॥ छदोसे अट्ठ गुणे, तिण्णि य वित्ताई दो य મળિો '. जाणीहिइ सो गाहिइ, सुसिक्खिओ रंगमंचम्मि । ૨. મયં, ૨. કુર્ચ, ३. रहस्सं गायंतो मा य गाहिं, ૪. ૩નાન્દ્ર, ૬. વિક્ષર દ. મjનાલં ચ ાંતિ થ ઇસા || Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. પુur, ૨. નં , રૂ. અર્વાચે જ, ૪. વત્ત તહા, ૬. વિપુડું, ૬. મધુર, ૭. સમ, ८. सुललियं अट्ठ गुणा होति गेयस्स ॥ ૩ર-ઠ-સિવિલુદ્ધ ૫, गिच्चए मउय-रिभियपदबद्धं । ગીતનાં આઠ ગુણ : ૧. પૂર્ણ : આરોહ અવરોહ આદિ સ્વર કળાઓથી પરિપૂર્ણ હોવું, ૨. રક્ત : રાગથી પરિષ્કૃત હોવું, ૩. અલંકૃત : વિભિન્ન સ્વરોથી સુશોભિત હોવું, ૪. વ્યક્ત : સ્પષ્ટ સ્વરનું હોવું, ૫. અવિઘુ:નિયત કેનિયમિત સ્વર યુક્ત હોવું, ૬. મધુર : મધુર સ્વરયુક્ત હોવું, ૭. સમ: તાલ, વીણા આદિનું અનુગમન કરવું, ૮. સુલલિત : લલિત લયયુક્ત હોવું, ગીતનાં આ આઠ ગુણ છે. ગીતનાં આઠ ગુણ હજી છે : ૧. ઉરોવિશુદ્ધ : જે સ્વર વક્ષસ્થળમાં વિશુદ્ધ હોય, ૨. કંઠવિશુદ્ધ : જે સ્વર કંઠમાં વિશુદ્ધ હોય, ૩. શિરો વિશુદ્ધ : જે સ્વર મસ્તકથી ઉત્પત્તિ થવા છતાં પણ વિશુદ્ધ હોય, ૪. મૃદુ : જે રાગ કોમળ સ્વરથી ગવાય છે. ૫. રિભિત : ઘણા આલાપોનાં દ્વારા ગીતમાં ચમત્કાર ઉત્પન્ન કરવા. ૬. પદબદ્ધ : ગીતને વિશિષ્ટ પદ રચનાથી નિબદ્ધ કરવા. ૭. સમતાળ પદોન્સેપ : જેમાં તાલ વાદ્ય અને નર્તકનું વાદકથી સમ હોય (એકબીજાથી મળતું હોય). ૮. સપ્તસ્વર સીભર:જેમાં સાતેય સ્વર સમાન હોય. ગીતપદોનાં આઠ ગુણ આ પ્રમાણે છે : ૧. નિર્દોષ : અલીક વગેરે બત્તીસ દોષ રહિત થવું, ૨. સારવંત : વિશિષ્ટ અર્થયુક્ત થવું, ૩. હેતુયુક્ત : અર્થસાધક હેતુયુક્ત થવું, ૪. અલંકૃત : કાવ્યનાં અલંકારોથી યુક્ત થવું, ૫. ઉપનીત : ઉપસંહાર યુક્ત થવું, ૬. સોપચાર : અવિરુદ્ધ અલજ્જનીય અર્થનું પ્રતિપાદન કરવું, ૭. મિત : અલ્પપદ અને તેના અક્ષરોથી પરિમિત समताल पडुक्खेवं, सत्तस्सरसीभरं गेयं ।। निदोसं सारवंतं च, हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च, मितं महुरमेव य ।। થવું, ૮. મધુર : સુશ્રાવ્ય શબ્દ અર્થ અને પ્રતિપાદનની દૃષ્ટિથી પ્રિય થવું. Page #482 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૩૭ ९. सममद्धसमं चेव, सव्वत्थ विसमं च जं। तिणि वित्तप्पयाराई. चउत्थं नो पलब्भइ॥ १०. सक्कया पायया चेव, दुहा भणिईओ आहिया। सरमंडलंमि गिज्जते, पसत्था इसिभासिया ॥ ૫. સી નાયડુ મદુર? केसी गायइ खरं च रूक्खं च ? केसी गायाइ चउरं? केसी विलंबं? दुतं केसी ? विस्सरं पुण केरिसी ? ૩. સામા મા મદુર, काली गायइ खरं च रूक्खं च । વૃત્ત છંદ ત્રણ પ્રકારના કહ્યા છે : ૧. સમ:જેમાં ચારેય ચરણ અને અક્ષર સમાન હોય, ૨. અદ્ધસમ: જેમાં પ્રથમ અને તૃતીય, દ્વિતીય અને ચતુર્થ એ ચરણ સમાન હોય, ૩. સર્વવિષમ : જેના ચારે ચરણ અને અક્ષર બધા વિષમ હોય, એના અતિરિક્ત ચોથું પ્રકાર મળતો નથી. ગીતની ભાષા બે પ્રકારની કહી છે, જેમકે૧. સંસ્કૃત, ૨. પ્રાકૃત. આ બંને પ્રશસ્ત અને ઋષિભાષિત છે. આ સ્વરમંડળમાં ગવાય છે. ગાયકના પ્રકાર : પ્ર. ૧. મધુર સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૨. કર્કશ અને રુક્ષ સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૩. ચતુરતાથી કોણ ગીત ગાય છે ? ૪. વિલંબ સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૫. કુત શીધ્ર સ્વરમાં કોણ ગીત ગાય છે ? ૬. વિસ્વરતાથી કોણ ગીત ગાય છે ? ઉ. ૧. શ્યામા સ્ત્રી મધુર સ્વરમાં ગીત ગાય છે, ૨. કાળી સ્ત્રી કર્કશ અને રુક્ષ સ્વરમાં ગીત ગાય છે, ૩. ગૌરી સ્ત્રી ચતુરતાથી ગીત ગાય છે, ૪. કાણી સ્ત્રી વિલમ્બ (મંદ) સ્વરમાં ગીત ગાય છે, ૫. આંધળી સ્ત્રી દ્વત શીધ્ર સ્વરમાં ગીત ગાય છે, ૬. પિંગળા સ્ત્રી વિસ્તરતાથી ગીત ગાય છે. આ સાત સ્વરોનાં નામ આ પ્રમાણે છે - ૧. અક્ષર સમ: સ્વ, દીર્ઘ અને પ્લત અક્ષરોનાં અનુરુપ સ્વર, ૨. પદસમ: રાગનાં અનુરુપ પદ વિન્યાસવાળા સ્વર, ૩. તાલસમ : તાલ વાદનનાં અનુરુપ ગવાય તેવા સ્વર, ૪. લયસમ: રાગ રાગનીનાં અનુરુપ સ્વર. ૫. ઝહસમ:વીણા આદિ વાદ્યોનાં અનુરૂપ સ્વર. ૬. શ્વાસોચ્છવાસ સમ : શ્વાસ લેવા-છોડવાનાં યોગ્ય સ્થાન પર રોકાય તેવો સ્વર. ૭. સંચાર સમ : વાદ્યો પર આંગળી આદિનાં સંચારનાં અનુરુપ સ્વર. આ સાત સ્વર છે. गोरी गायइ चउरं, काणी विलंब, કુયે ગંધ . विस्सरं पुण पिंगला॥ अक्खरसमं पयसमं तालसमं लयसमं गहसमं च । निस्ससिय उस्ससियसम, संचारसमं सरा सत्त। Page #483 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ સ્વરમંડળ ઉપસંહાર : सत्त सरा तओ गामा, मुच्छणा एकविंसइ । આ પ્રમાણે ગીત સ્વર તંત્રી આદિથી સંબંધિત થઈને ताणा एकूणापण्णासा, समत्तं सरमंडलं'। સાત પ્રકારનાં થઈ જાય છે. સાત સ્વર, ત્રણ ગ્રામ અને એકવીસ મુદ્ઘનાઓ હોય છે. પ્રત્યેક સ્વર સાત તાનથી ગવાય છે, તેના સાત ગુણિયા કરવાથી (૪૯) ઓગણપચાસ ભેદ થઈ જાય છે. આ પ્રમાણે સ્વરમંડળનું વર્ણન સમાપ્ત થયું. તે સત્તા - અનુ. સુ. ૨૬ ૦ (૬-૧૧) આ સાત નામનું વર્ણન થયું. ૬૪. મનામ વિવયા ગફ્ટવ મિત્તિ- ૧૬૪. આઠ નામ વિવક્ષાથી આઠ વચન વિભક્તિ : v. તે જિં તું મનામે ? પ્ર. અષ્ટનામ શું છે ? उ. अट्ठनामे अट्ठविहा वयणविभत्ती पण्णत्ता, ઉ. આઠ પ્રકારની વચન વિભક્તિઓને અષ્ટનામ તે નદી કહેવામાં આવે છે, જેમકે - 9. નિસે દમ દો, ૧. નિર્દેશ - પ્રતિપાદક અર્થમાં પ્રથમ વિભક્તિ હોય છે. ૨. વિદ્યા ૩ . ૨. ઉપદેશ- ક્રિયાનાં પ્રતિપાદનમાં દ્વિતીયા વિભક્તિ હોય છે. રૂ. તથા રશ્મિ થી, ૩. ક્રિયા - કારણનાં પ્રતિપાદનમાં તૃતીયા વિભક્તિ હોય છે. ૪. ઉલ્ય સંપથીવ, ૪, સંપ્રદાનમાં ચોથી વિભક્તિ હોય છે. છે. પંચમી ચ પયા, ૫. અપાદાન (પૃથક્તા) બતાવવાના અર્થમાં પાંચમી વિભક્તિ હોય છે. ૬. છટ્ટ સસ્તામિવાયો, ૬. સ્વ સ્વામિત્વ પ્રતિપાદન કરવાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ હોય છે. ૭. સત્તન સuિTધાર્ભેિ. ૭. સન્નિધાન (આધાર) નું પ્રતિપાદન કરવાના અર્થમાં સાતમી વિભક્તિ હોય છે. ૮, સમાગમંતff મા ૮. સંબોધિત આમંત્રિત કરવાના અર્થમાં આઠમી વિભક્તિ હોય છે. १. तत्थ पढमा विभत्ती, निददेसे सो इमो अहं ૧. નિર્દેશમાં પ્રથમ વિભક્તિ હોય છે, જેમa fત્તા તે, આ, હું. २. बिइया पुण उवदेसे, भण कुणसु इमं व तव ૨. ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ હોય છે, ત્તિ. જેમ - આને કહો, તેમને કહો આદિ. ३. तइया करणम्मि कया, भणियं व कयं व ૩. કરણમાં ત્રીજી વિભક્તિ હોય છે, જેમ - तेण व मए वा। તેના અને મારા દ્વારા કહેવાયું છે, અથવા તેના અને મારા દ્વારા કરાયું છે. ४. हंदि णमो साहाए, हवइ चउत्थी संपया ૪. સંપ્રદાન, નમ: તથા સ્વાહા અર્થમાં ચોથી નષ્કિા વિભક્તિ હોય છે. જેમ-“વિપ્રાય ાં દ્રવાતિ" બ્રાહ્મણને ગાય આપે છે. “નમોનિનાય” જીનેશ્વરનાં માટે મારા નમસ્કાર હો મન વાદ : અગ્નિ દેવતાને હોમ અપાય છે. . કાળ . ૭, મુ. ૨ Page #484 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૩૯ ५. अवणय गिण्ह य एत्तो, इत्तो त्तिवा पंचमी ૫. અપાદાનમાં પાંચમી વિભક્તિ હોય છે. अपायाणे। જેમને ત્યાંથી દૂર કરો અથવા આને લઈ લો. ६. छट्ठी तस्स इमस्स व, गयस्स वा ૬. સ્વસ્વામી સંબંધ બતાવવામાં છઠ્ઠી વિભક્તિ सामिसंबंधे। હોય છે, જેમ - તેની અથવા આની આ વસ્તુ છે. ७. हवइ पुण सत्तमी तं इमग्गि आधार काल ૭. આધાર કાળ અને ભાવમાં સાતમી વિભક્તિ ભાવે ચા હોય છે, જેમ - (તે ફલાદિ) આમાં છે. ८. आमंतणी भवे अट्ठमी उ जह हे जुवाण ૮. આમંત્રણ અર્થમાં આઠમી વિભક્તિ હોય છે, ત્તિા જેમ – હે યુવાનું ! से तं अट्ठणामे। આ અષ્ટનામ છે. - અનુ. સુ. ૨૬? १६५. नवनाम विवक्खया नव कव्वरसाणं परवणं- ૧૫. નવ નામની વિવેક્ષાથી નવ કાવ્ય રસનું વર્ણન પ્રરુપણ : p. જે હિં નવનામે ? પ્ર. નવનામ શું છે ? उ. नवनामे णव कव्वरसा पण्णत्ता, तं जहा ઉ. નવનામમાં નવ કાવ્ય રસ કહ્યા છે, જેમકે - ૨. વીરો, ૨. સિંકITRો, રૂ. બુમો ય, ૪, રોદ્યો ૧. વીરરસ, ૨. શ્રૃંગારરસ, ૩. અદ્દભૂત રસ, ચ ઢફ્ફ વધવો ! ૯. વેT, ૬. વામજો, ૪. રૌદ્રરસ, ૫. ભયાનકરસ, ૬. બિભત્સરસ, ૭. હૃાસો, ૮. સ્તુળો, ૬. સંતો ય . ૭. હાસ્યરસ, ૮. કારુણ્ય રસ, ૯. પ્રશાંતરસ. तत्थ १. परिच्चायम्मिय २. तव-चरणे ३. सत्तुजण- ૧, ૧. પરિત્યાગ કરવામાં ગર્વ કે પશ્ચાત્તાપ ન થવો, विणासे य । अणणुसयधिइ परक्कमचिण्हो वीरो ૨. તપશ્ચર્યામાં ધૈર્ય, ૩. શત્રુઓનો વિનાશ रसो होइ। કરવામાં પરાક્રમ કરવા રુપ લક્ષણવાળા વીરરસ છે. वीरो रसो जहा વીરરસનું ઉદાહરણ આ પ્રમાણે છે - सो णाम महावीरो जो रज्जं पयहिऊण पब्वइओ। રાજ્ય-વૈભવનો પરિત્યાગ કરીને જે દીક્ષિત થયા काम-क्कोहमहासत्तुपक्खनिग्घायणं कुणइ ॥ અને દીક્ષિત થઈને કામ-ક્રોધ આદિ રુપ મહાશત્રુપક્ષનો જેણે નાશ કર્યો, તે જ નિશ્ચયથી મહાવીર છે. २. सिंगारो नाम रसो रइसंजोगाभिलाससंजणणो। શૃંગાર રસ રતિનાં કારણભૂત સાધનોનાં સંયોગની मंडण-विलास-विब्बोय-हास-लीला-रमणलिंगो।। અભિલાષાના જનક છે. તથા મંડન, વિલાસ, વિબ્લોક, હાસ્ય-લીલા અને રમણ. આ બધા શૃંગારરસનાં લક્ષણ છે. सिंगारो रसो जहा શૃંગાર રસનું ઉદાહરણ આ પ્રમાણે છે – महुरं विलासललियं हिययुम्मादणकरं जुवाणाणं। કામચેષ્ટાઓથી મનોહર કોઈ શ્યામા (સોળ सामा सदुद्दामं दाएई मेहलादामं ॥ વર્ષની તરૂણી) નાની ઘુઘરીઓથી મુખરિત થવાથી મધુર અને યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિસૂત્રનું પ્રદર્શન કરે છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ રૂ. વિઠ્ઠીવાર મજુવો વ, મૂય રસ હોદ્દા ૩. પૂર્વમાં ક્યારેક અનુભવમાં ન આવેલ અથવા सो हास विसादुप्पत्तिलक्खणो अब्भूओनाम ।। અનુભવમાં આવેલ, કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારી પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે તે અભૂતેરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ અદ્દભૂત રસનું લક્ષણ છે. अब्भुओ रसा जहा અદ્દભૂત રસનું ઉદાહરણ આ પ્રમાણે છે - अब्भुयतरमिह एत्तो अन्नं किं अत्थि जीवलोगम्मि । આ જીવલોકમાં આનાથી અધિક વિસ્મય શું હોય जं जिणवयणेणऽत्था तिकालजुत्ता वि णज्जंति ॥ શકે છે કે – 'જીનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થને જાણી શકાય છે.” भयजणणरूव-सबंधकारचिंता कहासमुप्पन्नो। ૪, ભયોત્પાદક રુ૫, શબ્દ અથવા અંધકારમાં सम्मोह-संभम-विसाय-मरणलिंगो रसो रोदो। કલ્પનાઓ ઉત્પન્ન થવી તથા દર્શન આદિથી રૌદ્રરસ ઉત્પન્ન થાય છે તથા સંમોહ, સંભ્રમ, વિષાદ અને મરણ તેના લક્ષણ છે. रोद्दो रसो जहा રૌદ્ર રસનું ઉદાહરણ આ પ્રમાણે છે – भिउडीविडंबियमुहा ! संदट्ठोट्ठ इय ! ભૂકુટિઓથી તારું મુખ વિકરાળ બની ગયું છે, દિમવિUCTI. તારા દાંત હોઠોને ચાવી રહ્યા છે, તારુ શરીર हणसि पसुं असुरणिभा ! भीमरसिय ! अतिरोदद લોહીથી લથપથ થઈ રહ્યું છે, તારા મુખથી રો સિ . ભયાનક શબ્દ નીકળી રહ્યા છે, તું રાક્ષસ જેવો થઈને પશુઓની હત્યા કરી રહ્યો છે, એટલા માટે અતિશય રૌદ્રરુપ ધારી તું સાક્ષાત્ રૌદ્ર રસ છે. ५. विणयोवयार-गुज्झ-गुरूदारमेरावतिक्कमुप्पण्णो। વિનય કરવા યોગ્ય માતા-પિતા આદિ ગુરુજનોનું वेजणओ नाम रसो लज्जा संका करणलिंगो । વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રકટ કરવાથી તથા ગુરુ પત્ની આદિની સાથે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી બ્રીડનક રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થાય તે આ રસનું લક્ષણ છે. वेलणओ रसो जहा વીડનક (ભયાનક) રસનું ઉદાહરણ આ પ્રમાણે છે - किं लोइयकरणीओ लज्जणियतरं ति लज्जिया કોઈ વહુ કહે છે – 'આ લૌકિક વ્યવહારથી અધિક HTT લજ્જાસ્પદ અન્ય વાત શું હોય શકે છે ? હું તો वारिज्जम्मि गुरूजणो परिवंदइ जं वहूपोत्तं ॥ આનાથી બહુ લજ્જાવું છું, મને તો આનાથી ઘણી લજ્જા શર્મ આવે છે કે વર વહુનું પ્રથમ સમાગમ થવાથી ગુરુજન-સાસુ આદિ વહુ દ્વારા પહેરાયેલ વસ્ત્રોની પ્રશંસા કરે છે. ६. असुइ कुणव दुर्दसणसंजोगब्भासगंधनिष्फण्णो। ક, અશુચિ- મળ મૂત્રાદિ, કુણપ- શવ મૃતશરીર, निव्वेय विहिंसालक्खणो रसो होइ बीभत्सो ॥ . દુદર્શન- લાળ આદિથી વ્યાપ્ત ધૃણિત શરીરને વારંવાર જોવા રુપ અભ્યાસથી કે તેની ગંધથી ભીભત્સરસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા (ભાગ) ભીભત્સ રસનું લક્ષણ છે. बीभच्छो रसो जहा ભીભત્સરસનું ઉદાહરણ આ પ્રમાણે છે – Page #486 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૪૧ असुइमलभरियनिज्झर सभावदुग्गंधि सब्वकालं पि । धण्णा उ सरीरकलिं बहुमलकलूसं विमुंचति ॥ ૭. હ4-વ-વેસ-મસાવિવરીયવિસ્તૃવસમુપ્પનો हासो मणप्पहासो पकासलिंगो रसो होइ ।। हासो रसो जहापासुत्तमसीमंडियपडिबुद्धं देयरं पलोयंती। ही! जह थणभरकंपणपणमियमज्झा हसइ सामा॥ ૮, fgfgયન-વંધ-વદ-are-fafજવાય संभमुष्पन्नो। सोचिय-विलविय-पब्वाय-रून्नलिंगो रसोकलुणो॥ कलुणो रसो जहापज्झातकिलामिय यं बाहागयणप्पुयच्छियं बहुसो। तस्स वियोगे पुत्तिय दुब्बलयं ते मुहं जा यं ॥ અપવિત્ર મળથી ભરેલ (ઝરણાં), શરીરનાં છિદ્રોથી વ્યાપ્ત અને સદા સર્વકાળ સ્વભાવતઃ દુર્ગધયુક્ત આ શરીર અપવિત્રતાનું મૂળ છે. એવું જાણીને જે વ્યક્તિ તેની મૂચ્છનો ત્યાગ કરે છે તે ધન્ય છે. રુપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે, હાસ્યરસ મનને હર્ષિત કરનાર છે અને પ્રકાશ-મુખ નેત્ર આદિનું વિકસિત થવું, અટહાસ આદિ તેનું લક્ષણ છે. હાસ્ય રસનું ઉદાહરણ આ પ્રમાણે છે - પ્રાતઃ સૂઈને ઉઠે, કાલિમા-કાજળની રેખાઓથી મંડિત દેવરનાં મુખને જોઈને સ્તનયુગલનાં ભારથી નમેલ મધ્યમભાગવાની કોઈ યુવતી (ભાભી) "હી-હી” કરતી હસે છે. ૮. પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત પુત્રાદિ મરણ અને સંભ્રમ-પરચક્રાદિનાં ભય આદિથી કણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મલિનતા રુદન આદિ કરુણરસનાં લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ આ પ્રમાણે છે – હે પુત્રી ! પ્રિયતમનાં વિયોગમાં તેની વારંવાર અતિશય ચિંતાથી મુરઝાઈ ગયું હોય અને આસુંઓથી વ્યાપ્ત નેત્રવાળા તારું મુખ દુર્બલ થઈ ગયેલ છે. નિર્દોષ (હિંસાદિ દોષોથી રહિત) મનની સમાધિ (સ્વસ્થતા) થી અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે, તેને પ્રશાંતરસ જાણવું જોઈએ. પ્રશાંતરસનું ઉદાહરણ આ પ્રમાણે છે - સદ્દભાવનાં કારણે નિર્વિકાર, રુપાદિ વિષયોનાં અવલોકનની ઉત્સુકતાનાં પરિત્યાગથી ઉપશાંત અને ક્રોધાદિ દોષોનાં પરિહારથી પ્રશાંત, સૌમ્ય દષ્ટિથી યુક્ત મુનિનું મુખ અતીવ શ્રી થી સંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે. ગાથાઓ દ્વારા કહેલ આ નવ કાવ્યરસ અધીકતા આદિ બત્રીસ દોષ રહિત વિધિથી ઉત્પન્ન થાય છે અને તે રસ ક્યાંક શુદ્ધ (અમિશ્રિત) પણ હોય છે અને ક્યાંક મિશ્રિત પણ હોય છે. આ નવ નામનું વર્ણન થયું. निद्दोसमणसमाहाणसंभवो जो पसंतभावेणं । अविकारलक्खणो सो रसो पसंतो त्ति णायचो॥ पसंतो रसो जहासब्भावनिचिकारं उवसंत पसंत-सोमदिट्ठीयं । ही! जह मुणिणो, सोहइ मुहकमलं पीवरसिरीयं॥ एए णव कव्वरसा बत्तीसादोसविहिसमुप्पण्णा । गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा व मीसा वा ॥ નવનાને - . . ૨૬૨ (૧-૨). Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १६६. दस णाम विवक्खया गुण णिप्फण्णाई णामा v. તે સિં સં સનામે ? ૩. સનામે વિદેTUUત્તે, તે નદા છે. ને, ૨. નોm, રૂ. માથાન , ૪. પરિવપvi, ૬. પાઇથાણ, ૬. સમરિસિદ્ધતે, ૭. નામેvi, ૮, અવયવે. ૧. સંનોસોr, ૨ ૦, પમાન ! ૫. () સે સિં સં ને ? ૩. શom खमतीति खमणो, तपतीति तपणो, जलतीति जलणो, पवतीति पवणो। से तं गोण्णे। ૫. (૨) એ જિં તૈ નો મોજે ? ૩. નો શો अकुंतो सकुंतो, अमुग्गो समुग्गो, ૧૬. દસ નામની વિવક્ષાથી ગુણ નિષ્પન્ન આદિ નામ : પ્ર. દસ નામ શું છે ? ઉ. દસ નામ આ પ્રમાણે કહ્યા છે, જેમકે - ૧. ગૌણનામ, ૨. નાગૌણનામ, ૩. આદાનપદ નિષ્પન્ન નામ, ૪. પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ, ૫. પ્રધાનપદ નિષ્પન્ન નામ, ૬. અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ, ૭. નામ નિષ્પન્ન નામ, ૮. અવયવ નિષ્પન્ન નામ, ૯. સંયોગ નિષ્પન્ન નામ, ૧૦. પ્રમાણ નિષ્પન્ન નામ. પ્ર. (૧) ગૌણ (ગુણનિષ્પન્ન) નામ શું છે ? ઉ. ગૌણ નામનું સ્વરુપ આ પ્રમાણે છે – જે ક્ષમાગુણથી યુક્ત હોય તેને "ક્ષમણ” કહેવું, જે તપે તેને તપન” કહેવું. જે પ્રજવલિત હોય તેને 'પ્રજ્વલન” કહેવું, જે વહે તેને પવન” કહેવું. આ ગૌણ નામનું સ્વરૂપ છે. પ્ર. (૨) નો ગૌણનામ શું છે ? ઉ. નો ગૌણનામ આ પ્રમાણે છે - અકુંત અર્થાતુ ભાલાથી રહિત પક્ષીને પણ 'સત” કહેવું, અમુદ્રગ અર્થાત્ મગ ધાન્યથી રહિત ડબ્બીને પણ સમુદ્ગ” કહેવું, અમુદ્રા અર્થાત્ અંગૂઠીથી રહિત સાગરને પણ સમુદ્ર” કહેવું, અલાલ અર્થાત્ લારથી રહિત ઘાસને પણ પલાલ” કહેવું. અકલિકા અર્થાત ભયથી રહિત હોવા છતાં પણ પક્ષિણીને “સકલિકા” કહેવું, પલ અર્થાતુ માંસનો આહાર ન કરવા છતાં પણ વૃક્ષ-વિશેષને "પલાશ” કહેવું, માતાને ખંભા પર લઈને ન ચાલવા છતાં પણ વિકસેન્દ્રિય જીવવિશેષને માતૃવાહક” નામથી કહેવું, अमुद्दो समुद्दो, अलालं पलालं। अकुलिया सकुलिया, नो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, Page #488 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૪૩ अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए। से तं नो गोण्णे। g. (૩) સે જિં તે માયા ? उ. आयाणपदेणं आवंती, चातुरंगिज्जं, अहातत्थिज्जं अद्दइज्जं, असंखयं, जण्णइज्जं, पुरिसइज्जं, U૬ન્ન, વર્જિ ધર્મો, મ, સમોસર નમા से तं आयाणपदेणं। ૫. (૪) તે જિં તે પરિવપમાં ? ૩. પuિgi Uવે -ડડર- ર- ટુ कब्बड-मडंबं-दोणमुह - पट्टणाऽसम - संवाह - सन्निवेसेसु निविस्समाणेसु असिवा सिवा, બીજને નહીં ઉગાડનાર જીવ વિશેષને બીજવાપક” કહેવું. ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં પણ કીટ વિશેષને "ઈન્દ્રગોપ” કહેવું. આ નો ગૌણનામનું સ્વરુપ છે. પ્ર. (૩) આદાનપદ નિષ્પન્ન નામ શું છે ? ઉ. આદાન પદ નિષ્પન્ન નામનું સ્વરુપ આ પ્રમાણે છે – આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આદ્રકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, પુરુષકીય, એલકીય, વીર્ય ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત (અધ્યયનના શરૂઆતના પદથી અધ્યયનનું નામ હોય તેને આદાનપદ નિષ્પન્ન નામ કહેવામાં આવે છે.) આ આદાનપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૪) પ્રતિપક્ષપદથી નિપન્ન નામ શું છે ? પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે - નવીન ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટન, આશ્રમ, સંબાહ અને સન્નિવેશ આદિમાં નિવાસ કરવાથી અથવા વસાવેલ અશિવા (શિયારની) ને શિવા” શબ્દથી ઉચ્ચારિત કરવું. અગ્નિને શીતળ અને વિષને મધુર, કલાલનાં ઘરમાં આવુ”નાં સ્થાન પર “સ્વાદુ” શબ્દનો વ્યવહાર કરવો. આ પ્રમાણે રક્ત વર્ણનો હોય તેને અલક્તક, લાખુને અલાબુ, સુંભકને કુસુંભક અને વિપરીતભાષકને “અભાષક” કહેવું. આ પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ શું છે ? ઉ. પ્રધાનપદ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે, જેમકે અશોકવન, સપ્તપર્ણ વન, ચંપકવન, આમ્રવન, નાગવન, પુન્નાગવન, ઈસુવન, દ્રાક્ષાવન, સાલવન. આ પ્રધાનપદ નિષ્પન્ન નામ છે. પ્ર. (૬) અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ શું છે ? ઉ. અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય. આ અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ છે. अग्गी सीयलो, विसं महुरं, कल्लालघरेसु अंबिलं માર્ચ, जे लत्तए से अलत्तए, जे लाउए से अलाउए, जे सुंभए से कुसुभए, आलवंते विवरीयभासए । से तं पडिपक्खपदेणं। g. (૬) સે જિં દિUTયા? उ. पाहण्णयाए असोगवणे, सत्तवण्णवणे, चंपकवणे, चूयवणे, नागवणे, पुन्नागवणे, उच्छुवणे, दक्खवणे, સાવ ! से तं पाहण्णयाए। g, (૬) સે જિં તેં માહિસિદ્ધતૈvi ? ૩. સક્રિયસિદંતે धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए, अद्धासमए। से तं अणादियसिद्धतेणं। Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૫. (૭) જે વિ તં નામે ? પ્ર. (૭) નામ નિષ્પન્ન નામ શું છે. ૩. મે ઉ. નામનિષ્પન્નનામ આ પ્રમાણે છે – पिउपियामहस्स नामेणं उन्नामियए। જે પિતા કે પિતામહ અથવા પિતા કે પિતામહનાં નામથી નિષ્પન્ન હોય છે. से तं णामेणं। આ નામનિષ્પન્ન નામ છે. ૫. (૮) સે જિં તેં અવયવે ? પ્ર. (૮) અવયવ નિષ્પન્નનામ શું છે ? ૩. અવયવેvi ઉ. અવયવ નિષ્પન્નનામ આ પ્રમાણે છે - સિન, સિદી, વિસાળ, ઢાઢી, પવ, તુરી, નદી, શીંગડાવાળું જનાવર, મોર, ગેંડો, દાઢવાળા વાર ! હિંસક પશુ, આકાશમાં ઉડનાર પક્ષી, ખરીવાળુ दुपय चउप्पय बहुपय णंगूली केसरी ककुही ॥ જાનવર, નખવાળા જાનવર, વાળવાળા જાનવર, બે પગવાળા, ચાર પગવાળા, ઘણાં પગવાળા, લાંગૂલી, કેશરી (સિંહ), કકુદી (પક્ષી) આદિ. परियरबंधेण भडं जाणेज्जा, महिलियं निवसणेणं । આના સિવાય શસ્ત્રયુક્ત કમર કસેલ યોદ્ધા सित्थेण दोणपागं, कविं च एगाइ गाहाए । ઓળખાય જાય છે. વિશિષ્ટ પ્રકારનાં વસ્ત્રોને પહેરવાથી મહિલા ઓળખાય જાય છે. એક કણનાં હાંડીમાં પાકવાથી દ્રોણ પરિમિત અન્નને પકાયેલ મનાય છે, એક જ ગાથા સાંભળવાથી કવિને ઓળખી શકાય છે. જે તે અવયવે - અનુ. . ર૬ રૂ-૨૭૨ આ અવયવનિપન્ન નામ છે. ૬૭. સંગીન ળિક નામ ૧૭. સંયોગ નિષ્પન્ન નામ : g. (૧) તે જિં તે સંનો ? પ્ર. (૯) સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. સંનો વર્ષવિદે પુત્તે. તે નદી ઉ. સંયોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – . વસંનો, ૨. ઉત્તસંનો, ૧. દ્રવ્યસંયોગ, ૨. ક્ષેત્રસંયોગ, . યાત્રસંગોને, ૪. માવર્સનો ૩. કાળસંયોગ, ૪. ભાવસંયોગ. ૫. (૬) સે કિં તે ટુવસંનો? પ્ર. (ક) દ્રવ્યસંયોગ નિષ્પન્ન નામ શું છે ? उ. दव्वसंजोगे तिविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્યસંયોગ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સચિત્તે, ૨. નિજો, રૂ. મીસા | ૧. સચિત્ત દ્રવ્યસંયોગ, ૨. અચિત્ત દ્રવ્યસંયોગ, ૩. મિશ્ર દ્રવ્યસંયોગ. ૫. સે જિં તે સચિત્તે ? પ્ર. સચિત્ત દ્રવ્યસંયોગ નિષ્પન્ન નામ શું છે ? ૩. સચિત્તે મિg, ઉ. સચિત દ્રવ્યસંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે - ગાયનાં સંયોગથી ગોવાળીયો, महिसीहिं महिसिए, ભેંસના સંયોગથી ભેંસની પટરાણી, ऊरणीहिं ऊरणिए, ઘેટાનાં સંયોગથી ઘેટાની પટરાણી, उट्टीहिं उट्टीवाले। ઉંટણીઓનાં સંયોગથી ઉંટણીપાલ આદિ નામ થવું. से तं सचित्ते। આ સચિત્ત દ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૪૫ प. से किं तं अचित्ते ? પ્ર. અચિત્ત દ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. ચિત્તે ઉ. અચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છેछत्तेण छत्ती, दंडेण दंडी, છત્રનાં સંયોગથી છત્રી, દંડનાં સંયોગથી દંડી, पडेण पडी, घडेण घडी, પટનાં સંયોગથી પટી, ઘટના સંયોગથી ઘટી, 3. ડી. કટનાં સંયોગથી કટી આદિ નામ હોય. से तं अचित्ते। આ અચિત્ત દ્રવ્યસંયોગનિષ્પન્ન નામ છે. . સે તં મીસU? પ્ર. મિશ્ર દ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. સU - ઉ. મિશ્ર દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – हलेणं हालिए, सकडेणं साकडिए, હળનાં સંયોગથી હાળિક, શકટનાં સંયોગથી શાકટિક, रहेणं रहिए, नावाए नाविए। રથનાં સંયોગથી રથિક, નાવનાં સંયોગથી નાવિક આદિ નામ થાય. से तं मीसए। આ મિશ્ર દ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. से तं दबसंजोगे। આ દ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. ૫. (૪) સે વિં તે વેત્તસંનો? પ્ર. (ખ) ક્ષેત્ર સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. રત્તસંનો ઉ. ક્ષેત્રસંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે - ૬. મારહે, ૨. અરવU, રૂ. મવપુ, ૪. રઇUવU, ૧, આ ભારતીય છે, ૨. આ ઐરાવતક્ષેત્રીય છે, ૬. દરિવરૂ૫, ૬, રવિ , ૭. પુત્રવિદg, ૩. આ હેમવતક્ષેત્રીય છે, ૪. આ એરણ્યવતક્ષેત્રીય ૮, અવવિદ્દેદg, ૧ ટેવU, ૨૦, ૩રવU | છે, પ. આ હરિવર્ષ ક્ષેત્રીય છે, ૬. આ રમ્યફવર્ષક્ષેત્રીય છે, ૭. આ પૂર્વ વિદેહક્ષેત્રીય છે, ૮. આ ઉત્તર વિદેહ ક્ષેત્રીય છે, ૯. આ દેવકુરુક્ષેત્રીય છે, ૧૦. આ ઉત્તરકુરુક્ષેત્રીય છે. હવા - . માgિ, ૨. માવU, ૩. સોરા , અથવા – ૧. આ માગધીય છે, ૨. માલવીય ૪. મરહg, ૬. v[g, ૬. શોત્રા છે, ૩. સૌરાષ્ટ્રીય છે, ૪. મહારાષ્ટ્રીય છે, ૫. કોંકણદેશીય છે, ૬. કોશલદેશીય છે. से तं खेत्तसंजोगे। આ ક્ષેત્રસંયોગનિષ્પન્ન નામ છે. ૫. (૪) સે જિં ત્રિસંનો? પ્ર. (ગ) કાળસંયોગ નિષ્પન્ન નામ શું છે ? ૩. Iઝર્સનો ઉ. કાળ સંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – ૬. સુમસુસમg, ૨. સુસમ, . સુસમકૂલમ, ૧. સુષમ સુષમજ, ૨. સુષમજ, ૩. સુષમ ૪. –સમસુસમ, ૬. દૂસમ', ૬. દૂસમકૂમમU, દુષમજ, ૪. દુષમ સુષમજ, ૫.દુષમજ, ૬. દુષમ દુષમજ, હવા- . પાઉસ, ૨. વાસાર, રૂ, સરપ, અથવા - ૧. પ્રાવૃષિક, ૨. વર્ષારાત્રિક, ૩. શર, ૪. દેમંતU, ૯. વસંત, ૬. નિષ્ઠા | ૪. હેમન્ત, ૫. વાસંત, ૬. ગ્રીષ્મ. से तं कालसंजोगे। આ કાળ સંયોગથી નિષ્પન્ન નામ છે. - અનુ. સુ. ૨૭૨-૨ ૭૮ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧/૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १६८. पसत्थापसत्थ णामा ૧૬૮, પ્રશસ્ત - અપ્રશસ્ત નામ : T. () જો વિ તે ભવસંનારો ? પ્ર. (ઘ) ભાવસંયોગનિષ્પન્ન નામ શું છે ? उ. भावसंजोगे दुविहे पण्णत्ते, तं जहा ઉ. ભાવસંયોગ નિષ્પન્ન નામ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સત્યે , ૨. સત્યે ચ ૧. પ્રશસ્તભાવ સંયોગ, ૨. અપ્રશસ્તભાવ સંયોગ. प. से किं तं पसत्थे? પ્ર. પ્રશસ્તભાવ સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. પ્રત્યે પ્રશસ્તભાવ સંયોગનિષ્પન્ન નામ આ પ્રમાણે છે, જેમકે - १. नाणेणं नाणी, २. दंसणेणं दसणी, ३. चरित्तेणं જ્ઞાનથી જ્ઞાની, દર્શનથી દર્શની, ચારિત્રથીરત્તી ચારિત્રી આદિ નામ હોય છે. से तं पसत्थे। આ પ્રશસ્ત ભાવ સંયોગનિષ્પન્ન નામ છે. प. से किं तं अपसत्थे ? અપ્રશસ્તભાવ સંયોગનિષ્પન્ન નામ શું છે ? ૩. અપસત્યે - ઉ. અપ્રશસ્તભાવ સંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે - कोहेणं कोही, माणणं माणी, ક્રોધનાં સંયોગથી ક્રોધી, માનનાં સંયોગથી માની, मायाए मायी, लोभेणं लोभी। માયાનાં સંયોગથી માયી, લોભનાં સંયોગથી લોભી આદિ નામ હોય છે. से तं अपसत्थे, से तं भावसंजोगे, આ અપ્રશસ્તભાવ છે. આ ભાવસંયોગ છે. से तं संजोगेणं। આ સંયોગનિષ્પન્ન નામ છે. - અનુ. મુ. ૨ ૭૬-૨૮૬ १६९. पमाणनामस्स भेयप्पभेया ૧૬૯. પ્રમાણ નામનાં ભેદ-પ્રભેદ : प. से किं तं पमाणे? પ્ર. પ્રમાણનિષ્પન્ન નામ શું છે ? उ. पमाणे णं चउबिहे पण्णत्ते,' तं जहा ઉ. પ્રમાણનિષ્પન્ન નામ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . 9. THUમાળ, ૨. વUTUIT, ૧. નામ પ્રમાણ, ૨. સ્થાપના પ્રમાણ, રૂ. વMમાળ, ૪, ભાવપમાને / ૩. દ્રવ્ય પ્રમાણ, ૪. ભાવ પ્રમાણ. - અનુ. મુ. ૨૮૨ નામપુરા ૧, નામ પ્રમાણ : g, સે કિં તે નામMATી ? પ્ર. નામ પ્રમાણનિષ્પન્ન નામ શું છે ? उ. नामप्पमाणे जस्स णं जीवस्स वा, अजीवस्स वा, ઉ. નામ પ્રમાણનિપન્ન નામ આ પ્રમાણે છે : जीवाण वा, अजीवाण वा, तदुभयस्स वा, કોઈ જીવ કે અજીવનું, જીવો કે અજીવોનાં, तदुभयाण वा पमाणे त्ति णामं कज्जइ । તદુભય કે તદુભયોનું પ્રમાણ” એવું જે નામ રાખવામાં આવે છે. से तं णामप्पमाणे। - અનુ. સુ. ૨૮રૂ આ નામ પ્રમાણ છે. ૧. વિયા. શ. ૫, ઉ. ૪, સુ. ૨૭માં ચાર પ્રકારના પ્રમાણ કહેવામાં આવ્યા છે- ૧. પ્રત્યક્ષ, ૨. અનુમાન, ૩. ઉપમા, ૪. આગમ. આનો વિસ્તારથી વર્ણન અણુ. સુ. ૪૩૬-૪૭૦માં છે જે ચરણાનુયોગ પૃ. ૧૮માં જુવો. Page #492 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન २. ठवणप्पमाणे ૫. से किं तं ठवणप्पमाणे ? उ. ठवणप्पमाणे णं सत्तविहे पण्णत्ते, तं जहा णक्खत्त-देवयकुले पासंड-गणे य जीवियाहेउं । अभिप्पाउयणामे ठवणानामं तु सत्तविहं ॥ ८५ ॥ अणु. सु. २८४ - नक्खत्त देवय णाम ठवणा ૫. (૨) તે ત્રિં તં નવુત્તમે ? उ. नक्खत्तणामे कत्तियाहिं जाए कत्तिए, कत्तियदिण्णे, ઋત્તિયધર્મો, ઋત્તિયસમ્મે, ત્તિયદ્રેવે, વત્તિયવાસે, कत्तियसेणे, कत्तियरक्खिए । रोहिणीहिं जाए रोहिणिए, रोहिणिदिन्ने, રોદિધિમ્મે, રોદિળિસમ્મે, રોહિવેિ, રોદિવિાસે, रोहिणिसेणे, रोहिणिरक्खिए । एवं सव्वणक्खत्तेसु णामा भाणियव्वा' । से तं नक्खत्तणा । ૬. (૨) મે òિ તં તેવયમે ? उ. देवयणामे-अग्गिदेवयाहिं जाए अग्गिए, अग्गिदिण्णे, અધિમ્મે, અશિસમ્મે, વેિવે, અશિવાસે, अग्गिसेणे, अग्गिरखिए । एवं पि सव्वनक्खत्तदेवयनामा भाणियव्वा । से तं देवयणा । सेतं कुलनामे । ૧. (૪) તે વિં તે પાસંડનામે ? ૩. अणु. सु. २८५ कुलाइ णाम ठवणा ૧. (૩) સે ત્રિં તં બુઝનામે ? ૩. ઝુલનામે-૩૫, મોળે, રાફળે, વૃત્તિ, ફુવારો, णाते कोरवे । પાતંડનામે-સમળા, ખંડુરંગ, મિવવું, જાવાન્તિય, તાવતા, પરિવાયત્તે | ૧. ગણિ. પૃ. ૫૯૦માં નક્ષત્રોના નામ જુઓ. ૨. સ્થાપના પ્રમાણ : પ્ર. સ્થાપના પ્રમાણનિષ્પન્ન નામ શું છે ? ઉ. સ્થાપના પ્રમાણનિષ્પન્ન નામ સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે - પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૧૦૪૭ ૧. નક્ષત્રનામ, ૨. દેવનામ, ૩. કુળનામ, ૪. પાખંડનામ, પ. ગણનામ, ૬. જીવિતનામ, ૭. આભિપ્રાયિકનામ. આ સ્થાપના પ્રમાણના . સાત પ્રકાર છે. નક્ષત્ર અને દેવ નામ સ્થાપના : (૧) નક્ષત્રનાં આધારથી સ્થાપિત નામ શું છે ? નક્ષત્રનું સ્વરુપ આ પ્રમાણે છે - કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલ નું કાર્તિકેય, કાર્તિકદત્ત, કાર્તિકધર્મ, કાર્તિકશર્મ, કાર્તિક દેવ, કાર્તિકદાસ, કાર્તિકસેન, કાર્તિક રક્ષિત આદિ નામ રાખવું. રોહિણી નક્ષત્રમાં જન્મેલ નું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત આદિ નામ રાખવું. આ પ્રમાણે અન્ય બધા નક્ષત્રોની અપેક્ષાએ નામ જણવા જોઈએ. આ નક્ષત્રં નામ છે. (૨) દેવનામ શું છે ? દેવનામનું સ્વરુપ આ પ્રમાણે છે, જેમકે - અગ્નિ દેવતાથી અધિષ્ઠિત નક્ષત્રમાં ઉત્પન્ન થયેલનું આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદેવ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત આદિ નામ રાખવું. આ પ્રમાણે અન્ય બધા નક્ષત્ર દેવતાઓના નામ પર સ્થાપિત નામોનાં માટે પણ જાણવું જોઈએ. આ નક્ષત્ર દેવતાઓનાં નામ છે. કુળ આદિનામ સ્થાપના : (૩) કુળ નામ શું છે ? કુળનામ - ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈશ્વાકુ, જ્ઞાત, કૌરવ. આ કુળનામ છે. પ્ર. (૪) પાખંડ નામ શું છે ? ઉ. પાખંડનામ-શ્રમણ, પાંડુરાંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક. ૨. ગણિ. પૃ. ૫૯૪માં નક્ષત્રોના દેવતાઓના નામ જુઓ. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तं पासंडनामे। આ પાખંડ નામ છે. ૫. (૬) તે તે નાનામે ? પ્ર. (૫) ગણનામ શું છે ? गणनामे-मल्ले, मल्लदिन्ने, मल्लधम्मे, मल्लसम्मे, ઉ. ગણનાં આધારથી સ્થાપિત નામ ગણનામ કહેવાય मल्लदेवे, मल्लदासे, मल्लसेणे, मल्लरक्खिए । છે. જેમકે - મલ, મલ્લદિન્ન, મલધર્મ, મલ્લશર્મ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત. से तं गणनामे। આ ગણ (સ્થાપના નિષ્પન્ન) નામ છે. ૫. (૬) સે જિં તું નવિદે? પ્ર. (૬) જીવિત હેતુનામ શું છે ? उ. जीवियाहेऊं-अवकरए, उक्कुरूडए, उज्झियए, ઉ. દીર્ઘકાળ સુધી સંતાનને જીવિત રાખવામાં નિમિત્તથી कज्जवए, सुप्पए। જે નામ રાખેલ તે જીવિત હેતુ નામ કહેવાય છે, જેમકે - અવકરક (કચરો), ઉત્કરુટક (ઉકરડો), ઉજ્જિતક, કવચરક, સૂર્પક (સૂપડા). से तं जीवियाहेऊं। આ જીવિત હેતુનામ છે. ૫. (૭) સે જિં તે મામMાયનાને? પ્ર. (૭) આભિપ્રાયિકનામ શું છે ? उ. आभिप्पाइयनामे-अंबए, निंबए, बबूलए, पालासए, ઉ. આભિપ્રાયિકનામ, જેમકે- અંબક, નિમ્બક, બકુલક, सिणए, पिलुयए, करीरए। પલાશક, સ્નેહક, પીલુક, કરીરક આદિ. से तं आभिप्पाइयनामे। આ આભિપ્રાયિકનામ છે. से तं ठवणप्पमाणे। આ સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામનું વર્ણન છે. - . સુ. ૨૮૭-૨૬? રૂ. ત્રથમ ૩. દ્રવ્ય પ્રમાણ :૫. જે હિં તે રૂપમાને? પ્ર. દ્રવ્ય પ્રમાણ નિષ્પન્નનામ શું છે ? उ. दवप्पमाणे-छविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ધમ્મત્યિTU -ગાવ- ૬, શ્રદ્ધાસમ | ૧. ધર્માસ્તિકાય -વાવતુ- ૬. અદ્ધાસમય. से तं दब्बप्पमाणे। - अणु. सु. २९२ આ દ્રવ્ય પ્રમાણનિષ્પન્ન નામ છે. ૪, ભાવણમાસ મેવા ૪. ભાવ પ્રમાણનાં ભેદ : प. से किं तं भावप्पमाणे? પ્ર. ભાવ પ્રમાણ નિષ્પન્ન નામ શું છે ? उ. भावप्पमाणे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. ભાવ પ્રમાણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સામાgિ , ૨. તદ્ધિત, રૂ. ધાતુપ, ૧. સામાસિક, ૨. તદ્ધિતજ, ૩. ધાતુજ, ૪, નિત્તિy - . સુ. ૨૬ રૂ ૪. નિરુક્તિક. ૧૭૦. (૧) સમાસ-એવા જીવન ૧૭૦. (૧) સમાસનાં ભેદોની પ્રરુપણા : g, સેવિં તે સમUિ ? પ્ર. સામાસિક ભાવ પ્રમાણ શું છે ? उ. सामासिए-सत्त समासा भवंति, तं जहा સામાસિક નામ નિષ્પન્નતાનાં હેતુ સાત સમાસ છે, જેમકે – . ય ૨. વિદુદ્દીદી, રૂ. સ્મારy, ૪, વિજય ૧. ધન્ડ, ૨. બહુબહિ, ૩. કર્મધારય, ૪, દ્વિગુ, તપૂરિસ, ૬ અવસાવે ૭.પદ્ધોને ય સજા ૫. તપુરુષ, ૬. અવ્યયીભાવ, ૭. એકશેષ. ૧. જે સ્ત્રીનાં બાળક અલ્પાયુમાં મરનાર હોય છે, તેના પુત્રોનાં એવા અપ્રશસ્ત નામ રખાય છે, જેમકે - કમલ, ઓઘડમલ, દુગ્ગડમલ, ફકીરચંદ વગેરે. Page #494 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૪૯ p. ૨. સિં સં ઢંઢે સમારે ? ૩. ઢંઢે સમ दन्ताश्च ओष्ठौच दन्तोष्ठम्, स्तनौ च उदरं च स्तनोदरं, वस्त्रं च पात्रं च वस्त्रपात्रम्, अश्वश्च महिषश्च अश्वमहिषम्, अहिश्च नकुलश्च अहिनकुलम् । से तं दंदे समासे। 1. ૨, સે સિં વદુર્વાદસમારે ? ૩. વહુવહિમા फुल्ला जम्मि गिरिम्मि कुडय-कलंबा सो इमो गिरी फुल्लियकुडय-कलंबो। से तं बहुवीहिसमासे। ૪. રૂ. રો વિ તં જમ્મધારય સમાસે ? कम्मधारयसमासेधवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पटो सेतपटो, रत्तो पटो रत्तपटो। से तं कम्मधारयसमासे। . ૪, સે કિં તે ફિસમારે ? ૩. દ્વિસમારે तिण्णिकडुगा तिकडुगं, तिण्णि महुराणि तिमहुरं, तिण्णि गुणा तिगुणं, तिण्णि पुरा तिपुरं, तिण्णि सरा तिसरं, तिण्णि पुक्खरा तिपुक्खरं, तिण्णि बिंदुया तिबिंदुयं, तिण्णि पहा तिपहं, पंच णदीओ पंचणदं, सत्त गया सत्तगयं, नव तुरगा नवतुरगं, પ્ર. (૧) હન્દ સમાસ શું છે ? ઉ. દ્વન્દ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે - દંતાચ ઔઠી ચ ઇતિ દંતોષ્ઠમ્ સ્તનૌ ચ ઉદર ચ ઇતિ સ્તનોદરમ્, વસ્ત્ર ચ પાત્ર ચ ઇતિ વસ્ત્રપાત્રમ્, અશ્વશ્ચ મહિષચ ઇતિ અશ્વમહિષમ્, અહિચ નકુલચ ઇતિ અહિનકુલમ્ આ દ્વન્દ સમાસનું સ્વરુપ છે. પ્ર. (૨) બહુબ્રીહિ સમાસ શું છે ? ઉ. બહુબહિ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે - આ પર્વત પર પુષ્પિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત ફુલ્લકુટજકદંબ છે. આ બહુબહિ સમાસ છે. પ્ર. (૩) કર્મધારય સમાસ શું છે ? ઉ. કર્મધારય સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે - ધવલો વૃષભ: = ધવલવૃષભઃ, કૃષ્ણો મૃગઃ = કૃષ્ણમૃગ, શ્વેતઃ પટ: = શ્વેતપટ:, ૨ક્તઃ પટ: = રક્તપટ:, આ કર્મધારય સમાસ છે. પ્ર. (૪) દ્વિગુ સમાસ શું છે ? ઉ. દ્વિગુસમાસનું સ્વરુપ આ પ્રમાણે છે – ત્રણ કટુક વસ્તુઓનો સમૂહ - ત્રિકટું, ત્રણ મધુરોનો સમૂહ – ત્રિમધુર, ત્રણ ગુણોનો સમૂહ - ત્રિગુણ, ત્રણ પુરોનો સમૂહ - ત્રિપુર, ત્રણ સ્વરોનો સમૂહ – ત્રિસ્વર, ત્રણ પુષ્કરો (કમળો) નો સમૂહ - ત્રિપુષ્કર, ત્રણ બિંદુઓનો સમૂહ - ત્રિબિન્દુ, ત્રણ પથોનો સમૂહ - ત્રિપથ, પાંચ નદીઓનો સમૂહ - પંચનદ, સાત ગજોનો સમૂહ – સપ્તગજ, નવ અશ્વોનો સમૂહ - નવતરંગ (અશ્વ), Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ दस गामा दसगामं, दसपुरा दसपुरं । से तं दिगुसमासे । ખ્ से किं तं तप्पुरिसे समासे ? ૫. ૩. તળુરિસે સમાસે तित्थे कागो तित्थकागो, वणे हत्थी वणहत्थी, वणे वराहो वणवराहो, वणे महिसो वणमहिसो, वणे मयूरो वणमयूरो । से तं तप्पुरिसे समासे । ६. से किं तं अव्ययीभावे समासे ? ૬. उ. अव्ययीभावे समासे अणुगामं, अणुणदीयं, अणुफरिहं, अणुचरियं । सेतं अव्ययीभावे समासे । ૬. ७. से किं तं एगसेसे समासे ? ૩. સેસે સમાસે जहा एगो पुरिसोतहा बहवे पुरिसा, जहा बहवे पुरिसा तहा एगो पुरिसो, जहा एगो करिसावणो तहा बहवे करिसावणा, जहा बहवे करिसावणा तहा एगो करिसावणो, जहा एगो साली तहा बहवे सालिणो, जहा बहवे सालिणो तहा एगो साली । सेतं एगसेसे समासे । से तं सामासिए । - અણુ. સુ. ૨૨૪-૨૦o ૨૭. (૨) તહિત-મેવાળ પવળાप. से किं तं तद्धियए ? ૩. તક્રિય! - છુ. મેં, ૨. સિપ્પ, રૂ. સિહો૬, ૪. સંનો, ૬. સમીવો, ૬. યસંનૂદ્દે, ૭. રૂસરિયા, ૮. વલ્વેળ य तद्धितणामं तु अट्ठविहं ॥ ९२ ॥ પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ દસ ગ્રામોનો સમૂહ - દસગ્રામ, દસ પુરોનો સમૂહ - દસપુર. આ દ્વિગુસમાસ છે. (૫) તત્પુરુષ સમાસ શું છે ? તત્પુરુષ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે તીર્થમાં કાક - તીર્થંકાક, વનમાં હસ્તી - વનહસ્તી, વનમાં વરાહ - વનવરાહ, વનમાં મહિષ - વનમહિષ, વનમાં મયૂર - વનમયૂર, આ તત્પુરુષ સમાસ છે. (૬) અવ્યયીભાવ સમાસ શું છે ? અવ્યયીભાવ સમાસનું સ્વરુપ આ પ્રમાણે છે ગ્રામનાં સમીપ = અનુગ્રામ, નદીનાં સમીપ = અનુનદીકમ્, (આ પ્રમાણે) અનુસ્પર્શમ્, અનુચરિતમ્ આદિ. આ અવ્યયીભાવ સમાસ છે. પ્ર. (૭) એક શેષ સમાસ શું છે ? ઉ જેમાં એક શેષ રહે તે એક શેષ સમાસ છે, જેમકે – એક પુરુષ તેવા અનેક પુરુષ, જેમ અનેક પુરુષ તેવા એક પુરુષ, જેમ એક કાર્ષાપણ તેવા અનેક કાર્પાપણ, જેમ અનેક કાર્ષાપણ તેવા એક કાર્ષાપણ, જેમ એક શાળી તેવા અનેક શાળી (ચોખા) જેમ અનેક ચોખા તેવા એક શાલી. આ એક શેષ સમાસનાં ઉદાહરણ છે. આ સામાસિકભાવ પ્રમાણનામ છે. ૧૭૧. (૨) તદ્ધિતનાં ભેદોની પ્રરુપણા : પ્ર. તદ્ધિતથી નિષ્પન્ન નામ શું છે ? ઉ. તદ્ધિતથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે, જેમકે - ૧. કર્મ, ૨. શિલ્પ, ૩. શ્લોક, ૪. સંયોગ, ૫. સમીપ, ૬. સંયૂથ, ૭. ઐશ્વર્ય, ૮. અપત્ય એ તદ્વિત નિષ્પન્ન નામનાં આઠ પ્રકાર છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાને અધ્યયન ૧૦૫૧ ૫ ૨, સે જિં HTTP? उ. कम्मणामे - दोस्सिए, सोत्तिए, कप्पासिए, सुत्तवेतालिए, भंडवेतालिए, कोलालिए। से तं कम्मनामे। 1. ૨. સે વિં તે સિપૂનામે ? ૩. સિધ્ધનામે - ૨. વસ્થિg, ૨. તંતિg, રૂ. તુvUTTU, ૪. તંતુવા, ૬. પવાર, ૬. કપિ , ૭, વડે, ૮, મુંગાર, ૬. #ારે, ૨૦. છત્તીરે, . વજ્ઞા૨, ૨૨. પત્યિારે, ૨ ૩. વિત્તરે. ૨૪. ઢંતરે, ૨૫. , ૨૬. સૈ૪wify, ૨૭. શામિનારા પ્ર. ૧. કર્મનામ શું છે ? ઉ. કર્મનામ-દોષ્યિક, સૌત્રિક, કાર્યાસિક, સુત્રવૈચારિક, ભાંડવૈચારિક, કૌલાલિક. આ કર્મ નામ છે. પ્ર. ૨, શિલ્પનામ શું છે ? . શિલ્પનામ આ પ્રમાણે છે, જેમકે -- ૧. વાસ્ત્રિક - વસ્ત્ર બનાવનાર, ૨. તાંત્રિક - વીણા વગાડનાર, ૩. સુન્નાક - રફુ કરનાર શિલ્પી, ૪. તંતુવાયિક-વણકર , ૫. પટ્ટકારિકપટર્વસ્ત્ર બનાવનાર, ૬. ઔદ્રવૃત્તિક - ઉબટન કરનાર, ૭. વારુટિક - એકશિલ્પી વિશેષ, ૮. મુંજકારિક - મુંજની રસ્સી બનાવનાર, ૯. કાકારિક - લાકડાંની વસ્તુ (સુતાર) બનાવનાર, ૧૦. છત્રકારિક - છત્રી બનાવનાર, ૧૧. બાહ્યકારિક - રથ આદિ બનાવનાર, ૧૨. પોસ્તકારિક - જીલ્દસાજ, ૧૩. ચિત્રકારિક - ચિત્ર બનાવનાર, ૧૪. દાંતકારિક - હાથી દાંત આદિનો સામાન બનાવનાર, ૧૫. લેપ્યકારિક - મકાન બનાવનાર, ૧૬. સેલકારિક - પત્થર બનાવનાર, ૧૭. કોટિમકારિક - ખાણ ખોદનાર અથવા ફર્શ બનાવનાર. આ શિલ્પ નામ છે. પ્ર. ૩. શ્લોકનામ શું છે ? ઉ. શ્લોકનામનું સ્વરુપ આ પ્રમાણે છે – બધાનાં અતિથિ શ્રમણ, બ્રાહ્મણ આદિ. આ શ્લોકનામ છે. પ્ર. ૪. સંયોગનામ શું છે ? ઉ. સંયોગનામનું સ્વરુપ આ પ્રમાણે છે – રાજાનો સસરો - રાજકીય સસરો રાજાનો શાળો - રાજકીય શાળો, રાજાનો સાઢુ - રાજકીય સા, રાજાનો જમાઈ - રાજકીય જમાઈ. રાજાનો બનેવી - રાજકીય બનેવી. આ સંયોગનામ છે. પ્ર. ૫. સમીપનામ શું છે ? ઉ. સમીપનામનું સ્વરુપ આ પ્રમાણે છે - ગિરીનાં સમીપનું નગર ગિરિનગર, से तं सिप्पनामे। g, રૂ, સે જિં સિયનામે ? ૩. સિલ્તોયનામે સમ, મદ, સતિહા. से तं सिलोयनामे। પૂ. ૪, એ વિં તે સંનોનામે ? ૩. સંનો નામ रण्णो ससुरए, रणो सालए, रण्णो सड्ढुए, रणो जामाउए, रणो भगिणीवइ। से तं संजोगनामे। p. ૫. વિં તે સમીવનાને? ૩. સવના गिरिस्स समीवे णगरं गिरिणगरं, Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ विदिसाए समीवे णगरं वेदिसं, વિદિશાનાં સમીપનું નગર વૈદિશા, वेन्नाए समीवे णगरं वेन्नायडं, વેન્નાનાં સમીપનું નગર વેન્નાતટ, तगराए समीवे णगरं तगरायडं । તગરાનાં સમીપનું નગર તગરાતટ. से तं समीवनामे। આ સમીપનામ છે. પૂ. ૬, વિં તે સંગૂહનામે ? પ્ર. ૬. સંયૂથનામ શું છે ? ૩. સંન્દનામ ઉ. સંયૂથ (સંકલનકર્તા) નામ આ પ્રમાણે છે तरंगवतिकारे, मलयवतिकारे, अत्ताणुसट्ठिकारे, તરંગવતીકાર, મલયવતીકાર, આત્માનુષષ્ઠિકાર, बिंदुकारे। બિંદુકાર. से तं संजूहनामे। આ સંપૂથનામ છે. 1. ૭, સે જિં ફુરિયનામે ? પ્ર. ૭. એશ્વર્યનામ શું છે ? ૩. ફેસરિયા એશ્વર્યનામનું સ્વરુપ આ પ્રમાણે છે - राईसरे तलवरे माडंबिए कोडुबिए इब्भे सेट्ठी એશ્વર્ય(દ્યોતક)નામ - રાજેશ્વર, તલવર, મારુંબિક, सत्यवाहे सेणावइ। કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ ઈત્યાદિ. से तं ईसरियनामे। આ એશ્વર્ય નામ છે. . ૮ સે વિં તે એવન્દ્રનામે ? ૮, અપત્યનામ શું છે ? ૩. અવવનાને ઉ. અપત્યનામનું સ્વરુપ આ પ્રમાણે છે – तित्थयरमाया, चक्कवट्टिमाया, बलदेवमाया, તીર્થકરમાતા, ચક્રવર્તીમાતા, બળદેવમાતા, वासुदेवमाया, रायमाया, गणिमाया, वायगमाया। વાસુદેવમાતા, રાજમાતા, ગણિમાતા, વાચકમાતા. से तं अवच्चनामे। આ બધા અપત્યનામ છે. જે તે તતિ - અનુ. સુ. ૩ ૦ ૨-૩ ૦ આ તદ્ધિત પ્રત્યયજન્ય નામ છે. ૨૭૨. (૩) બાય-હવા - ૧૭૨. (૩) ધાતુઓ (ક્રિયાઓ)ની પ્રરૂપણા : v, વિ ધાણ? પ્ર. ધાતુજ નામ શું છે ? ૩. ધારા 8. ધાતુજનામનું સ્વરુપ આ પ્રમાણે છે – भू सत्तायां परस्मैभाषा, एध वृद्धौ, स्पर्द्ध संघर्षे, પરમૈપદી સત્તાર્થક ભૂ ધાતુ, વૃદ્ધયર્થક “એ” गाधृ प्रतिष्ठा-लिप्सयोर्ग्रन्थे च, बाधृलोडने। ધાતુ, સંઘર્ષર્થક અસ્પદ્ધ ધાતુ, પ્રતિષ્ઠા-લિસા કે સંચય અર્થક જગાધ” ધાતુ અને વિલોડનાર્થક "બા ધાતુ આદિથી નિપન્ન. से तं धाउए। - . . રૂ?? આ ધાતુજ નામ છે. ૨૭ રૂ. (૪) નિત્તિ પ્રવા ૧૭૩. (૪) નિરુક્તિ (વ્યુત્પત્તિની પ્રરુપણ g, સે જિં તે નિત્તિ .? પ્ર. નિરુક્તિજ નામ શું છે ? ૩. નિત્તિU છે. નિરુક્તિ નામનું સ્વરુપ આ પ્રમાણે છે, જેમકે - मह्यां शेते महिषः, મહુડ્યાંશેતે - મહિષ - પૃથ્વી પર જે શયન કરે તે મહિષ- ભેંસ, Page #498 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૫૩ भ्रमति च रौति च भ्रमरः, ભ્રમતિ રૌતિ ઇતિ ભ્રમર - ભ્રમણ કરતાં જે શબ્દ કરે તે ભ્રમર, मुहुर्मुहुर्लसति मुसलं, મુહર્મુહર્લસતિ ઇતિ મુસલ-જે વારંવાર ઉંચા-નીચા હોય તે મૂળ, कपिरिव लम्बतेत्थच्च करोति कपित्थं, કિપિરિવ લંબતે તથતિ ચ કરોતિ ઇતિ કપિત્થકપિ-વાંદરાની જેમ વૃક્ષની શાખા પર ચેષ્ટા કરે છે તે કપિત્થ. चिदिति करोति खल्लं च भवति चिक्खल्लं, ચિદિતિ કરોતિ પલં ચ ભવતિ- ઇતિ ચિખલે પગની સાથે જે ચોટી જાય તે કીચડ, ऊर्ध्वकर्णःउलूकः ઊર્ધ્વકર્ણ : ઇતિ ઉલુક - જેના કાન ઉપર ઉઠેલા હોય તે ઉલૂક. मेखस्य माला मेखला। મેખસ્ય માળા મેખલા - મેઘોની માળા મેખલા. से तं निरूत्तिए। से तं भावप्पमाणे। से तं पमाणनामे। આ નિરુક્તિજ નામ છે. આ ભાવપ્રમાણ નામનું વર્ણન છે. આ પ્રમાણનામ છે. से तं दसनामे । से तं नामे। આ દસ નામનું વર્ણન છે. આ નામનું વર્ણન - અનુ. મુ. ૩૨ પૂર્ણ થયું. १७४. पमाणस्स भेयप्पभेया ૧૭૪, પ્રમાણનાં ભેદ-પ્રભેદ : v. જે વિં પ્રમાણે ? પ્ર. પ્રમાણ શું છે ? उ. पमाणे-चउबिहे पण्णत्ते, तं जहा પ્રમાણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨.વધુમાળે, ૨ઉત્તપમાળે, રૂ. 7પમાળ, ૧, દ્રવ્યપ્રમાણ, ૨. ક્ષેત્રમાણ, ૩. કાળપ્રમાણ, ૪. ભાવપૂમાણે ? જુ. કુ. ૩૨૩ ૪. ભાવપ્રમાણ. ૨. મા ૧, દ્રવપ્રમાણ : g, છે કિં તે પHTT? . પ્ર. દ્રવ્યપ્રમાણ શું છે ? उ. दवप्पमाणे-दुविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્યપ્રમાણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . THનિને , ૨. વિમાનિકો યા ૧. પ્રદેશનિષ્પન્ન, ૨, વિભાગનિbપન્ન. प. से किं तं पएसनिप्फण्णे? પ્ર. પ્રદેશનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ શું છે ? उ. पएसनिप्फण्णे-परमाणुपोग्गले दुपएसिए -जाव- ઉ. પરમાણુ પુદ્ગલ, દ્ધિપ્રદેશો -ચાવત- અનંત अणंतपएसिए। પ્રદેશોથી જે નિષ્પન્ન હોય તે પ્રદેશનિષ્પન્ન છે. से तं पएसनिफण्णे। આ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણ છે. प. से किं तं विभागनिप्फण्णे? પ્ર. વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ શું છે ? उ. विभागनिष्फण्णे-पंचविहे पण्णत्ते, तं जहा . વિભાગનિષ્પન્ન દ્રવ્યપ્રમાણ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. માળ, ૨. ૩ષ્મા, રૂ. માળ, ૪, જિમ, ૧. માન (ધાન્ય માપવાનું પાત્ર), ૨. ઉન્માન ૬. પરિમા | I (ત્રાજવું), ૩. અવમાન (ગજ), ૪. ગણિમ (ગણન), ૫. પ્રતિમાન (સુવર્ણ આદિનું માપ) ૨ . ૪, ૩, , મુ. ૨ ૮ Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. (૧) માન પ્રમાણ શું છે ? ઉ. માન પ્રમાણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - - ૧. ધાન્યમાન પ્રમાણ, ૨. રસમાન પ્રમાણ. ૫. () તે જિં તું મળે ? ૩. મને વિદે પત્તિ, તેં નદ१. धन्नमाणप्पमाणे य, २. रसमाणप्पमाणे य । - અનુ. કુ. ૩૨૪-૩૬૭ धन्नमाणप्पमाणे૫. (૪) જે વિં તે ઘનમાપમાને ? ૩. ધનમાTMમા दो असतीओ पसती, दो पसतीओ सेतिया, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढयं, चत्तारि आढयाई दोणो, सठिं आढयाइं जहण्णए कुंभे, असीतिआढयाई मज्झिमए कुंभे, आढयसतं उक्कोसए कुंभे, अट्ठआढयसतिए वाहे । प. एएणं धन्नमाणप्पमाणेणं किं पओयणं ? उ. एएणं धन्नमाणप्पमाणेणं-मुत्तोली-मुरव-इडर आलिंद-अपवारिसंसियाणं धण्णाणं धण्णमाणप्पमाणनिबित्ति लक्खणं भवइ । ધાન્ય માપવાનું પ્રમાણ : પ્ર. (ક) ધાન્યમાન પ્રમાણ શું છે ? ઉ. ધાન્યમાન પ્રમાણ આ પ્રમાણે છે - બે અસતિની એક પ્રસૃતિ, બે પ્રકૃતિની એક સેતિકા, ચાર સેતિકાઓનો એક કુડવ, ચાર કુડવનું એક પ્રસ્થ, ચાર પ્રસ્યોનું એક આઢક, ચાર આઢકોનું એક દ્રોણ, સાઠ આઢકોનું એક જઘન્ય કુંભ, એસી આઢકોનું એક મધ્યમ કુંભ, સો આઢકોનું એક ઉત્કૃષ્ટ કુંભ અને આઠસો આઢકોનું એક બાહ હોય છે. પ્ર. આ ધાન્યમાન પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉ. આ ધાન્યમાન પ્રમાણનાં દ્વારા મુક્તોલી (કોઠી) મુરવ (બોરી) ઈડર (નાની બોરી), અલિંદ (અનાજ ભરવાનું સાધન) અને અપચારિ (જમીનનાં અંદરની કોઠી) માં રાખેલ ધાન્યનાં પ્રમાણનું પરિજ્ઞાન હોય છે. આ ધાન્યમાન પ્રમાણ છે. से तं धन्नमाणप्पमाणे। - બg. મુ. ૨૬૮-૨૬૬ रसमाणप्पमाणेg. () વિં તં રસમાTMમાને ? उ. रसमाणप्पमाणे-धन्नमाणप्पमाणाओ चउभाग विवढिए अभिंतरसिहाजुए रसमाणप्पमाणे विहिज्जइ, तं जहा૪. વસટિયા, ૮, વત્તીસિયા, ૨૬. સત્નસિયા, ३२. अट्ठभाइया, પ્રવાહી પદાર્થ માપવાનું પ્રમાણ : પ્ર. (ખ) રસમાન પ્રમાણ શું છે ? ઉ. રસમાનપ્રમાણ ધાન્યમાન પ્રમાણથી ચારભાગ અધિક અને આભ્યતર શિખાયુક્ત હોય છે, જેમકે - (૪) ચાર પલની એક ચતુઃષષ્ઠિકા હોય છે. (૮) આઠ પલપ્રમાણ દ્વાત્રિશિકા, (૧૬) સોળ પલપ્રમાણ પોડશિકા, (૩૨) બત્રીસ પલપ્રમાણ અભાગિકા, Page #500 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૫૫ ૬૪, ૧૩માયા, ૨૨૮, અદ્ધમાળા, ર૬ ૬. માળr / दो चउसट्ठियाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ अट्ठभाइया, दो अट्ठभाइयाओ चउभाइया, दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी। प. एएणं रसमाणप्पमाणेणं किं पओयणं? उ. एएणं रसमाणप्पमाणेणं वारग-घडग-करग किक्किरि-दइय-करोडि-कुंडिय-संसियाणं रसाणं रसमाणप्पमाण-निवित्तिलक्खणं भवइ । से तं रसमाणप्पमाणे। જે તે માને - મજુ. કુ. ૩૨૦-૨૨? खंडाइणं माणप्पमाणे૫. (૨) તે મળે? उ. उम्माणे-जण्णं उम्मिणिज्जइ, तं जहा (૬૪) ચૌસઠ પલપ્રમાણ ચતુભગિકા, (૧૨૮)એકસો અઠ્યાવીસ પલપ્રમાણ "અર્ધમાની”, (૨૫) બસો છપ્પન પલપ્રમાણ માની” કહેવાય છે. બે ચતુઃષષ્ઠિકાની એક દ્વત્રિશિકા, બે દ્વાત્રિશિકાની એક ષોડશિકા, બે ષોડશિકાઓની એક અપ્રભાગિકા, બે અષ્ટભાગિકાઓની એક ચતુર્ભુમિકા, બે ચતુર્ભાગિકાઓની એક અર્ધમાની, બે અર્ધમાનીઓની એક નાની હોય છે, પ્ર. આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન છે ? આ રસમાન પ્રમાણથી વારક (નાનો ઘડો) ઘટ-કળશ, કરક (ઘડો), કિફિરિ (નાનો કલશ), દૂતિ-મશક કરોડિકા(પહોળું મુખવાળો વાસણ), કંડિકા (કુંડી) આદિમાં ભરેલ રસોનાં પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે. આ માન પ્રમાણ છે. સાકર આદિ માપવાનું પ્રમાણ : પ્ર. (૨) ઉન્માન પ્રમાણ શું છે ? ઉ. જેનો ઉન્માન કરાયો અથવા જેના દ્વારા ઉન્માન કરાય તે ઉન્માન પ્રમાણ કહેવાય છે, જેમકે – ૧. અધકર્ષ, ૨. કર્ષ, ૩. અર્ધપલ, ૪. પલ, ૫. અધતુલા, ૬. તુલા, ૭. અર્ધભાર, ૮. ભાર. (આ પ્રમાણોની નિષ્પત્તિ આ પ્રમાણે થાય છે.) બે અર્ધકર્થોનું એક કર્મ, બે કર્થોનું એક અર્ધપલ, બે અર્થોપલનું એક પલ, એક્સો પાંચ પલ અથવા પાંચ સો પલોનું એક તુલા, દસ તુલાનું એક અર્ધભાર અને વીસ તુલાનો એક ભાર હોય છે. પ્ર. ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે ? ઉ. આ ઉન્માન પ્રમાણથી - ૧. પત્ર, ૨. અગર, ૩. તગર, ૪. ચોક, ૫. કુંકુમ, ૬. ખાંડ, ૭. ગોળ, ૮. મિશ્રી આદિ દ્રવ્યોનાં પરિમાણનું પરિજ્ઞાન થાય છે. ૧. અરિસો, ૨. રિસો, રૂ. એક્ટ્રપ૪, ૪. પરું, ૬. બદ્ધતુ01, ૬. તુરા, ૭, અમારો, ૮. મારા दो अद्धकरिसा करिसो, दो करिसा अद्धपलं, दो अद्धपलाइं पलं, पंचुत्तरपलसइया पंचपलसइया तुला, दस तुलाओ अद्धभारो, वीसं तुलाओ भारो। प. एएणं उम्माणपमाणेणं किं पयोयणं ? ૩. Ugi ૩HTTમા i-qત્ત-આર-તર-વાય कुंकुम-खंड-गुल-मच्छंडियादीणं दवाणं उम्माणपमाणणिब्बत्तिलक्खणं भवइ । Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૬ सेतं उम्माणपमाणे । गत्ताइ माणप्पमाणे ૬. (૩) સે ત્રિં તં માળે ? ૩. ૬. ૩. માળે-નળું મિળિખ્ખર, તં નહીં ઇત્યેળ વા, વંદેળ વા, મુળ વા, નુોળ વા, ગાજિયા વા, અવેળ વા, મુસઝેળ વા is ji णालिया य, अक्ख मुसलं च चउहत्थं । दसनालियं च रज्जुं वियाण, ओमाणसण्णाए ॥ ९३ ॥ वत्थुम्मि हत्थमिज्जं, खित्ते दंडं धणुं च पंथम्मि । खायं च नालियाए वियाणं ओमाणसण्णाए ॥ ९४ ॥ ૬. एएणं ओमाणपमाणेणं किं पओयणं ? ૩. જુાં ગેમાળપમાળેળ-વાય-ત્રિય-ઝરષિતकडपड - भित्ति परिक्खेव-संसियाणं दव्वाणं ओमाणप्पमाणव्वित्तित्तिलक्खणं भवइ । अणु. सु. ३२२-३२३ से तं ओमाणे । गणणाप्पमाणे (૪) સે ત્રિં તે મેિ ? - અનુ. સુ. ૩૨૪-૨૨૯ મે-નાં વિષ્નર, તં નહીં एक्को दसगं सतं सहस्सं दससहस्साई सयसहस्सं दससयसहस्साई कोडी । ૬. एएणं गणिमप्पमाणेणं किं पयोअणं ? ૩. આપણાં ખિમપમાĪાં-મિતા-મિત્તિ-મત્ત-વેયાआय-व्यय-निव्विसंसियाणं दव्वाणं गणिमप्पमाणनिव्वित्तिलक्खणं भवइ । For Private પ્ર. . ખાડા આદિને માપવાનું પ્રમાણ : (૩) અવમાન પ્રમાણ શું છે? જેના દ્વારા અવમાન કરાય અથવા જેનું અવમાન કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે, જેમકે - હાથથી, દંડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી અથવા મૂસળથી માપી શકાય છે. પ્ર. ઉ. આ ઉન્માનપ્રમાણ છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મૂસળ ચાર હાથ પ્રમાણ હોય છે. દસનાલિકાની એક રજૂ હોય છે તે બધી અવમાન કહેવાય છે. વાસ્તુ-ગૃહભૂમિને હાથ દ્વારા, માર્ગ-રાસ્તાને ધનુષ દ્વારા અને ખાઈ-કૂવા આદિને નાલિકા દ્વારા માપી શકાય છે. આ બધાને અવમાન આ નામથી જાણી શકાય છે. આ અવમાન પ્રમાણનું પ્રયોજન છે ? આ અવમાન પ્રમાણથી ખાઈ (કુવા) ઇંટ, પત્થર આદિથી નિર્મિત ભવન, ચબુતરો આદિ, *કચિત (આરોથી ખંડિત કાષ્ઠ) આદિ, કટ, પટ, વસ્ત્ર, ભીંત, પરિક્ષેપ અથવા નગરની પરિધિ આદિમાં સંશ્રિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ, ગહરાઈ અને ઉંચાઈનાં પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ અવમાનપ્રમાણનું સ્વરુપ છે. ગણતરી કરવાનું પ્રમાણ : પ્ર. (૪) ગણિમ પ્રમાણ શું છે ? ઉ. જેની ગણતરી થઈ શકે અથવા જેના દ્વારા ગણતરી કરી શકાય તેને ગણિમપ્રમાણ કહેવાય છે, જેમકે - Personal Use Only એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ ઈત્યાદિ. પ્ર. આ ગણિમપ્રમાણનું શું પ્રયોજન છે? ઉ. આ ગણિમપ્રમાણથી નૃત્ય-નૌકર, કર્મચારી આદિની વૃત્તિ, ભોજન, વેતનનાં આય-વ્યયથી સંબંધિત દ્રવ્યોનાં પ્રમાણની નિષ્પત્તિ થાય છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦પ૭ से तं गणिमे। આ ગણિમપ્રમાણનું સ્વરુપ છે. - . મુ. રૂ ૨ ૬-૩ ૨૭ सुवण्णाइ माणप्पमाणे સોનું આદિ માપવાનું પ્રમાણ : ૫. () જિં પરિમા ? પ્ર. (૫) પ્રતિમાન પ્રમાણ શું છે ? उ. पडिमाणे-जण्णं पडिमिणिज्जइ, तं जहा ઉ. જેનું અને જેના દ્વારા પ્રતિમાન કરાય છે, તે પ્રતિમાન કહેવાય છે, જેમકે - 9. jના, રા, રૂ.નિષ્ઠાવો, ૪.રુમમામા, ૧. ગુંજા-રત્તી, ૨. કાકણી, ૩. નિપાવ, છે. મંત્રો , ૬. સુવUTTI ૪. કર્મમાષક, ૫. મંડળક, ૬. સુવર્ણ . पंच गुंजाओ कम्ममासओ, પાંચ રત્તીઓનું એક કર્મમાષ થાય છે. कागण्यवेक्खया चत्तारि कागणीओ कम्ममासओ। કાકણીની અપેક્ષાએ ચાર કાકણીઓનું એક કર્મમાષ થાય છે. तिण्णि निष्फावा कम्ममासओ, ત્રણ નિષ્પાવનું એક કર્મમાષ થાય છે. एवं चउक्को कम्ममासओ। આ પ્રમાણે કર્મમાષક ચાર પ્રકારથી નિષ્પન્ન થાય છે. बारस कम्ममामया मंडलओ, બાર કર્મમાપકોનું એક મંડળક હોય છે. एवं अडयालीसाए कागणीए मंडलओ। આ પ્રમાણે અડતાલીસ કાકણીઓનાં બરાબર એક મંડળક થાય છે. सोलस कम्ममासया सुवण्णो एवं चउसट्ठीए સોળ કર્મમાષક અથવા ચૌસઠ કાકણીઓનું એક कागणीए सुवण्णो। સ્વર્ણ (સોનૈયા) થાય છે. प. एएणं पडिमाणप्पमाणे णं किं पयोअणं ? પ્ર. આ પ્રતિમાન પ્રમાણનું શું પ્રયોજન છે ? ૩. UUU પદમાTMમા મુવા-રનત-મfr આ પ્રતિમાન પ્રમાણનાં દ્વારા સુવર્ણ, રજત, मोत्तिय-संख-मिलप्पवालादीणं दवाणं મણિ, મોતી, સંખ, શિલા પ્રવાળ આદિ દ્રવ્યોનું पडिमाणप्पमाण-निव्वत्तिलक्खणं भवइ । પરિમાણ જાણી શકાય છે. से तं पडिमाणे। આ પ્રતિમાન પ્રમાણ છે. से तं विभागनिष्फण्णे। આ વિભાગ નિષ્પન્ન પ્રમાણ છે. से तं दवपमाणे। આ દ્રવ્યપ્રમાણ છે. - અનુ. સુ. રૂ ૨૮- રૂ ૨૧ १७५. भावप्पमाणे संखप्पमाणभेया ૧૭૫. ભાવ પ્રમાણમાં સંખ્યા પ્રમાણનાં ભેદ : T. તે સિં સં સંવMATu ? પ્ર. શંખ પ્રમાણ કેટલા પ્રકારનાં છે ? उ. संखप्पमाणे-अट्ठविहे पण्णत्ते, तं जहा ઉ. શંખ પ્રમાણ આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે – . નમસંવ, ૨. વાસંવા, રૂ. વસંવા, ૧. નામ સંખ્યા, ૨. સ્થાપના સંખ્યા, ૩. દ્રવ્ય૪. વનસંરવા, . રમા સંવ, દુ.ના સંસ્થા, સંખ્યા, ૪, ઔપમ્ય સંખ્યા, ૫. પરિમાણ૭. TMUસિંવિ, ૮, ભાવસંવI સંખ્યા, ૬. જ્ઞાન સંખ્યા, ૭. ગણના સંખ્યા, ૮. ભાવ સંખ્યા. g. (૧) સે કિં તે નામસંવા? પ્ર. (૧) નામ સંખ્યા શું છે ? ૧. ક્ષેત્ર પ્રમાણ અને કાળ પ્રમાણ ગણિતાનુયોગમાં જુઓ. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. नामसंखा-जस्स णं जीवस्स वा, अजीवस्स वा, जीवाण वा, अजीवाण वा, तदुभयस्स वा, तदुभयाण વા “સંવ' તિ પામે છેષ્ના से तं नामसंखा। પ. (૨) છે જિં તેં વારંવા? उ. ठवणासंखा-जण्णं कट्ठकम्मे वा, पोत्थकम्मे वा, चित्तकम्मे वा, लेप्पकम्मे वा, गंथिकम्मे वा, वेढिमे वा, पूरिमे वा, संघाइमे वा, अक्खे वा, वराडए वा, एक्को वा, अणेगा वा, सब्भावठवणाए वा, असब्भावठवणाए वा संखा ति ठवणा ठविज्जइ। $ से तं ठवणासंखा। प. नाम-ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा. आवकहिया वा होज्जा। ૫. (૩) તે વિં તે વસંવા? ૩. ત્રસંવા-વિદા TUત્તા, તે નહીં ૧. મનમો , ૨. નો સામનો ચા g. (૪) તે હિં તે ટુવસંg ? ૩. વસંવા-નરસ “સંવા” તિ દ્ધ સિવિરવતું, ટિયું, जियं, मियं, परिजियं -जाव- कंठो? विष्पमुक्कं गुरुवायणोवगयं, ઉ. નામ સંખ્યા-જે જીવનું કે અજીવનું, જીવોનું અથવા અજીવોનું તદુભય (જીવાજીવ)નું અથવા તદુભયો (જીવાજીવો) નું શંખ” એવું નામકરણ કરી લેવાય છે. આ નામ સંખ્યા છે. પ્ર. (૨) સ્થાપના સંખ્યા શું છે ? ઉ. સ્થાપના સંખ્યા-જે કાષ્ઠકર્મમાં, પુસ્તકકર્મમાં, ચિત્રકર્મમાં, લેપ્યકર્મમાં, ગ્રંથિકર્મમાં, વેખિતમાં, પૂરિતમાં, સંઘાતિમમાં, અક્ષમાં અથવા કૌડીમાં એક કે અનેક રુપમાં સદ્દભૂત સ્થાપના કે ” અસદ્દભૂત સ્થાપના દ્વારા “શંખ” આ પ્રકારથી સ્થાપન કરી લેવાય છે. આ સ્થાપનાસંખ્યા છે. પ્ર. નામ અને સ્થાપનામાં શું અંતર છે ? નામ યાવત્કથિક હોય છે પણ સ્થાપના ઈવરિક પણ હોય છે અને યાવસ્કથિક પણ હોય છે. પ્ર. (૩) દ્રવ્ય સંખ્યા શું છે? ઉ. દ્રવ્ય સંખ્યા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આગમ દ્રવ્ય સંખ્યા, ૨. નો આગમ દ્રવ્ય સંખ્યા. પ્ર. (ક) આગમદ્રવ્ય સંખ્યા શું છે ? ૧. આગમદ્રવ્ય સંખ્યા - જેણે શંખ આ પદ સીખી લીધું, હૃદયમાં સ્થિર કર્યું, જીત કર્યું-તત્કાળ સ્મરણ થઈ જાય એવું યાદ કર્યું, મિત કર્યું - મનન કર્યું, અધિકૃત કર્યું -વાવ- નિર્દોષ સ્પષ્ટ સ્વરથી શુદ્ધ ઉચ્ચારણ કર્યું તથા ગુરુથી વાચના કરી. જેણે વાચના, પ્રચ્છના, પર્યટના અને ધર્મકથા પણ કરી છે પરંતુ અર્થનું અનુચિંતન કરવા રુપ અનુપ્રેક્ષાથી રહિત હોય તે આગમથી દ્રવ્યસંખ્યા કહેવાય છે. પ્ર. કેવી રીતે ? (આનું શું કારણ છે ?) ઉ. સિદ્ધાન્તમાં "અનુપયોગો દ્રવ્ય” એવું કહેવાય છે. અર્થાતુ ઉપયોગથી શૂન્ય હોય તે દ્રવ્ય કહેવાય છે. (તે ભાવ કહેવાય નહીં) ૧. નૈગમનયની અપેક્ષા એ એક ઉપયોગ રહિત આત્મા એક આગમદ્રવ્ય સંખ્યા છે, બે ઉપયોગ રહિત આત્મા બે આગમદ્રવ્ય સંખ્યા છે, से णं तत्थ वायणाए, पुच्छणाए, परियट्टणाए, धम्मकहाए, नो अणुप्पेहाए, g, ન્હા ? उ. अणुवओगो दवमित्ति कट्ट ! १. णेगमस्स एक्को अणुवउत्तो आगमओ एका दव्वसंखा, दो अणुवउत्ता आगमओ दो दव्वसंखाओ, Page #504 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૫૯ तिणि अणुवउत्ता आगमओ तिण्णि दव्वसंखाओ, एवंजावइया अणुवउत्तातावइयाओणेगमस्स आगमओ दबसंखाओ। ૨. gવામેવ વવહાર વિશે संगहस्स एको वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वसंखा वा दवसंखाओ वा सा एगा दव्वसंखा। ४. उज्जुसुयस्स एगो अणुवउत्तो आगमओ एका दव्वसंखा, पुहत्तं णेच्छइ । ५. तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू, . રેડ્ડા ? उ. जति जाणए अणुवउत्ते ण भवइ । ત્રણ ઉપયોગ રહિત આત્મા ત્રણ આગમ દ્રવ્ય સંખ્યા છે, આ પ્રમાણે જેટલી ઉપયોગ રહિત આત્માઓ છે તેટલા જ (નૈગમનયની અપેક્ષાએ આગમ) દ્રવ્ય સંખ્યા છે. ૨, નિગમનનાં સમાન જ વ્યવહારનય આગમ દ્રવ્ય સંખ્યા છે. ૩. સંગ્રહનય એક ઉપયોગ રહિત આત્મા (આગમથી) એક દ્રવ્ય સંખ્યા છે અને અનેક ઉપયોગ રહિત આત્માઓ અનેક આગમ દ્રવ્ય સંખ્યા છે, એવું સ્વીકાર કરતા નથી. પરંતુ બધાને એક જ આગમ દ્રવ્ય સંખ્યા માને છે. ૪. ૨જુ સૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમદ્રવ્ય સંખ્યા છે. તે ભેદનો સ્વીકાર કરતા નથી. ૫. ત્રણેય શબ્દ નય આદિ અનુપયુક્ત જ્ઞાયકને અસતું માને છે. પ્ર. આનું શું કારણ છે ? ઉ. જે જ્ઞાયક છે તે ઉપયોગ રહિત હોતા નથી અને જો ઉપયોગ રહિત હોય છે તે જ્ઞાયક હોતાં નથી. આ આગમ દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (ખ) નો આગમ દ્રવ્ય સંખ્યા શું છે ? ઉ. નો આગમ દ્રવ્ય સંખ્યાનાં ત્રણ ભેદ કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, ૨. ભવ્ય શરીરદ્રવ્ય સંખ્યા, ૩. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા. પ્ર. (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા શું છે ? ઉ. 'સંખ્યા” આ પદનાં અર્થાધિકારથી જ્ઞાતાનું તે શરીર જે વ્યપગત અર્થાત્ ચૈતન્યથી રહિત શ્રુત-વિત-યુક્ત જીવ રહિત છે તેને જોઈને -પાવત- કોઈ કહે કે - “અહો ! આ શરીર રુપ પુદ્ગલ સંઘાતએ સંખ્યા' પદને ગ્રહણ કરેલ હતું, વાંચેલ હતું -યાવતુ-ઉપદર્શિત કરેલ હતું, (નય અને યુક્તિઓ દ્વારા શિષ્યોને) સમજાવેલ હતું, તેનું તે શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા છે.” से तं आगमओ दब्बसंखा।। g. (૩) સે જિં નો મામો સંવા ? उ. नो आगमओ दव्वसंखा-तिविहा पण्णत्ता, तं जहा નનયસર૯વસંવા, ૨.મવિયસરર૯ત્રસંસ્થા, રૂ. નવસરીરમવયસરીરવરિત્તા વસંવા.. ૫. (૧) જિં તું નારીરત્રવા ? जाणयसरीरदव्वसंखा- “संखा" ति पयत्थाहिकार जाणयस्स जं सरीरयं ववगय-चुय-चइत-चत्तदेहं जीवविष्पजढं -जाव- कोई वएज्जा अहो ! णं इमेणं सरीरसमुसएणं “संखा" ति पयं आघवियं -जाव- उवदंसियं, Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. जहा को दिळंतो? ૩. સર્ચ ઇચમે મારા सेतं जाणयसरीरदब्वसंखा। g, (૨) સે ફિ તે ભવિયરીત્રસંવ ? उ. भवियसरीरदब्वसंखा-जेजीवेजोणीजम्मणनिक्खंते इमेणं चेव आत्तएणं सरीरसमुस्सएणं जिणदिडेणं भावेणं 'संखा' ति पयं सेयकाले सिक्खिस्सइ, प. जहा को दिळेंतो? उ. अयं घयकुंभे भविस्सइ। से तं भवियसरीरदब्वसंखा। प. (३) से किं तं जाणयसरीरभवियसरीर वइरित्ता વસંવ ? उ. जाणयसरीरभवियसरीरवइरित्ता दव्यासंखा तिविहा पण्णत्ता, तं जहा१. एगभविए, २. बद्धाउए, ३. अभिमुहणामगोत्ते ચ | प. एगभविए णं भंते ! एगभविए त्ति कालओ केवचिरं દોડ્ડ? ૩. ચમા ! નદwmv ઝંતોમુદુત્ત, उक्कोसेणं पुबकोडी। वद्धाउए णं भंते ! बद्धाउए त्ति कालओ केवचिरं હ૬? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीतिभागं । પ્ર. આનું કોઈ દષ્ટાંત છે ? છે. આ ધૃતકુંભ- ઘીનો ઘડો હતો. આ જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા શું છે ? ઉ. જન્મ સમય પ્રાપ્ત થવા પર જે જીવ યોનિથી બહાર નીકળેલ છે અને તે ભવિષ્યમાં તેજ શરીર દ્વારા જીનોપદિષ્ટ ભાવાનુસાર 'સંખ્યા” પદને શીખશે એવા તે જીવનું તે શરીર ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા છે. પ્ર. આનું કોઈ દષ્ટાંત છે ? ઉ. આ ધૃતકુંભ- ઘીનો ઘડો હશે. આ ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (૩) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા શું છે ? જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસંખ્યા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. એક ભવિક, ૨. બદ્ધાયુક, ૩, અભિમુખનામ ગોત્ર. પ્ર. ભંતે ! એક ભવિક સંખ્યા એક ભવિક” રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! એક ભવિક સંખ્યા જઘન્ય અન્તર્મુહૂર્ત, | ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટિ સુધી રહે છે. પ્ર. ભંતે ! બધ્ધાયુષ્ક જીવ બધ્ધાયુષ્ક રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ એક પૂર્વ કોટિ વર્ષનાં ત્રીજા ભાગ સુધી રહે છે. પ્ર. ભંતે ! અભિમુખનામ ગોત્રવાળા સંખ્યા અભિમુખ નામ ગોત્ર રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. પ્ર. કયો નય (આ ત્રણ સંખ્યાઓમાંથી) ક્યા સંખ્યાને માને છે ? ઉ. નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે પ્રકારની સંખ્યાને સંખ્યારૂપ માને છે, જેમકે - = $ प. अभिमुहणामगोत्ते ण भंते ! अभिमुहणामगोत्ते त्ति कालओ केवचिरं टोइ? ૩. રામ ! નદvUT U , उक्कोसेणं अंतोमुहुत्तं । प. इयाणिं को णओ कं संखं इच्छइ ? उ. तत्थ गम-मंगह-ववहारा तिविहं संखं इच्छइ, તે નદી Page #506 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૬૧ ૧. એક ભવિક, ૨. બદ્ધાયુષ્ક, ૩. અભિમુખનામ १. एक्कभवियं, २. बद्धाउयं, ३.अभिमुहणामगोत्तं | उज्जुसुओ दुविहं संखं इच्छइ, तं जहा ગોત્ર. ૨. ૨, ૨. મfમમુહામાત્ત तिण्णि सद्दणया अभिमुहणामगोत्तं संखं इच्छंति । से तंजाणयसरीरभवियसरीर वडरित्ता दब्बसंखा। से तं नो आगमओ दव्वसंखा, से तं दब्वसंखा। 1. (૮) મેં કિં તં વનસંવા? उ. ओवमसंखा - चउचिहा पण्णत्ता, तं जहा ૨. ત્યિ સંતયે સંતUU ૩વમન્નડુ, ૨, ચિ સંત સમંતU ૩fમM૬, ૨. અસંતયે સંતUvi ૩fમન્નડુ, ४. अस्थि असंतयं असंतएणं उवमिज्जइ । १. तत्थ मंतयं संतएणं उवमिज्जइ जहा-संता अरहंता संतएहिं पुरखरेहिं संतएहिं कवाडएहिं संतएहिं वच्छएहिं उवमिजंति, तं जहा ઋજુ સૂત્રનય એ બે પ્રકારની સંખ્યા સ્વીકાર કરે છે, જેમકે - ૧. બદ્ધાયુષ્ક, ૨. અભિમુખનામ ગોત્ર. ત્રણેય શબ્દનય માત્ર અભિમુખનામ ગોત્ર સંખ્યાને જ સંખ્યા માને છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા છે. આ નો આગમ દ્રવ્યસંખ્યા છે. આ દ્રવ્ય સંખ્યા છે. પ્ર. (૪) પમ્ય સંખ્યા શું છે ? ઉ. ઔપમ્ય સંખ્યા ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. સવસ્તુને સદ્ભવસ્તુની ઉપમા આપવી, ૨. સદ્દવસ્તુને અસવસ્તુની ઉપમા આપવી, ૩. અસદ્દવસ્તુને સદ્દવસ્તુની ઉપમા આપવી, ૪. અસવસ્તુને અસવસ્તુની ઉપમા આપવી. ૧. આમાંથી જે વસ્તુને સદ્ભવસ્તુથી ઉપમિત કરાય છે, તે આ પ્રમાણે છે-સદુ૫ અરિહંત ભગવંતના પ્રશસ્ત વક્ષસ્થળને સદ્દપ શ્રેષ્ઠ નગરોના સતું કપાટોની ઉપમા આપવી, જેમકે - બધા ચૌવીસ તીર્થંકર (ઉત્તમ) નગરનાં કબાટો (દરવાજા)નાં સમાન વક્ષસ્થળ, આંકડિયા (આકળો)નાં સમાન ભુજાઓ, દેવદૂભિ કે મેઘ ગર્જનાનાં સમાન સ્વર અને શ્રીવત્સથી અંકિત વક્ષસ્થળવાળા હોય છે. વિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવું, જેમ - નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોની વિદ્યમાન આયુનાં પ્રમાણને અવિદ્યમાન પલ્યોપમ અને સાગરોપમ દ્વારા બતાવવું. ૩. અસવસ્તુને સવસ્તુથી ઉપમિત કરવું, જેમકે - સર્વ પ્રકારથી જીર્ણ, ડંઠલથી ટૂટેલ, વૃક્ષથી નીચે પડેલ, નિસ્સાર અને દુઃખી એવા કોઈ પડતા જુના-જીર્ણ પીળા પાંદડાંને વસંત સમય પ્રાપ્ત નવોદ્ગત કોપળોથી આ પ્રમાણે કહ્યું - આ સમયે જેવા તમે છો એવા અમે પણ પહેલા આવાજ હતા તથા આ સમયે જેમ અમે થઈ રહ્યા છીએ તેમજ આગળ ચાલીને તમે પણ થઈ જશો.” पुरवरकवाडवच्छा फलिहभुया दुंदभित्थणियघोसा। सिग्विच्छंकियवच्छा सब्वेविजिणाचउब्बीसं॥११९॥ ૨. વિશે २. संतयं असंतएणं उवमिज्जइ जहा-संताई नेरइय तिरिक्खजोणिय-मणूस-देवाणं आउयाइं असंतएहिं पलिओवम-सागरोवमेहिं उवमिज्जति । ३. असंतयं संतएणं उवमिज्जइ जहा परिजूरियपेरंतं चलंतवेंट पडंत निच्छीरं । पत्तं वसणप्पत्तं कालप्पत्तं भणइ गाहं ॥१२०॥ जह तुब्भे तह अम्हे, तुम्हे वि य होहिया जहा अम्हे। अप्पाहेइ पडतं पंड्यपत्तं किसलयाणं ॥१२१॥ Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૨ ४. असंतयं असंतएण उवमिज्जइ-जहा खरविसाणं तहा ससविसाणं । ૬. ૩. ૫. ૩. वि अत्थि णवि य होही, उल्लावो किसलपंडुपत्ताणं । उमा खलुएस कया भवियजण विबोहणट्ठाए ॥१२२॥ ૫. ૩. ૫. ૩. सेतं ओवम्मसंखा । - અનુ. સુ. ૪૭૭-૪૨૨ (૬) તે ત્રિં તં બાળાસંવા ? जाणणासंखा - जो जं जाणइ, तं जहा १७६. वत्तव्वयासरूवं सद्द सद्दिओ, गणियं गणिओ, निमित्तं नेमित्तिओ, कालं कालनाणी, वेज्जो वेज्जियं । सेतं जाणणासंखा । (૮) સે જિં તું માવસવા ? भावसंखा- जे इमे जीवा संखगइनाम गोत्ताई कम्मा वेदेति । सेतं भावसंखा, से तं संखप्पमाणे, से तं भावप्पमाणे, सेतं पमाणे । अणु. सु. ५२० - - अणु. सु. ४९६ से किं तं वत्तव्वया ? वत्तव्वया-तिविहा पण्णत्ता, तं जहा ૧. સસમયવ,વયા, ર્. પરસમયવત્તયા, ३. ससमयपरसमयवत्तव्वया । (१) से किं तं ससमयवत्तव्वया ? जत्थ णं ससमए आघविज्जइ पण्णविज्जइ परूविज्जइ दंसिज्जइ निदंसिज्जइ उवदंसिज्जइ । દ્રવ્યાનુયોગ ભાગ-૨ અહીં જે જીર્ણ પાંદડાઓ અને કોપળોનાં વાર્તાલાપનો ઉલ્લેખ કરેલ છે, તે ન તો ક્યારેય થયો, નથી થતાં અને થશે પણ નહિ, પરંતુ ભવ્ય જનોનાં પ્રતિબોધનાં માટે ઉપમા આપી છે. ૪. અવિદ્યમાન પદાર્થને અવિદ્યમાન પદાર્થથી ઉપમિત કરવું. જેમ - ખર વિષાણ છે તેવી જ રીતે શવિષાણ છે અને જેમ શશવિષાણ છે તેવી જ રીતે ખવિષાણ છે. આ ઔપમ્ય સંખ્યા છે. પ્ર. ઉ. પ્ર. ઉ. (૬) જ્ઞાન સંખ્યા શું છે ? સંખ્યા જ્ઞાતા - જે સંખ્યાને જાણે છે તેને સંખ્યા જ્ઞાતા કહે છે, જેમકે - ૧૭૬. વક્તવ્યતાનું સ્વરુપ : પ્ર. ઉ. શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિત્તિક, કાળને જાણનાર કાળજ્ઞાની અને વૈદ્યકને જાણનાર વૈદ્ય, આ જ્ઞાનસંખ્યાનું સ્વરુપ છે. (૮) ભંતે ! ભાવ સંખ્યા શું છે ? આ લોકમાં જે જીવ સંખ્યા ગતિ નામ ગોત્ર કર્મોનું વેદન કરી રહ્યા છે તે ભાવ સંખ્યા છે. આ ભાવ સખ્યા છે, આ સંખ્યા પ્રમાણ છે, આ ભાવ પ્રમાણનું વર્ણન છે, આ પ્રમાણનું વર્ણન થયું. પ્ર. વક્તવ્યતા શું છે ? ઉ. પ્ર. વતવ્યતા (વર્ણન)નાં ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે 1 ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. સ્વસમય-પરસમય વક્તવ્યતા. (૧) સ્વસ્મયવક્તવ્યતા શું છે ? से तं ससमयवत्तव्वया । ૫. (૨) તે વિં તું વરસમયવત્તનયા ? ૧. ૧-૫. પરિમાણ સંખ્યા (સુ. ૪૯૩-૪૯૫) શ્રુત પ્રકરણમાં જુઓ. ૨. ૨-૭ ગણણા સંખ્યા (સુ. ૪૯૭-૫૧૯) ગણિતાનુયોગ પરિશિષ્ટમાં જુઓ. અવિરોધ રુપથી સ્વસિદ્ધાન્તનું વર્ણન, પ્રજ્ઞાપન, પ્રરુપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવે તે સ્વસમય વતવ્યતા કહેવામાં આવે છે. આ સ્વસમયવક્તવ્યતા છે. (૨) પરસમય વક્તવ્યતા શું છે ? Page #508 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૩. ૫. ૩. जत्य णं परसमए आघविज्जइ - जाव उवदंसिज्जइ । ૧. से तं परसमयवत्तव्वया । (३) से किं तं ससमयपरसमयवत्तव्वया ? जत्य णं ससमए परसमए आषविज्जड -जायउवदंसिज्ज | १७७. वत्तव्वयाए नय परूवणा 3. से तं ससमयपरसमयवत्तव्वया । प इयाणि कोणओ के वत्तव्वयमिच्छइ ? उ. तत्थ णेगम संगह ववहारा तिविहं वत्तब्वयं इच्छंति, तं जहा . સમયવત્તયં, ૨. પરમમયવત્તત્વ, ३. ससमयपरसमयवत्तव्वयं । २. उज्जुओ दुविहं वत्तव्वयं इच्छ તં નહીં - અણુ. સુ. ૬૨૨-૬૨૪ છુ. સસમયવત્તયં, ૨. સમયવત્તવયં तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमयं पविट्ठा, जा सा परसमयवत्तव्वया सा परसमयं पविट्ठा, तम्हा दुविहा वत्तब्बया, णत्थि तिविहा वत्तब्वया । ' ३. तिणि सद्दणया एवं ससमयवत्तव्वयं इच्छेति, णत्थि परसमयवत्तव्वया । વા? जम्हा परसमए अणट्ठे अहेऊ असमावे अकिरिया उम्मग्गे अणुवएसे मिच्छादंसणमिति कटटु. से तं वत्तव्वया । तम्हा सव्वा ससमयवत्तब्वया, णत्थि परसमयवत्तव्वया, णत्थि ससमय परममयवत्तव्वया । - અનુ. સુ. ૬૨૬ ઉં. જે વક્તવ્યતામાં અન્ય મતનાં સિદ્ધાંતનું વર્ણન -ધાવતુ- ઉપદર્શન કરાય છે, તેને પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે. આ પરસમય વક્તવ્યતાનું સ્વરુપ છે. પ્ર. (૩) સ્વસમય પરસમય વક્તવ્યતા શું છે ? . ૧૭૭. વક્તવ્યતામાં નયનું પ્રરુપણ ઃ ૧૦૬૩ જે વક્તવ્યતામાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્ત બંનેનું વર્ણન -ધાવત- ઉપદર્શન કરાય છે, તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા કહેવામાં આવે છે. આ સ્વસમય-પરસમય વક્તવ્યતા છે. પ્ર. ૯. ઉ. પ્ર. ક્યો નય કંઈ વક્તવ્યતાનો સ્વીકાર કરે છે ? નાગમ, સંગ્રહ અને વ્યવહાર નય ત્રણેય પ્રકારની વક્તવ્યતાને સ્વીકાર કરે છે, જેમકે - ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમયવક્તવ્યતા, ૩. સ્વસમય- પરસમય વક્તવ્યતા. ૨. ઋજુ સૂત્રનય સ્વસમય અને પરસમય- આ બે પ્રકારની વક્તવ્યનાઓને જ માન્ય કરે છે, જેમકે ૧. સ્વસમય વક્તવ્યતા, ૨. પરસમય વક્તવ્યો. કારણકે આ નયની અપેક્ષાથી ત્રીજુ મિશ્ર વક્તવ્યતા સ્વસમય-વક્તવ્યતા પ્રથમ ભેદ (સ્વસમય વક્તવ્યતામાં, અને પરસમયની વક્તવ્યના બી ભેદ (પરસમયવક્તવ્યતામાં અન્નદ્ભૂત થઈ જાય છે. એટલા માટે વતવ્યતાનાં બે જ પ્રકાર છે, પરંતુ ત્રિવિધ (ત્રીજ) વતવ્યતા નથી. ૩. ત્રણૈય શબ્દનય એક સ્વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેના મતાનુસાર પરસમયવક્તવ્યના નથી. કેવી રીતે છ કારણ કે - પરસમય અનર્થ, અહેતુ, અસહ્ભાવ, અક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિથ્યાદર્શન રુપ છે. એટલા માટે બધી વક્તવ્યતા સ્વસમયની જ છે. પરંતુ પરસમય વક્તવ્યતા નથી અને ન તો સ્વસમય-પ૨સમય વક્તવ્યતા છે. આ વક્તવ્યતાનું વર્ણન છે. Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૭૮, અત્યાર સર્વ - ૧૭૮ અર્થાધિકારનું સ્વરુપ : g, સે હિં તે અત્યાદિ રે ? પ્ર. અર્થાધિકાર શું છે. અર્થાત્ સામાયિક આદિ છે: અધ્યયનોનો શું અર્થ છે ? उ. अत्थाहिगारे जो जस्स अज्झयणस्स अत्याहिगारे, ઉ. જે અધ્યયનનો જે અર્થ છે તેનું વર્ણન અર્થાધિકાર तं जहा કહેવાય છે, જેમકે - ૧. પ્રથમ અધ્યયનનો અર્થ સાવદ્ય યોગવિરતિ અર્થાત્ સાવદ્ય વ્યાપારનો ત્યાગ, ૨. ઉત્તિ , ૨. બીજા અધ્યયનનો અર્થ ઉત્કીર્તન-સ્તુતિ કરવી. ૩. ગુણવ ા વિના ૩. ત્રીજા અધ્યયનનો અર્થ ગુણવાનું પુરુષોને સમ્માન, વંદના, નમસ્કાર કરવા. ૪. વથિક્સ નિંદ્રા, ૪. ચોથા અધ્યયનનો અર્થ છે આચારમાં લાગેલ સ્કૂલનાઓ દોષો આદિની નિન્દા કરવી. ૬. વનતિષ્ઠિ , ૫. પાંચમા અધ્યયનનો અર્થ ત્રણ ચિકિત્સા કરવી. ૬. Tધાર વવ ? ૨ ૩ || ૬. છઠા અધ્યયન (પ્રત્યાખ્યાન)નો અર્થ છે ગુણ ધારણ કરવું. से तं अत्याहिगारे। - આઇજી. સુ. ૨ ૬ આ અર્વાધિકાર છે. १७९. समोयारस्स भेयप्पभेया ૧૭૯, સમવતારનાં ભેદ-પ્રભેદ : g, છે જિં સમારે પ્ર. સમવતાર શું છે ? उ. समोयारे छब्बिहे पण्णत्ते, तं जहा ઉ. સમવતાર છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9.||મસમોથોરે, ર.વUTTયારે, રૂ.ઢસો રે, ૧. નામ સમવતાર, ૨. સ્થાપના સમવતાર, છે. ઉત્તરે છે. વઝિસનીયોરે, ૬.ભાવસારા. ૩. દ્રવ્ય સમવતાર, ૪. ક્ષેત્રસમવતાર, ૫. કાળ સમવતાર, ૬. ભાવસમવતાર. 1. (-૨). તે વુિં તે જામસમોચારે? પ્ર. (૧-૨) નામસમવતાર શું છે ? उ. नाम-ठवणाओ पुब्ववणियाओ। ઉ. નામ અને સ્થાપનાનું વર્ણન પૂર્વવત અહીં પણ જાણવું જોઈએ. ૫. (૩) મે િતું વસમારે ? પ્ર. (૩) દ્રવ્યસમવતાર શું છે ? उ. दव्वसमोयारे-दुविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્યસમવતાર બે પ્રકારના કહ્યા છે, જેમકે - 9. ગામમાં ૧, ૨. ન મામો ચા ૧. આગમદ્રવ્યસમવતાર, ૨. નો આગમદ્રવ્ય સમવતાર. एवं -जाव-से तं भवियसरीरदब्ब-समोयारे। આ પ્રમાણે વાવ- ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યસમવતારનું સ્વરુપ (દ્રવ્યાવશ્યકના પ્રકરણના ભેદોની જેમ) જાણવું જોઈએ. प. से किं तं जाणयसरीरभवियसरीर वइरित्ते પ્ર. જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતાર दव्वसमोयारे? શું છે ? उ. जाणय सरीर भवियसरीर वइरित्ते दव्वसमोयारे- ઉ. જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતાર तिविहे पण्णत्ते, तं जहा ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - Page #510 -------------------------------------------------------------------------- ________________ રજ્ઞાન અધ્યયન ૧૦૬૫ . આ સમથર, ૨. રસમાચાર, રૂ. તદ્રુમયસ ૧. આત્મસમવતાર, ૨. પરસમવતાર, મારે તે ૩. તદુભયસમવતાર. सबदबा वि य णं आयसमोयारेणं आयभावे આત્મસમવતારની અપેક્ષાએ બધા દ્રવ્ય આત્મભાવસમીરથતિ ! (પોતાના સ્વરુપ)માં જ રહે છે, परसमोयारेणं जहा कुंडे बदराणि, પરસમવતારની અપેક્ષાએ કચરામાં બોરની જેમ પરભાવમાં રહે છે, तदुभयसमोयारेणं जहा घरे थंभो आयभावे य, તદુભય સમવતારની અપેક્ષાએ ઘરમાં સ્તંભ जहा घडे गीवा आयभावे य । અથવા ઘટમાં ગ્રીવાનાં સમાન પરભાવ તથા આત્મભાવ-બંનેમાં રહે છે. २. अहवा जाणयसरीरभवियसरीर वइरित्ते ૨. અથવા જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा દ્રવ્ય સમવાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयसमोयारे य, २. तदुभयसमोयारे य । ૧. આત્મસમવતાર, ૨. તદુભયસમવતાર. चउसटिठया आयसमोयारेणं आयभावे समोयरइ. જેમ આત્મસમવતારથી ચતુષ્પષ્ટિકા આત્મ ભાવમાં રહે છે. तदुभयसमोयारेणं बत्तीसियाए समोयरइ તદુભય સમવતારની અપેક્ષાએ કાત્રિશિકામાં પણ आयभावे य। રહે છે અને પોતાના નિજ રુપમાં પણ રહે છે. बत्तीसिया आयसमायारेणं आयभावे समोयरइ, દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. तदुभयसमोयारेणं सोलसियाए समोयरइ તદુભય સમવતારની અપેક્ષાએ પોડશિકામાં પણ आयभावे य। રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ, ષોડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં સમવતીર્ણ છે. तदुभयसमोयारेणं अट्ठभाइयाए समोयरइ તદુભય સમવતારની અપેક્ષાએ અષ્ટભાગમાં आयभावे य। પણ રહે છે તથા પોતાના નિજરૂપમાં પણ રહે છે. अट्ठभाइया आयसमोयारेणं आयभावेसमोयरइ. અભાગિકા આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ તદુભય સમવતારની અપેક્ષાએ ચતુર્ભાગિકામાં आयभावे य। પણ સમવતરિત હોય છે અને પોતાના નિજરૂપમાં પણ સમવતરિત હોય છે. चाउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મ સમવતારની અપેક્ષાએ ચતુગિકા આત્મतदुभयसमोयारेणं अद्ध माणीए समोयरइ ભાવમાં અને તદુભય સમવતારથી અર્ધમાનિકામાં સાયમ . સમવતીર્ણ હોય છે અને આત્મભાવમાં પણ હોય છે. अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મ સમવતારથી અર્ધમાનિકા આત્મભાવમાં तभयसमोयारेणं माणीए समोयरइ आयभावे य। અને તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં તથા આત્મભાવમાં પણ સમવતીર્ણ હોય છે. सेतंजाणयसरीरभवियसरीरवइरिते दब्बसमोयारे। આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સમવતાર છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सेतंनो आगमओ दबसमोयारे। सेतं दब्बसमोयारे। આ નો આગમ દ્રવ્ય સમવતાર છે. આ દ્રવ્ય સમવતાર છે. ૫. (૪) તે વિં તે ત્તસમારે ? પ્ર. (૪) ક્ષેત્ર સમેવતાર શું છે ? उ. खेत्तसमोयारे - दुविहे पण्णत्ते, तं जहा ઉ. ક્ષેત્ર સમવતાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. માયસોયારે ૨, ૨. તદુમયસમારે ૧. આત્મસમવતાર, ૨. તદુભયસમવતાર. भरहेवासे आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મ સમવતારની અપેક્ષાએ ભરતક્ષેત્ર આત્મભાવમાં રહે છે. तदुभयसमोयारेणं जंबुद्दीवे समोयरइ आयभावे તદુભય સમવતારની અપેક્ષાએ જંબૂદ્વીપમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. जंबुद्दीवेदीवे आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મસમવતારની અપેક્ષાએ જંબુદ્વીપ આત્મભાવમાં રહે છે. तदुभयसमोयारेणं तिरियलोए समोयरइ તદુભય સમવતારની અપેક્ષાએ તિર્યલોકમાં आयभावे य। પણ સમવતરિત હોય છે અને આત્મભાવમાં પણ સમવતરિત હોય છે. तिरियलोए आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મસમવતારથી તિલોક આત્મભાવમાં સમવતીર્ણ હોય છે. तदुभयसमोयारेणं लोए समोयरइ आयभावे य । તદુભયસમવતારની અપેક્ષાએ લોકમાં પણ સમવતરિત હોય છે અને આત્મભાવમાં પણ સમવતરિત હોય છે, लोए आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મસમવતારથી લોક આત્મભાવમાં સમવતીર્ણ હોય છે, तदुभयसमोयारेणं अलोए समोयरइ आयभावे य। તદુભય સમવતારની અપેક્ષાએ અલોકમાં પણ સમવતરિત હોય છે અને આત્મભાવમાં પણ સમવતરિત હોય છે. से तं खेत्तसमोयारे। આ ક્ષેત્ર સમવતાર છે. - અનુ. કુ. ૬૨ ૭-૬૩ ? T. (૬) સે જિં તે મવસોયારે ? પ્ર. (૬) ભાવ સમવતાર શું છે ? उ. भावसमोयारे दुविहे पण्णत्ते, तं जहा ઉ. ભાવસમવતાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. માયસોયારે ૨, ૨. તદુમથસોયારે ચા ૧. આત્મસમવતાર, ૨. તદુભયસમવતાર. कोहे आयसमोयारेणं आयभावे समोयरइ, આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ આત્મભાવમાં तदुभयसमोयारेणं माणे समोयरइ आयभावे य। રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ માનમાં અને આત્મભાવમાં સમવતીર્ણ હોય છે. एवं माणे माया लोभे रागे मोहणिज्जे अट्ठकम्म આ પ્રમાણે માન, માયા, લોભ, રોગ, મોહનીય पगडीओ आयसमोयारेणं आयभावे समोयरंति । અને અષ્ટકર્મ પ્રવૃતિઓ આત્મ સમવતારથી આત્મભાવમાં સમવતરિત હોય છે. ૬. (૧) સમવતાર (કુ. રૂ ૨) ગણિતાનુયોગ પૃ. ૬૯૧ પર જુઓ. For Private & Personal use only Page #512 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૭ तदुभयसमोयारेणं छविहे भावे समोयरंति તદુભયસમવતારથી છ પ્રકારનાં ભાવોમાં અને आयभावे य। આત્મભાવમાં રહે છે. एवं जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे આ પ્રમાણે જીવ અને જીવાસ્તિકાય આત્મસમसमोयरइ, વતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે, तदुभयसमोयारेणं सव्वदव्वेसु समोयरइ आयभावे તદુભય સમવતારની અપેક્ષાએ. બધા દ્રવ્યોમાં ય છે અને આત્મભાવમાં રહે છે. एत्थ संगहणि गाहा એની સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે – कोहे माणे माया लोभे, रागे य मोहणिज्जे य । ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીય કર્મ, पगडी भावे जीवे, जीवत्थि यसव्वदव्वा य॥१२४॥ પ્રકૃતિભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય રૂપમાં રહે છે. सेतं भावसमोयारे। से तं समोयारे।से तं उवक्कमे। આ ભાવ સમવતાર છે. આ સમવતાર છે. આ - ગુ. સુ. ૧૨ રૂ ઉપક્રમ પ્રથમ દ્વાર છે. १८०. निक्खेव अणुओगदारस्स भेयप्पभेया ૧૮૦. નિક્ષેપ અનુયોગ દ્વારનાં ભેદ-પ્રભેદ : प. से किं तं निक्खेवे ? પ્ર. નિક્ષેપ શું છે ? उ. निक्खेवे तिविहे पण्णत्ते, तं जहा ૧. નિક્ષેપ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . દનિEઇ ય, ૧. ઓઘનિષ્પન્ન, ૨. નામનિWor , ૨. નામનિષ્પન્ન, રૂ. સુત્તાિવસાનિywo ચ | ૩. સૂત્રાલાપક નિષ્પન્ન. - . સુ. ૧૩૪ ૨૮૨. (૧) નિખનિજોવો ૧૮૧, (૧) ઓઘનિષ્પન્ન નિક્ષેપ : g, સે લિં દUિ ? પ્ર. ઓઘનિષ્પન્ન નિક્ષેપ શું છે ? उ. ओहणिफण्णे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. ઓઘનિષ્પન્ન નિટોપ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. બન્નયUT, ૨. બન્નીને, રૂ. બાપ, ૪. વIT . ૧. અધ્યયન, ૨. અક્ષીણ, ૩. આય, ૪. ક્ષપણા. - અનુ. સુ. ૬૩૬ १८२. अज्झयण-निक्खेवो ૧૮૨. અધ્યયન”નું નિક્ષેપ : g. (૧) સે વ તે અન્નય ? પ્ર. (૧) અધ્યયન શું છે ? उ. अज्झयणे-चउबिहे पण्णत्ते, तं जहा ઉ. અધ્યયન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. મિથળ, ૨. વUબ્લથ, રૂ.ટુન્નો , ૧. નામ-અધ્યયન, ૨. સ્થાપના-અધ્યયન, ૪. માવય ૩. દ્રવ્ય-અધ્યયન, ૪. ભાવ-અધ્યયન. णाम-ठवणाओ पुब्ववणियाओ। નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરુપ પૂર્વવર્ણિત જેવું જ જાણવું જોઈએ. प. से किं तं दव्वज्झयणे ? પ્ર. દ્રવ્ય-અધ્યયન શું છે ? उ. दव्यज्झयणे-दुविहे पण्णत्ते, तं जहा ઉ. દ્રવ્ય-અધ્યયન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ છે. આમાં ૨, ૨. ના નામ થી प. से किं तं आगमओ दव्वज्झयणे? उ. आगमओ- दव्वज्झयणे जस्स णं 'अज्झयणे' त्ति पदं सिक्खितं ठितं जितं मितं परिजितं -जावजावइया अणुवउत्ता आगमओ तावइयाई दव्वज्झयणाई। एवमेव ववहारस्स वि। संगहस्स णं एगो वा, अणेगो वा, तं चेव भाणियब्वं। से तं आगमओ दव्यज्झयणे। प. से किं तं णो आगमओ दव्वज्झयणे? उ. णो आगमओ दव्वज्झयणे-तिविहे पण्णत्ते. त जहा૨. નાસિરીરર્વત્રથી, ૨. મરિયમરીરત્રક્સ, ३.जाणयसरीरभवियसरीरवइरित्ते दबज्झयणे। प. से किं तं जाणयसरीरदव्वज्झयणे? जाणयसरीरदब्वज्झयणे- अज्झयणपयत्थाहिगार जाणयस्स-जं सरीरयं ववगय-चुत-चइय-चत्तदेहं -जाव-अहो! णं इमेणं सरीर-समुस्सएणं 'अज्झयणे' त्ति पदं आधवियं -जाव- उवदंसियं ति । ૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમથી દ્રવ્ય-અધ્યયન શું છે ? ઉ. જેણે “અધ્યયન” આ પદને સીખી લીધું છે, પોતાના હૃદયમાં સ્થિર કરી લીધું છે, જીત, મિત અને પરિજીત કરી લીધું છે -ચાવતુ- જેટલા પણ ઉપયોગથી શૂન્ય છે, તેટલા આગમથી, દ્રવ્ય-અધ્યયન છે. આ પ્રમાણે વ્યવહારનો પણ મત છે, સંગ્રહનયનાં મતથી એક કે અનેક આત્માઓ એક આગમ દ્રવ્ય-અધ્યયન છે. ઈત્યાદિ સમગ્ર વર્ણન આગમ દ્રવ્ય-આવશ્યક જેવું જાણવું જોઈએ. આ આગમ દ્રવ્ય-અધ્યયન છે. પ્ર. નો આગમ દ્રવ્ય-અધ્યયન શું છે ? નો આગમ દ્રવ્ય-અધ્યયન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન, ૨. ભવ્ય શરીર દ્રવ્ય- અધ્યયન, ૩. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન. પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન શું છે ? અધ્યયન પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત ચૈતન્ય, ટ્યુત, ઐવિત કે ત્યક્તદેહને -યાવતજોઈને કોઈ કહે કે અહો ! આ શરીર રુપ પુદ્ગલ સંઘાતથી "અધ્યયન” આ પદનું વર્ણન કરેલ હતું -વાવ- ઉપદર્શિત કરેલ હતું. તે શરીર જ્ઞાયક શરીર દ્રવ્ય અધ્યયન છે. પ્ર. આ વિષયનું કોઈ દૃષ્ટાંત છે ? ઉં. (જેમ ઘડામાંથી ઘી કે મધુ કાઢી લીધા પછી પણ) આ ઘીનો ઘડો હતો, આ મધુકુંભ હતું. એવું કહેવાય છે. આ જ્ઞાયક શરીર દ્રવ્ય-અધ્યયન છે. પ્ર. ભવ્ય શરીર દ્રવ્ય-અધ્યયન શું છે ? જન્મકાળ પ્રાપ્ત થવા પર જે જીવ યોનિસ્થાનથી બહાર નિકળે છે અને આ પ્રાપ્ત શરીરનાં દ્વારા જીનોપદિષ્ટ ભાવાનુસાર અધ્યયન” આ પદને શીખશે, પરંતુ હમણાં વર્તમાનમાં સીખતા નથી. તેવા બાળકનું આ શરીર ભવ્ય શરીર દ્રવ્ય અધ્યયન કહેવાય છે. प. जहा को दिळेंतो ? उ. अयं घयकुंभे आसी, अयं महुकुंभे आसी। से तं जाणयसरीरदब्वज्झयणे। प. से किं तं भवियसरीरदब्वज्झयणे? उ. भवियसरीरदब्बज्झयणे-जे जीवे जोणीयजम्मण निक्खंते इमेणं चेव आदत्तएणं सरीरसमुस्सएणं जिणदिठेणं भावणं अज्झयणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ ण ताव सिक्खइ। Page #514 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૫. जहा को दिट्ठतो ? उ. अयं घयकुंभे भविस्सइ, अयं महुकुंभे भविस्सइ | से तं भवियसरीरदव्वज्झयणे । ૬. से किं तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वज्झयणे ? उ. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे पत्तयपोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वज्झयणे । सेतं णो आगमओ दव्वज्झयणे । से तं दव्वज्झयणे । ૬. से किं तं भावज्झयणे ? ૩. ભાવયળે--વિષે વાત્તે, તં નહા છુ. આગમો ય, ૨. જો આમો ય । ૬. ૩. નાજુ વડત્તે । से किं तं आगमओ भावज्झयणे ? सेतं आगमओ भावज्झयणे । से किं तं नो आगमओ भावज्झयणे ? ૧. उ. नो आगमओ भावज्झयणे - ૧. अज्झष्पस्सा यणं, कम्माणं अवचओ उवचियाणं । अणुवचओय नवाणं, तम्हा अज्झयणमिच्छंति ॥१२५॥ सेतं णो आगमओ भावज्जयणे। से तं भावज्झयणे । सेतं अज्झयणे । અનુ. સુ. ૬૨૬-૬૪૬ ૨૮૩. અપ્લીન-નિષ્યેવો ૬. (૨) સે જિં તું બન્નીને ? ૩. અગ્નીને-ષવિદે પળત્તે, તં નહીં - છુ. ગમખ્વીને, ૨. વાળીને, રૂ. બનીને, ૪. ભાવીને णाम-ठवणाओ पुव्ववण्णियाओ । से किं तं दव्वज्झीणे ? પ્ર. આનું કોઈ દૃષ્ટાંત છે ? ઉ. પ્ર. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યાધ્યયન શું છે ? ૩. પત્ર અથવા પુસ્તકમાં લખેલ અધ્યયન જ્ઞાયક શરીરભવ્યશરીર-વ્યતિરિક્ત દ્રવ્યાધ્યયન કહેવાય છે. પ્ર. ઉ. પ્ર. ઉ. (જેમ કોઈ ઘડામાં હમણાં ઘી અથવા મધુ ભરેલ નથી તો પણ તેને) આ ધૃતકુંભ હશે, આ મકુંભ હશે એવું કહેવું. આ ભવ્ય શરીર દ્રવ્યાધ્યયન છે. ૧૦૬૯ આ જ્ઞાયકશરીર - ભવ્યશરીર - વ્યતિરિક્ત વ્યાધ્યયન છે. આનો આગમ દ્રવ્ય - અધ્યયન છે. આ દ્રવ્યાધ્યયન છે. ભાવ-અધ્યયન શું છે ? - ભાવ-અધ્યયન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. આગમભાવ-અધ્યયન, ૨. નો આગમભાવ અધ્યયન. આગમભાવ-અધ્યયન શું છે ? જે અધ્યયનનાં અર્થનો જ્ઞાતા હોવાની સાથે તેમાં ઉપયોગયુક્ત પણ હોય. આ આગમભાવ-અધ્યયન છે. પ્ર. નો આગમભાવ અધ્યયન શું છે ? ઉ. નો આગમભાવ- અધ્યયન આ પ્રમાણે છે સામાયિક આદિ અધ્યયનમાં ચિત્તને લગાવવા, ઉપાર્જીત કર્મોનો ક્ષય કરવા અને નવીન કર્મોનો બંધ ન કરવા દેવાનાં કારણે સાધક અધ્યયનની અભિલાષા કરે છે. આ નોઆગમભાવ-અધ્યયન છે. આ ભાવઅધ્યયન છે. આ અધ્યયન છે. ૧૮૩, "અક્ષીણ" (અક્ષય) નો નિક્ષેપ : પ્ર. (૨) અક્ષીણ શું છે ? ઉ. અક્ષીણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નામ-અક્ષીણ, ૨. સ્થાપના-અક્ષીણ, ૩. દ્રવ્ય-અક્ષીણ, ૪. ભાવ-અક્ષીણ. નામ અને સ્થાપના અક્ષીણ પૂર્વવત્ છે. પ્ર. દ્રવ્ય-અક્ષીણ શું છે ? Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. दब्वज्झीणे दुविहे पण्णत्ते, तं जहा ૨. ગામમાં ૨, ૨. નો મા+મો યા प. से किं तं आगमओ दवज्झीणे? उ. आगमओ दवज्झीणे-जस्स णं अज्झीणे त्ति पदं सिक्खितं ठितं जितं मितं परिजितं तं चेव जहा दबज्झयणे तहा भाणियब्वं। से तं आगमओ दबज्जीणे। प. से किं तं नो आगमओ दबज्झीणे? उ. नो आगमओ दब्बझीणे तिविहे पण्णत्ते, तं जहा- . ૨. નાયરીરન્સીને, ૨. વિસરીવન્નીને, ३. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे। ૩. प. से किं तं जाणयसरीरदब्वज्झीणे? अज्झीणपयत्थाहिकारजाणयस्स जं सरीरयं ववगय-चुत-चइत-चत्तदेहं जहा दबज्झयणे तहा મળિયો ઉ. દ્રવ્ય-અક્ષીણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમ દ્રવ્ય- અક્ષીણ શું છે ? આગમ દ્રવ્ય- અફીણ જેણે અક્ષણ” આ પદને સીખી લીધું છે. સ્થિર, જીત, મિત, પરિજીત કર્યું છે ઈત્યાદિ જેવું દ્રવ્ય-અધ્યયનમાં કહ્યું છે તેવું જ અહીં કહેવું જોઈએ. આ આગમથી દ્રવ્ય-અક્ષીણ છે. પ્ર. નો આગમથી દ્રવ્ય-અક્ષીણ શું છે. અર્થાતુ કેટલા પ્રકારનાં કહ્યા છે ? નો આગમદ્રવ્ય- અક્ષીણ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય- અક્ષણ, ૨. ભવ્ય શરીર દ્રવ્ય- અક્ષીણ, ૩. જ્ઞાયક શરીર- ભવ્ય શરીર- વ્યતિરિક્ત-દ્રવ્યઅક્ષીણ. જ્ઞાયક શરીર દ્રવ્ય- અક્ષીણ શું છે ? ઉ. અક્ષણ પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત, શ્રુત, અવિત, ત્યક્તદેહ આદિનું વર્ણન જેવું દ્રવ્યઅધ્યયનમાં કહ્યું છે તેવી જ રીતે અહીં પણ કહેવું જોઈએ. આ જ્ઞાયક શરીર-દ્રવ્ય-અક્ષીણ છે. ભવ્ય શરીર દ્રવ્ય-અક્ષીણ શું છે ? ઉ. સમય પૂર્ણ થતાં જે જીવ યોનિથી નીકળીને ઉત્પન્ન થયો આદિનું વર્ણન જેવું ભવ્ય શરીર દ્રવ્યઅધ્યયનમાં કહ્યું તેવી જ રીતે અહીં પણ કહેવું જોઈએ. આ ભવ્ય શરીર દ્રવ્ય-અક્ષીણ છે. પ્ર. જ્ઞાયક શરીર- ભવ્ય શરીર- વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષણ શું છે ? ઉ. સર્વકાશ-શ્રેણિ.’ આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત- દ્રવ્ય અક્ષણ છે. આ નો આગમથી દ્રવ્ય - અક્ષણ છે. આ દ્રવ્ય-અક્ષણ છે.. से तं जाणयसरीरदबज्झीणे। प. से किं तं भवियसरीरदब्वज्झीणे? उ. भवियसरीरदब्वज्झीणे-जेजीवेजोणीजम्मणनिक्खंते एवं जहा दबझयणे तहा भाणियब्वं । से तं भवियसरीरदव्वज्झीणे। प. से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झीणे? ૩. સવા સિટી 1 से तं जाणयसरीरभवियसरीरवइरित्तेदव्वज्झीणे। से तं नो आगमओ दबझीणे से तं दबज्मीणे। Page #516 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૭૧ ૫. જે જિં તું માવંન્નીને ? પ્ર. ભાવ- અક્ષીણ શું છે ? उ. भावज्झीणे-दुविहे पण्णत्ते, तं जहा ઉ. ભાવ-અક્ષીણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. ગામ ૧, ૨. નો સામનો યા ૧. આગમથી, ૨. નો આગમથી. प. से किं तं आगमओ भावज्झीणे? । પ્ર. આગમથી ભાવ-અક્ષીણ શું છે ? उ. आगमओ भावज्झीणे जाणए उवउत्ते। ઉ. જે જાણતા હોય અને ઉપયોગથી યુક્ત હોય તેજ આગમની અપેક્ષાએ ભાવ અક્ષીણ છે. से तं आगमओ भावज्जीणे। આ આગમથી ભાવ-અક્ષીણ છે. प. से किं तं नो आगमओ भावज्झीणे? પ્ર. નો આગમભાવ- અક્ષીણ શું છે ? ૩. નો સામનો ભાવક્કળ ઉ. નો આગમભાવ- અક્ષણजहा दीवा दीवसयं पइप्पए, दिप्पए य सो दीवो। જેમ દીપક બીજા સૈકડો દીપકોને પ્રજ્વલિત दीवसमा आयरिया दिपंति,परंचदीवेंति॥१२६॥ કરીને પણ સ્વયં પ્રદીપ્ત રહે છે, તેવી જ રીતે આચાર્ય પણ દીપકની જેમ સ્વયં દેદીપ્યમાન હોય છે અને બીજા શિષ્યવર્ગને પણ દેદીપ્યમાન કરે છે. से तं नो आगमओ भावज्जीणे। सेतं भावमीणे। આ નો આગમભાવ-અક્ષણ છે. આ ભાવજે તે ગો - ગુ. સુ. ૬૪૭-૧૧૭ અલીણ છે. આ અક્ષીણ છે. ૨૮૪, ગાય-જિજેવો ૧૮૪, “આય” (પ્રાપ્તિ) નો નિક્ષેપ : . () સે પિં તે મા? પ્ર. (૩) પ્રાપ્તિ શું છે ? उ. आए-चउविहे पण्णत्ते, तं जहा ઉ. પ્રાપ્તિ ચાર પ્રકારની કહી છે, જેમકે – . નામg, ૨. વITU, ૩. વાઈ, ૪. માવાને ૧. નામ-પ્રાપ્તિ, ૨. સ્થાપના-પ્રાપ્તિ, ૩. દ્રવ્ય પ્રાપ્તિ, ૪. ભાવ-પ્રાપ્તિ. नाम ठवणाओ पुवभणियाओ। નામ પ્રાપ્તિ અને સ્થાપના-પ્રાપ્તિનું વર્ણન પૂર્વોક્ત નામ અને સ્થાપના આવશ્યકનાં અનુરુપ છે. g, સે જિં તે વાણ? પ્ર. દ્રવ્ય- પ્રાપ્તિ શું છે ? ૩. દ્વાપ-વિદે પૂજે, નહીં ઉ. દ્રવ્ય- પ્રાપ્તિ બે પ્રકારની કહી છે, જેમકે – . મામો ૨. નો સામનો યા ૧. આગમથી, ૨. નો આગમથી. प. से किं तं आगमओ दवाए ? પ્ર. આગમથી દ્રવ્ય પ્રાપ્તિ શું છે ? उ. जस्स णं आए त्ति पयं सिक्खितं ठितं -जाव- ઉ. જેણે “પ્રાપ્તિ આ પદ સીખી લીધું છે, સ્થિર કરી अणुवओगो दवमिति कटु -जाव- जावइया લીધું છે -ચાવતુ- ઉપયોગ રહિત હોવાથી अणुवउत्ता आगमओ तावइया ते दब्वाया। દ્રવ્યરૂપ છે -વાવ- જેટલા ઉપયોગ રહિત છે તેટલા જ આગમથી દ્રવ્ય પ્રાપ્તિ છે. से तं आगमओ दवाए। આ આગમથી દ્રવ્ય-પ્રાપ્તિ છે. प. से किं तं नो आगमओ दवाए? પ્ર. નો આગમ દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? उ. नो आगमओ दवाए तिविहे पण्णत्ते, तं जहा ઉ. નો આગમ દ્રવ્ય-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૨ प. से किं तं जाणयसरीरदव्वाए ? ૩. ૬. ૩. ૨. નાયસરીરવવા, ૨. મવિયસરીરવનાથુ, ३. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए । ૬. आयपयत्थाहिकार जाणगस्स जं सरीरगं ववगयचुत चइय चत्तदेहं सेसं जहा दव्वज्झयणे । से तं जाणयसरीरदव्वाए । से किं तं भवियसरीरदव्वाए ? जे जीवे जोणीयजम्मणणिक्खंते- सेसं जहा दव्वज्झयणे । से तं भवियसरीरदव्वाए । से किं तं जाणयसरीरभवियसरीरखइरित्ते दव्वाए ? उ. जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तिविहे વળત્તે, તું બહા ૨. જો, ૨. છુપાવળિ', રૂ. હોમુત્તરિ । - અનુ. સુ. ૬૬૮-૬૬૬ १८५. लोइय दव्वाय ૬. से किं तं लोइए ? ૩. તોફ તિવિષે વાત્તે, તે નદા . 'સવિત્તે, ર. અશ્વિત્તે, રૂ. મીતણ્ ય । से किं तं सचित्ते ? ૬. ૩. સવિત્ત તિવિષે પત્તે, તં નહા ૧. ધ્રુવયાળ, ૨. ચડયાળ, રૂ. અયાળ | दुपयाणं दासाणं दासीणं, चउप्पयाणं आसाणं हत्थीणं, अपयाणं अंबाणं अंबाडगाणं आए । ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય-પ્રાપ્તિ, ૨. ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ, ૩. જ્ઞાયક શરીર--ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્યપ્રાપ્તિ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. જ્ઞાયક શરીર દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? ઉ. "પ્રાપ્તિ” પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું વ્યપગત, ચ્યુત, અવિત ત્યક્ત શરીર જ્ઞાયક શરીર-દ્રવ્ય પ્રાપ્તિ છે. બાકીનું વર્ણન દ્રવ્યાધ્યયન જેવું જ છે. આ જ્ઞાયક શરીર નોઆગમ દ્રવ્ય પ્રાપ્તિ છે. ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? પ્ર. ઉ. સમય પૂર્ણ થતાં યોનિથી નીકળીને જે જન્મને પ્રાપ્ત થયું. ઈત્યાદિ ભવ્ય-શરીર દ્રવ્ય- અધ્યયનનાં વર્ણનની સમાન ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ છે. આ ભવ્ય શરીર દ્રવ્ય-પ્રાપ્તિ છે. પ્ર.જ્ઞાયક શરીર-ભવ્યશરીર-વ્યતિરિક્ત-દ્રવ્ય પ્રાપ્તિ શું છે ? ઉ. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્ય પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. લૌકિક, ૨. કુપ્રાવચનિક, ૩. લોકોત્તર. ૧૮૫, લૌકિક દ્રવ્ય પ્રાપ્તિ (દ્વિપદ ચતુષ્પદ આદિની પ્રાપ્તિ) પ્ર. લૌકિક દ્રવ્ય-પ્રાપ્તિ શું છે ? ઉ, લૌકિક દ્રવ્ય-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. પ્ર. સચિત્ત-લૌકિક-પ્રાપ્તિ શું છે ? ઉ. સચિત્ત-લૌકિક-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. દ્વિપદ-પ્રાપ્તિ, ૨. ચતુષ્પદ-પ્રાપ્તિ, ૩. અપદપ્રાપ્તિ. આમાંથી દાસ-દાસીઓની પ્રાપ્તિ દ્વિપદ-પ્રાપ્તિ છે, અશ્વો, હાથીઓની પ્રાપ્તિ ચતુષ્પદ-પ્રાપ્તિ છે. કેરી, આમળાનાં વૃક્ષો આદિની પ્રાપ્તિ અપદપ્રાપ્તિ છે. Page #518 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન सेतं सचित्ते । प से किं तं अचित्ते ? ૩. અવિત્તે-મુવળ-રચય-મળિ-મોત્તિય-સંહ-સિવાલ-રત્તરયળાનું (સંતસાવપ્નસ) ઞાÇ सेतं अचित्ते । ૧. સે જિં તું મસ! ? उ. मीसए - दासाणं दासीणं आसाणं हत्थीणं समाभरियाउज्जालंकियाणं आये । सेतं मीसए । सेतं लोइए । प से किं तं कुप्पावयणिए ? ૩. દુખાવળિ તિવિષે પાત્તે, તં નહીં ૨. સચિત્તે, ર્. અવિત્તે, રૂ. મીમલ્ ય । तिण्णि वि जहा लोइए । सेतं कुप्पावयणिए । १८६. लोगुत्तरिय दव्वाय ૬. ૩. ૬. से किं तं लोगुत्तरिए ? ૩. સ્રોનુત્તરિ તિવિષે વાત્તે, તે નદા ૨. સવિત્તે, ૨. અવિત્તે, રૂ. મીતણ્ ય । से किं तं सचित्ते ? सचित्ते-सीसाणं सिस्सिणियाणं आए । से तं सचित्ते । से किं तं अचित्ते ? અનુ. મુ. બ ૬ ૬-૬ ૭૦ ૬. उ. अचित्ते-पडिग्गहाणं वत्थाणं कंबलाणं पायपुंछणाणं આપ્ से तं अचित्ते । ૫. સે જિં તું મસઇ ? उ. मीसए-सीसाणं सिस्सिणियाणं सभंडोवकरणाणं ઞ” | सेतं मीसए । सेतं लोगुत्तरिए । આ સચિત્ત પ્રાપ્તિ છે. અચિત્ત પ્રાપ્તિ શું છે ? સોના, ચાંદી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ, રક્તરત્ન આદિ સારવાન્ દ્રવ્યની પ્રાપ્તિ અચિત્તપ્રાપ્તિ છે. આ અચિત્ત પ્રાપ્તિ છે. પ્ર. મિશ્ર પ્રાપ્તિ શું છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ૧૦૭૩ પ્ર. કુપ્રાવચનિક- પ્રાપ્તિ શું છે ? ઉ. કુપ્રાવચનિક-પ્રાપ્તિ પણ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - અલંકારાદિથી તથા વાદ્યોથી વિભૂષિત દાસદાસીઓ, ઘોડા, હાથીઓ આદિની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે. પ્ર. ઉં. આ મિશ્ર પ્રાપ્તિ છે, આ લૌકિક-પ્રાપ્તિ છે. ૧૮૬, લોકોત્તરિક દ્રવ્ય પ્રાપ્તિ (શિષ્યાદિની પ્રાપ્તિ) પ્ર. લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ? ઉ. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. આ ત્રણે લૌકિક - પ્રાપ્તિની જેમ છે. આ કુપ્રાવચનિક પ્રાપ્તિ છે. લોકોત્તરિક - પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે અચિત્ત- લોકોત્તરિક-પ્રાપ્તિ શું છે ? પાત્ર, વસ્ત્ર, કંબલ, પાદપ્રોચ્છન આદિની પ્રાપ્તિ અચિત્ત (લોકોત્તરિક) પ્રાપ્તિ કહેવાય છે. આ અચિત્ત પ્રાપ્તિ છે. પ્ર. મિશ્ર (લોકોત્તરિક) પ્રાપ્તિ શું છે ? ઉ.ભંડોપકરણાદિ સહિત શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ મિશ્ર પ્રાપ્તિ કહેવાય છે. આ મિશ્ર પ્રાપ્તિ છે. આ લોકોત્તરિક પ્રાપ્તિ છે. ૧. સચિત્ત, ૨. અચિત્ત, ૩. મિશ્ર. સચિત્ત- લોકોત્તરિક- પ્રાપ્તિ શું છે ? શિષ્ય-શિષ્યાઓની પ્રાપ્તિ સચિત્ત (લોકોત્તરિક) પ્રાપ્તિ છે. આ સચિત્ત પ્રાપ્તિ છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दवाए। આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્ય પ્રાપ્તિ છે. से तं नो आगमओ दबाए। से तं दवाए। આ નો આગમ દ્રવ્ય-પ્રાપ્તિ છે. આ દ્રવ્ય-પ્રાપ્તિ - . મુ. ૬૭૨-૬ ૭૪ १८७. पसत्थापसत्थ भावाए ૧૮૭. પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવોની પ્રાપ્તિ : g. તું માવાઈ ? પ્ર. ભાવ-પ્રાપ્તિ શું છે ? ૩. માવાઈ-વિદે વજાત્તે, તે ના ઉ. ભાવ-પ્રાપ્તિ બે પ્રકારની કહી છે, જેમકે - . ગામમાં ૧૨, નો ગમો જા ૧. આગમથી, ૨. નો આગમથી. v સે જિં તે ગામો માવાણ? પ્ર. આગમ ભાવ-પ્રાપ્તિ શું છે ? उ. भावाए-जाणए उवउत्ते। ઉ. પ્રાપ્તિપદનાં જ્ઞાતા અને સાથે જ ઉપયોગથી યુક્ત જીવ આગમ ભાવ પ્રાપ્તિ છે. से तं आगमओ भावाए। આ આગમભાવ- પ્રાપ્તિ છે. प. से किं तं नो आगमओ भावाए? પ્ર. નો આગમભાવ-પ્રાપ્તિ શું છે ? उ. नो आगमओ भावाए-दुविहे पण्णत्ते, तं जहा- ઉ. નો આગમભાવ-પ્રાપ્તિ બે પ્રકારની કહી છે, જેમકે - ૨. પ્રત્યે ૨, ૨. અપત્યે જા ૧. પ્રશસ્ત, ૨. અપ્રશસ્ત. કિં સત્યે? પ્ર. પ્રશસ્ત નોઆગમભાવ પ્રાપ્તિ શું છે ? ૩. સત્ય-તિવિષ્ટ gujત્ત, તે નહીં ઉ. પ્રશસ્ત નોઆગમભાવ-પ્રાપ્તિ ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૨. "ITUTIg, ૨. સંસVITU, રૂ, વરિત્તાપ | ૧. જ્ઞાન-પ્રાપ્તિ, ૨, દર્શન-પ્રાપ્તિ, ૩. ચારિત્ર પ્રાપ્તિ. જે તે આ પ્રશસ્ત-ભાવ-પ્રાપ્તિ છે. 1. તે હિં હં અપસત્યે? અપ્રશસ્ત નોઆગમભાવ-પ્રાપ્તિ શું છે ? उ. अपसत्थे-चउविहे पण्णत्ते, तं जहा ઉ. અપ્રશસ્તનો આગમભાવ-પ્રાપ્તિ ચાર પ્રકારની કહી છે, જેમકે – . રાઇ, ૨. માTIU, ૩. માથા, ૪. હોમાઈ | ૧. ક્રોધ-પ્રાપ્તિ, ૨. માન-પ્રાપ્તિ, ૩, માયા પ્રાપ્તિ, ૩, લોભ-પ્રાપ્તિ. से तं अपसत्ये। सेतं णो आगमओ भावाए। આ પ્રશસ્ત ભાવ-પ્રાપ્તિ છે. આનો આગમભાવ પ્રાપ્તિ છે. से तं भावाए। सेतं आए। આ ભાવ-પ્રાપ્તિ છે. આ પ્રાપ્તિ છે. - અનુ. સુ. ૬૭-૬૭૨ ૨૮૮, પાપ- ળિયો ૧૮૮. "ક્ષપણા”નો નિક્ષેપ : g. (૪) તે જિં તે વા? પ્ર. (૪) ક્ષપણા શું છે ? उ. झवणा चउब्विहा पण्णत्ता, तं जहा ઉ. ક્ષપણા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૨. નામાવIT, ૨. વU/વિIT, રૂ.તત્ત્વક્તવ, ૧. નામ ક્ષપણા, ૨. સ્થાપના ક્ષપણા, ૩. દ્રવ્ય૪. ભવિષ્કાવા | ક્ષપણા, ૪. ભાવ ક્ષપણા. પ્ર. Page #520 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૭પ णाम ठवणाओ पुब्वभणियाओ। g, સે લિં વં બ્રક્સવ ? उ. दवज्झवणा-दुविहा पण्णत्ता, तं जहा . માનો ય, ૨. નો સામનો ચ | प. से किं तं आगमओ दव्वज्झवणा? उ. जस्स णं झवणेति पदं सिक्खियं ठितं जितं मितं परिजियं, सेसं जहा दबज्झयणे तहा માળિયવ -નવ से तं आगमओ दबझवणा। प. से किं तं नो आगमओ दवज्झवणा? उ. नो आगमओ दव्वज्झवणा-तिविहा पण्णत्ता, तंजहा ૨. ના સરીરāાવUTT, ૨. વિસરીરત્રવા, ३. जाणयसरीरभवियसरीरवइरित्ता दवझवणा । નામ અને સ્થાપનાક્ષપણા પૂર્વવત છે. પ્ર. દ્રવ્ય ક્ષપણા શું છે ? ઉ. દ્રવ્ય ક્ષપણા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આગમથી, ૨. નો આગમથી. પ્ર. આગમ દ્રવ્ય ક્ષપણા શું છે ? ઉ. જેણે 'ક્ષપણા' આ પદ સીખી લીધું છે, સ્થિર, જીત, મિત અને પરિજીત કરી લીધું છે. ઈત્યાદિ દ્રવ્યાધ્યયનનાં સમાન કહેવું જોઈએ -વાવત આ આગમથી દ્રવ્ય પણ છે. પ્ર. નો આગમદ્રવ્ય- ક્ષપણા શું છે ? નો આગમ દ્રવ્ય ક્ષપણા ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. જ્ઞાયક શરીર દ્રવ્ય ક્ષપણા, ૨. ભવ્ય શરીર દ્રવ્ય ક્ષપણા, ૩. જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત - દ્રવ્યક્ષપણા. પ્ર. જ્ઞાયક શરીર-દ્રવ્યક્ષપણા શું છે ? ઉ. જ્ઞાયક શરીર-દ્રવ્યક્ષપણા ક્ષપણા' પદનાં અર્થાધિકારનાં જ્ઞાતાનું પગત, ચુત, ચ્યવિત, ત્યક્ત શરીર ઈત્યાદિ વર્ણન દ્રવ્ય-અધ્યયનનાં સમાન છે. આ જ્ઞાયક શરીર દ્રવ્યક્ષપણા છે. ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા શું છે ? સમય પૂર્ણ થતાં જે જીવ ઉત્પન્ન થયું અને પ્રાપ્ત શરીરથી જીનોપદિષ્ટ ભાવના અનુસાર ભવિષ્યમાં 'ક્ષપણા' પદને શીખશે, પરંતુ હમણાં શીખેલ નથી, એવા તે શરીર ભવ્ય શરીર દ્રવ્યક્ષપણા છે. प. से किं तं जाणयसरीरदव्वज्झवणा? उ. जाणयसरीरदव्वज्झवणा-झवणापयत्थाहिकार जाणयस्स जं सरीरयं ववगय-चुय-चइय-चत्तदेहं, सेसं जहा दबज्झयणे। S से तं जाणयसरीर दबझवणा । प, से किं तं भवियसरीरदव्वज्झवणा? भविय सरीरदब्वज्झवणा-जे जीवे जोणीजम्मणणिक्खंते इमेणं चेव आयत्तएणं सरीर समुस्सएणं जिणदिठेणं भावेणं झवणे त्ति पयं सेयकाले सिक्खिस्सइ, ण ताव सिक्खइ। . હિતો? उ. जहा अयं घयकुंभे भविस्सइ, अयं महुकुंभे भविस्सइ। से तं भवियसरीरदवझवणा। प. से किं तं जाणयसरीर भवियसरीर वइरित्ता પ્ર. આના માટે શું દૃષ્ટાંત છે ? ઉ. (જેમ કોઈ ઘડામાં હમણા ઘી અથવા મધુ ભરેલ નથી, પરંતુ ભવિષ્યમાં ભરવાની અપેક્ષાએ) હમણાથી આ ઘી નો ઘડો થશે, આ મધુનો ઘડો થશે એવું કહેવું. આ ભવ્ય શરીર દ્રવ્ય પણ છે. પ્ર. જ્ઞાયક શરીર-ભવ્ય શરીર- વ્યતિરિક્ત-દ્રવ્યક્ષપણા શું છે ? જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત-દ્રવ્યક્ષપણા જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્ય પ્રાપ્તિના સમાન જાણવો જોઈએ. ૩. जहाजाणयसरीरभवियसरीरवइरित्तेदवाएतहा भाणियब्बा। નહિ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सेतं जाणयसरीरभवियसरीरवइरित्ता दबझवणा। આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યક્ષપણા છે. सेतंनो आगमओ दवझवणा।सेतं दबझवणा। આ નો આગમ દ્રવ્ય ક્ષપણા છે. આ દ્રવ્ય-ક્ષપણા છે. v સે કિં તે માવજ્જવા ? પ્ર. ભાવક્ષપણા શું છે ? उ. भावज्झवणा-दुविहा पण्णत्ता, तं जहा ઉ. ભાવક્ષપણા બે પ્રકારની કહી છે, જેમકે. ગામનો ૨, ૨. ની બાજુમો ચા ૧. આગમથી, ૨. નો આગમથી. से किं तं आगमओ भावज्झवणा? પ્ર. આગમ ભાવક્ષપણા શું છે ? उ. आगमओ भावज्झवणा-झवणापयत्थाहिकार ક્ષપણા આ પદનાં અર્થાધિકારનો ઉપયોગ યુક્ત जाणए उवउत्ते। જ્ઞાતા આગમ ભાવ ક્ષપણા છે. से तं आगमओ भावज्झवणा। આ આગમ ભાવક્ષપણા છે. प. से किं तं णो आगमओ भावज्झवणा? પ્ર. નો આગમભાવ ક્ષપણા શું છે ? उ. णो आगमओ भावज्झवणा-दुविहा पण्णत्ता, तं ઉ. નો આગમ ભાવક્ષપણા બે પ્રકારની કહી છે, નહીં જેમકે - ૬. સત્યા , ૨. મUસત્યા થી ૧. પ્રશસ્તભાવ ક્ષપણા, ૨. અપ્રશસ્તભાવ ક્ષપણા. પ્ર. (નો આગમ) પ્રશસ્તભાવ ક્ષપણા શું છે ? उ. पसत्था-चउब्विहा पण्णत्ता, तं जहा ઉ. (નો આગમ) પ્રશસ્તભાવ ક્ષપણા ચાર પ્રકારની કહી છે, જેમકે. હજ્જવUTT, ૨. માઈક્રવUTT, ૩. માયક્રવIT, ૧. ક્રોધ ક્ષપણા, ૨. માન ક્ષપણા, ૩, માયા ક્ષપણા, ૪, મજ્જવIT I ૪. લોભ ક્ષપણા. से तं पसत्था। આ પ્રશસ્તભાવ પણ છે. g, સે જિં મપૂસત્યા ? પ્ર. અપ્રશસ્તભાવ ક્ષપણા શું છે ? उ. अप्पसत्था-तिविहा पण्णत्ता, तं जहा ઉ. અપ્રશસ્તભાવ ક્ષપણા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૨. નાઈજ્જવUTT, ૨. ટૂંસાવIT, ૧. જ્ઞાન ક્ષપણા, ૨. દર્શન ક્ષપણા. રૂ. ચરિત્તજ્જવUT T. ૩. ચારિત્ર ક્ષપણા. सेतं अप्पसत्था । से तं नो आगमओ भावझवणा। આ અપ્રશસ્તભાવ પણ છે. આ નો આગમભાવ ક્ષપણા છે. से तं भावज्झवणा । से तं शवणा। આ ભાવક્ષપણા છે, આ ક્ષપણા છે, से तं ओहनिष्फण्णे। આ ક્ષપણા ઘનિષ્પન્નનિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું. - અનુ. સુ. ૧૮૦-૫૬૨ - ૨૮૨. (૨) નામનો સમક્ષ નિવો- ૧૮૯. (૨) નામનિષ્પન્નમાં સામાયિકનો નિક્ષેપ : 1. સે જિં તેં નામનિBOUT ? પ્ર. નામનિષ્પન્ન નિક્ષેપ શું છે ? उ. नामनिप्फण्णे-सामाइए से समासओ चउबिहे ઉ. નામનિષ્પન્ન “સામાયિક” છે. તે ચાર પ્રકારની पण्णत्ते, तं जहा કહી છે, જેમકે Page #522 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૭૭ પ્ર. १.णामसामाइए,२.ठवणासामाइए,३.दचसामाइए, ૧. નામ સામાયિક, ૨. સ્થાપના સામાયિક, ૪. માવામા | ૩. દ્રવ્ય સામાયિક, ૪. ભાવસામાયિક. णाम-ठवणाओ पुव्वभणियाओ। નામસામાયિક અને સ્થાપના સામાયિક પૂર્વવત છે. दवसामाइए वि तहेव। દ્રવ્ય સામાયિક પણ તેવી જ રીતે જાણવું જોઈએ. से तं भवियसरीरदब्वसामाइए। આ ભવ્યશરીર દ્રવ્ય સામાયિક છે. से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત દ્રવ્ય दव्वसामाइए? સામાયિક શું છે ? जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए- ઉ. પત્રમાં અથવા પુસ્તકમાં લખેલ સામાયિક પદ જ્ઞાયક पत्तयपोत्थयलिहियं । શરીર - ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક છે. से तंजाणयसरीरभवियसरीरवइरित्तेदब्बसामाइए। આ જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક છે. सेतं नो आगमओ दब्वसामाइए। से तं दध्वसामाइए। આ નો આગમ દ્રવ્ય સામાયિક છે, આ દ્રવ્ય સામાયિક છે. . સે ભવસામારૂા? પ્ર. ભાવ સામાયિક શું છે ? ૩. મવસીમાડુ-વિદે goor, તે નહીં ઉ. ભાવ સામાયિક બે પ્રકારની કહેવામાં આવી છે, જેમકે - ૧. આગમ ભાવ સામાયિક, ૨. નો સામનો યા ૨. નો આગમભાવ સામાયિક. प. से किं तं आगमओ भावसामाइए? પ્ર. આગમભાવ સામાયિક શું છે ? उ. आगमओ भावसामाइए - सामाइयपयत्थाहि- ઉ. સામાયિક પદનાં અર્થાધિકારનો ઉપયોગ યુક્ત कारजाणए उवउत्ते। જ્ઞાયક આગમથી ભાવ-સામાયિક છે. से तं आगमओ भावसामाइए। આ આગમ ભાવ સામાયિક છે. - અનુ. સુ. ૧૬૩-૧૮ १९०. भाव सामाइए समण सरूवं ૧૯૦. ભાવ સામાયિકમાં શ્રમણનું સ્વરૂપ : प. से किं तं नो आगमओ भावसामाइए ? પ્ર. નો આગમભાવ સામાયિક શું છે ? उ. नोआगमओ भावसामाइए ઉ. નો આગમભાવ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છેजस्स सामाणिओ अप्पा, संजमे णियमे तवे । જેની આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२७॥ છે તે ભાવ સામાયિક છે, એવું કેવળી ભગવાને કહેવું છે. जो समो सव्वभूएसु, तसेसु, थावरेसु य । જે સર્વભૂતો, ત્રસ, સ્થાવર આદિ પ્રાણીઓનાં तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२८॥ પ્રતિ સમભાવ ધારણ કરે છે તે ભાવસામાયિક છે, એવું કેવળી ભગવાને કહેલું છે. जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सबजीवाणं । જે પ્રમાણે મને દુઃખ પ્રિય નથી, તેવી રીતે બધા न हणइ न हणावेइ य समं, मणती तेण सो જીવોને પણ દુઃખ પ્રિય નથી, એવું જાણીને જે સ્વયં કોઈ પ્રાણીનું હનન કરતાં નથી, બીજાથી સમો ફરા કરાવતા નથી અને હનન કરવાની અનુમોદના કરતા નથી. પરંતુ બધા જીવોને પોતાના સમાન માને છે, તેજ શ્રમણ કહેવાય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णत्थि य से कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । જેને સમસ્ત જીવોમાંથી કોઈ પણ જીવનાં પ્રતિ દ્વિપ एएण होइ समणो, एसो अन्नो विपज्जाओ॥१३०॥ નથી અને રાગ પણ નથી આ કારણથી તે શ્રમણ હોય છે. આ પણ પ્રકારાન્તરથી શ્રમણનો અર્થ છે. ૨. ૩ર ૨. િિર રૂ. 17| ૪. સા૨૬. નહતત્ર, જે ૧. સર્ષ, ૨. ગિરિ (પર્વત), ૩. અગ્નિ, ૬. તHIT સમ ચ નો હા ૭, મમર ૮. મિા, ૪. સાગર, ૫. આકાશતળ, ૬. વૃક્ષસમૂહ, ૭. કમર, ९. धरणि, १०. जलरूह ११. रवि १२. पवण ૮. મૃગ, ૯, પૃથ્વી, ૧૦. કમળ, ૧૧. સૂર્ય અને સમો ય સ સમો | ૨૩ . ૧૨. પવનનાં સમાન હોય છે તે શ્રમણ છે. तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ શ્રમણ ત્યારે જ સંભવિત છે જ્યારે તે પ્રશસ્ત पावमणो। મનવાળા હોય અને ભાવોથી પણ પાપી મનવાળા ન હોય, જે માતા-પિતા આદિ સ્વજનોમાં અને सयणेयजणेयसमो,समोय माणावमाणेसु॥१३२॥ પરજનોમાં સમભાવી હોય અને માન-અપમાનમાં સમભાવનો ધારક હોય. છે તે તો આમ ભાવસામા / . આ નોઆગમભાવ સામાયિક છે. से तं भावसामाइए । से तं सामाइए। આ ભાવ સામાયિક છે, આ સામાયિક છે. તે તેનામાનિ - અનુ. સુ. ૧૧૬ આ નામનિપન નિક્ષેપ છે. ૧૨. (૩) કુતવિનિમનિયો- ૧૯૧. (૩) સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ : प. से किं तं सुत्तालावगनिष्फण्णे ? પ્ર. સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ શું છે ? उ. सुत्तालावगनिष्फण्णे- 'इदाणिंसुत्तालावगनिष्फण्णे ઉ. આ સમયે સૂત્રલા૫ક નિપન્ન નિક્ષે પની निक्खेवे' इच्छावेइ, पत्तलक्खणे वि ण णिक्खिप्पइ। પ્રરુપણા કરવાનો પ્રસંગ હોવા છતાં પણ નિક્ષેપ કરતાં નથી. g. ? પ્ર. શા માટે ? ૩. પવયં ઉ. સંક્ષિપ્ત કરવા માટે અર્થાતુ લઘુતાની અપેક્ષાએ इओ अत्थि तइये अणुओगद्दारे अणुगमे त्ति, કારણ કે- આગળ અનુગમ નામક ત્રીજા અનુયોગ तहिं णं णिक्खित्ते इह णिक्खित्ते भवइ, દ્વારમાં સૂત્રસ્પર્શી અનુયોગનું વર્ણન છે. માટે ત્યાં પર નિક્ષેપ કરવાથી અહીં નિક્ષેપ થઈ ગયો. અહીં इहं वा णिक्खित्ते तहिं णिक्खित्ते भवइ, નિક્ષેપ કરવાથી ત્યાં પણ નિક્ષેપ થઈ જાય છે. तम्हा इहंण णिक्खिप्पइ तहिं चेव णिक्खिप्पिस्सइ। એટલા માટે અહીં નિક્ષેપ ન કરતાં ત્યાં જ આનો નિક્ષેપ કરાય છે. જે તે નિરોલે - અનુ. સુ. ૬ ૦ ૦ આ નિક્ષેપ પ્રરૂપણા છે. ૧૨. અણુવાન મનુષ્યોને પવિ ૧૯૨. અનુગમ અનુયોગની પ્રરૂપણા : 3. સ વિ તે મજુને ? પ્ર. અનુગમ શું છે ? . જુમૈ-વિરે પત્તે, તે ઈ ઉ. અનુગમ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. સુરાપુનમે ચ, ૨. નિષ્ણુત્તિળુનમે યા ૧. સૂત્રોનુગમ, ૨. નિર્યુફત્યનુગમ. - . સુ. ૬ ૦? १९३. निज्जुत्तिअणुगमस्स परूवणा ૧૯૩. નિર્તુત્યનુગામની પ્રરૂપણા : v. તે પિં તે નિમ્નત્તિમg ને? પ્ર. નિત્યનુગમ શું છે ? Page #524 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અધ્યયન ૧૦૭૯ उ. निज्जुत्तिअणुगमे-तिविहे पण्णत्ते, तं जहा ઉ. નિકુંજ્યનુગમ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. निक्खेवनिज्जुत्तिअणुगमे, ૧. નિક્ષેપ નિત્યનુગમ, २. उवग्घायनिज्जुत्तिअणुगमे, ૨. ઉપોદઘાતનિત્યનુગમ, ३. सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे । ૩. સૂત્રસ્પર્શિક નિત્યનુગમ. प. से किं तं निक्खेवनिज्जुत्तिअणुगमे ? પ્ર. નિક્ષેપ નિર્યુફત્યનુગમ શું છે ? उ. निक्खेवनिज्जुत्तिअणुगमे-अणुगए। ઉ. નિક્ષેપની નિયુકિતનું અનુગમ પૂર્વવત જાણવું જોઈએ. प. से किं तं उवग्घायनिज्जुत्तिअणुगमे ? પ્ર. ઉપોદ્દાતનિત્યનુગમ શું છે ? उ. उवग्घायनिज्जुत्तिअणुगमे-इमाहिं दोहिं गाहाहिं ઉ. ઉપોદુધાતનિર્ધકૃત્યનગમનું સ્વરૂપ આ બે अणुगंतब्वे, तं जहा ગાથાઓથી જાણવું જોઈએ, જેમકે - .૩ , ૨. નિસે ય, રૂ. નિસામે, ૪. ઉત્ત, ૧. ઉદેશ, ૨. નિર્દેશ, ૩. નિર્ગમ, ૪. ક્ષેત્ર, ૬. ત્રિ, ૬. પુરિસે ચા ૫. કાળ, ૬. પુરૂષ, ૭. વાર, ૮. Tય, ૬. કરવા, ૨૦. ને, ૭. કારણ, ૮. પ્રત્યય, ૯. લક્ષણ, ૧૦, નય, ૨૨-૨૨. સમાચાર ગુમ | ૧૧. સમવતાર, ૧૨. અનુમત. ? રૂ. વિ ૧૪. વિદં ૨૫. સસ ? . , ૧૩. શું, ૧૪. કેટલા પ્રકારનાં, ૧૫. કોને, ૧૬. કયાં આગળ, १७. केसु १८. कहं १९. किच्चिरं हवइ कालं । ૧૭. શે માં, ૧૮, કયાં પ્રકારે, ૧૯. કેટલા સમય સુધી, २०. कइ २१. संतर २२. मविरहितं, ૨૦. કેટલા, ૨૧. સ૨, ૨૨. અવિરહિત, २३. भवा २४. ऽऽगरिस २५. फासण ૨૩, ભવ, ૨૪. આકર્ષ, ૨૫. સ્પર્શના, ૨૬. નિરૂત્ત ૨૬. નિર્યુકિત. से तं उबग्घायनिज्जुत्तिअणुगमे। આ ઉપોદ્દાતનિફિત્યનુગમ છે. - અનુ. કુ. ૬ ૦ ૨-૬ ૦૪ १९४. सुत्त फासिय णिज्जुत्ति अणुगम ૧૯૪. સૂત્ર સ્પર્શિક નિયુક્તિનું અનુગમ : प. से किं तं सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे ? પ્ર. સૂત્ર સ્પર્શિક નિફત્યનુગમ શું છે? उ. सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे सुत्तं उच्चारेयव्वं ઉ. જે સૂત્રની વ્યાખ્યા કરી રહ્યા છે તે સૂત્રને સ્પર્શ अखलियं अमिलियं अविच्चमेलियं पडिपुण्णं કરનારી નિર્યુકિતનાં અનુગમ સૂત્ર-સ્પર્શિકपडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं । નિર્યુફત્યનુગમ કહેવાય છે. આ અનુગમમાં અસ્મલિત અક્ષર છોડ્યા વગર ઉચ્ચારણ કરવું, અમિલિત પદમાં લેવ્યા વિના, અવ્યત્યાગ્રંડિત, (સમાન શાસ્ત્ર પાઠોને મિશ્રિત કર્યા વિના,) પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણધોષ, કઠોઠવિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપ સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. तो तत्थ णज्जिहितिं ससमयपयं वा, परसमयपयं આ પ્રમાણે સૂત્રનો ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય वा, बंधपयं वा, मोक्खपयं वा, सामाइयपयं वा, છે કે આ સ્વસમય પદ છે. આ પરસમયપદ છે. આ બંધપદ છે. આ મોક્ષપદ છે અથવા આ णो सामाइयपयं वा। સામાયિક-પદ છે, આ નોસામાયિક પદ છે. तो तम्मि उच्चारिए समाणे સૂત્રનો નિષ વિધિથી ઉચ્ચારણ કરવાથી केसिंचि भगवंताणं केइ अत्थाहिगारा अहिगया કેટલાએ સાધુ ભગવંતોને કેટલાય અર્થાધિકાર અવંતિ, અધિગત (જ્ઞાત) થઈ જાય છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ केसिंचि य केइ अणहिगया भवंति, तओ तेसिं કોઈ-કોઈને કેટલાક અર્વાધિકાર અનધિગત अणहिगयाणं अत्थाणं अभिगमणत्थाए पदेणं पदं (અજ્ઞાત) રહે છે. એટલા માટે તે અનધિગત वत्तइस्सामि અર્થોને પ્રાપ્ત કરવા માટે એક-એક પદની પ્રરૂપણા કરીશ. જેની વિધિ આ પ્રમાણે છે - ૨. સંહિતા ચ, ૨. Tટું વેવ, રૂ. લ્યો, ૧. સંહિતા, ૨. પદરચ્છેદ, ૩. પદોનો અર્થ, ૪. વિદા ૪. પદવિગ્રહ, ૫. ચાલવું, ૬. પ્રસિદ્ધિ. આ ५. चालणा य, ६. पसिद्धी य, छविहं विद्धि વ્યાખ્યા કરવાની વિધિનાં છ પ્રકાર છે. ત્રવરવું છે से तं सुत्तप्फासियनिज्जुत्ति अणुगमे । આ સૂત્ર સ્પર્શિક નિત્યનુગમ છે. से तं निज्जुत्तिअणुगमे । से तं अणुगमे । આ નિયુફત્યનુગમ છે, આ અનુગમ છે. - અનુ. સુ. ૬ ૦૬ १९५. नय अणुओगदारं ૧૯૫. નય અનુયોગ દ્વાર : પ્ર. નય શું છે ? उ. सत्त मूलणया पण्णत्ता, तं जहा ઉ. મૂળ નય સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ને મે, ૨. સંદે, રૂ. વવદરે, ૪. ઉષ્ણુસુ, ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ઇ. સ. ૬. સમfમફ૮, ૭. pવંભૂ તત્ય ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરુદ્ધ નય, ૭. એવંભૂતનય. णेगेहिं माणेहिं मिणइ तत्ती णेगमस्स १ य निरुत्ती। ૧. જે અનેક પ્રમાણોથી વસ્તુને જાણે છે, જે અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે આ નૈગમ નયની નિરુક્તિ અર્થાત્ વ્યુત્પતિ છે. सेसाणं पि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं ।। બાકીનાં નયોનાં લક્ષણ કરીશ. જેને તમે સાંભળો. संगहियपिंडियत्थं संगह २ वयणं समासओ बेंति । ૨. સમ્યક પ્રકારથી ગૃહીત એક જાતિનાં પદાર્થ જ જેનો વિષય છે આ સંગ્રહનયનાં વચન કહેવાય છે. वच्चइ विणिच्छियत्थं ववहारो ३ सब्बदब्वेसु ॥ ૩. વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવામાં નિમિત્તમાં પ્રવૃત્ત થાય છે. पच्चुप्पन्नग्गाही उज्जुसुओ ४ णयविही मुणेयव्यो। ૪. ઋજુ સૂત્રનય જ્વળ વર્તમાનકાળને ગ્રહણ કરે છે. इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो ५ ॥ પ. શબ્દનય પદાર્થની વિશેષતાને જ ગ્રહણ કરે છે. वत्थुओ संकमणं होइ अवत्थु णये समभिरूढे ६ । ૬. સમઢિનય વસ્તુથી ભિન્નને અવસ્તુ માને છે. वंजण-अत्थ-तदुभयं एवंभूओ ७ विसेसेइ ॥ ૭. એવંભૂતનય વ્યંજન અર્થ અને તદુભયને વિશેષ રૂપથી સ્થાપિત કરે છે. णायम्मि गिण्हियव्वे अगिण्हियवम्मि चेव अत्थम्मि । આ નયોનાં દ્વારા હેય અને ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥ કરીને તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે તેજ નય કહેવાય છે. सब्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामेत्ता । આ બધા નયોનાં પરસ્પર વિરુદ્ધ વર્ણનને तं सवनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥ સાંભળીને જે સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યક્ત્વ, ચારિત્ર ગુણમાં સ્થિત થાય છે. તે સાધુ છે. से तं नए। - અનુ. સુ. ૬ ૦ ૬ આ નયોનું સ્વરૂપ છે. ૨. ટાઈ એ. ૭, મુ. ઉપર Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૧ lfill illiliillallall tillllllllllllllli Ilailillallalllllllllllllllllliciansultatuitabilitainian Wilhill millllllllgirl: minertialitanillaiiliilitiiliiiiiiiiiiiiiiiiiial.aliwillu miniumલા#sittiiiiiiiiiiiii) " " " " - " Oc OT " " બ થs " " . " " " બા " " OS ) ૨૫. સંયત અધ્યયન પ્રસ્તુત અધ્યયનમાં અનેક સંયત અને નિગ્રંથોનું વિસ્તૃત વર્ણન છે. સંસારમાં કેટલાક જીવો સંયત હોય છે, કેટલાક જીવો અસંમત હોય છે અને કેટલાક જીવો સંયતાસંમત હોય છે. મહાવ્રતધારી સાધુઓ અથવા શ્રમણોને સંયત કહેવામાં આવે છે. પાંચમાં ગુણસ્થાનવત શ્રાવકોને સંયતાસંયત કહેવામાં આવે છે. તથા શેષ સર્વ [પહેલા થી ચોથા ગુણસ્થાન સુધીના] જીવ અસંયત કહેવામાં આવે છે. આ દૃષ્ટિથી દેવ, નારકી અને એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીના બધા જીવ અસંયતની શ્રેણીમાં આવે છે. તિર્યચપંચેન્દ્રિય જીવ અસંયત અને સંયતાસંયત આ બે પ્રકારના હોય છે. મનુષ્ય સંયત પણ હોય છે, અસંયત પણ હોય છે અને સંયતતાસંયત પણ હોય છે. સિધ્ધ આ ત્રણે અવસ્થાઓથી રહિત નોસંયત, નો અસંયત અને નોસંયતાસંમત હોય છે. સંયત સર્વવિરતિ ચારિત્રથી યુક્ત હોય છે. ચારિત્રના પાંચ ભેદોના આધાર પર સંયત જીવ પાંચ પ્રકારના કહેવામાં આવે છે. જેમકે - (૧) સામાયિક સંયત (૨) છેદો પસ્થાપનીય સંયત (૩) પરિહારવિશુધ્ધ સંયત (૪) સૂક્ષ્મ સંપરાય સંયત (૫) યથાખ્યાત સંયત. (૧) સામાયિક ચારિત્રના આરાધક સંયત સામાયિક સંયત કહેવાય છે. એ બે પ્રકારના હોય છે - (૧) ઇતરિક અને (૨) યાવત્કથિત. પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાળમાં છેદોપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) ના પૂર્વ જધન્ય સાત દિવસ, મધ્યમ ચાર મહિના અને ઉત્કૃષ્ટ છહ મહિના સુધી જે સામાયિક ચારિત્રનું પાલન કરવામાં આવે છે તે ઇવરિક સામાયિક ચારિત્ર કહેવાય છે. વચ્ચેના બાવીશ તીર્થકરોના શાસનકાળમાં જીવનપર્યત સુધી સામાયિક ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે તે યાવસ્કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. બાવીશ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદો પસ્થાપનીય ચારિત્ર આપવામાં આવતું નથી. (૨) જે સંયત છેદોપસ્થાપનીય ચારિત્રવાળો હોય છે તે છેદો સ્થાપનીય સંયત કહેવાય છે. આ ચારિત્રને આજકાળે વડી દીક્ષા પણ કહેવામાં આવે છે. પરંતુ મૂલગુણોનો ઘાત (નાશ) કરવાવાળા સાધુઓને ફરીથી મહાવ્રતોમાં સ્થિર (અધિષ્ઠિત) કરવા માટે પણ છેદોપસ્થાપનીય ચારિત્રનું મહત્ત્વ છે. આ ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ તથા મહાવ્રતોનું ઉપસ્થાપન કે આરોપણ થાય છે માટે તે છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર બે પ્રકારના છે - (૧) સાતિચાર અને (૨) નિરતિચાર. ઇરિક સામાયિક ચારિત્રવાળા સાધુને તથા એક તીર્થથી બીજા તીર્થમાં જવાવાળા સાધુને મહાવ્રતોનું આરોપણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. તથા મૂલગુણોનો ઘાત કરવાવાળા સાધુને ફરીથી મહાવ્રતોમાં આરોપણ સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. (૩) પરિહારવિશુધ્ધ ચારિત્રથી યુક્ત સંતપરિહાર વિશુધ્ધસંયત કહેવાય છે. આ ચારિત્રમાં પરિહાર અર્થાત તપ વિશેષથી' કર્મનિર્જરા રૂપ શુધ્ધિ થાય છે. આ ચારિત્રના ધારક સંત મન, વચન અને કાયાથી ઉત્કૃષ્ટ ધર્મનું પાલન કરતા આત્મવિશુધ્ધિ ને અપનાવે છે. પરિહારવિશુધ્ધ ચારિત્ર બાબત વિશેષાવશ્યક ભાષ્યમાં એક વિશેષ પ્રક્રિયા બતાવી છે. જેમાં નવ સાધુઓનો એક ગચ્છ મળીને આ સાધના કરે છે. નવ સાધુઓમાંથી ચાર સાધુ તપ કરે છે. એક સાધુ પ્રમુખ હોય છે તથા શેષ ચાર સાધુ વૈયાવૃત્ય કરે છે. એ પ્રક્રિયા છ મહિના સુધી ચાલે છે. બીજા છ મહિના સુધી વૈયાવૃત્ય કરવાવાળા સાધુ તપ કરે છે. તથા તપ કરવાવાળા વૈયાવૃત્ય કરે છે. ત્રીજા છ મહિના સુધી પ્રમુખ વ્યાખ્યાતા સાધુ તપ કરે છે. એક અન્ય સાધુ પ્રમુખ રહે છે તથા સાત સાધુ તેની સેવા કરે છે. દ. ra is in india tamara Jain Educaton intematonal કલાકahiu l ના વાયદાકારાવાલા Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૨ આ પ્રમાણે પરિહાર વિશુધ્ધ ચારિત્રની પ્રક્રિયા અઢાર મહિના સુધી ચાલે છે. આ ચારિત્રના બે પ્રકાર છે . (૧) નિર્વિશ્યમાનક અને (૨) નિર્વિકાયિક. આ ચારિત્રને સ્વીકાર કરવાવાળો સાધુ નિર્વિશ્યમાનક અને તેનાથી અભિન્ન ચારિત્ર નિર્વિશ્યમાનક કહેવામાં આવે છે. જેમણે આ ચારિત્રનું આરાધન કરી લીધું છે તે નિર્વિષ્ટકાયિક કહેવાય છે તથા તેનાથી અભિન્ન ચારિત્ર નિર્વિકાયિક કહેવાય છે. (૪) ચોથુ ચારિત્ર સૂક્ષ્મસંપરાય છે. આ ચારિત્રવાનું સાધુ સૂક્ષ્મસં૫રાય સંયત કહેવાય છે. આ ચારિત્ર દસમાં ગુણસ્થાનમાં હોય છે કારણ કે - એમાં સંજ્વલન લોભ નામક સૂક્ષ્મસંપરાય શેષ રહે છે. આ ચારિત્ર બે પ્રકારના છે(૧) સંકિલશ્યમાનક અને (૨) વિશુદ્ધયમાનક, સંકિલયમાનક સૂક્ષ્મ સંપરાય ચારિત્ર ઉપશમશ્રેણીમાં પડેલા સાધુને હોય છે તથા વિશુદ્ધયમાનક ચારિત્ર ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણીથી આરોહણ કરવાવાળા સાધુને હોય છે. - (૫) મોહનીયકર્મના ઉપશાંત કે ક્ષીણ થવાથી જે છમસ્થ કે જિન થાય છે- તે યથાખ્યાત સંયત છે. તે યથાખ્યાત ચારિત્રથી યુક્ત હોય છે. યથાખ્યાત ચારિત્ર અગ્યારથી ચૌદમાં ગુણસ્થાન સુધી જોવા મળે છે. આ ચારિત્રના બે ભેદ છે- (૧) છદ્મસ્થ અને (૨) કેવળી. જ્યારે જીવ અગ્યારમા અને બારમા ગુણસ્થાનવત છદ્મસ્થમાં હોય છે ત્યારે છદ્મસ્થ યથાવાત ચારિત્ર કહેવાય છે અને જ્યારે કેવળીમાં હોય છે ત્યારે કેવળી યથાખ્યાત ચારિત્રના નામથી જાણી શકાય છે. સંતો અને સાધુઓને આગમોમાં નિગ્રંથ પણ કહેવાય છે. પરંતુ નિગ્રંથોનું વિવેચન અહિં જુદા પ્રકારે મળે છે. નિગ્રંથોના પાંચ પ્રકાર છે – (૧) પુલાક (૨) બકુશ (૩) કુશલ (૪) નિગ્રંથ અને (૫) સ્નાતક. પાંચ પ્રકારના ચારિત્રોની સાથે જે આ પાંચ પ્રકારનાં નિગ્રંથોનું વિવેચન કરીએ તો જાણ થાય છે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોમાં સામાયિક અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર જોવા મળે છે. કષાયકુશીલોમાં પરિહારવિશુધ્ધ અને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર જોવા મળે છે. નિગ્રંથો અને સ્નાતકોમાં એક માત્ર યથાવાત ચારિત્ર જોવા મળે છે. પુલાક એ પ્રકારના નિગ્રંથ છે જે મૂળગુણ તથા ઉત્તરગુણમાં પરિપૂર્ણતા પ્રાપ્ત ન કરતા છતા પણ વીતરાગ પ્રણીત આગમથી ક્યારેય વિચલિત થતા નથી. પુલાકનો અર્થ છે- નિસાર ધાન્યકણ. સંયમવાનું હોવા છતાં પણ જે સાધુ કોઈ નાના દોષના કારણે સંયમને કિંચિત્ અસાર કરી દે છે તે પુલાક કહેવાય છે. પુલાક લબ્ધિના પ્રયોક્તા નિગ્રંથ પુલાક કહેવાય છે. આ લબ્ધિ પુલાક પણ કહેવાય છે. બીજા પ્રકારના પુલાક આસેવના પુલાક કહેવાય છે. લબ્ધિ પુલાક પાંચ કારણોથી પુલાક લબ્ધિનો પ્રયોગ કરવાના કારણે પાંચ પ્રકારના કહ્યા છે - (૧) જ્ઞાન પુલાક (૨) દર્શન પુલાક (૩) ચારિત્ર પુલાક (૪) લિંગ પુલાક અને (૫) યથાસૂક્ષ્મ પુલાક. જ્ઞાન પુલાક સ્કૂલના, વિસ્મરણ વિરાધના આદિ દુષણોથી જ્ઞાનની કિંચિત વિરાધના કરે છે. દર્શન પુલાક સમ્યકત્ત્વની વિરાધના કરે છે. આ રીતે ચારિત્રને દૂષિત કરવાવાળા ચારિત્ર પુલાક કહેવાય છે. અકારણ જ અન્ય લિંગ કે વેષને ધારણ કરવાવાળા લિંગ પુલાક કહેવાય છે. સેવન કરવાના અયોગ્ય દોષો ને સાધુ - સાધ્વીઓની રક્ષા કરતા કોઈ સેવન કરે તો તેને યથાસૂક્ષ્મ પુલાક કહેવામાં આવે છે. બકુશ એવા પ્રકારના શ્રમણ છે જે આત્મશુદ્ધિની અપેક્ષા શરીરની વિભૂષા અને ઉપકરણોની સજાવટ તરફ વધારે રુચિ રાખે છે. તેમજ સ્વાધ્યાય, ધ્યાન, તપ આદિમાં શ્રમ ન કરતા ખાવું-પીવું, શયન, આરામ આદિની પ્રવૃત્તિ કરવા લાગે છે. બકુશ નિગ્રંથ પાંચ પ્રકારના કહેવાય છે - (૧) આભોગ બકુશ (૨) અનાભોગ બકુશ (૩) સંવૃત્ત બકુશ (૪) અસંવૃત્ત બકુશ અને (૫) યથાસૂક્ષ્મ બકુશ. સાધુઓના માટે શરીર, ઉપકરણ આદિને સુશોભિત કરી અયોગ્ય સમજીને પણ જે દોષ લાગે છે તે આભોગ બકુશ છે. જે ન જાનતા દોષ લગાવે છે તે અનાભોગ બકુશ છે. જે પ્રગટરૂપમાં inister મમક મા મ કા કરી Page #528 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૩ દોષયુક્ત પ્રવૃત્તિ કરે છે તે અસંવૃત બકુશ છે. જે લોક લજ્જાના કારણે છુપાઈથી શરીરની વિભૂષાદિ પ્રવૃત્તિઓ કરે છે એ સંવૃત્ત બકુશ છે. જે આંખોમાં અંજન લગાવે આદિ અકરણીય સૂક્ષ્મ કાર્યોમાં સમય વેડફે તે યથાસૂક્ષ્મ બકુશ છે. કુશીલનો અર્થ છે - કુત્સિત શીલવાળા. કુશીલ નિગ્રંથના બે પ્રકાર છે – (૧) પ્રતિસેવના કુશીલ અને (૨) કષાય કુશીલ જે સાધક જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને શરીર આદિ હેતુઓથી સંયમના મૂળગુણો કે ઉત્તરગુણોમાં દોષ લગાડે છે તે પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ હેતુઓના આધાર પર પ્રતિસેવનાના પાંચ ભેદ છે - (૧) જ્ઞાન પ્રતિસેવના - કુશીલ (૨) દર્શન પ્રતિસેવના કુશીલ (૩) ચારિત્ર પ્રતિસેવના કુશીલ (૪) લિંગ પ્રતિસેવના કુશીલ અને (૫) યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ. કષાયકુશીલમાં માત્ર સંજ્વલન કષાયની કોઈ પ્રકૃતિ જોવા મળે છે. આ જ્ઞાનાદિ હેતુઓથી કપાયની પ્રકૃતિમાં પ્રવૃત્ત થાય છે પણ સંયમના મૂળગુણો અને ઉત્તરગુણોમાં કોઈપણ પ્રકારના દોષ લાગતા નથી. જ્ઞાનાદિ હેતુઓના કારણે આના પણ પાંચ ભેદ છે – (૧) જ્ઞાન કષાય કુશીલ (૨) દર્શન કષાય કુશીલ (૩) ચારિત્ર કષાય કુશીલ (૪) લિંગ કષાય કુશીલ (૫) યથાસૂક્ષ્મ કષાયકુશીલ. પાંચ નિગ્રંથોના નિગ્રંથભેદમાં કપાય પ્રવૃત્તિ અને દોષોના સેવનનો સર્વથા અભાવ હોય છે. આમાં સર્વજ્ઞતા પ્રગટ થવાની હોય છે. તથા રાગ-દ્વેષનો સર્વથા અભાવ થઈ જાય છે. નિર્ગથ શબ્દનો વાસ્તવિક અર્થ રાગ-દ્વેષની ગ્રંથિથી રહિતપણાંનો આમાં પૂર્ણતઃ અર્થઘટન થાય છે. આવા નિગ્રંથો જ વીતરાગ થાય છે. સમયની અપેક્ષાએ તેમના પાંચ ભેદ છે- (૧) પ્રથમ સમય નિગ્રંથ અગ્યારમાં કે બારમા ગુણસ્થાનના કાળના પ્રથમ સમયમાં વિદ્યમાન (૨) અપ્રથમ સમય નિગ્રંથ - અગ્યારમાં કે બારમા ગુણસ્થાનમાં બે સમયથી કે તેનાથી વધારે સમયથી વિદ્યમાન. (૩) ચરમ સમય નિગ્રંથ - જેની છદ્મસ્થતા એક સમય શેષ હોય. (૪) અચરમ સમય નિગ્રંથ - જેની છત્મસ્થતા બે કે બે સમયથી વધારે શેષ હોય. (૫) યથાસુક્ષ્મ નિર્ગથ - જે સામાન્ય નિર્ગથ હોય પ્રથમ આદિ સમયની અપેક્ષાએ ભિન્ન હોય. સર્વજ્ઞતાયુક્ત નિગ્રંથ સ્નાતક કહેવાય છે. આ નિગ્રંથોની સર્વોત્કૃષ્ટ સ્થિતિ છે. સ્નાતકના પણ પાંચ ભેદ કર્યા છે(૧) અચ્છવિ (૨) અશબલ (૩) અકર્ભાશ (૪) સંશુદ્ધ અને (૫) અપરિસ્ત્રાવી. જે છવિ અર્થાત શરીરભાવથી રહિત થઈ ગયું હોય તે અચ્છવિ કહેવાય છે. પ્રાકૃતના અચ્છવીનો ગુજરાતીમાં અક્ષરી શબ્દ પણ થઈ શકે છે. તાત્પર્ય એ છે કે ચાર ઘાતી કર્મોનું ક્ષપણ કર્યા પછી જેને કંઈ પણ ક્ષપણ કરવું શેષ ન રહ્યું હોય. અશબલનું તાત્પર્ય એ છે કે જેમાં અતિચારરૂપી પંક બિલકુલ પણ ન હોય. ઘાતકર્મોથી રહિત હોવાના કારણે અકશ વિશુધ્ધ જ્ઞાન, દર્શન ને ધારણ કરવાના કારણે સંશુધ્ધ તથા કર્મબંધના પ્રવાહથી રહિત થવાના કારણે અપરિસ્ત્રાવી નામ આપવામાં આવ્યું છે. આ પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી પ્રથમ ત્રણ સાધક અવસ્થામાં રહે છે તથા અંતિમ બે વીતરાગ અવસ્થામાં જોવા મળે છે. પુલાક અને બકુશ આ ભેદ દોષયુક્ત સાધુઓના માટે છે. પ્રતિસેવના કુશીલ પણ દોષયુક્ત છે. કષાય કુશીલ તો સૂક્ષ્મ કષાય યુક્ત હોય છે. પાંચ પ્રકારના ચારિત્રોની સાથે એની તુલના કે સંબંધ પર પહેલા વિચાર કરી લીધો છે. આ અધ્યયનમાં નિગ્રંથો અને સંતોનો ૩૬ ધારો થી પૃથફ - પૃથફ નિરુપણ થયું છે. આ ૩૬ ધારો થી જ્યારે નિગ્રંથો અને સંતોનો વિચાર કરવામાં આવે છે તો એના સંબંધમાં પ્રત્યેક પ્રકારની જાણકારીનો સમાવેશ થઈ જાય છે. ૩૬ વારોમાં વેદ, રાગ, ચારિત્ર, કષાય, વેશ્યા, ભાવ આદિ દ્વાર મહત્ત્વપૂર્ણ છે. - વેદદ્વારના પ્રમાણે મુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલ નિગ્રંથ સંવેદક હોય છે. એમાં કામ-વાસના વિદ્યમાન રહે છે. કપાય-કુશીલ અવદક અને સવેદક બંને પ્રકારના હોય છે. નિર્ગથ અને સ્નાતકોમાં કામવાસના ન રહે માટે hai Is Hasia-Hadala statuswittઝાયા મારા ના ડાકાતાવાળા કાકા મામાદાપમાનમાં મારા માતા મારા નામ ના નાના નાના For Prvale & Personal use only www.jamembrary.org Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૪ જામસામા કાકા પણ મારા કાકા મામા ના ઘાકડા નાણાIIIII III IIIIIII initiHitnt RuratiH | | Twitter : htter Heate એ બંને અવેદક હોય છે. સંયતોની દૃષ્ટિએ સામાયિકસંયત અને છેદો સ્થાપનીયસંયતના આ બે પ્રકાર કહ્યા છે. કેટલાક સવેદક હોય છે તથા કેટલાક અવેદક હોય છે. પરિહારવિશુધ્ધિક સંયત સવેદક હોય છે અવેદક નથી હોતા. સુક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત અવેદક હોય છે. એમાં કામવાસના જરા પણ રહેતી નથી. રાગ-દ્વારના અનુસાર પુલાકથી લઈ કષાયકુશીલ સુધીના નિગ્રંથ સરાગ હોય છે. તેમાં નિર્ગથ અને સ્નાતક વીતરાગ હોય છે. સામાયિક સંયતથી લઈ સુક્ષ્મ સંપરાય સુધીના સંયત સરાગ હોય છે તથા ય હોય છે. કલ્પ બારના અંતર્ગત સ્થિતકલ્પી, અસ્થિતકલ્પી, જિનકલ્પી, સ્થવિર કલ્પી અને કલ્પાતીતના આધારે નિગ્રંથો અને સંયતોનું વિવેચન કરવામાં આવ્યું છે. ચારિત્ર દ્વારના અંતર્ગત નિગ્રંથના ભેદોમાં સંયતોની સામાયિક આદિ ભેદોનો સમાવેશ કરવામાં આવે છે. તથા સંયતોના ભેદોમાં નિગ્રંથોના પુલાક આદિ ભેદોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રમાણે સામાયિક સંયત પુલાકથી લઈને કષાય કુશીલ સુધી કંઈ પણ થઈ શકે છે. પરંતુ તે નિગ્રંથ અને સ્નાતક ન થઈ શકે. છેદોપસ્થાપનીય પણ આ પ્રકારના હોય છે. પરિહારવિશુધ્ધિક અને સૂક્ષ્મસં૫રાય સંયતોમાં નિગ્રંથોનો માત્ર કષાયકુશીલ ભેદ જોવા મળે છે. યથાખ્યાત સંયતમાં નિર્ગથ અને સ્નાતક એ બે ભેદ જ જોવા મળે છે. અન્ય ત્રણ નહીં. પ્રતિસેવના દ્વારમાં મૂળગુણો અને ઉત્તરગુણોના પ્રતિસેવક અને અપ્રતિસેવકની દષ્ટિથી વિચાર કર્યો છે. દોષોનું સેવન કરવાને પ્રતિસેવના તથા તેનાથી રહિત થવાને અપ્રતિસેવના કહેવામાં આવે છે. જ્ઞાન દ્વારમાં કયા નિર્ગથ અને કયા સંયતમાં કેટલા અને ક્યા કયા જ્ઞાન જોવા મળે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ કારમાં મૃત અધ્યયનનું વર્ણન પણ છે. જેના અનુસાર પુલાક જધન્ય નવ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ પર્યતનું અધ્યયન કરે છે. બકુશ, કુશીલ અને નિગ્રંથ જઘન્ય આઠ પ્રવચન માતાનું અધ્યયન કરે છે. તથા ઉત્કૃષ્ટ દૃષ્ટિએ બકુશ અને પ્રતિસેવના કુશીલ તો દશપૂર્વનું અધ્યયન કરે છે. તેમજ કષાયકુશીલ અને નિગ્રંથ ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. સ્નાતક શ્રુત વ્યતિરિક્ત હોય છે. એમાં શ્રુતજ્ઞાન હોતું નથી. સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત અને સૂક્ષ્મ સંપરાય સંયત જઘન્ય આઠ પ્રવચન માતાનું તથા ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું અધ્યયન કરે છે. પરિહારવિશુધ્ધિક સંયત જઘન્ય નવપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી તથા ઉત્કૃષ્ટ થોડું અપૂર્ણ દશપૂર્વનું અધ્યયન કરે છે. યથાખ્યાત સંયત જધન્ય આઠ પ્રવચન માતાનું અને ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. તે શ્રુત રહિત અર્થાત્ કેવળજ્ઞાની પણ હોય છે. તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર અને કાળ દ્વારોમાં તેના જ સંબંધી વિષયો પર નિરુપણ થયું છે. કાળનું વિવેચન વધારે વિસ્તૃત છે. ગતિ દ્વારમાં એ નિરૂપણ થયું છે કે કયો સંયત કે નિગ્રંથ કાળધર્મને પ્રાપ્ત કરી કઈ ગતિમાં અને કયાં ઉત્પન્ન થાય છે. પ્રાય: બધા સાધુ દેવલોકમાં ઉત્પન્ન થાય છે અને એમાં પણ પ્રાય: વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે. સંયમ દ્વારા અનુસાર પુલાકથી લઈ કપાયકુશીલ સુધી અસંખ્યાત સંયમ સ્થાન કહ્યા છે. નિગ્રંથો અને સ્નાતકોનું એક સંયમ સ્થાન માન્યું છે. સામાયિકથી લઈ પરિહારવિશુધ્ધિક સંયતો સુધી અસંખ્ય સંયમ સ્થાન હોય છે. સૂક્ષ્મ સંપરાય સંયતના અંતર્મુહૂર્તના સમયે જેટલા અસંખ્ય સંયમ સ્થાન માન્યા છે. યથાખ્યાત સંયતનો એક સંયમ સ્થાન માન્ય છે. આ દ્વારમાં એના સંયમ સ્થાનોના અલ્પબદુત્ત્વનો પણ વિચાર થયો છે. Fાકા મામાનHimaliniiiiiiiiiiઘાયમા IIMIHIuluigitimaliHidealt whi Bhulilli likelliihiHEHધા પામiliarગાણા liliff HiriWfIiiiiiiiiiiillaમનપા પામોમર્મમHBHક્ષામHBHીમારી Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૫ T HHH BHI EHI EHI HI HIT liH / 'I III III III IT IS IT H I Titlift in fittiti in Hindi | In નાગાજરડાનારા આ પા ા ા ા ા ના કાકા કામ પાસ સન્નિકર્મ - દ્વારમાં ચારિત્ર પર્યવોનું અને એના અલ્પબદુત્વનું વર્ણન છે. યોગદ્વારના અનુસાર પુલાકથી લઈ નિગ્રંથ સુધીના નિગ્રંથ સયોગી છે. જ્યારે સ્નાતક સયોગી પણ છે અને અયોગી પણ છે. સામાયિક સંયતથી લઈ સુક્ષ્મ સંપરાય સુધીના સંયત સયોગી હોય છે તથા યથાવાત સંયત સયોગી પણ હોય છે અને અયોગી પણ હોય છે. ઉપયોગ દ્વારના અંતર્ગત પુલાક આદિ પાંચ નિગ્રંથ તથા સૂક્ષ્મ સંપરાય સંયતને છોડી ચાર સંત સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારોપયુક્ત પણ હોય છે. સુક્ષ્મ સં૫રાય સંયત સાકારોપયુક્ત જ હોય છે અનાકારોપયુક્ત હોતા નથી. કષાય દ્વારના અનુસાર નિર્ગથ અને સ્નાતક અકષાયી હોય છે. જ્યારે શેષ ત્રણ સંકષાયી હોય છે. આ રીતે યથાખ્યાત સંયત અકષાયી હોય છે અને શેષ ચારે સંયત સકષાયી હોય છે. ' લેક્ષા દ્વારના અનુસાર પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલોમાં તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણ લેશ્યાઓ જોવા મળે છે. જ્યારે કપાય કુશીલમાં છએ લેયાઓ જોવા મળે છે. નિગ્રંથમાં એક શુક્લ લેયા રહે છે. સ્નાતક સલેશ્ય અને અલેશ્ય બંને પ્રકારના હોય છે. સલેશ્ય હોવાથી પરમ શુક્લ લેશ્યાવાળા હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય સંયતોમાં છો લેયાઓ હોય છે. પરિહાર વિશદ્ધિમાં તેજો, પદ્ધ અને શુક્લ લેશ્યા હોય છે, સુક્ષ્મ સંપરામાં એક માત્ર શુક્લ લેશ્યા હોય છે, યથાખ્યાત સલેય અને અલેશ્ય બન્ને પ્રકારના હોય છે સલેશ્ય થવા પર શુક્લલેશ્યાવાળા થાય છે. પરિણામ દ્વારમાં વર્ધમાન, હાયમાન અને અવસ્થિત પરિણામોના આધાર પર નિરૂપણ કરેલ છે. બંધ દ્વારમાં કર્મોની મૂળ પ્રકૃતિનાં બંધનું વિવેચન છે. કર્મ વેદન દ્વારમાં ઉદયમાં આવેલી કર્મ પ્રકૃતિના વેદનનું નિરૂપણ છે. કર્મ ઉદીરણા દ્વારમાં આઠ કર્મ પ્રવૃતિઓમાં કોને કેટલી પ્રકૃતિ કોની ઉદીરણા થાય છે એનો ઉલ્લેખ છે. ઉપસંહજહન દ્વારમાં એ બતાવેલું છે કે પુલાક આદિ નિગ્રંથ અને સામાયિક આદિ સંયત પોતાના પુલાકત્ત્વ કે સામાયિક સંયત્વ આદિને છોડીને શું પ્રાપ્ત કરે છે તે નીચે પડે છે કે ઉપર ચઢે છે એમાં એનો બોધ થાય છે. ' સંજ્ઞા દ્વાર, આહાર દ્વાર અને વિદ્વારમાં સંજ્ઞા, આહાર અને ભવની ચર્ચા છે. એના અનુસાર પુલાક, નિગ્રંથ અને સ્નાતક નૌસંજ્ઞોપયુક્ત હોય છે. બકુશ અને કુશીલ સંજ્ઞોપયુક્ત પણ માન્યા છે. સામાયિકથી લઈ પરિહારવિશુધ્ધિક સંયત સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. સામાયિકથી લઈ સૂક્ષ્મ સંપરાય સુધીના સંયત આહારક હોય છે. જ્યારે યથાખ્યાત સંયત આહારક અને અનાહારક બંને પ્રકારના હોય છે. પુલાકથી લઈ નિગ્રંથ સુધી આહારક અને સ્નાતક અનાહારક હોય છે. આકર્ષ દ્વારમાં ભવ દ્વારને જ આગળ વધાર્યું છે. તથા એમાં એ વિચાર કર્યો છે કે પુલાક આદિ પોતાના એક કે અનેક ભવોમાં કેટલી વાર સંયમ ગ્રહણ કરે છે. કાળદ્વારનો બે વાર પ્રયોગ થયો છે પણ પ્રયોજન ભિન્ન છે. પહેલા અવસર્પિણી આદિ કાળોમાં મુલાકાદિનું વિવેચન હતું અને આ કાળદ્વારમાં પુલાક આદિની અવસ્થિતિનું વર્ણન છે. અંતરદ્વારમાં એ વિચાર કર્યો છે કે એક પ્રકારના સંયત કે નિગ્રંથ ફરીથી તે જ પ્રકારનો સંયત કે નિગ્રંથ બને તો કેટલા કાળનું અંતર કે વ્યવધાન રહે છે. સમઘાત દ્વારમાં પ્રત્યેક નિગ્રંથ અને સંયતમાં થવાવાળા સમુદ્યાતોનું કથન [વર્ણન) છે. ક્ષેત્રદ્વાર પણ બીજીવાર આવ્યું છે. એના લોકના સંખ્યાતવે, અસંખ્યાતવે ભાગ આદિમાં પુલાક આદિના હોવા કે ન હોવાનો વિચાર કર્યો છે. સ્પર્શના દ્વારમાં લોકના સંખ્યામાં, અસંખ્યાતમાં આદિ ભાગો ના સ્પર્શ કરવા કે ન કરવાનું વિવેચન છે. ભાવદ્વારના અનુસાર પુલાક, બકુશ અને કુશીલ ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. નિર્ગથ ઔપથમિક કે ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિકભાવમાં હોય છે. સામાયિક આદિ ચાર પ્રકારના સંયત ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. જ્યારે યથાખ્યાત સંયત પશામિક કે ક્ષાયિકભાવમાં હોય છે. test test, tet, test test set, તe S, Nest, of, ite fe, Set, sl , test, tet, tat, Tet, se sh, stet, std Bluethashalahastika lahili madhuridihill ll પારdil liliiliiiiiliitisfH Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૬ રાણાયા #twill, HHHHa Hill try Hurld Hist==HHHHHETH છે Om" જે છે છે પરિણામ દ્વારમાં એ નિરૂપણ કર્યું છે કે એક સમયમાં અમુક નિગ્રંથ કે અમુક સંયત કેટલા થાય છે ? છત્રીસમાં દ્વાર નો અલ્પબદુત્વથી સંબંધ છે. એના પ્રમાણે પાંચ નિગ્રંથોમાં સૌથી અલ્પ નિગ્રંથ છે. એનાથી પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવના કુશીલ અને કપાય કુશીલ ક્રમશ: સંખ્યાતગુણા, અસંખ્યાતગુણા છે. પાંચ પ્રકારના સંયતોમાં સૌથી અલ્પ સૂક્ષ્મ સંપરાય સંયત છે. એનાથી પરિહાર વિશુધ્ધિ, યથાખ્યાત, છેદોપસ્થાપનીય અને સામાયિક સંયત ક્રમશઃ સંખ્યાતગુણા છે. સંયતોને પ્રમત્ત અને અપ્રમત્ત ભેદોમાં પણ વિભક્ત કર્યા છે. એક પ્રમત્તસંયમી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહે છે. અપ્રમત્તસંયમી જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ દેશોને પૂર્વ કોટિ સુધી રહે છે. અનેક જીવોની અપેક્ષા એ બંને સર્વકાળમાં રહે છે. દેવગતિમાં સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરીને પણ કોઈ દેવ સંમત ન થઈ શકે એને અસંયત અને સંયતાસંયત પણ ન કહી શકાય માટે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સુત્રમાં એને નોસંયત કહ્યું છે. અલ્પબદુત્વની દષ્ટિથી સંયત જીવ સૌથી ઓછા હોય છે. એનાથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે. તથા એનાથી અસંતજીવ અનંતગુણા છે. F isinessmનરકમHENi RAHHI wiદા ધમડકણEHERA HimaciliatiH પાતામાકા કામ થયailhi Amharihindi suvichar HiriાનER . Page #532 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧.૮ ૩ ર૫. સંનયન્સયT ૨૫. સંયત અધ્યયન સૂત્ર - સૂત્ર : ૨. નવ-વીસડાકુ સિમુ ય સંગાપ- ૧. જીવ-ચોવીસ દેડકો અને સિદ્ધોમાં સંયતાદિનું પ્રાણ : प. जीवाणं भंते! किं संजया, असंजया, संजयासंजया, પ્ર. ભંતે ! જીવ શું સંયત હોય છે, અસંયત હોય છે, नोसंजय-नोअसंजय-नोसंजयासंजया ? સંયતાસંમત હોય છે અથવા નો સંયત, નો અસંયત, નો સંયતાસંમત હોય છે ? उ. गोयमा जीवाणंसंजयावि, असंजयावि,संजयासंजया ઉ. ગૌતમ ! જીવ સંયત પણ હોય છે, અસંયત પણ वि, नो संजय-नोअसंजय-नोसंजयासंजया वि । હોય છે, સંયતાસંયત પણ હોય છે અને નોસંયત, નો અસંયત, નોસંયતાસંયત પણ હોય છે. 1. ૨ , ને જે મંત ! કિં સંનય ગાવ- પ્ર .૧, અંતે ! નૈરયિક શું સંયત હોય છે -યાવતनोसंजय-नो असंजय-नोसंजयासंजया ? ના સંયત, નો અસંયત, નો સંયતાસંમત હોય उ. गोयमा! नेरइयानोसंजया, असंजया, नोसंजयासंजया, ગૌતમ ! નૈરયિક ન સંયત હોય છે. ન સંયતાસંયત नो नोसंजय, नो असंजय, नोसंजयासंजया । હોય છે અને ન નોસંયત, નો અસંયત, નોસંયતા સંયત હોય છે, પરંતુ અસંમત હોય છે. હું ૨-૧૬. ઉર્વ સર્વિત્રિા , ૬. ૨-૧૯. આ પ્રમાણે અસુરકુમારાદિથી ચઉરિન્દ્રિયો સુધી જાણવું જોઈએ. प. दं. २०.पंचेंदियतिरिक्खजोणिया णं भंते ! किंसंजया પ્ર. દ.૨૦. અંતે ! પંચેન્દ્રિયતિચયોનિક શું સંયત -ના- નૌસંનવ-નાશસંના, નૌસંનવાસંનથી ? હોય છે -યાવ- નોસંયત, નો અસંયત, નો સંયતાસંમત હોય છે ? ૩. ગયા ! પંઢિયતિરિવનનિય નો સંનથી, ઉ. ગૌતમ ! પંચેન્દ્રિયતિર્યંચયોનિક ન તો સંયત હોય असंजया वि, संजयासंजया वि. नो नोसंजय. છે અને ન નોસંયત, નો અસંયત, નોસંયતાસંયત नोअसंजय, नोसंजयासंजया। હોય છે, પરંતુ તે અસંમત હોય છે અને સંયતાસંયત પણ હોય છે. ૫. તે ૨૨ મજુસ્સા જે મંત ! કિં સંનય ગાવ- પ્ર. ૮,૨૧, ભંતે ! મનુષ્ય સંત હોય છે -ચાવત- નો नोसंजय, नोअसंजय, नोसंजयासंजया ? સંયત, નો અસંયત, નો સંયતાસંમત હોય છે ? उ. गोयमा ! मणुस्सा संजया वि, असंजया वि, ઉ. ગૌતમ ! મનુષ્ય સંત હોય છે, અસંયત પણ હોય संजयासंजया वि, नो नोसंजय-नोअसंजय, છે. સંયતાસંયત પણ હોય છે, પરંતુ નોસંયત, નો नोसंजयासंजया। અસંયત, નોસંયતાસંમત હોતા નથી. दं.२०-२४. वाणमंतरजोइसियवेमाणिया जहा ૮.૨૨-૨૪. વાણવ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું નિરી વર્ણન નૈરયિકોના સમાન જાણવું જોઈએ. सिद्धा णं भंते ! किं संजया -जाव- नोसंजय-नो પ્ર. ભંતે ! સિદ્ધ શું સંયત હોય છે -યાવતુ- નોસંયત, असंजय-नोसंजयासंजया ? નોઅસંયત, નોસંયતાસંમત હોય છે ? उ. गोयमा ! सिद्धा नो संजया, नो असंजया, नो ઉ. ગૌતમ ! સિદ્ધ ન તો સંયત હોય છે, ન અસંયત संजयासंजया, नोसंजय-नोअसंजय-नोसंजयासंजया, હોય છે અને ન સંયતાસંમત હોય છે, પરંતુ નોસંયત, નોઅસંયત, નોસંયતાસંમત હોય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ संजय असंजयमीसगा य, जीवा तहेव मणुया य। संजयरहिता तिरिया. सेसा असंजया होंति ॥ - TU, p. ૩૨. સુ. ૨૬ ૭૪-૮૦ संजयाईणं कायट्टिई परूवणंप. संजए णं भंते ! संजए त्ति कालओ केवचिरं होइ? જીવ અને મનુષ્ય સંયત, અસંયત અને સંતાસંમત ત્રણેય પ્રકારનાં હોય છે. તિર્યંચ સંયત હોતા નથી તથા બાકી બધા અસંમત હોય છે. ૨. સંયત આદિની કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સંયત સંયતરુપમાં કેટલા કાળ સુધી રહે उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, ઉ. ગૌતમ ! (તે) જઘન્ય એક સમય, उक्कोसेणं देसूणं पुवकोडि। ઉત્કૃષ્ટ દેશના પૂર્વકોટિ સુધી સંયતરુપમાં રહે છે. प. असंजए णं भंते ! असंजए त्ति कालओ केवचिरं होइ? ભંતે ! અસંયત અસંતરુપમાં કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! असंजए तिविहे पण्णत्ते. तं जहा ઉ. ગૌતમ ! અસંયત ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે. સગા વા નમ્નસિપુ, ૧. અનાદિ અપર્યવસિત, ૨. IIT વ સન્નિસિપુર ૨. અનાદિ સપર્યવસિત, રૂ. સાઘ વ સંપન્નવસિ ૩. સાદિ – સપર્યવસિત. तत्थ णं जे से असंजए साईए सपज्जवसिए से તેમાંથી જે સાદિ - સપર્યવસિત છે, તે જઘન્ય जहण्णेणं अंतोमुहुतं, उक्कोसेणं अणंतं कालं અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી (અર્થાત) अणंताओ उस्सप्पिणिओसप्पिणीओ कालओ। કાળની અપેક્ષાથી - અનન્ત ઉત્સર્પિણી - અવસર્પિણીઓ સુધી, खेत्तओ अवडढपोग्गलपरियट देसूणं । ક્ષેત્રની અપેક્ષાથી - દેશોન અપાદ્ધ પુદ્ગલ પરાવર્તન સુધી તે અસંયત રુપમાં રહે છે. संजयासंजए जहण्णेणं अंतोमुहुत्तं, સંયતા સંયત-જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને उक्कोसेणं देसूणं पुवकोडिं। ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી સંયતાસંતરુપમાં રહે છે. प. णोसंजए-णोअसंजए, णोसंजयासंजए णं भंते ! પ્ર. ભંતે ! નોસંયત - નોઅસંયત, નોસંયતા-સંયત णोसंजए-णोअसंजए, णोसंजयासंजए त्ति कालओ કેટલા સમય સુધી નોસંયત - નોઅસંયત, केवचिरं होइ ? નોસંયતાસંતરુપમાં બની રહે છે ? उ. गोयमा ! साईए अपज्जवसिए। ઉ. ગૌતમ ! તે સાદિ - અપર્યવસિત છે. - TUTI, , ૨૮, મુ. ૨૩ ૬૮-૬ ? ३. संजयाईणं अंतरकाल परूवणं ૩. સંયત આદિના અંતરકાળનું પ્રરુપણ : १. संजयस्स संजयासंजयस्स दोण्हवि अंतरं जहण्णेणं ૧. સંયત અને સંયતાસંયત બંનેનું અંતર - જઘન્ય अंतोमुहुत्तं, उक्कोसेणं अवड्ढ पोग्गलपरियट्ट અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અપાદ્ધપુદ્ગલ સૂi, પરાવર્તન છે. २. असंजयस्स आइदुवे नत्थि अंतरं, ૨. અસંયત આદિનાં બે ભંગોનું અંતર નથી. साइयस्स सपज्जवसियस्स जहण्णणं एक्कं समयं, સાદિ સપર્યવસિતનું અંતર - જઘન્ય એક સમય उक्कोसेणं देसूणं पुचकोडीओ, અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વ કોટિ છે. ૧. પ્રથમ ભંગનું વર્ણન અભવ્ય અસંયતની અપેક્ષાથી છે. દ્વિતીય ભંગનું વર્ણન ભવ્ય અસંયતની અપેક્ષાથી છે. ૨. નવા, ૪, ૬, ૭, ૨૮ ૭ - Page #534 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ३. नोसंजय-नोअसंजय-नोसंजयासंजयस्स नत्थि अंतरं। - जीवा. पडि. ९, सु. २४७ ४. संजयाईणं अप्पबहुत्तं. प. एएसि णं भंते ! जीवाणं संजयाणं, असंजयाणं, संजयासंजयाणं,नोसंजय-नोअसंजय,नोसंजयासंजयाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? उ. गोयमा ! १. सव्वत्थोवा जीवा संजया, २. संजयासंजया असंखज्जगुणा, ३. नासंजय-नोअसंजय.नोसंजयासंजयाअणंतगुणा, 3. नोसंयत- नोमसंयत, नोसंयतासंयतर्नु नंतर नथी. ४. संयत महिनो सत्यत्व : प्र. भंते ! मा संयतो, असंयतो, संयतासंयतो भने નોસંયત-નોઅસંયત, નોસંયતાસંયત જીવોમાંથી ओ। ओनाथी सत्य -यावत- विशेषाधिछ ? 3. गौतम ! १. अधाथी अल्प संयत ७१ जे. २. (तेनाथी) संयतासंयत मसंन्यात छ, 3. (तेनाथी) नोसंयत, नोमसंयत, नो संयताસંયત જીવ અનંતગુણા છે. ४. (तनाथी) ५एअसंयत अनन्त।छे. ४. असंजया अणंतगुणा ।' - पण्ण. प. ३, सु. २६१ नियंठाणं संजयाण य परूवग दार णामाणि- १. पण्णवण २. वेद ३. गगे, ४. कप्प ५. चरित्त ६. पडिसेवणा ७. णाणे। ८. तित्ये ९. लिंग १०. सरीरे ११. खेत्ते १२. काले १३. गइ १४. संजम १५. निकासे ॥१॥ १६-१७. जोगुवओग १८. कसाए १९. लेस्सा २०. परिणाम २१. बंध ०२. वेए य । २३. कम्मोदीरण २४. उवसंपजहण २५. सन्ना य, ०६. आहारे ॥२॥ २७. भव २८. आगरिसे २९-३०. कालंतरे य ३१. समुग्धाय ३२. खेत्त ३३. फुसणा य। ३४. भावे ३५. परिणामो खलु ३६. अप्पाबहुयं नियंठाणं ।। ३॥ छत्तीसएहिं दारेहिं णियंठस्स परूवणं१. पण्णवण-दारप. कइ णं भंते ! नियंठा पण्णत्ता ? गोयमा ! पंचविहा नियंठा पण्णत्ता, तं जहा१. पुलाए, २. बउसे, ३. कुसीले, ४. नियंठे, ५. सिणाए। ५. निथो भने संयतोन। प्र२५-२ नाम: १. प्रज्ञापन, २.६, 3. २१, ४. ३८५, ५. यारित्र, 5. प्रतिसेवना, ७. शान, ८. तीर्थ, ८. सिंग, १०. शरीर, ११. क्षेत्र, १२. 30, १३. गति, १४. संयम, १५. नि , ॥१॥ १७. योग, १७.64योग, १८. उपाय, १८.सेश्या, २०. परिम, २१. पंध, २२. वेहन, २3. धोनी 6.२९1, २४. प्राप्त २- छोऽयु, २५. संश, २६. माहार. ॥२॥ २७. म, २८. सहर्ष, २८. आण, 30. अंतर, ३१. समुधात, ३२. क्षेत्र, 33. स्पर्शना, ३४. माव, उ५. परिभा, 35. सत्यवत्व. નિર્ગથ અને સંયતનું વર્ણન આ દ્વારોથી કરેલ છે. ૬. છત્રીસ દ્વારોથી નિગ્રંથનું પરપણ : १. प्रशानदार : प्र. भंते ! निथ 24 घडारन ह्या छ ? 6. गौतम ! निथ पांय २न या छ, म - १. पुरा, २. ५६२१, 3. मुशीत, ४. निथ, ५. स्नात. १. जीवा. पडि. ९, सु. २४७ २. ठाणं अ. ५, उ. ३, सु. ४४५ Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ . ૨. પુત્રાપુ" vi મંત વવિદે TUM/? પ્ર. ૧. ભંતે ! પુલાક કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. નયમ ! વંવિટ્ટ TUTૉ, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. નાનપુરાણ, ૨. ટૂંસાપુત્રાપુ, ૧. જ્ઞાન પુલાક, ૨. દર્શન પુલાક, . વરિત્તપુજા, ૮. સ્ત્રિાપુત્રાપુ, ૩. ચારિત્ર પુલાક, ૪. લિંગપુલાક, ५. अहासुहुमपुलाए नामं पंचमे ।२ ૫. યથાસૂક્ષ્મ પુલાક. ૨. વડ જે મંત ! વિદે guત્તે ? પ્ર. ૨. ભંતે ! બકુશ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. નીયમી ! વંવિદેTUTIૉ, તે નદી ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૬. મોરાવરને, ૨. અTTબો વસે, ૧. આભોગ-બકુશ, ૨. અનાભોગ-બકુશ, . સંવુ વરસે, ૪. સંવડવરસે, ૩. સંવૃત્ત-બકુશ, ૪. અસંવૃત્ત-બકુશ, प. अहासुहुमबउसे नामं पंचमे। ૫. યથાસૂક્ષ્મ-બકુશ. 1. રૂ. i મંત ! વિદે પીત્તે ? પ્ર. ૩. અંતે ! કુશીલ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. કોચT ! સુવિહે પીત્તે, નદ ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે१. पडिमेवणाकुमीले य, २. कसायकुसीले य । ૧. પ્રતિસેવના - કુશીલ, ૨. કપાય - કુશીલ, . ૩. (*) ડિસેવITછુ “ vi મેતે વિહે પ્ર. ૩. (ક) ભંતે ! પ્રતિસેવના કુશીલ કેટલા પ્રકારનાં TUMP ? કહ્યા છે ? ૩. કાયમી ! વંવિદ quTૉ, તે નઈ ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે૨. નાજ-રિસેવUTT , ૧. જ્ઞાન - પ્રતિસેવનાકુશીલ, ૨ ટૂંસપરસવાજે, ૨. દર્શન - પ્રતિસેવના કુશીલ, ૩. નિરિવUTUજે, ૩. ચારિત્ર- પ્રતિસેવના કુશીલ, કષાય કુશીલ નિગ્રંથ જ્યારે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે છે ત્યારે પુલાક નિગ્રંથ કહેવાય છે. તે સમયે તેને સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય હોય છે. માટે તેનો સંયમ પર્યાય અધિક નષ્ટ થવાથી તેનો સંયમ અસાર થઈ જાય છે. આ લબ્ધિને પુલાક લબ્ધિ અને આ લબ્ધિનાં પ્રયોક્તાને પુલાક નિગ્રંથ કહેવામાં આવે છે. આ લબ્ધિનો પ્રયોગ કરતા સમયે ત્રણ શુભ લેશ્યાઓનાં પરિણામ જ રહે છે. એટલા માટે કષાયની તીવ્રતા થવા પર પણ તે નિગ્રંથ તો રહે જ છે. લબ્ધિ પ્રયોગનો કાળ અન્તર્મુહૂર્તથી અધિક નથી. આ લબ્ધિ પ્રયોગનાં મૂળ કારણ પાંચ છે - (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) લિંગ અને (૫) સાધુ-સાધ્વી આદિની રક્ષા. ટીકાકારે લબ્ધિ પુલાક અને આસેવના-પુલાક આ બે ભેદ પણ કરેલ છે. પરંતુ સુત્ર વર્ણિત છત્રીસ દ્વારોનાં વિષયોથી આસેવના પુલાક ભેદની સંગતિ કોઈપણ પ્રકારથી સંભવ નથી, માટે લબ્ધિ પ્રયોગની અપેક્ષાથી જ સૂત્રોક્ત પાંચે ભેદ સમજવા સુસંગત છે. ટTI 1, , , ૩.૩, મુ. ૪૮, I જે શ્રમણની રુચિ આત્મશુદ્ધિની અપેક્ષાએ શરીરની વિભૂષા અને ઉપકરણોની સજાવટની તરફ વધારે થઈ જાય છે તો તેની પ્રવૃત્તિ, આહાર, પાણી, આરામ, શયન અને પ્રક્ષાલનની વધી જાય છે અને સ્વાધ્યાય, ધ્યાન, તપ આદિમાં પરિશ્રમ કરવાની પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે તે બકુશ નિગ્રંથ કહેવાય છે. બકુશ નિગ્રંથની પાંચ અવસ્થાઓ હોય છે - (૧) લોક લજ્જાનાં કારણે શરીર વિભૂષાદિની પ્રવૃત્તિઓ ગુપ્ત રૂપમાં કરનાર, (૨) લજ્જા નષ્ટ થઈ જવા પર પ્રકટ રુપમાં પ્રવૃત્તિ કરનાર, (૩) તે પ્રવૃત્તિને અયોગ્ય સમજતા થકા કરનાર, (૪) કંઈ સમજ્યા વગર દેખા-દેખી પરંપરાથી કરનાર, (પ) પ્રમાદમાં અનાવશ્યક સમય લગાડનાર અને ગુણોનો વિકાસ ન કરનાર, આ પાંચેય અવસ્થાઓની અપેક્ષાથી આ નિગ્રંથનાં પાંચ પ્રકાર કહ્યા છે. ૪. પ્રતિસેવના કુશીલ નિગ્રંથ ૧, જ્ઞાન, ૨, દર્શન, ૩. ચારિત્ર, ૪, લિંગ (ઉપકરણ) અને ૫. શરીર આદિ અન્ય હેતુઓથી સંયમનાં મૂળ ગુણોમાં કે ઉત્તર-ગુણોમાં પરિસ્થિતિવશ દોષ લગાડે છે. આ અપેક્ષાથી જ એના ઉપર પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૦૯૧ ૪. ત્રિ-ડિસેવાસુસીત્તે, ૪. લિંગ - અતિસેવન કુશીલ, ५. अहासुहुमपडिसेवणाकुसीले नामं पंचमे। ૫. યથાસૂક્ષ્મ - પ્રતિસેવના કુશીલ. 1. રૂ. (૪) સાયરી મંતે ! વિદેvvyત્તે? ૩. (ખ) ભંતે ! કષાયકશીલ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. નાનુ-સાધુસીને, ૨. ટૂંસા-સાધુસીત્તે, ૧. જ્ઞાન-કષાય કુશીલ, ૨. દર્શન- કષાયકુશીલ, . વરિત્ત-વસાયવસીજે, ૪. ત્રિા-સાયલીસ્તે, ૩. ચારિત્ર – કષાય કુશીલ, ૪. લિંગ- કષાય કુશીલ, જ છે. અદકુદુમ-વસાયવસીન્ને નામે પંચને ૫. યથાસૂક્ષ્મ - કષાયકુશીલ. પ. ૪. નિયંઠે મેતે ! દે guત્તે ? પ્ર. ૪. ભંતે ! નિગ્રંથ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમા ! પંવિદે guત્તે, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. સમય-નિયંઠે, ૧. પ્રથમ સમય નિગ્રંથ, ૨. મઢમસમય-નિર્ટ, ૨. અપ્રથમ સમય નિગ્રંથ, રૂ, મિસમય-નિર્વ, ૩. ચરમ સમય નિગ્રંથ, 8. અરિસમય-નિયંઠે, ૪. અચરમ સમય નિગ્રંથ, ५. अहासुहुम-नियंठे नामं पंचमे।४ ૫. યથાસૂક્ષ્મ નિગ્રંથ. . . સિTTU અંતે ! વિદે guત્તે ? પ્ર. ૫. અંતે ! સ્નાતક કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. થHT! વિ TUત્ત, તે નહીં ઉ. ગૌતમ ! પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે- ૨. અજીર્વા, ૨. સમવ, રૂ, મમ્મસે, ૧. અચ્છવી - શરીરની આશક્તિથી પૂર્ણ મુક્ત, 4. સંમુદ્ધ-ના- ટૂંસTધરે, ગરદન, નિવસ્ત્રા, ૨. અસબલ : સર્વથા દોષ રહિત ચારિત્રવાળા, , પરિશ્મા " ૩. અકસ્મશ ઘાતી કર્મ - રહિત, ૪, વિશુદ્ધ જ્ઞાન દર્શન ધર - અરહંતજિન વળી, ૫. અપરિશ્રાવી : સૂક્ષ્મ સાતાવેદનીયનાં સિવાય સંપૂર્ણ કર્મબંધોથી મુક્ત. ૨. તારે ૨. વેદ-દ્વાર : प. १. पुलाए णं भंते ! किं सवेयए होज्जा, अवयए પ્ર. ૧. ભંતે ! પુલાક શું સવેદક હોય છે કે અવેદક હોન્ના? હોય છે ? ટા એ, 'કે, ૩. ૨, મુ. ૪૮. (૨) કષાય કુશીલ નિગ્રંથ જ્ઞાનાદિ ઉક્ત પાંચ હેતુઓથી સંજ્વલન કષાયની કોઈ પણ એક પ્રકૃતિમાં પ્રવૃત્ત થાય છે. એ અપેક્ષાથી એનાં પાંચ પ્રકાર છે. કષાયમાં પ્રવૃત્ત થતા છતાં પણ એ નિગ્રંથ સંયમનાં મૂળગુણોમાં કે ઉત્તર ગુણોમાં કોઈપણ પ્રકારનાં દોષ લગાડતા નથી. અર્થાતુ સંયમ સમાચારીની નાની મોટી બધી વિધિઓનું યથાર્થ પાલન કરે છે. તેના ભાવ અને ભાષામાં કેવળ સંજ્વલન કષાય પ્રકટ થાય છે. (4) SIM, , , ૩. ૩, મુ. ૪૪, I આ નિગ્રંથમાં કપાય પ્રવૃત્તિનો અને દોષોનાં સેવનનો સર્વથા અભાવ છે. માટે કેવળ કાળની અપેક્ષાથી એની પાંચ અવસ્થાઓ કહી છે. તે નિગ્રંથ લોકમાં અશાશ્વત છે. અર્થાતુ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. માટે પૃચ્છા સમયમાં કેવળ પ્રથમ સમયમાં જ એક કે અનેક નિગ્રંથ મળે છે. આ પ્રમાણે ક્યારેક કદાચ અપ્રથમ સમયવત્ત , ક્યારેક કેવળ ચરમ સમયવર્તી , કયારેક કેવળ અચરમ સમયવર્તી નિગ્રંથ મળે છે. આ અપેક્ષાઓથી ચાર ભેદ કહ્યા છે અને કયારેક ચારેયભંગોમાંથી અનેક ભગવર્તી નિગ્રંથ મળે છે. આ અપેક્ષાથી પાંચમો ભેદ કહ્યો છે. , , ૩, ૩, મુ. ૪ ૮. આ નિગ્રંથમાં કપાય ઉદય, કષાયની પ્રવૃત્તિ, દોષ સેવન કે અશાશ્વતતા વગેરે ન હોવાથી ભેદ નથી. છતાં પણ પૂર્વોક્ત નિગ્રંથોનાં પ-૫ ભેદ કહ્યા છે. એટલા માટે એના પાંચ ગુણોનો સમાવેશ કરીને પાંચ પ્રકાર કહ્યા છે. ૨ ૫. Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! સવેદક હોય છે, અવેદક હોતા નથી. પ્ર. જો સવેદક હોય છે તો શું સ્ત્રી-વેદિક હોય છે, પુરુષ વેદક હોય છે કે પુરુષ નપુંસક-વેદક હોય છે? ઉ. ગૌતમ ! સ્ત્રી-વેદક હોતા નથી, પુરુષ-વેદક હોય છે અને પુરુષ નપુંસક-વૈદક પણ હોય છે. પ્ર. ૨. “તે ! બકુશ શું સવેદક હોય છે કે અવેદક હોય उ. गोयमा ! सवेयए होज्जा, नो अवेयए होज्जा । प. जइ सवेयए होज्जा, किं इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिस-नपुंसगवेयए होज्जा? उ. गोयमा ! नो इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुग्मि-नपुसंगवेयए वा होज्जा। प. २. वउसे णं भंते ! कि मवेयए होज्जा, अवेयए હજ્ઞા? ૩. Tયમા ! ચા , નો સમય હોન્ના | प. जइ सवेयाए होज्जा, किं इथिवेयए होज्जा, पुरिसवेयए होज्जा. पुग्मिनपुंसगवेयए होज्जा ? उ. गोयमा ! इथिवयाए वा होज्जा, पुरिसवेयए वा होज्जा, पुग्मिनपुंमगवेयाए वा होज्जा । ૩. (૨) પુર્વ સેવાસુસી વા . ૨, (7) નવા મંત! કિં વય જ્ઞT. अबया होज्जा? ૩. યHI ! સવૈયા તા 1ળા, ગયા વા દીગ્ગા | > प. जइ अवेयए होज्जा, किं उवमंतवेयए होज्जा, खीणवेयए होज्जा? गोयमा ! उवमंतवेयए वा होज्जा, खीणवेयए वा ઢાના प. जइ मवेयए होज्जा. किं इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिसनपुंसगवेयए होज्जा ? उ. गोयमा ! तिसु वि होज्जा, जहा बउसो। प. ४. नियंठे णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा? ૩. યમ ! ના થઇ જ્ઞા, મા દાઝ્મા | प. जइ अवेया होज्जा, किं उवसंतवेयए होज्जा, खीणवेयए होज्जा? उ. गायमा ! उवसंतवेयए वा होज्जा, खीणवेयए वा ઉ. ગૌતમ ! સવેદક હોય છે, અવેદક હોતા નથી. પ્ર. જો સવેદક હોય છે તો શું સ્ત્રી-વેદિક હોય છે. પુરુષ વેદક હોય છે કે પુરુષ નપુંસક-વેદક હોય છે ? ઉ. ગૌતમ ! સ્ત્રી-વેદક પણ હોય છે, પુરુષ વેદક પણ હોય છે અને પુરુષ નપુંસક-વેદક પણ હોય છે. ૩. (ક) પ્રતિસેવના કુશીલનાં માટે પણ આ પ્રમાણે જાણવું જોઈએ. પ્ર. ૩. (ખ) ભંતે ! કષાયકુશીલ શું સવેદક હોય છે કે અવેદક હોય છે ? ઉ. ગૌતમ ! સવેદક પણ હોય છે અને અવેદક પણ હોય છે. પ્ર. જો અવેદક હોય છે તો શું ઉપશાંત- વેદક હોય છે કે ક્ષીણવેદક હોય છે ? ગૌતમ ! ઉપશાંતવેદક પણ હોય છે અને ક્ષીણવેદક પણ હોય છે. સવેદક હોય છે તો શું સ્ત્રી-વેદક હોય છે, પુરુષવેદક હોય છે કે પુરુષ નપુંસક-વેદક હોય છે? ઉ. ગૌતમ ! બકુશનાં સમાન ત્રણેય વેદવાળા હોય છે. પ્ર. ૪. ભંતે ! નિગ્રંથ શું સવેદક હોય છે કે અવેદક હોય છે ? ઉ. ગૌતમ ! સવેદક હોતા નથી, અવેદક હોય છે. પ્ર. જો અવેદક હોય છે તો શું ઉપશાંત-વેદક હોય છે કે ક્ષીણ-વેદક હોય છે ? ઉ. ગૌતમ ! ઉપશાંત-વેદક પણ હોય છે અને ક્ષીણ વેદક પણ હોય છે. પ્ર. ૫. ભંતે ! સ્નાતક શું સવેદક હોય છે કે અવેદક હોય છે ? ઉ. ગૌતમ ! નિગ્રંથનાં સમાન જ સ્નાતકનું વર્ણન કરવું જોઈએ. 1. • સિTTU vi અંતે ( સયા હીંન્ગા, યg દMા ? उ. गोयमा ! जहा णियंठेतहा सिणाए वि। Page #538 -------------------------------------------------------------------------- ________________ સંયનું અધ્યયન ૧૦૯૩ णवरं - नो उवसंतवेयाए होज्जा, खीणवेयए होज्जा। રૂ, રાત-તારે1. . IT ri મંત ! કિં સર , વીયર દળી ? गोयमा ! मराग होज्जा, नो वीयरागे होज्जा, ૨-૩, g -નાવિ- સાયરુસ प. ४. नियंठे णं भंते ! किं मरागे होज्जा, वीयरागे होज्जा? ૩. Tયમાં ! નો સરા દજ્ઞા, વીયરો દોન્મ प. जइ वीयरागे होज्जा, किं उवसंतकसाय-बीयरागे होज्जा, खीणकमाय-वीयराग होज्जा ? उ. गोयमा ! उवसंतकसाय-वीयरागे वा होज्जा, खीणकमाय-वीयरागे वा होज्जा। प. ५. सिणाए णं भंते ! किं मरागे होज्जा, वीयरागे होज्जा? उ. गोयमा ! जहा णियंठे तहा सिणाए वि। વિશેષ :સ્નાતક ઉપશાંત વેદક હોતા નથી, પરંતુ ક્ષીણવેદક હોય છે. ૩. રાગ-દ્વાર : પ્ર. ૧. ભંતે ! પુલાક શું સરાગ હોય છે કે વીતરાગ હોય છે ? ઉ. ગૌતમ! તે સરાગ હોય છે, વીતરાગ હોતા નથી. ૨-૩. આ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. ૪. ભંતે ! નિગ્રંથ શું સરાગ હોય છે કે વીતરાગ હોય છે ? ઉ. ગૌતમ ! તે સરાગ હોતા નથી, વીતરાગ હોય છે. પ્ર. જો વીતરાગ હોય છે તો શું ઉપશાંત કપાય વીતરાગ હોય છે કે ક્ષીણ કષાય વીતરાગ હોય છે ? ઉ. ગૌતમ ! ઉપશાંત કષાય વીતરાગ પણ હોય છે, ક્ષીણ કષાય વીતરાગ પણ હોય છે. પ્ર. ૫. અંતે ! સ્નાતક શું સરાગ હોય છે કે વીતરાગ હોય છે ? ઉ. ગૌતમ ! નિગ્રંથનાં સમાન જ સ્નાતકનું વર્ણન કરવું જોઈએ. વિશેષ : સ્નાતક ઉપશાંતકષાય વીતરાગ હોતા નથી, પરંતુ ક્ષીણ કષાય-વીતરાગ હોય છે. ૪. કલ્પ-દ્વાર : પ્ર. ૧. ભંતે ! પુલાક શું સ્થિતકલ્પી હોય છે કે અસ્થિતકલ્પી હોય છે? ઉ. ગૌતમ! સ્થિત કલ્પી પણ હોય છે અને અસ્થિતકલ્પી પણ હોય છે. (૨-૫) આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. પ્ર. ૧. ભંતે ! પુલાક શું જિનકલ્પી હોય છે, વિકલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? ઉ. ગૌતમ ! જિનકલ્પી હોતા નથી. કલ્પાતીત પણ હોતા નથી. પરંતુ સ્થવિરકલ્પી હોય છે. પ્ર. ૨. “તે ! બકુશ શું જિનકલ્પી હોય છે, વિકલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? ઉ. ગૌતમ ! જિનકલ્પી પણ હોય છે, સ્થવિર કલ્પી પણ હોય છે પરંતુ કલ્પાતીત હોતા નથી. ૩. (ક) પ્રતિ સેવનાકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે જાણવું જોઈએ. णवर-नो उवसंतकसाय-वीयरागे होज्जा, खीणक मायवीयरागे होज्जा। ૮, -તાप. १. पुलाए णं भंते ! किं ठियकप्पे होज्जा, अठियकप्पे उ. गोयमा! ठियकप्पेवा होज्जा. अठियकप्पेवा होज्जा, (૨-૧) g -ખા-સિTU. प. १. पुलाए णं भंते ! किं जिणकप्पे होज्जा. थेरकप्पे ઢાંક્ના, Mાતીત જ્ઞા? उ. गोयमा ! नो जिणकप्पे हीज्जा, नो कप्पातीते ટોગ્ગા, થેરપે હોન્ના | प. २. बउसे णं भंते ! किं जिणकप्पे होज्जा, थेरकप्पे होज्जा, कप्पातीते होज्जा? ૩. યમ ! નિQ વાદળા, થેવે વા દગ્ગા, नो कपातीते होज्जा। ૩. () વે ડિસેવા/રુ વિશે Page #539 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯૪ ૬. उ. गोयमा ! जिणकप्पे वा होज्जा, थेरकप्पे वा होज्जा कप्पातीते वा होज्जा, ३. (ख) कसायकुसीले णं भंते ! किं जिणकप्पे ઢોખ્ખા, થેરવું હોખ્ખા, પાતીત હોન્ના? ૬. ૪. નિયંઠે જું મંતે ! વિનિપે દોખ્ખા, થેરવાપે દોખ્ખા, પાતીતે દોષ્ના ? ૩. યમા ! નોનિળબ્બે હોન્ના, નોથેરપે હોન્ના, कप्पातीते होज्जा, ' ૬. ૬. વં સાઘુ વિધ રિત્ત-ારં ૬. પુજાણ ખં મંતે ! fi-. સામાયસંનમે હોન્ના, २. छेदोवट्ठावणियसंजमे होज्जा, ३. परिहारविसुद्धियसंजमे होज्जा, ૪. સુદુમસંપરાયસંનમે હોન્ના, ५. अहक्खायसंजमे होज्जा ? ૩. શૌયમા ! છુ. સામાયસંનમે વા હોખ્ખા, २. छेदोवट्ठावणियसंजमे वा होज्जा, ३. नो परिहारविसुद्धियसंजमे होज्जा, ४. नो सुहुमसंपरायसंजमे होज्जा, ૬. નો અવાયસંનમે હોન્ના | बउसे, पडिसेवणा- कुसीले वि एवं चेव । ૬. कसाय - कुसीले णं भंते! किं सामाइयसंजमे होज्जा -ખાવ- અહેવાયસંનમે દોષ્ના ? ૩. ગોયમા ! સામાયસંનમે વા હોન્ના -ખાવ- મુહુમसंपराय संजमे वा होज्जा, नो अहक्खायसंजमे હોના | नियंठे णं भंते! किं सामाइयसंजमे होज्जा - जावअहक्खायसंजमे होज्जा ? ૩. નોયમા ! નો સામાયસંનમે હોખ્ખા -ખાવ- નો मुहुम संपरायसंजमे होज्जा, अहक्खायसंजमे होज्जा । एवं सिणाए वि । ૬. ડિમેવળા-રે प. पुलाए णं भंते! किं पडिसेवए होज्जा, अपडिसेवए હોખ્ખા ? For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ૩. (ખ) ભંતે ! કષાયકુશીલ શું જિનકલ્પી હોય છે, સ્થવિરકલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? ઉ. ગૌતમ ! જિનકલ્પી પણ હોય છે, સ્થવિરકલ્પી પણ હોય છે અને કલ્પાતીત પણ હોય છે. પ્ર. ઉ. ગૌતમ ! તે ન જિનકલ્પી હોય છે, ન સ્થવિરકલ્પી હોય છે, પરંતુ કલ્પાતીત હોય છે. ૫. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે જાણવું જોઈએ. ચારિત્ર દ્વાર : ભંતે ! પુલાક શું - ૧. સામાયિક સંયમવાળા હોય છે, ૨. છેદોપસ્થાપનીય સંયમવાળા હોય છે, ૫. પ્ર. ૪. ભંતે ! નિગ્રંથ શું જિનકલ્પી હોય છે, સ્થવિર કલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? ૩. પરિહાર- વિશુદ્ધ સંયમવાળા હોય છે, ૪. સૂક્ષ્મ- સંપરાય સંયમવાળા હોય છે કે ૫. યથાખ્યાત સંયમવાળા હોય છે ? ઉ. ગૌતમ ! ૧. સામાયિક સંયમવાળા હોય છે, ૨. છેદોપસ્થાપનીય સંયમવાળા હોય છે, ૩. પરિહાર વિશુદ્ધ સંયમવાળા હોતા નથી, ૪. સૂક્ષ્મ-સંપરાય સંયમવાળા હોતા નથી, ૫. યથાખ્યાત સંયમવાળા હોતા નથી. બકુશ અને પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! કષાયકુશીલ શું સામાયિક સંયમવાળા હોય છે -યાવ- યથાખ્યાત સંયમવાળા હોય છે ? ઉ. ગૌતમ ! સામાયિક સંયમવાળા પણ હોય છે -યાવ- સૂક્ષ્મ સંપરાય સંયમવાળા પણ હોય છે પરંતુ યથાખ્યાત સંયમવાળા હોતા નથી. ૬. પ્ર. પ્ર. ભંતે ! નિગ્રંથ શું સામાયિક સંયમવાળા હોય છે -યાવ- યથાખ્યાત સંયમવાળા હોય છે ? ઉ. ગૌતમ ! સામાયિક સંયમવાળા પણ હોતા નથી -યાવ- સૂક્ષ્મ સંપરાય સંયમવાળા પણ હોતા નથી. પણ યથાખ્યાત સંયમવાળા હોય છે. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્રતિસેવના દ્વાર : ભંતે ! પુલાક શું પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક હોય છે ? Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૦૯૫ उ. गोयमा ! पडिसेवए होज्जा, नो अपडिसेवए होज्जा। ; प. जइ पडिसेवए होज्जा, किं मूलगुणपडिसेवए होज्जा, उत्तरगुणपडिसेवए होज्जा ? गोयमा ! मूलगुणपडिमेवए वा होज्जा, उत्तरगुणपडिमेवए वा होज्जा। मूलगुण-पडिसेवमाण-पंचण्हं आसवाणं अण्णयरं पडिमवेज्जा. उत्तरगुण-पडिसेवमाणे-दसविहम्म पच्चक्खाणस्स अण्णयरं पडिवेज्जा। प. बउसे णं भंते ! किं पडिसेवए होज्जा. अपडिसेवए દોન્ના ? ૩ ચમ ! સેવા દગ્ગા, નો પરિસેવા દોન્ના | प. जड पडिमेवए होज्जा, किंमलगण-पडिसेवए होज्जा, उत्तग्गुण-पडिमेवए होज्जा? उ. गोयमा ! नो मूलगुण-पडिसेवए होज्जा, उत्तरगुण पडिसेवए होज्जा, उत्तरगुण-पडिसेवमाणे-दसविहस्स पच्चक्खाणस्स अण्णयरं पडिसेवेज्जा। ઉ. ગૌતમ ! પ્રતિસેવક હોય છે, અપ્રતિસેવક હોતા નથી. પ્ર. જો પ્રતિસેવક હોય છે તો શું મૂળગુણ પ્રતિસેવક હોય છે કે ઉત્તરગુણ પ્રતિસેવક હોય છે ? ઉ ગૌતમ ! મૂળગુણ પ્રતિસેવક પણ હોય છે અને ઉત્તરગુણ પ્રતિસેવક પણ હોય છે. મૂળગુણમાં પ્રતિસેવના (દોષ-સેવન) કરવા છતાં પણ પાંચ આશ્રવોમાંથી કોઈ એક આશ્રવનું સેવન કરે છે. ઉત્તરગુણોમાં પ્રતિસેવના (દોષ-સેવન) કરવા છતાં પણ દસ પ્રકારનાં પ્રત્યાખ્યાનોમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનમાં દોષ લાગે છે, પ્ર. ભંતે ! બકુશ શું પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ ! તે પ્રતિસેવક હોય છે, અપ્રતિસેવક હતા નથી. પ્ર. જો પ્રતિસેવક હોય છે તો શું મૂળગુણ પ્રતિસેવક હોય છે કે ઉત્તરગુણ પ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ ! મૂળગુણ પ્રતિસેવક હોતા નથી, ઉત્તરગુણ પ્રતિસેવક હોય છે. ઉત્તરગુણોમાં પ્રતિસેવના (દોષોનું સેવન) કરવા છતાં પણ દસ પ્રકારનાં પ્રત્યાખ્યાનોમાંથી કોઈ એક પ્રત્યાખ્યાનમાં દોષ લાગે છે. પ્રતિસેવના કુશીલનું વર્ણન પુલાકના સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! કષાયકુશીલ શું પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિસેવક હોતા નથી, અપ્રતિસેવક હોય છે. આ પ્રમાણે નિગ્રંથનું વર્ણન જાણવું જોઈએ. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. ૭. જ્ઞાન-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! બે કે ત્રણ જ્ઞાન હોય છે. બે હોય તો - ૧. આભિનિબોધિક જ્ઞાન અને ૨. શ્રુત-જ્ઞાન હોય છે. पडिसेवणाकुसीले जहा पुलाए। प. कसायकुसीले णं भंते! पडिसेवए होज्जा, अपडिसेवए દન્ના? ૩. યT!નો પરિવાદોન્ના, અપરિસેવાદોન્ના, एवं नियंठे वि। सिणाए वि एवं चेव। ૭, IIT- - प. पुलाए णं भंते ! कइमु णाणेसु होज्जा ? ૩. યમી ! મુ વા, તિમુ રાષ્ના, दोमु होज्जमाणे-दोमु १. आभिणिबोहियणाण, ૨. મુચનામુ ટાન્ઝા, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तिसु होज्जमाणे तिमु १. आभिणिवाहियणाण, ૨. મુખTTળ, રૂ. fTTY Mા | बउसे पडिसेवणाकुसीले वि एवं चेव । प. कसायकुसीले णं भंते ! कइसु णाणेसु होज्जा ? उ. गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा होज्जा, दोमु होज्जमाणे-दोमु १. आभिणिबोहियणाणेसु, ૨. થTTY ઢMી, तिसु होज्जमाणे-तिमु १. आभिणिवोहियणाण, ૨. મુથTગ, રૂ. બરિપામુ ટોક્તા, अहवा-तिसु १. आभिणिबोहियणाण, २. सुयणाण ૩. માપન્નવાળામુ ક્ની, चउसु होज्जमाणे-चउसु १. आभिणिवोहियणाण, २.मुयणाण, ३. ओहिणाण. ४. मणपज्जवणाणेसु ત્રણ હોય તો -૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩, અવધિજ્ઞાન હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! કષાયકુશીલને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! બે, ત્રણ કે ચાર હોય છે. બે હોય તો - ૧, આભિનિબોધિક-જ્ઞાન અને ૨. શ્રુત-જ્ઞાન હોય છે. ત્રણ હોય તો - ૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩, અવધિ-જ્ઞાન હોય છે. અથવા ૧. આભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન અને ૩. મન:પર્યવ જ્ઞાન હોય છે. ચાર હોય તો - ૧. અભિનિબોધિક-જ્ઞાન, ૨. શ્રુત-જ્ઞાન, ૩. અવધિ-જ્ઞાન અને ૪. મન: પર્યવજ્ઞાન હોય છે. નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! સ્નાતકને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! એક કેવળ-જ્ઞાન હોય છે. પ્ર. ભંતે ! પુલાકને કેટલા શ્રુતનું અધ્યયન હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય-નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું અધ્યયન હોય છે. * ઉત્કૃષ્ટ-નવપૂર્વનું અધ્યયન હોય છે. પ્ર. ભંતે ! બકુશ કેટલા શ્રતનું અધ્યયન કરે છે ? ગૌતમ ! જઘન્ય આઠ પ્રવચન માતાનું અધ્યયન ત્ની, एवं नियंठे वि। प. मिणाए णं भंते ! कहस णाणेस होज्जा? गोयमा ! एगम्मि केवलणाण होज्जा। प. पूलाए णं भंते ! केवइयं सूर्य अहिज्जेज्जा? उ. गोयमा ! जहन्नेणं नवमस्स पुवस्स तइयं आयारवत्थु। ( उक्कोसेणं नवपुब्वाइंअहिज्जेज्जा । प. बउसे णं भंते ! केवइयं सूयं अहिज्जेज्जा ? उ. गोयमा ! जहन्नेणं अट्ठपवयणमायाओ, उक्कासेणं दसपुवाई अहिज्जेज्जा। ઉત્કૃષ્ટ- દસ પૂર્વનું અધ્યયન કરે છે. एवं पडिसेवणाकुसीले वि। પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसायकुसीले णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा? પ્ર. ભંતે! કષાયકુશીલ કેટલા શ્રુતનું અધ્યયન કરે છે ? उ. गोयमा ! जहन्नेणं अटठपवयणमायाओ, ઉ. ગૌતમ ! જઘન્ય- આઠ પ્રવચન માતાનું અધ્યયન કરે છે. उक्कोसेणं चोद्दसपुवाई अहिज्जेज्जा। ઉત્કૃષ્ટ- ચૌદ પૂર્વનું અધ્યયન કરે છે. एवं नियंठेवि। નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. सिणाए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? પ્ર. ભંતે ! સ્નાતક કેટલા શ્રતનું અધ્યયન કરે છે ? . યHT ! સુચવરિજે ટોન્ગ | ઉ. ગૌતમ ! શ્રુત વ્યતિરિક્ત હોય છે, અર્થાત્ તેને શ્રુત જ્ઞાન હોતો નથી. Page #542 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૦૯૭ ૮, નિત્ય-તારप. पुलाए णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे होज्जा? ૮. તીર્થ દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? આ ૩. યમ ! તત્યે હોન્ના, નો તિર્થે દગ્ગા, बउसे पडिसेवणाकुसीले वि एवं चेव । प. कसायकुसीले णं भंते ! किं तित्थे होज्जा, अतित्थे જ્ઞા ? ૩. થHT ! તિલ્ય વા ન, તિત્યે વા દગ્ગા, प. जइ अतित्थे होज्जा, किं तित्थयरे होज्जा, पत्तेयबुद्धे રન્ના? उ. गोयमा ! तित्थयरे वा होज्जा, पत्तेयबुद्धे वा होज्जा, नियंठे सिणाए वि एवं चेव । ૧. ત્રિ-ઢાર पुलाए णं भंते ! किं सलिंगे होज्जा, अन्नलिंगे होज्जा, गिहिलिंगे होज्जा ? उ. गोयमा ! दवलिंग पड़च्च सलिंगे वा होज्जा, अन्नलिंगे वा होज्जा, गिहिलिंगे वा होज्जा, ઉ. ગૌતમ ! તીર્થમાં હોય છે. અતીર્થમાં હોતા નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. ભંતે ! કપાય કુશીલ શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? ઉ. ગૌતમ ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. પ્ર. જો અતીર્થમાં હોય છે તો શું તીર્થકર હોય છે કે પ્રત્યેકબુદ્ધ હોય છે ? ગૌતમ ! તીર્થંકર પણ હોય છે અને પ્રત્યેકબુદ્ધ પણ હોય છે. નિર્ગથ અને સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. ૯. લિંગ - દ્વાર : પ્ર. ભંતે! પુલાક શું સ્વ-લિંગમાં હોય છે, અન્ય-લિંગમાં હોય છે કે ગૃહસ્થ-લિંગમાં હોય છે ? ઉ. ગૌતમ ! દ્રવ્ય-લિંગની અપેક્ષાએ સ્વલિંગમાં પણ હોય છે, અન્ય-લિંગમાં પણ હોય છે અને ગૃહસ્થ-લિંગમાં પણ હોય છે. ભાવલિંગની અપેક્ષાએ નિશ્ચિત રૂપથી સ્વલિંગમાં જ હોય છે. આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. ૧૦. શરીર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકને કેટલા શરીર હોય છે ? ઉ. ગૌતમ! દારિક, તૈજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે. પ્ર. ભંતે ! બકુશને કેટલા શરીર હોય છે ? ઉ. ગૌતમ ! બકુશને ત્રણ કે ચાર શરીર હોય છે. ત્રણ હોય તો – ૧. ઔદારિક, ૨. તૈજસ અને ૩. કાશ્મણ હોય છે. ચાર હોય તો - ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. તૈજસ્ અને ૪. કાર્પણ હોય છે. પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. भावलिंग पडुच्च नियम सलिंगे होज्जा, -નવ-સિગાઈ ૨૦. સરીર-તારેप. पुलाए णं भंते ! कइसु सरीरेसु होज्जा ? ૩. યમ ! તિનું રાત્રિય-તૈયા-ટીંન્ગા, प. बउसे णं भंते ! कइसु सरीरेसु होज्जा, ૩. યમ ! તિ, વન, ૨૩મુ વ હોખ્ખા, तिसु होज्जमाणे-तिसु ओरालिय-तेया-कम्मएसु દાગ્ના, चउसु होज्जमाणे-चउसु ओरालिय-वेउब्वियतेया-कम्मएमु होज्जा। एवं पडिसेवणाकुसीले वि। Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮૮ प. कसायकुसीले णं भंते ! कइसु सरीरेसु होज्जा ? ૩. ગોયમા ! તિસુ વા, ચડતુ વા, પંચમુ વા હોખ્ખા, तिसु होज्जमाणे- तिसु ओरालिय- तेया- कम्मएसु દોખ્ખા, चउसु होज्जमाणे- चउसु ओरालिय-वेडव्वियતૈયા-ગમ્મત્તુ હોખ્ખા | पंचसु होज्जमाणे- पंचसु ओरालिय-वेउब्वियઆહારશે-તેયા-મ્મત્તુ હોન્ના, नियंठे, सिणाए य जहा पुलाओ । ??. શ્વેત્ત-ર ૬. पुलाए णं भंते ! कम्मभूमिए होज्जा, अकम्मभूमिए દાના? उ. गोयमा ! जम्मणं - संतिभावं पडुच्च कम्मभूमिए होज्जा, नो अकम्मभूमिए होज्जा । प. वउसे णं भंते! किं कम्मभूमिए होज्जा, अकम्मभूमिए દાના? ૩. શૌયમા ! નમમાં-સંતિમાવું પડુન-મ્મભૂમિણ होज्जा, नो अकम्मभूमिए होज्जा, साहरणं पडुच्च-कम्मभूमिए वा होज्जा, अकम्मभूमिए वाहोज्जा, છ્યું "નાવ- સિળા! | ૨૨, જાન-તારે ૬. ૫. पुलाए णं भंते! किं ओसप्पिणिकाले होज्जा, उस्सप्पिणिकाले होज्जा, नो ओसप्पिणी नो उस्सप्पिणिकाले होज्जा ? उ. गोयमा ! ओसप्पिणिकाले वा होज्जा, उस्सप्पिणि काले वा होज्जा, नो ओसप्पिणि नो उस्सप्पिणिकाले वा होज्जा, जइ ओसप्पिणिकाले होज्जा, किं ૨. મુખમ-સુસમા વાતે ઢોખ્ખા, ૨. મુસમા જાજે દોના, રૂ. નુસમ-રુસ્તમા વાતે હોન્ના, ૪. રુસ્તમ-મુનમાં જાણે હોન્ના, 'કુ. દુશ્મમા-નાને દોખ્ખા, ૬. દુશ્મન-દ્રુમમાં લાને ટોપ્ના? ૩. યમા ! ખમ્માં વડુ~ પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! કષાયકુશીલને કેટલા શરીર હોય છે? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. ત્રણ હોય તો - ૧. ઔદારિક, ૨. તૈજસ્ અને ૩. કાર્મણ. ચાર હોય તો - ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. તૈજસ્ અને ૪. કાર્મણ. પાંચ હોય તો. ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ્ અને ૫. કાર્મણ. નિગ્રંથ અને સ્નાતકનું વર્ણન પુલાકના સમાન છે. ૧૧. ક્ષેત્ર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે? ઉ. ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ-કર્મભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી. પ્ર. ભંતે ! બકુશ શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે? ઉ. ગૌતમ ! જન્મ અને સદ્ભાવની અપેક્ષાએકર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી. સાહરણની અપેક્ષાએ-કર્મભૂમિમાં પણ હોય છે અને અકર્મભૂમિમાં પણ હોય છે. આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. ૧૨. કાળ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે કે નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં હોય છે? ઉ. ગૌતમ ! અવસર્પિણી કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે અને નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. પ્ર. જે અવસર્પિણી કાળમાં હોય છે તો શું૧. સુસમ- સુસમા કાળમાં હોય છે, ૨. સુસમા કાળમાં હોય છે, ૩. સુસમ-દુસમાકાળમાં હોય છે, ૪. દુસમ-સુસમા કાળમાં હોય છે, પ. દુસમા કાળમાં હોય છે, ૬. દુસમ-દુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ Page #544 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૦૯૯ ૨. નો સુમ-મુસમાં રાત્રે દોખ્ખા, ૨. ન મુમમાં જે ળી, ३. मुसम-दुम्ममा काले वा होज्जा. ૪. ગુરૂમ-સુમ | વા દગ્ગા, છે. ન તુમ ત્નિ ઢોક્ની, ૬. ના રૂમ-ટુમ્મમાં છેહોન્ના / मंतिभावं पडुच्च૨. ના મુમ-સુમ 1 MT, ૨. ના સુમમા લા ટા , ૩. મુમમ-તુમ રન્ની, ૮. કુન્મમ-સુમ ત્નિ વ દMા. છે. ડુમ્મમ 1 વા હોન્ના, ६. नो दुस्सम-दुस्समा काले होज्जा। g, ન ૩—gિfજ જે જ્ઞા, વિં ૬. ટુર્સમ-સુમા વાત્ર હજ્જા, ૨. કુમ્સમાં 1 હજ્જા, ૩. સુરસમ-સુસમાં વાત્રે હન્ના ૪. મુસમ-કુસમ વેન્નેિ , છે. મુસમ ા જ્ઞા, ६. सुसम-सुसमा काले होज्जा? ૩. યT ! પદુ ૧. સુસમ- સુસમાકાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી. ૩. સુસમ-દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ-સુસમાં કાળમાં હોય છે, ૫. દુસમાં કાળમાં હોતા નથી. ૬. દુસમ-દુસમા કાળમાં હોતા નથી સદ્ભાવની અપેક્ષાએ – ૧. સુસમ- સુસમા કાળમાં હોતા નથી. ૨. સુસમા કાળમાં હોતા નથી. ૩. સુસમ-દુસમા કાળમાં હોય છે. ૪. દુસમ-સુસમા કાળમાં હોય છે, ૫. દુસમા કાળમાં હોય છે. ૬. દુસમ-દુસમા કાળમાં હોતા નથી. પ્ર. જો ઉત્સર્પિણીકાળમાં હોય છે તો શું - ૧. દુસમ-દુસમાં કાળમાં હોય છે. ૨. દુસમા કાળમાં હોય છે, ૩. દુસમ-સુસમા કાળમાં હોય છે. ૪. સુસમ-દુસમાં કાળમાં હોય છે. ૫. સુમા કાળમાં હોય છે ? ૬. સુસમ-સુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. દુસમ-દુસમા કાળમાં હોતા નથી, ૨. દુસમા કાળમાં હોતા નથી. ૩. દુસમ-સુસમા કાળમાં હોય છે. ૪. સુસમ-દુસમા કાળમાં હોય છે. ૫. સુસમાં કાળમાં હોતા નથી. ૬. સુસમ-સુસમાં કાળમાં હોતા નથી. સદભાવની અપેક્ષાએ - ૧. દુસમ-દુસમા કાળમાં હોતા નથી. ૨. દુસમાં કાળમાં હોતા નથી. ૩. દુસમ-સુમા કાળમાં હોય છે. ૪. સુસમ-દુસમા કાળમાં હોય છે. ૫. સુસમા કાળમાં હોતા નથી. ૬. સુસમ-સુમા કાળમાં હોતા નથી. ૨. નો ટુક્સમાં િવ ાંબ્બા, રૂ. સુરસમ-સુમ ત્રેિ વા હોખ્ખા, ૪. મુસમ-કુસમાં ૪િ હોન્ના, છે. ન મુસમાં વાજે બ્લા, ૬. નો સુસમ-સુમા વાત્રે હોન્ના संतिभावं पडुच्च૨. ના કુમ-કુસમાં 41 રન્ના, ૨. નો લુક્સમાં વર્લ્ડ ક્ના, રૂ, તુમ મુસમ ા વા હીંન્ગા ૮. મુમમ-ટુમ્બમ કા વી ટીક્કા, ૬. ના સુરમા ના ટીક્કા, દ, ના મુનમ-સુમમ 1 Mા, Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૦૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. जइ नो ओसप्पिणि नो उस्सप्पिणि काले होज्जा, किं १. मुसम-सुसमा पलिभागे होज्जा ३. सुसम-दुस्ममा पलिभागे होज्जा, ૪. સુરૂમ-મુમમા સ્ત્રમા Mા ? યમ ! નર્મvi-નંતિમ શ્વ१. नो सुसम-सुसमा पलिभागे होज्जा. ૩. ૨. ના સુમ ત્નિમ MT. ३. नो सुसम-दुस्समा पलिभागे होज्जा, ૮. કુમ્મમ-મુસમા ત્રિમ દMIT प. बउसे णं भंते ! किं ओसप्पिणि काले होज्जा, उस्सप्पिणि काले होज्जा, नो ओसप्पिणि नो उस्मप्पिणि काले होज्जा? उ. गोयमा ! ओसप्पिणि काले वा होज्जा, उस्सप्पिणि काले वा होज्जा, नो ओसप्पिणि नो उस्सप्पिणि काले वा होज्जा। प. जइ ओसप्पिणि काले होज्जा, किं-सुसम-सुसमा काले होज्जा -जाव- दुस्सम-दुस्समा काले होज्जा ? ઉ. પ્ર. જો નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું ૧. અપરિવર્તનશીલ સુસમ-સુસમા કાળમાં હોય છે. ૨. અપરિવર્તનશીલ સુસમાકાળમાં હોય છે. ૩. અપરિવર્તનશીલ સુસમ-દુસમા કાળમાં હોય છે. ૪. અપરિવર્તનશીલ દુસમ-સુસમા કાળમાં હોય છે. ઉ. ગૌતમ ! જન્મ અને સદભાવની અપેક્ષાથી - ૧, અપરિવર્તનશીલ સુસમ-સુસમાકાળમાં હોતા નથી. ૨. અપરિવર્તનશીલ સુસમા કાળમાં હોતા નથી. ૩. અપરિવર્તનશીલ સુસમ-દુસમા કાળમાં હોતા નથી. ૪. અપરિવર્તનશીલ દુસમ-સુસમાં કાળમાં હોય છે. ભંતે ! બકુશ શું અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે, નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં હોય છે? ગૌતમ ! અવસર્પિણી કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે અને નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. જો અવસર્પિણી કાળમાં હોય છે તો શું સુસમ-સુસમાં કાળમાં હોય છે -યાવતુ- દુસમ-દુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મ અને સદભાવની અપેક્ષાથી ૧. સુસમ-સુમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩. સુસમ-દુસમાં કાળમાં હોય છે. ૪. દુસમ-સુસમા કાળમાં હોય છે. ૫. દુસમાં કાળમાં હોય છે. ૬. દુસમ-દુસમા કાળમાં હોતા નથી. સાહરણની અપેક્ષાથી કોઈપણ કાળમાં થઈ શકે છે. પ્ર. જો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું - દુસમ-દુસમા કાળમાં હોય છે -યાવતુ- સુસમ સુસમાં કાળમાં હોય છે? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાથી - ૧. દુસમ- દુસમાં કાળમાં હોતા નથી, ૨. દુલ્સમા કાળમાં હોય છે. ૩. યમી ! નર્મvi-નંતિભાવે ડુ છે. નો સુમસુમમા ટોક્તા, ૨. ના મુવિ ટૅગ્ની, ૩. મુમ-કુસમ-ન્ઝિ વા ના, ૪. કુમ-મુસમ- િવ દMા. . ટુર્સમ- વી ટા , દ, ના યુગમ-ટુ -પતૃ વા દMા. साहरणं पडुच्च-अन्नयरे समाकाले होज्जा। 1. ન ૩રસપિવિત્તિ હોન્ના, -િ , दुस्सम-दुस्समा-काले होज्जा -जाव- सुसम सुसमा-काले होज्जा? ૩. કાયમી ! નષ્ણ દુ ૨. ના કુમકુમ Mા, ૨ ટુમ-વા દોન્ના, Page #546 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧ ૧૦૧ ૩. સુક્સમ-મુમમાં 17 – દાના, ૪મુમમ-ટુHIT વિ Tગ્ની, છે. ન મુમમાં 17 વ ા , ૬. ના મુમમ-મુમમાં રાત્રે વી ઢબ્બા, संतिभावं पडुच्च૧. નો સુમમ-ટુમમાં વાસ્તૃન્ના , ૨. નો દુસમાં 1 Mા, . ડુમ-સુમમાં જે વા Mી, ૪. મુનમ-કુસમા ા યા જ્ઞા, '. ના સુમાં ઢMા, ૬. નો મુસમ-મુસમા હજ્જા, साहरणं पडुच्च-अन्नयरे समाकाले होज्जा। प. जइनो ओसप्पिणि नो उम्सप्पिणि काले होज्जा. किं 2. મુસમ-મુસTI uસ્ત્રમાં દક્નિ, ૨. યુસમાં સ્ત્રિમાં દોન્ના, રૂ, મુનમ-કુમ પત્નિમાં TMT, ૮. કુમકુમ ત્રિમાં હોખ્ખા ? ૩. દુસમ-સુસમાં કાળમાં હોય છે, ૪. સુસમ-દુસમાં કાળમાં હોય છે. ૫. સુસમા કાળમાં હોતા નથી. ૬. સુસમ-સુસમા કાળમાં પણ હોતા નથી. સદભાવની અપેક્ષાથી : ૧. દુસમ-દુસમા કાળમાં હોતા નથી. ૨. દુસમા કાળમાં હોતા નથી. ૩. દુસમ-સુસમા કાળમાં હોય છે, ૪. સુસમ-દુસમા કાળમાં હોય છે, ૫. સુસમા કાળમાં હોતા નથી, ૬. સુસમ-સુસમા કાળમાં પણ હોતા નથી, સાહરણની અપેક્ષાથી- કોઈપણ કાળમાં થઈ શકે છે. પ્ર. જો નો અવસર્પિણી નો ઉત્સર્પિણી કાળમાં હોય છે તો શું : ૧. અપરિવર્તનશીલ સુસમ-સુસમાં કાળમાં હોય છે. ૨. અપરિવર્તનશીલ સુસમાં કાળમાં હોય છે, ૩. અપરિવર્તનશીલ સુસમ-દુસમાં કાળમાં હોય છે, ૪. અપરિવર્તનશીલ દુસમ-સુસમાં કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મ અને સદ્દભાવની અપેક્ષાથી : ૧. અપરિવર્તનશીલ સુસમ-સુમા કાળમાં હોતા નથી. ૨. અપરિવર્તનશીલ સુસમા કાળમાં હોતા નથી, ૩. અપરિવર્તનશીલ સુસમ-સમા કાળમાં હોતા નથી. ૪. અપરિવર્તનશીલ દુસમ-સુમા કાળમાં હોય છે. સાહરણની અપેક્ષાથી : અપરિવર્તનશીલ કોઈપણ કાળમાં થઈ શકે છે. પ્રતિસેવના કુશીલ અને કપાયકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. નિગ્રંથ અને સ્નાતકનું વર્ણન પુલાકનો સમાન જાણવું જોઈએ. વિશેષ : આમાં સાહરણની અપેક્ષાથી કોઈપણ કાળમાં હોય છે, એવું વધારે કહેવું જોઈએ. ૩. કાયમી ! મvi-તમારે - ૨. ના મુમ-મુમમ પત્રિમ દMી, ૨. નાં મુમમાં ઘfમા હીંન્ગા, ३. नो सुसम-दुस्समा पलिभागे होज्जा, છે. તુર્મમ-મુમમ ત્રિમ 1 Mી. साहरणं पडुच्च-अन्नयरे पलिभागे होज्जा, पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं चेव । नियंठो, सिणायो य जहा पुलाए। णवर-एएसि णं इमं अब्भहियं भाणियवं-साहरणं पडुच्च अण्णयरे समाकाले होज्जा । Page #547 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ રૂ. -તારેप. पुलाए णं भंते ! कालगए समाणे कं गई गच्छइ? ૩ ચમત ! ટેવાવું છે, देवगई गच्छमाणे किं भवणवासीसु उववज्जेज्जा, वाणमंतरसु उववज्जेज्जा, जोइसिएसु उववज्जेज्जा, वेमाणिएस उववज्जेज्जा? गोयमा ! नो भवणवासीसु, नो वाणमंतरे. नो जोइसिएम, वमाणिएसु उववज्जेज्जा। वेमाणिएसु उववज्जमाणेजहण्णेणं सोहम्मे कप्प, उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा। बउसे, पडिसेवणाकुसीले वि एवं चेव, णवरं- उक्कासणं अच्चुए कप्पे उववज्जेज्जा, कसायकुसीले वि एवं चेव, णवर- उक्कोमेणं अणुत्तर-विमाणेसु उववज्जेज्जा। ૧૩. ગતિ-વાર : પ્ર. ભંતે ! પુલાક કાળ ધર્મ થઈ ગયા પછી કંઈ ગતિને પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! દેવ ગતિને પ્રાપ્ત કરે છે. પ્ર. દેવ ગતિમાં ઉત્પન્ન થતા શું ભવનપતિમાં ઉત્પન્ન થાય છે, વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનપતિઓમાં ઉત્પન્ન થતા નથી, વાણવ્યંતરોમાં ઉત્પન્ન થતા નથી, જ્યોતિષીઓમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, વિમાનિકોમાં ઉત્પન્ન થતાજઘન્ય : સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ : સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તે ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં ઉત્પન્ન થાય છે. કષાયકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તે ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. નિગ્રંથનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ :તે અજઘન્ય અનુત્કૃષ્ટ અર્થાત્ કેવળ પાંચ અનુત્તર વિમાનોમાં જ ઉત્પન્ન થાય છે. ભંતે ! સ્નાતક કાળ ધર્મ થયા પછી કંઈ ગતિને પ્રાપ્ત કરે છે ? ગૌતમ ! સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! પુલાક વૈમાનિકોમાં ઉત્પન્ન થાય તો શું - ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયસ્ત્રિશક દેવરુપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ દેવરુપમાં ઉત્પન્ન થાય છે, કે અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી - णियंठे वि एवं चेव, णवरं- अजहण्णमणुक्कोसेणं अणुत्तर-विमाणेसु उववज्जेज्जा। प. सिणाए णं भंते ! कालगए समाणे कं गईं गच्छइ ? ૩. યમ ! સિદ્ધિા છે ! प. पुलाए णं भंते ! वेमाणिएमु उववज्जमाणे किं इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा, लोगपालगत्ताए उववज्जेज्जा, अहमिदत्ताए उववज्जेज्जा? उ. गोयमा ! अविराहणं पडुच्च Page #548 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૦૩ इंदत्ताए उववज्जेज्जा -जाव- लोगपालगत्ताए ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -યાવત- લોકપાલ उववज्जेज्जा, રુપમાં ઉત્પન્ન થાય છે. नो अहमिंदत्ताए उववज्जेज्जा, અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી. विराहणं पडुच्च વિરાધનાની અપેક્ષાથી - अण्णयरेसु उववज्जेज्जा, આ પદવીઓનાં સિવાય અન્ય દેવરુપમાં ઉત્પન્ન થાય છે. बउसे पडिसेवणाकुसीले वि एवं चेव । બકુશ અને પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसायकुसीलेणं भंते! वेमाणिएसुउववज्जमाणे किं- પ્ર. ભંતે ! કષાય કુશીલ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए થતા શું ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે -યાવતउववज्जेज्जा? અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે ? गोयमा ! अविराहणं पडुच्च ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી - इंदत्ताए वा उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए वा ઈન્દ્રરુપમાં પણ ઉત્પન્ન થાય છે -યાવતુउववज्जेज्जा। અહમિ રુપમાં પણ ઉત્પન્ન થાય છે. विराहणं पडुच्च વિરાધનાની અપેક્ષાથી - લઇUTયરેલું ૩વવેનેઝા | ' આ પદવીઓનાં સિવાય અન્ય દેવ૫માં ઉત્પન્ન થાય છે. प. णियंठे णं भंते ! वेमाणिएस उववज्जमाणे किं પ્ર. ભંતે ! નિગ્રંથ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા શું - इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -ચાવતુ- અહમિન્દ્ર उववज्जेज्जा? રુપમાં ઉત્પન્ન થાય છે? गोयमा ! अविराहणं पडुच्च ઉ. ગૌતમ ! અવિરાધનાની અપેક્ષાથી – नो इंदत्ताए उववज्जेज्जा-जाव-नो लोगपालगत्ताए ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી –ચાવતુ- લોકપાલ उववज्जेज्जा, अहमिंदत्ताए उववज्जेज्जा, રુપમાં પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે. विराहणं पडुच्च વિરાધનાની અપેક્ષાએ : अण्णयरेसु उववज्जेज्जा। આ પદવીઓનાં સિવાય અન્ય દેવરુપમાં ઉત્પન્ન થાય છે. प. पुलायम णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स પ્ર. ભંતે ! વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થતા પુલાક केवइयं कालं ठिई पण्णत्ता ? કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ૩. યHT ! નદત્તે ધ્વસ્ત્રિોવન,હુd, ઉ. ગૌતમ ! જધન્ય અનેક પલ્યોપમ અર્થાત્ બે પલ્યોપમ, उक्कासणं अट्ठारमसागरोवमाई। ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમ. बउसस्म णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स પ્ર. તે ! બકુશ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા केवइयं कालं ठिई पण्णत्ता ? કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! जहण्णणं पलिओवमहत्तं, ઉ. ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ, उक्कामेणं वावीस सागरोवमाई । ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ. For Private & Personal use on Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. एवं पडिसेवणाकुसीलस्स वि। प. कसायकुसीलस्स णं भंते ! वेमाणिएस उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णणं पलिओवमहत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई। प. णियंठस्स णं भंते ! वेमाणिएसु उववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! अजहन्नमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई। ૨૪, સનમ તારેप. पुलागस्स णं भंते ! केवइया संजमठाणा पण्णत्ता? उ. गोयमा ! असंखेज्जा संजमठाणा पण्णत्ता। દવે -ગાવ- સાયન્ટિલ્સ લિ. प. नियंठस्स णं भंते ! केवइया संजमठाणा पण्णत्ता? उ. गोयमा ! एगे अजहन्नमणक्कोसए संजमठाणे TUત્તા एवं सिणायस्स वि। अप्पबहुत्तंएएसिणंभंते! पुलाग,वउस,पडिसेवणा-कुसीलस्स, कसायकुसील, णियंठ, सिणायाणं संजमठाणाणं कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवे णियंठस्स सिणायस्स य एगे अजहन्नमणुक्कोसए संजमठाणे, पुलागस्स संजमठाणा असंखेज्जगुणा, बउसस्स संजमठाणा असंखेज्जगुणा, पडिसेवणाक्सीलस्स संजमठाणा असंखेज्जगुणा, પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે! કષાયકુશીલ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અનેક પલ્યોપમ, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ, પ્રભંતે ! નિર્ગથ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થતા કેટલા કાળની સ્થિતિ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! અજધન્ય અનુત્કૃષ્ટ (ફક્ત) તેત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ૧૪, સંયમ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત સંયમ સ્થાન કહ્યા છે. આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. અંતે ! નિગ્રંથનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે? ઉ. ગૌતમ ! અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન કહ્યો છે. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. અલ્પબદુત્વ : ભંતે ! પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલ, કપાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક આના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! બધાથી અલ્પ નિર્ગથ અને સ્નાતકનું અજઘન્ય અનુત્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. (તેનાથી) પુલાકનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી)બકુશનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી) પ્રતિસેવના કુશીલના સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. (તેનાથી) કષાયકુશીલનાં સંયમ સ્થાન અસંખ્યાત ગુણા છે. ૧૫. સન્નિકર્ષ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકનાં કેટલા ચારિત્ર પર્યવ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનન્ત ચારિત્ર પર્યવ કહ્યા છે. આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. મિ. ૩. कमायक्सीलस्स संजमठाणा असंखेज्जगुणा। ૨૬. નિલમ-તારप. पलागम्म णं भंते ! केवइया चरित्तपज्जवा पण्णत्ता? : ૩. યમી ! બuતા ચરિત્તપન્નવા UUUત્તા | નાવસિTHI Page #550 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૦૫ प. पुलाए णं भंते ! पुलागस्स सट्ठाण-सन्निगासेणं चरित्तपज्जवहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. યમ ! સિય દળ, સિય કુત્તે, સિય ભgિ | ન હી. મiતમારી વા, २. असंखेज्जइभागहीणे वा, ३. संखेज्जइभागहीणे वा, ૪. સંવેક્નકુળદી વા, . ન્નકુળદને વા, ૬. ગત જુદી વા | अह अब्भहिए, મviતમામદભદિg વ, ૨. સંન્નિમ ||ભuિ વા, રૂ. સંજ્ઞમામ મદિg , ४. संखेज्जगुणमब्भहिए वा, ૬. મસંવેક્નકુળભfer વા, ૬. ગત ગુનમભટજી વા | प. पुलाए णं भंते ! बउसस्स परट्ठाण-सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए? પ્ર, ભંતે ! પુલાક પુલાકના સ્વસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે? ગૌતમ! ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે, ક્યારેક અધિક છે. જો હીન હોય તો : ૧. અનન્ત ભાગ હીન છે, ૨. અસંખ્યાત ભાગ હીન છે, ૩. સંખ્યાત ભાગ હીન છે, ૪. સંખ્યાત ગુણ હીન છે, ૫. અસંખ્યાત ગુણ હીન છે, ૬. અનન્ત ગુણ હીન છે. જો અધિક હોય તો - ૧. અનન્ત ભાગ અધિક છે, ૨, અસંખ્યાત ભાગ અધિક છે, ૩. સંખ્યાત ભાગ અધિક છે, ૪. સંખ્યાત ગુણ અધિક છે, ૫. અસંખ્યાત ગુણ અધિક છે, ૬. અનન્ત ગુણ અધિક છે. પ્ર. ભંતે ! પુલાક બકુશના પર-સ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક ૩. નામ હૃાળ, નો તુન્ત, નો મદમfer, अणंतगुणहीणे। एवं पडिसेवणाकुसीलेण समं वि, कसायकुसीलेण समं छट्ठाणवडिए, नियंठस्स सिणायस्स य जहा बउसस्स । ઉ. ગૌતમ ! હીન છે, તુલ્ય નથી અને અધિક પણ નથી. પરંતુ અનન્તગુણ હીન છે. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલની તુલનાનું વર્ણન કરવું જોઈએ. કપાય કશીલથી (ઉપરોક્ત અનન્ત ભાગથી લઈને અનન્ત ગુણ સુધી) છ સ્થાન પતિત છે. નિગ્રંથ અને સ્નાતકની સાથે તુલના બકુશની તુલનાનાં સમાન છે. પ્ર. ભંતે ! બકુશ મુલાકના પર-સ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન નથી, તુલ્ય નથી. પરંતુ અધિક છે અને અનન્ત ગુણ અધિક છે. प. बउसे णं भंते ! पुलागस्स परट्ठाण-सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. યમ ! ની દાળ, ના તુર્ન્સ, અદમfe, अणंतगुणमब्भहिए। Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૬ ૬. ૩. ૬. बउसे णं भंते ! बउसस्स सट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? નોયના ! સિય હીળે, સિય તુલ્દે, સિય અધ્નત્તિ, छट्ठाणवडिए । बउसे णं भंते! पडिसेवणाकुसीलस्स परट्ठाणसन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. ગોયમા ! સિય હીને -ખાવ- છાવડ | एवं कसायकुसीलस्स वि । प. बउसे णं भंते! नियंठस्स परट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. ગોયમા ! હીળે, તો તુલ્ઝે, નો અમઁહિ, अतगुणणे । एवं सिणायस्स वि । पडिसेवणाकुसीलस्स कसायकुसीलस्स य एवं चेव बउस वत्तव्वया, णवरं छट्ठाणवडिए । प. णियंठे णं भंते! पुलागस्स परट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૬. - ૩. શૌયમા ! તો દીને, નો તુર્જા, મહિણ, अतगुणमब्भहिए । છું -ળાવ- સાયસીનસ ! कसायकुसीलस्स पुलाएण वि समं नियंठे णं भंते ! नियंठस्स सट्ठाण - सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, तुल्ले, अब्भहिए ? ૩. શોયમા ! નો હીને, તુર્જો, નો અધ્નહિ । एवं सिणायस्स वि । जहा णियंठस्स वत्तव्वया तहा सिणायस्स वि सव्वा वत्तव्वया । દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! બકુશ-બકુશનાં સ્વસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે, ક્યારેક અધિક છે, અર્થાત્ છઃ સ્થાન પતિત છે. પ્ર. ભંતે ! બકુશ પ્રતિસેવના- કુશીલનાં પર - સ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! ક્યારેક હીન છે -યાવ- છઃ સ્થાન પતિત છે. બકુશ કષાય કુશીલની તુલના પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! બકુશ નિગ્રંથનાં પરસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન છે, તુલ્ય નથી અને અધિક નથી પરંતુ અનન્ત ગુણ હીન છે. બકુશ સ્નાતકની તુલના પણ આ પ્રમાણે છે. પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ છઠ્ઠોની સાથે તુલનામાં કુશનાં સમાન છે. વિશેષ : કષાયકુશીલ પુલાકની સાથે પણ છઃ સ્થાન પતિત છે. પ્ર. ભંતે ! નિગ્રંથ પુલાકનાં પરસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન નથી, તુલ્ય નથી પરંતુ અધિક છે અને અનન્ત ગુણ અધિક છે. આ પ્રમાણે નિગ્રંથની કાયકુશીલ સુધી તુલના જાણવી જોઈએ. પ્ર. ભંતે ! નિગ્રંથ -નિગ્રંથનાં સ્વસ્થાનની તુલનામાં ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? ઉ. ગૌતમ ! હીન પણ નથી અને અધિક પણ નથી પરંતુ તુલ્ય છે. આ પ્રમાણે નિગ્રંથની સ્નાતકનાં સાથે તુલના કરવી જોઈએ. જે પ્રમાણે નિગ્રંથની વક્તવ્યતા છે તેજ પ્રમાણે છહોની સાથે સ્નાતકની પણ સંપૂર્ણ વક્તવ્યતા જાણવી જોઈએ. Page #552 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧09 પ્ર. अप्पबहुतंप. एएसिणं भंते ! पुलाग, बउस, पडिसेवणाकुसील, कसायकुसील, णियंठ, सिणायाणं जहन्नुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहिंता अप्पा वा -जाव विसेमाहिया वा? उ. गोयमा ! १. पुलांगम्म कसायकुसीलस्स य एएसि णं जहन्नगा चरित्तपज्जवा तुल्ला सव्वत्थोवा, २. पुलागम्म उक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा, ३. वउसस्स पडिमेवणाक्सीलस्स य एएसि णं जहन्नगा चरित्तपज्जवा दोण्ह वितुल्ला अणंतगुणा, ४. वउसम्म उक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा, ५.पडिसेवणाकुसीलम्म उक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा। ६. कसायकुसीलस्स उक्कोसगा चरित्तपज्जवा અતUTT, ७. णियंठम्स सिणायम्स य एएसि णं अजहन्नमणुक्कामगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला अणंतगुणा। અલ્પબદુત્વ : ભંતે ! પુલાક, બકુશ, પ્રતિસેવન કુશીલ, કષાય કુશીલ, નિર્ગથ અને સ્નાતક એના જધન્ય, ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાંથી કોણ કોનાથી અલ્પ –ચાવત વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. પુલાક અને કષાયકુશીલ આ બંનેનાં જઘન્ય ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને બધાથી અલ્પ છે. ૨. (તેનાથી) મુલાકનાં ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્તગુણા છે. ૩. (તેનાથી) બકુશ અને પ્રતિસેવનાકુશીલ આ બનેનાં જઘન્ય ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને અનન્તગુણા છે. ૪. (તેનાથી) બકુશનાં ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્તગુણા છે. ૫. (તેનાથી) પ્રતિસેવના કુશીલનાં ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્તગુણા છે. ૬. (તેનાથી) કષાયકુશીલનાં ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્તગુણા છે. ૭. (તેનાથી) નિર્ગથ અને સ્નાતક આ બંનેના અજઘન્ય અનુત્કૃષ્ટ ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને અનન્તગુણા છે. ૧૬. યોગ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું સયોગી છે કે અયોગી છે ? ઉ. ગૌતમ ! સયોગી છે, અયોગી નથી. પ્ર. જો સયોગી છે તો શું મન યોગી છે, વચન યોગી છે કે કાય યોગી છે ? ઉ. ગૌતમ ! મન યોગી પણ છે, વચન યોગી પણ છે અને કાય યોગી પણ છે. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સ્નાતક શું સયોગી છે કે અયોગી છે ? ૨૬. નોન-રે - प. पुलाए णं भंते ! किं सजोगी होज्जा, अजोगी होज्जा? उ. गोयमा ! सजोगी होज्जा. नो अजोगी होज्जा। प. जइसजोगी होज्जा. किंमणजोगी होज्जा, वइजोगी ઢબ્બા, નોf Mા ? ૩. ગરમ ! મUTનો વ હજ્જા, વનોના વા होज्जा, कायजोगी वा होज्जा। ઉં -Mવિ-નિર્ટ प. सिणाए णं भंते ! किं सजोगी होज्जा, अजोगी ઢના? ૩ ચમા ! મનોf1 વ દMા, ૩નો વા દMા | प. जइ सजोगी होज्जा, किं मणजोगी होज्जा. वइजोगी होज्जा. कायजोगी होज्जा ? ૩. માં ! વિ MT | ઉ. ગૌતમ ! સયોગી પણ છે અને અયોગી પણ છે. પ્ર. જો સયોગી છે તો શું મન યોગી છે, વચન યોગી છે કે કાય યોગી છે ? ઉ. ગૌતમ ! તે ત્રણેય યોગવાળા હોય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ ११०८ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १७. उवओग-दारं १७.७५योग-द्वार : प. पुलाए णं भंते ! किं सागारोवउत्ते होज्जा. प्र. मते ! पुला शुसारोपयुत छ जनारो__ अणागारोवउत्ते होज्जा ? पयुक्त छ ? उ. गोयमा! मागारोवउत्ते वा होज्जा, अणागारोवउत्ते 6. गौतम ! ते सारोपयुक्त ५॥ छ भने अनारोवा होज्जा, પયુક્ત પણ છે. एवं -जाव-सिणाए। આ પ્રમાણે સ્નાતક સુધી જાણવું જોઈએ. १८. कमाय-दार १८. पाय-द्वार : प. पुलाए णं भंते ! किं सकसायी होज्जा, अकसायी प्र. भंते ! पुरा शुंसधायाछ पायी छ ? होज्जा? उ. गोयमा ! सकसायी होज्जा, नो अकसायी होज्जा। 3. गौतम ! सपायी छ, माया नथी. प. जइ सकसायी होज्जा. से णं भंते ! कइसु कसाएसु પ્ર. ભંતે ! જો તે સકષાયી છે તો તેની કેટલી કપાય होज्जा? छ ? उ. गोयमा ! चउसु संजलण कोह-माण-माया-लोभेसु 6. गौतम ! ओघ, मान, माया, सोमयारेय संपतन होज्जा। उपाय छे. बउसे पडिसेवणाकुसीले वि एवं चेव । બકશ અને પ્રતિસેવનાકશીલમાં પણ આ પ્રમાણે (यारेय जाय) वी . प. कसायकुसीले णं भंते ! किं सकसायी होज्जा, પ્ર. ભંતે ! કષાય કુશીલ શું સકષાયી છે કે અકષાયી अकमायी होज्जा? उ. गोयमा ! सकयामी होज्जा, नो अकसायी होज्जा। 6. गौतम ! सपायीडोयछ, सपायी होता नथी. जइ मकसायी होज्जा, से णं भंते ! कइसु कसाएसु પ્ર. ભંતે ! તે જ સકષાયી છે તો તેને કેટલી કષાય होज्जा? उ. गोयमा ! चउसु वा, तिमु वा, दोसु वा, एगम्मि वा 6. गौतम ! यार, त्र, बे मे उपाय होय छे. होज्जा, चउसु होमाणे-संजलणकोह-माण-माया-लोभेसु यार होय तो - १. संन्यसन ओघ, २. मान, होज्जा, 3. भाया अने लोभ होय छे. तिसु होमाणे-संजलणमाण-माया-लोभेसु होज्जा, त्रा होय तो - १. संविसन मान, २. माया भने 3. दोम लोय छे. दोसु होमाणे-मंजलणमाया-लोभेसु होज्जा, બે હોય તો – સંજ્વલન માયા અને લોભ હોય છે. एगम्मि होमाणे-एगम्मि मंजलणे लोभे होज्जा। એક હોય તો – સંજ્વલન લોભ હોય છે. णियंठे णं भंते ! कि सकसायी होज्जा. अकमायी પ્ર. ભંતે ! નિગ્રંથ શું સકષાયી હોય છે કે અકષાયી होज्जा ? होय छ ? उ. गोयमा ! नो सकसायी होज्जा, अकसायी होज्जा। (6. गौतम! सपायी होता नथी, पायालायछ 1 जड अकमायी होज्जा, किं उवसंतकसायी होज्जा, પ્ર. જો અકષાયી હોય છે તો શું ઉપશાંત-કષાયી હોય खीणकमायी होज्जा? છે કે ક્ષીણ કષાયી હોય છે ? गोयमा ! उवसंतकमायी वा होज्जा, खीणकसायी 6. गौतम ! 64शांतपायी । होय छे, क्षी का होज्जा। કષાયી પણ હોય છે. F Page #554 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન सिणाए वि एवं चेव, णवर-नो उवसंतकसायी होज्जा, खीणकसायी દાના | ૧૧૦૯ સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તે ઉપશાંત કષાયી હોતા નથી. ક્ષીણ કષાયી હોય છે. ૧૯, વેશ્યા - દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું સલેશી હોય છે કે અલેશી હોય प. पुलाए णं भंते ! किं मलेम्मे होज्जा, अलेस्से होज्जा? उ. गोयमा ! सलेस्से होज्जा. नो अलेस्से होज्जा। प. जइ मलेम्स होज्जा से णं भंते ! कइसु लेसासु होज्जा ? ઉ. ગૌતમ ! સંલેશી હોય છે, અલેશી હોતા નથી. પ્ર. ભંતે ! જો સલેશી હોય છે તો કેટલી વેશ્યાઓ હોય ૩. મા ! તિનું વિમૃદ્ધત્રસમુ દMા, તે નદી - १. तेउलेसाए, २. पउमलेसाए, ३. सुक्कलेसाए। बउसे पडिसेवणाकुसीले वि एवं चेव । प. कसायकुसीले णं भंते ! सलेस्से होज्जा, अलेस्से ૩. યHT ! સન્ઝસે દીક્ન, નો શ દોન્ના | प. जइसलेस्से होज्जा, मेणं भंते! कडसुलेसासु होज्जा? उ. गोयमा ! छसु लेसामु होज्जा, तं जहा - ૨. સU -ન- ૬. સુ સા | प. णियंठेणं भंते! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा? ૩. યમ ! સસ્ટેમ્પ્સ દીન્ન, નો મસે હોખ્ખા | प. जइ सलेस्से होज्जा, से णं भंते ! कइसु लेसासु होज्जा? ૩. યT! TU મુ સTU હોન્ના / प. सिणाए णं भंते ! किं सलेस्से होज्जा, अलेस्से જ્ઞા ? उ. गोयमा ! मलेस्से वा होज्जा, अलेस्से वा होज्जा । ઉ. ગૌતમ ! ત્રણ વિશુદ્ધ વેશ્યાઓ હોય છે, જેમકે ૧. તેજો વેશ્યા, ૨. પર્મ લેશ્યા, ૩. શુક્લ લેશ્યા. બકુશ પ્રતિસેવનાકુશીલનું પણ વર્ણન આ પ્રમાણે જાણવું જોઈએ. 1 કષાયકુશીલ શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ઉ. ગૌતમ ! સલેશી હોય છે, અલેશી હોતા નથી. પ્ર. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી વેશ્યાઓ હોય છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે, જેમકે - ૧. કૃષ્ણલેશ્યા -યાવત- ૬. શુક્લલેશ્યા. પ્ર. ભંતે ! નિગ્રંથ શું સલેશ્ય હોય છે કે અલેશ્ય હોય છે? ઉ. ગૌતમ ! સલેશ્ય હોય છે. અલેશ્ય હોતા નથી. પ્ર. ભંતે ! જો તે સલેશ્ય હોય છે તો કેટલી વેશ્યાઓ હોય છે ? ઉ. ગૌતમ ! એક શુક્લ લેશ્યા હોય છે. પ્ર. ભંતે ! સ્નાતક શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ઉ. ગૌતમ ! સલેશી પણ હોય છે, અલેશી પણ હોય प. जइ सलेस्मे होज्जा, से णं भंते ! कइसु लेसासु પ્ર. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી વેશ્યાઓ હોન્ના? હોય છે ? उ. गोयमा ! एगाए परममुक्कलेसाए होज्जा । ઉ. ગૌતમ ! એક પરમ શુક્લ લેક્ષા હોય છે. ૨૦, T- - * ૨૦. પરિણામ-દ્વાર : प. पुलाए णं भंते ! किं वड्ढमाणपरिणाम होज्जा, પ્ર. ભંતે ! પુલાક શું વર્ધમાન પરિણામવાળા હોય છે, हायमाणपरिणामे होज्जा, अवट्ठियपरिणाम હીયમાન પરિણામવાળા હોય છે કે અવસ્થિત હા ના ? પરિણામવાળા હોય છે ? Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! वड्ढमाणपरिणामे वा होज्जा, हायमाण परिणामे वा होज्जा, अवटिठयपरिणामे वा होज्जा। પર્વ -ગાવ- સાયન્સે प. णियंठे णं भंते ! किं वड्ढमाणपरिणामे होज्जा -ગાવ- નવપિરિમે ના ? गोयमा ! वड्ढमाणपरिणामे होज्जा, नो हायमाणपरिणामे होज्जा, अवठियपरिणामे वा होज्जा । एवं सिणाए वि। प. पुलाए णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणामे ટોગ્ગા ? ૩. નાયમી ! નદUT-U સમયે, उक्कोसेणं- अंतोमुहुत्तं । प. केवइयं कालं हायमाणपरिणामे होज्जा? ઉ. ગૌતમ ! વર્ધમાન પરિણામવાળા હોય છે, હયમાન પરિણામવાળા પણ હોય છે તથા અવસ્થિત પરિણામવાળા પણ હોય છે. આ પ્રમાણે કષાયકશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નિગ્રંથ શું વર્ધમાન પરિણામવાળા હોય છે -ચાવતુ- અવસ્થિત પરિણામવાળા હોય છે ? ગૌતમ ! વર્ધમાન પરિણામવાળા હોય છે. હાયમાન પરિણામવાળા હોતા નથી, અવસ્થિત પરિણામવાળા હોય છે. સ્નાતકનું વર્ણન પણ આ પ્રમાણે છે. ભંતે ! પુલાક કેટલા સમય સુધી વર્ધમાન પરિણામ વાળા હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, ઉત્કૃષ્ટ- અન્તર્મુહૂર્ત. કેટલા સમય સુધી હીયમાન પરિણામવાળા હોય ૩. નવમા ! નદUTUi- સમયં, * ૩ - સંતામુદ્દત્તા प. केवइयं कालं अवट्ठियपरिणाम होज्जा ? ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. પ્ર. કેટલા સમય સુધી અવસ્થિત પરિણામવાળા હોય ૩. યમ ! નહvom-gવ સમયે, उक्कोसेणं- सत्तसमया। હવે નવિ- સાય प. णियंठे णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणाम होज्जा? ૩. મા ! નદvuvi-સંતમુહૂર્ત, उक्कोमेण वि-अंतोमुहुत्तं । प. केवइयं कालं अवटिठयपरिणामे होज्जा? ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, ઉત્કૃષ્ટ સાત સમય. આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલા સમય સુધી વર્ધમાન પરિણામ વાળા હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય- અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત. પ્ર. કેટલા સમય સુધી અવસ્થિત પરિણામવાળા હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય- એક સમય, ઉત્કૃષ્ટ- અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! સ્નાતક કેટલા સમય સુધી વર્ધમાન પરિણામ વાળા હોય છે ? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત, Use 0 ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત. उ. गोयमा ! जहणणेणं-एक्कं समयं, उक्कोसेणं- अंतोमुहत्तं । प. मिणाए णं भंते ! केवइयं कालं वड्ढमाणपरिणामे દૈત્ની ? ૩. માં ! નદvori-બંતામુત્ત, उक्कोमेण वि- अंतोमहत्तं । Jain Education Internat Page #556 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૧૧ प. केवइयं कालं अवट्ठियपरिणामे होज्जा? પ્ર. કેટલા સમય સુધી અવસ્થિત પરિણામવાળા હોય વંધ૬, ૩. યHI ! નહvo-સંતોમુહુર્ત, ઉ. ગૌતમ ! જઘન્ય-અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) ક્રોડ પૂર્વ. ૨૧. વધારે ૨૧. બંધ-દ્વાર : प. पुलाए णं भंते ! कइ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा! आउयवज्जाओ सत्तकम्मपगडीओ बंधइ। ઉ. ગૌતમ ! આયુને છોડીને સાત કર્યપ્રકૃતિઓ બાંધે છે. प. बउसे णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! બકુશ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ૩. • નવમા ! સત્તવિદવંધણ વા મદિવંધણ વા ઉ. ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓ કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. सत्त बंधमाणे-आउयवज्जाओ सत्तकम्मपगडीओ સાત બાંધે તો-આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. अट्ठ बंधमाणे-पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ આઠ બાંધે તો-પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓ બાંધે વંધ, एवं पडिसेवणाकुसीले वि। પ્રતિસેવનાકુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसाय कुसीलेणं भंते ! कइ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! કષાયકશીલ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविह बंधए वा, अट्ठविह बंधए वा, ઉ. ગૌતમ ! સાત બાંધે છે, આઠ પણ બાંધે છે અને छब्बिह बंधए वा, છ પણ બાંધે છે. सत्त बंधमाणे-आउयवज्जाओ सत्त कम्मपगडीओ સાત બાંધે તો - આયુને છોડીને સાત કર્મપ્રવૃતિઓ વંધ, બાંધે છે. अट्ठ बंधमाणे-पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ આઠ બાંધે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓ બાંધે છે. छ बंधमाणे-आउय-मोहणिज्जवज्जाओ छ છ બાંધે તો - આયુ અને મોહનીયને છોડીને છે कम्मपगडीओ बंधइ, કર્મપ્રકૃતિઓ બાંધે છે. प. नियंठे णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! एगं वेयणिज्जं कम्मं बंधइ। ઉ. ગૌતમ ! એક (સાતા) વેદનીય કર્મ બાંધે છે. प. सिणाएं णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? પ્ર. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! एगविह बंधए वा, अबंधए वा । ઉ. ગૌતમ ! એક બાંધે છે કે બાંધતા જ નથી. एग बंधमाणे-एगं वेयणिज्जं कम्मं बंधइ । એક બાંધે તો (સાતા) વેદનીય કર્મ બાંધે છે. २२. कम्मपगडिवेद-दार રર. કર્મપ્રકૃતિ વેદન-વાર : प. पुलाए णं भंते ! कइ कम्मपगडीओ वेदेइ ? પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! नियमं अट्ठ कम्मपगडीओ वेदेइ । ઉ. ગૌતમ ! નિયમથી આઠેય કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. હવે નવ-સાસુસીન્ને. આ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું જોઈએ. વંધ૬, Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૨ प. नियंठे णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ? उ. गोयमा ! मोहणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ વેદ सिणाए णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ? ૬. ૩. गोयमा ! वेयणिज्ज आउय-नाम-गोयाओ चत्तारि कम्मपगडीओ वेदेइ । ૨૩. મોવીરા-તારું ૬. पुलाए णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ ૩૬. प. वउसे णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? ૩. ગોયમા!સત્તવિદ દ્રારા વા, પ્રવિદ વીર વા, छव्विह उदीरए वा । सत्त उदीरमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ નારદ अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ 3ૉન્ડ | छ उदीरेमाणे आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पडिसेवणाकुसीले एवं चैव । प. कसायकुसीले णं भंते! कइ कम्मपगडीओ उदीरेड ? उ. गोयमा ! सत्तविह उदीरए वा अट्ठविह उदीरए વા, નિંદ પુત્રીના ત્રા, પંવિદ વીરા વા | सत्त उदीरमाणे- आउयवज्जाओ सत्तकम्मपगडीओ उदीरे | अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठकम्मपगडीओ વીરક छ उदीरेमाणे- आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पंच उदीरेमाणे- आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेड । પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ, ૪. ગોત્ર આ ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ૨૩. કર્મ ઉદીરણા-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! આયુ અને વેદનીય ને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! બકુશ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે છે કે છની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે તો - કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્રતિપૂર્ણ આઠેય છની ઉદીરણા કરે તો - આયુ અને વેદનીયને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે !કષાયકુશીલ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે, આઠની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે છે કે પાંચની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. છની ઉદીરણા કરે તો - ૧. આયુ અને ૨. વેદનીય કર્મને છોડીને બાકી છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે તો - ૧. આયુ, ૨. વેદનીય અને ૩. મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૧ ૩ प. णियंठे णं भंते ! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! पंचविह उदीरए वा, विह उदीरए वा। पंच उदीरमाणे-आउय-वेयणिज्ज-मोहणिज्जबज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ, પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! પાંચની ઉદીરણા કરે છે કે બેની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે તો - ૧. આયુ, ૨. વેદનીય અને ૩. મોહનીયને છોડીને બાકી પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. બેની ઉદીરણા કરે તો – નામ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે दो उदीरेमाणे नामं च. गोयं च उदीरेड । प. सिणाए णं भंते ! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! दुविह उदीरए वा, अणुदीरए वा । ગૌતમ ! બેની ઉદીરણા કરે છે અને કરતા પણ નથી. दो उदीरमाणे-नामं च. गोयं च उदीरेइ । બેની ઉદીરણા કરે તો- નામ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. ૨૮, ૩વસે જપ-તાર - ૨૪. ઉપસંપન્ - જહન-દ્વાર : प. पुलाए णं भंते ! पुलायत्तं जहमाणे किं जहइ, किं પ્ર. ભંતે ! પુલાક પુલાકત્વનો છોડવા પર શું છોડે છે उवसंपज्जइ ? અને શું પ્રાપ્ત કરે છે ? ૩. નાયમી ! પુત્રચિત્તે નઠું, ઉ. ગૌતમ ! પુલાકત્વને છોડે છે, कसायकुसीलं वा, असंजमं वा उवसंपज्जइ । કષાયકુશીલ કે અસંયમને પ્રાપ્ત કરે છે. प. बउसे णं भंते ! बउसत्तं जहमाणे किं जहइ, किं પ્ર. ભંતે ! બકુશ બકુશત્વને છોડવા પર શું છોડે છે उवसंपज्जइ? અને શું પ્રાપ્ત કરે છે ? ૩. કાયમી ! વરસન્ન નદ, ઉ. ગૌતમ ! બકુશત્વને છોડે છે, पडिसेवणाकुसीलं वा, कसायकुसीलं वा, असंजमं પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, અસંયમ કે वा, संजमासंजमं उवसंपज्जइ । સંયમસંયમને પ્રાપ્ત કરે છે. प. पडिसेवणाकुसीले णं भंते ! पडिसेवणाक्सीलतं પ્ર. ભંતે ! પ્રતિસેવના કુશીલ પ્રતિસેવના- કુશીલત્વને जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! पडिसेवणाकुसीलत्तं जहइ, ઉ. ગૌતમ ! પ્રતિસેવના કુશીલત્વને છોડે છે. बउसं वा, कसायकुसीलं वा, असंजमं वा, બકુશ, કષાયકુશીલ, અસંયમ કે સંયમસંયમને संजमासंजमं वा उवसंपज्जइ, પ્રાપ્ત કરે છે. कसायकुसीले णं भंते ! कसायकुसीलत्तं जहमाणे પ્ર. ભંતે ! કષાયકુશીલ કષાયકુશીલત્વને છોડવા પર किं जहइ, किं उवसंपज्जइ ? છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ૩. યમ ! સાયમીત્તે નદ૬, ઉ. ગૌતમ ! કષાય કુશીલત્વને છોડે છે. पुलायं वा, बउसं वा, पडिसेवणाकुसीलं वा, પુલાક, બકુશ, પ્રતિસેવન કુશીલ, નિગ્રંથ, અસંયમ णियंठं वा, असंजमं वा. संजमासंजमं वा કે સંયમસંયમને પ્રાપ્ત કરે છે. उवसंपज्जइ, Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ णियंठे णं भंते! णियंठत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? ૩. ગયા ! નિયંત્ત નહર, ૬. प. सिणाए णं भंते ! सिणायत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? कसायकुसीलं वा, सिणायं वा असंजमं वा उवसंपज्जइ । ૩. ગોયમા ! માયત્ત નહર, सिद्धगई उवसंपज्जइ । ૨૧. સબ્બા-તાર - प. पुलाए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते होज्जा ? ૩. ગોયમા ! નોસોવઽત્તે દોષ્ના ૬. बउसे णं भंते! किं सण्णोवउत्ते होज्जा, नोसण्णोवउत्ते દોના ? उ. गोयमा ! सण्णोवउत्ते वा होज्जा, नोसण्णोवउत्ते वा होज्जा । पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं पेव । ૨૬. ગાહાર-તારું प. पुलाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના? ૩. ગોયમા ! આહીરના દોષ્ના, નો અળાહાર होज्जा 1 ૫. णियंठे सिणाए य जहा पुलाए एवं जाव णियंठे / सिणाए णं भंते! किं आहारए होज्जा, अणाहारए હોન્ના ? ૩. શૌયમાં ! આહાર વા દોખ્ખા, ગાદાર વા દોખ્ખા | ૨૭, ભવ-તાર ૧. પુજાણ જું મંતે ! જ્ડ મવાદળાવું હોન્ના ? ૩. ગાયમા ! નદન્નેનું વ, મેળે તિ િ1 ૬. बउसे णं भंते ! कइ भवग्गहणाई होज्जा ? ગોયમા ! નહન્નેનું વવાં, સાસનું ગદ્ય | ૩. Jain PucatiZTÜ ૩૬ ૩, ૩. ૨, મુ. ૨૬૬ For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! નિગ્રંથ નિગ્રંથત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! નિગ્રંથત્વને છોડે છે. કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! સ્નાતક સ્નાતકત્વને છોડવા પર શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સ્નાતકત્વને છોડે છે. સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. ૨૫. સંજ્ઞા- દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! નોસંજ્ઞોપયુક્ત હોય છે. પ્ર. ભંતે ! બંકુશ શું સંજ્ઞોપયુક્ત હોય છે કે નોસંજ્ઞોપયુક્ત હોય છે? ઉ. ગૌતમ ! સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને નોસંજ્ઞોપયુક્ત પણ હોય છે. પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ પણ આ પ્રમાણે જાણવું જોઈએ. નિગ્રંથ અને સ્નાતકનું વર્ણન પુલાકનાં સમાન છે. ૨૬. આહાર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક શું આહારક હોય છે કે અનાહારક હોય છે ? ઉ. ગૌતમ ! આહારક હોય છે, અનાહારક હોતા નથી. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સ્નાતક આહારક હોય છે કે અનાહારક હોય છે ? ઉ. ગૌતમ ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. ૨૭. ભવ-દાર : પ્ર. ભંતે ! પુલાક કેટલા ભવ ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! ધન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ ભવ ગ્રહણ કરે છે. પ્ર. ભંતે ! બકુશ કેટલા ભવ ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે. Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૧૫ पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं चेव । णियंठे जहा पुलाए। . प. सिणाए णं भंते ! कइ भवग्गहणाई होज्जा ? ૩. યમ ! TI ૨૮, માન-ઢારેप. पुलागरस णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? गोयमा ! जहन्नण एक्को, उक्कासणं तिण्णि । वउसम्म णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिमा पण्णत्ता? उ. गोयमा ! जहन्नेणं एक्को, उक्कोसणं सयग्गसो । पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं चेव । પ્ર. પ્રતિસેવના કુશીલ અને કપાયકુશીલ પણ આ પ્રમાણે જાણવાં જોઈએ. નિગ્રંથનું વર્ણન પુલાકનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભતે ! સ્નાતક કેટલા ભવ ગ્રહણ કરે છે ? ઉ. ગૌતમ ! એક જ ભવ ગ્રહણ કરે છે. ૨૮. આકર્ષ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકનાં એક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ હોય છે ? અર્થાતુ પુલાક એક ભવમાં કેટલીવાર થાય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ ત્રણ વાર હોય છે. પ્ર. ભંતે ! બકુશનાં એક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે, અર્થાત્ કેટલીવાર થાય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ સેંકડો વાર હોય છે. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ પણ આ પ્રમાણે જાણવાં જોઈએ. ભંતે ! નિગ્રંથનાં એક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે, અર્થાતુ કેટલીવાર થાય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, ઉત્કૃષ્ટ બે વાર હોય છે. પ્ર. ભંતે ! સ્નાતકનાં એક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે, અર્થાત્ કેટલી વાર થાય છે ? ઉ. ગૌતમ ! એક વાર હોય છે. પ્ર. ભંતે ! પુલાકનાં અનેક ભવ ગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે, અર્થાત્ કેટલીવાર થાય છે? ઉ. ગૌતમ ! જઘન્ય બે, ઉત્કૃષ્ટ સાત વાર હોય છે. પ્ર. ભંતે ! બકુશનાં અનેક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ હોય છે ? અર્થાતુ કેટલીવાર હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય બે, ઉત્કૃષ્ટ હજારો વાર હોય છે. આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. ભતે ! નિગ્રંથનાં અનેક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ હોય છે ? અર્થાતુ કેટલી વાર હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય બે, ઉત્કૃષ્ટ પાંચ વાર હોય છે. પ્ર. ભંતે ! સ્નાતકનાં અનેક ભવગ્રહણ યોગ્ય કેટલા આકર્ષ હોય છે ? ઉ. ગૌતમ ! એક પણ નહિં (કારણ કે તે જ ભવમાં મુક્ત થાય છે) प. णियंठस्स णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता ? उ. गोयमा ! जहन्नेणं एक्को, उक्कोसणं दोन्नि । सिणायस्स णं भंते ! एगभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? ૩. યHT ! ! प. पुलागस्स णं भंते ! नाणाभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? उ. गोयमा ! जहन्नेणं दोण्णि, उक्कोसेणं सत्त । प. बउसस्स णं भंते ! नाणाभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता? उ. गोयमा ! जहन्नणं दोण्णि, उक्कोसेणं सहस्ससो। પર્વ -ના - સારુત્રિક્સ प. णियंठस्स णं भंते ! नाणाभवग्गहणिया केवइया आगरिसा पण्णत्ता ? उ. गोयमा ! जहन्नणं दोण्णि, उक्कोसेणं पंच । सिणायस्स णं भंते ! नाणाभवग्गहणिया केवइया મારા પૂછUIના? ૩. યમ ! નOિ UT ત્રિા . Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૧. I-તારે - प, पुलाए णं भंते ! कालओ केवचिरं होइ ? ૩. યT ! નહના અંતમુહુરૂં, उक्कोसण वि अंतामुहुत्तं । प. बउसे णं भन्ते ! कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुवकोडी। पडिसेवणाकुसीले कसायकुसीले वि एवं चेव । प. णियंठे णं भंते ! कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहन्नेणं एक्कं समयं, उक्कासेणं अंतोमुहुत्तं ।। प. सिणाए णं भंते ! कालओ केवचिरं होइ ? ૩. યમ ! નન્ને સંતોમુત્ત, उक्कोसेणं देसूणा पुब्बकोडी । प. पुलाए णं भंते ! कालओ केवचिरं होइ? ૩. થT ! નટર્ન સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं । प. बउसा णं भंते ! कालओ केवचिरं होइ? ૩. યમ ! સદ્ધ . एवं पडिसेवणाकुसीला कसायकुसीला वि । ર૯, કાળ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક કાળથી કેટલો સમય રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય પણ અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! બકુશ કાળથી કેટલો સમય રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) એક ક્રોડ પૂર્વ. પ્રતિસેવના કુશીલ અને કપાય કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે ! નિગ્રંથ કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! સ્નાતક કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન (કંઈક ઓછું) ક્રોડ પૂર્વ. પ્ર. ભંતે ! પુલાક કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. પ્ર. ભંતે ! બકુશ કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! સદા રહે છે. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ પણ જાણવાં જોઈએ. નિગ્રંથનું વર્ણન પુલાકના સમાન છે. સ્નાતકનું વર્ણન બકુશનાં સમાન છે. ૩૦. અંતર-દ્વાર : પ્ર. ભંતે ! પુલાકને ફરી પુલાક થવામાં કેટલા સમયનું અંતર રહે છે ? ગૌતમ ! જઘન્ય - અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ – અનંતકાળ અર્થાતુ અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સ્નાતકને ફરીથી સ્નાતક થવામાં કેટલા સમયનું અંતર રહે છે ? णियंठा जहा पुलागा। सिणाया जहा बउसा। ૩૦. ઝંતર-ઢારેप. पुलागस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? ૩. મા ! નન્નો સંતોમુહુd, उक्कोसेणं अणंतं कालं, अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट देसूणं, pd -ગવ-નિયંક્ષા प. सिणायरस णं भंते ! केवइयं कालं अंतरं होइ? Page #562 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧ ૧૧૭ ૩. યમ ! નલ્પિ અંતરંગ . પુત્રીનું મંતે ! છેવયં ૪િ અંતરે દો? ઉ. ગૌતમ ! અંતર નથી. પ્ર. ભંતે ! અનેક પુલાકોનું અંતર સમય કેટલું હોય ૩. યમ ! નદનેvi સમયં, उक्कोसेणं संखेज्जाई वासाई। प. बउसाणं भंते ! केवइयं कालं अंतरं होइ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ. પ્ર. ભલે ! અનેક બકુશનું અંતર કેટલા સમયનું હોય ૩. નાથ ! નલ્પિ અંતર ! પર્વ –ગાવ- સાયરીત્રા प. णियंठा णं भंते ! केवइयं कालं अंतरं होइ ? ઉ. ગૌતમ ! અંતર નથી. આ પ્રમાણે અનેક કષાયકુશીલ સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! અનેક નિગ્રંથોનું અંતર કેટલા સમયનું હોય ૩. કાયમી ! નદનેvi gવ સમયે, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं छम्मासा। ઉત્કૃષ્ટ – છ માસ. सिणायाणं जहा बउसाणं। અનેક સ્નાતકોનું અંતર બકુશનાં સમાન છે. રૂ. નમુશાય-ઢાર - ૩૧. સમુદ્દાત - દ્વાર प. पुलागस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? પ્ર. ભંતે ! પુલાકનાં સમુદ્દઘાત કેટલા કહ્યા છે ? उ. गोयमा ! तिण्णि सुमग्घाया पण्णत्ता, तं जहा - ઉ. ગૌતમ ! ત્રણ સમુદ્દઘાત કહ્યા છે. જેમકે૨. વેચTUસમુઘrg, ૨. સTયસમુઘTE, ૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દઘાત, રૂ. મીરાંતિયસમુઘાઈ ! ૩. મારણાંતિક સમુદ્દઘાત. ૫. बउसस्स णं भंते ! कइ समुग्धाया पण्णत्ता ? પ્ર. ભતે ! બકુશનાં કેટલા સમુદ્દઘાત કહ્યા છે ? ૩. ગોચમાં ! પંચ સમુથીયા પUJત્તા, તેં ગદા - ઉ. ગૌતમ ! પાંચ સમુદ્દઘાત કહ્યા છે, જેમકે૨. વેયસમુઘા -નવ-૫. તેનન્સમુરાઈ ૧. વેદના સમુદ્દઘાત -ચાવતુ ૫. તેજસ્ સમુદ્યાત. एवं पडिसेवणाकुसीले वि। પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. कसायकुसीलस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? પ્ર. ભંતે ! કષાયકુશીલનાં કેટલા સમુદ્દઘાત કહ્યા છે ? ૩. યમ ! છ સમય ત્તા, તેં ના - ઉ. ગૌતમ ! છ સમુદ્ધાત કહ્યા છે, જેમકે૨. વૈયસિમુધા -ના- ૬. માદારસમુપાઈ | ૧. વેદના સમુદ્દઘાત -વાવ-૬. આહાર સમુદ્યાત. प. णियंठस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? પ્ર. ભંતે ! નિગ્રંથના કેટલા સમુદ્ધાત કહ્યા છે ? ૩. ગયા ! નત્યિ વિ ઉ. ગૌતમ ! એક પણ સમુદ્દઘાત નથી. प. सिणायस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता ? પ્ર. અંતે ! સ્નાતકનાં કેટલા સમુદ્દઘાત કહ્યા છે ? उ. गोयमा ! एगे केवलिसमुग्घाए पण्णत्ते । ઉ. ગૌતમ ! એક કેવળી સમુદ્ધાત કહ્યો છે. ૩૨. વેર-તારે - ૩૨. ક્ષેત્ર - દ્વાર : ૫. પુત્રાઅr મંત ! ટીક્સ ફ્રિ - પ્ર. ભંતે ! પુલાક લોકનાં શું - संखेज्जइभागे होज्जा, સંખ્યામાં ભાગમાં હોય છે, असंखेज्जइभागे होज्जा, અસંખ્યાતમાં ભાગમાં હોય છે. || Page #563 -------------------------------------------------------------------------- ________________ ક ૧૧૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ संखेज्जेसु भागेसु होज्जा, સંખ્યામાં ભાગોમાં હોય છે, असंखेज्जेसु भागेसु होज्जा, અસંખ્યાતમાં ભાગોમાં હોય છે, सव्वलोए होज्जा ? કે સારા લોકમાં હોય છે ? गोयमा ! नो संखेज्जइभागे होज्जा, ગૌતમ ! સંખ્યામાં ભાગમાં હોતા નથી. असंखेज्जइभागे होज्जा, અસંખ્યાતમાં ભાગમાં હોય છે, नो संखेज्जेसु भागेसु होज्जा, સંખ્યામાં ભાગોમાં હોતા નથી. नो असंखेज्जेसु भागेसु होज्जा, અસંખ્યાતમાં ભાગોમાં હોતા નથી, नो सब्वलोए होज्जा। સંપૂર્ણ લોકમાં હોતા નથી. pd -નવ-ળિયેટે. આ પ્રમાણે નિગ્રંથ સુધી જાણવું જોઈએ. 1. સિTTU i મંત ! કાન્સ વુિં - ભંતે ! સ્નાતક લોકનાં શું - संखेज्जइभागे होज्जा, સંખ્યામાં ભાગમાં હોય છે, असंखेज्जइभागे होज्जा, અસંખ્યાતમાં ભાગમાં હોય છે, संखेज्जेसु भागेसु होज्जा, સંખ્યામાં ભાગોમાં હોય છે, असंखेज्जेसु भागेसु होज्जा, અસંખ્યાતમાં ભાગોમાં હોય છે કે सव्वलोए होज्जा ? સંપૂર્ણ લોકમાં હોય છે ? गोयमा ! नो संखेज्जइभागे होज्जा, ગૌતમ ! સંખ્યામાં ભાગમાં હોતા નથી, असंखेज्जइभागे होज्जा, અસંખ્યાતમાં ભાગમાં હોય છે, नो संग्वेज्जेसु भागेसु होज्जा, સંખ્યામાં ભાગોમાં હોતા નથી, असंखेज्जेसु भागेसु होज्जा, અસંખ્યાતમાં ભાગોમાં હોય છે, सव्वलोए वा होज्जा। સંપૂર્ણ લોકમાં હોય છે. ૩૩. સુસ-રા ૩૩, સ્પર્શના-વાર : ૫. પુત્રીજી મંત ! સ લિં પ્ર. ભંતે ! પુલાક લોકનાં શું - संखज्जइभागं फुसइ, સંખ્યામાં ભાગનો સ્પર્શ કરે છે, असंखेज्जइभागं फुसइ, અસંખ્યાતમાં ભાગનો સ્પર્શ કરે છે, संखेज्जेसु भागेसु फुसइ, સંખ્યામાં ભાગોનો સ્પર્શ કરે છે, असंखेज्जेसु भागेसु फुसइ, અસંખ્યાતમા ભાગોનો સ્પર્શ કરે છે કે, सब्बलोयं फुसइ? સંપૂર્ણ લોકનો સ્પર્શ કરે છે ? उ. गोयमा ! जहा खेत्त दारे ओगाहणा भणिया तहा ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્ષેત્ર દ્વારમાં ક્ષેત્રોની અવગાહના फुसणा विभाणियब्बा। કહી છે તેજ પ્રમાણે અહીં સ્નાતક સુધી સ્પર્શના પણ કહેવી જોઈએ. ૩૮, ભાવ-તાર ૩૪. ભાવ-દ્વાર : प. पुलाए णं भंते ! कयरम्मि भावे होज्जा? પ્ર. ભંતે ! પુલાક ક્યાં ભાવમાં હોય છે ? ૩. Tચના ! જુવસfમU ભાવે ટોન્ગ ઉ. ગૌતમ ! ક્ષાયોપથમિક ભાવમાં હોય છે. નાવ- સાયા . આ પ્રમાણે કપાયકુશીલ સુધી જાણવું જોઈએ. Page #564 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૧૯ प. णियंठे णं भंते ! कयरम्मि भावे होज्जा? उ. गोयमा ! ओवसमिए वा, खाइए वा भावे होज्जा। प. सिणाए णं भंते ! कयरम्मि भावे होज्जा? ૩. Tયમાં ! મા દીના રૂ. પરિમા-તારે - प. पुलाया णं भंते ! एगसमए णं केवइया होज्जा? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च - सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं । पुवपडिवन्नए पडुच्च - સિય અસ્થિ, સિય નત્યિ, जइ अस्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । प. बउसा णं भंते ! एगसमए णं केवइया होज्जा ? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं - एक्को वा, दोवा, तिण्णि वा, उक्कोसेणं सयपुहत्तं, पुब्बपडिवन्नए पडुच्चजहन्नेणं कोडिसयपुहत्तं, उक्कोसेण वि कोडिसयपुहत्तं, एवं पडिसेवणाकुसीला वि, प. कसायकुसीला णं भंते ! एगसमए णं केवइया होज्जा? ૩. સોયમા ! ડિવMમાંg gવ सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं सहस्सपुहत्तं । पुवपडिवन्नए पडुच्चजहन्नेणं कोडिसहस्स पुहत्तं, उक्कोसेण वि कोडिसहस्स पुहत्तं । प. नियंठा णं भंते ! एगसमए णं केवइया होज्जा ? પ્ર. ભંતે ! નિગ્રંથ ક્યા ભાવમાં હોય છે ? ઉ. ગૌતમ ! ઔપથમિક ભાવમાં પણ હોય છે અને ક્ષાયિક ભાવમાં પણ હોય છે. પ્ર. ભંતે ! સ્નાતક ક્યા ભાવમાં હોય છે ? ઉ. ગૌતમ ! ક્ષાયિક ભાવમાં હોય છે. ૩૫. પરિમાણ-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક એક સમયમાં કેટલા હોય છે ? ઉ, ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ-શત પૃથકત્વ (અનેક સો) હોય છે. પૂર્વ પ્રતિવનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય તો જઘન્ય- એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ-સહસ્ત્ર પૃથત્વ (અનેક-હજાર) હોય છે. પ્ર. ભંતે ! બકુશ એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે, ક્યારેક હોતા નથી, જો હોય છે તો જઘન્ય-એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ - અનેક સો હોય છે. પૂર્વ પ્રતિપનની અપેક્ષાએ : જઘન્ય પણ અનેક સૌ કરોડ હોય છે, ઉત્કૃષ્ટ પણ અનેક સૌ કરોડ હોય છે. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! કષાયકુશીલ એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ-અનેક હજાર હોય છે. પૂર્વ પ્રતિપનની અપેક્ષાએ : જઘન્ય પણ અનેક હજાર કરોડ હોય છે. ઉત્કૃષ્ટ પણ અનેક હજાર કરોડ હોય છે. પ્ર. ભંતે ! નિગ્રંથ એક સમયમાં કેટલા હોય છે ? Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि जइ अस्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं बावट्ठ सयं, अट्ठसयं खवगाणं, चउप्पण्णं उवसामगाणं, पुवपडिवन्नए पडुच्चसिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं- सयपुहत्तं, g. सिणाया णं भंते ! एगसमए णं केवइया होज्जा? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च सिय अत्थि, सिय नत्थि, जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिणि वा, उक्कोसेणं अट्ठसयं। पुब्बपडिवन्नए पडुच्चजहन्नेणं कोडिपुहत्तं, उक्कोसेण वि-कोडिपुहत्तं ।। ૨૬. અપવહુ-તારેg, Uસિ મંત! 9.9ત્રા , ૨. વીસ, રૂ. કિસેવUTI कुसील, ४. कसायकुसील,५.णियंठ, ६.सिणायाणं कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી, જો હોય છે તો જધન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ- એક સો બાસઠ હોય છે, તેમાં ક્ષપક- એક સો આઠ, ઉપશમક - ચૌપન, પૂર્વપ્રતિપત્નની અપેક્ષાએક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય - એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ- અનેક સૌ હોય છે. પ્ર. ભંતે ! સ્નાતક એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ - એક સૌ આઠ હોય છે. પૂર્વ પ્રતિપનની અપેક્ષાએજઘન્ય પણ અનેક કરોડ હોય છે, ઉત્કૃષ્ટ પણ અનેક કરોડ હોય છે. ૩૬, અલ્પ-બહુત્વ-દ્વાર : પ્ર. ભંતે! ૧. પુલાક, ૨. બકુશ, ૩. પ્રતિસેવનાકુશીલ, ૪. કષાય કુશીલ, ૫. નિગ્રંથ અને ૬. સ્નાતક આમાંથી કોણ કોનાથી અલ્પ -ચાવત- વિશેષાધિક ૩. યમ! 9 સવચેવા નિયંટા, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ નિગ્રંથ છે. ૨. પુત્રીને સંન્ગ TI, ૨. (તેનાથી) પુલાક સંખ્યાતગુણા છે. રૂ. સિયા સંવેTT, ૩. (તેનાથી) સ્નાતક સંખ્યાતગુણા છે. ૪. વરસ સંવેળાTI, ૪. (તેનાથી) બકુશ સંખ્યાતગુણા છે, ૬. કિમેવ જુસ્સા સંm TTT, ૫. (તેનાથી) પ્રતિ સેવના કુશીલ સંખ્યાતગુણા છે. ૬. સયાત્રા સંબ્બાબT / ૬. (તેનાથી) કષાયકુશીલ સંખ્યાતગુણા છે. - વિચા. સ. ૨૫, ૩, ૬, મુ. ૨-૨૩૬ ૭. છત્તીસહિતહિં સંનવેલ્સ | વ - છત્રીસ હારોથી સંયતની પ્રરુપણા : ૨. વાવ તારે ૧. પ્રજ્ઞાપના - દ્વાર : p. ૬ ! સંનય qUUત્તા ? પ્ર. ભંતે ! સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગયા ! પંજ સંનય guત્તા, તેં નહીં - ઉ. ગૌતમ ! સંયત પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે Page #566 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૨૧ १. सामाइयसंजए २. छेदोवट्ठावणियसंजए, ३.परिहारविसुद्धियसंजए, ४.सुहमसंपरायसंजए, ૬. દ+વાયસંનg, ૫. (૧) સામફયસંગ, જે મંતે ! વિષે પૂછUત્તે? ૧. સામાયિક સંયત, ૨, છેદો પસ્થાપનીય સંયત, ૩. પરિહાર વિશુદ્ધ સંયત, ૪. સૂક્ષ્મ સંપરાય સંયત, ૫. યથાખ્યાત સંયત. પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત કેટલા પ્રકારનાં કહ્યા ૩. નયમ ! વિદે , તેં નઈ - ૨. સુત્તરિ, ચ, ૨, ૩માવદિપ ', प. (२) छेदोवट्ठावणियसंजए णं भंते ! कइविहे TUM ? ૩. યમી ! વિદેTUUત્ત, તેં નઈ - ૨. સાયરે ૨, ૨. નિરરે ૨. प. (३) परिहार विसुद्धियसंजए णं भंते ! कइविहे पण्णत्ते? ૩. કોચમા ! સુવિe quત્તે, તે નદી - ૨. નિવિસમાપ , ૨. નિવિદ્યા , ચ, . (૪) મુમર્સપરાયસંન”vi મંત! વિદેuઇUTQ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે. જેમકે – ૧. ઈ–રિક, ૨. યાવત્રુથિક. પ્ર. (૨) ભંતે ! છેદોપસ્થાપનીય સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સાતિચાર, ૨. નિરતિચાર. પ્ર. (૩) ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નિર્વિશ્યમાનક, ૨. નિર્વિષ્ટકાયિક. પ્ર. (૪) ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સંકિલશ્યમાનક, ૨. વિશુદ્ધયમાનક. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સંયત કેટલા પ્રકારનાં કહ્યા ૩. યમ ! તુવિદે guત્તે, તે નહીં - १. संकिलिस्समाणए य, २. विसुज्झमाणए य, प. (५) अहक्खायसंजए णं भंते ! कइविहे पण्णत्ते ? ૩. ગોવા ! વિદે qUUત્તે, તે નદી - ઉ. ગૌતમ ! બે પ્રકારનાં કહ્યા છે, જેમકેસામાયિક ચારિત્ર : પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં શાસનમાં છેદોપસ્થાપનીય ચારિત્ર (મોટી દિક્ષા) આપવાનાં પૂર્વ જઘન્ય સાત દિવસ, ઉત્કૃષ્ટ છ માસનું જે ચારિત્ર હોય છે તે ઈવરિક સામાયિક ચારિત્ર છે. મધ્યમ બાવીસ તીર્થકરોનાં શાસનમાં જીવન પર્યતનું જે ચારિત્ર હોય છે તે યાવત્રુથિક સામાયિક ચારિત્ર છે. આ તીર્થકરોનાં શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છેદોપસ્થાપનીય ચારિત્ર આપવામાં આવતું નથી. છેદોપસ્થાપનીય ચારિત્ર : પ્રથમ અને અંતિમ તીર્થંકરનાં શાસનમાં પ્રતિક્રમણ અધ્યયન અને અન્ય યોગ્યતા થઈ જવા પર જઘન્ય સાત દિવસનાં પછી અને ઉત્કૃષ્ટ છ માસનાં પછી ભિક્ષુને જે વડી દિક્ષા આપવામાં આવે છે તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. સામાયિક ચારિત્રથી છેદોપસ્થાપનીય ચારિત્રમાં કંઈક સમાચારી સંબંધી ભિન્નતાઓ હોય છે. જેમકે - મર્યાદિત અને ફક્ત સફેદ વસ્ત્ર જ રાખવા, રાજપિંડ ન લેવું વગેરે. પરિહાર વિશદ્ધ ચારિત્ર : વીસ વર્ષની દીક્ષા પર્યાય અને વિશિષ્ટ યોગ્યતા સંપન્ન નવ સાધુઓનો સમૂહગચ્છથી નીકળીને ક્રમશઃ નિર્ધારિત તપ સાધના કરે છે. તેનું ચારિત્ર પરિવાર વિશુદ્ધ ચારિત્ર” છે. તે સમૂહમાં એક સાધુ સમૂહની પ્રમુખતા કરે છે, ચાર સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે અને ચાર સાધુ સેવા-કાર્ય કરે છે. પછી સેવા કરનાર સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે અને બીજા ચાર સાધુ સેવા-કાર્ય કરે છે. પછી તે પ્રમુખ સાધુ વિશિષ્ટ તપ સાધના કરે છે. બાકી આઠમાંથી એક સાધુ પ્રમુખતા ધારણ કરે છે અને સાત સાધુ સેવા કાર્ય કરે છે. ૪. સૂક્ષ્મ સંપરા ચારિત્ર : દસમા ગુણસ્થાનવર્સી બધા સાધુ- સાધ્વીઓનું ચારિત્ર “સૂક્ષ્મ સંપરા ચારિત્ર” છે. ૫. યથાખ્યાત ચારિત્ર : ઉપશાંત કપાય વીતરાગ અને ક્ષીણ કષાય વીતરાગનું અર્થાત્ અગિયારમાં, બારમાં, તેરમાં, ચૌદમાં, ગુણસ્થાનવાળાનું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર” છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. ઇન્સલ્ય ય, ૨. વ7ી ચ, ૧. છબસ્થ, ૨. કેવળી. ગાથાર્થ : सामाइयम्मि उ कए, चाउज्जामं अणुत्तरं धम्म । ૧. સામાયિક - ચારિત્રને અંગીકાર કરીને પછી ચાતુર્યામ तिविहेण फासयंतो, सामाइयसंजयो स खलु ॥१॥ (ચાર મહાવ્રત) રુપ અનુત્તર (પ્રધાન) ધર્મને જે મન, વચન અને કાયાથી ત્રિવિધ (ત્રણ કરણથી) પાલન કરે છે તે સામાયિક સંયત” કહેવાય છે. २. छेत्तूण य परियागं, पोराणं जो ठवेइ अप्पाणं । ૨. પૂર્વ પર્યાયનો છેદ કરીને જે પોતાની આત્માને धम्मम्मि पंचजामे, छेदोवट्ठावणो स खलु ॥२॥ પંચયામ (પાંચ મહાવ્રત) રુપ ધર્મમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપનીય સંયત” કહેવાય છે. ३. परिहरइ जो विसुद्धं तु, पंचजामं अणुत्तरं धम्मं । ૩. જે પંચમહાવ્રતરુ૫ અનુત્તર ધર્મને મન, વચન तिविहेण फासयंतो, परिहारियसंजयो स खलु ॥३॥ અને કાયાથી ત્રિવિધ પાલન કરતો થકો વિશુદ્ધ (કારક તપશ્ચર્યા) ધારણ કરે છે તે અપરિહાર વિશુદ્ધિ સંયત” કહેવાય છે. ४. लोभाणु वेदेंतो जो खलु, उवसामओ व खवओ वा। ૪. જે સૂક્ષ્મ લોભનું વેદન કરતો થકો એને ચારિત્ર सोसुहुमसंपरायो अहक्खाया ऊणओ किंचि ॥४॥ મોહનીયનું ઉપશમન થાય છે. અથવા ક્ષપક (ક્ષયકર્તા) હોય છે. તે સૂક્ષ્મ સમ્પરાય સંયત” કહેવાય છે. તે યથાખ્યાત સંયતથી કંઈક હીન હોય છે. उवसंतेखीणम्मि वा. जो खल कम्मम्मि मोहणिज्जम्मि। ૫. મોહનીય કર્મનું ઉપશાંત કે ક્ષીણ થઈ જવાથી જે छउमत्थो वजिणोवा, अहक्खाओसंजओसखलु॥५॥ છધ્યસ્થ કે જિન હોય છે તે યથાખ્યાત સંયત” કહેવાય છે. ૨. વેલારે - ૨. વેદ-દ્વાર : ૫. () સામાદ્યસંનg મંત જિં હીંન્ગા, પ્ર. ૧. ભંતે ! સામાયિક સંયત શું સવેદક હોય છે કે अवेयए होज्जा ? અવેદક હોય છે ? उ. गोयमा ! सवेयए वा होज्जा, अवेयए वा होज्जा। ઉ. ગૌતમ ! સવેદક પણ હોય છે, અવેદક પણ હોય છે. प. जइ सवेयए होज्जा, किं इथिवेयए होज्जा, पुरिसवेयए પ્ર. જો સેવદક હોય છે તો શું સ્ત્રીવેદક હોય છે, होज्जा, पुरिसनपुंसगवेयए होज्जा ? પુરુષવેદક હોય છે કે પુરુષ- નપુસકવેદક હોય છે ? उ. गोयमा ! इत्थिवेयए वा होज्जा, पुरिसवेयए वा ઉ. ગૌતમ ! સ્ત્રી વેદક પણ હોય છે, પુરુષવેદક પણ होज्जा, पुरिस-नपुंसगवेयए वा होज्जा। હોય છે અને પુરુષ - નપુંસક વેદક પણ હોય છે. जइ अवेयए होज्जा, किं उवसंतवेयए होज्जा, પ્ર. જો અવેદક હોય છે તો શું ઉપશાંત- વેદક હોય खीणवेयए होज्जा? છે કે ક્ષીણ-વેદક હોય છે ? उ. गोयमा ! उवसंतवेयए वा होज्जा, खीणवेयए वा ઉ. ગૌતમ ! ઉપશાંત વેદક પણ હોય છે, ક્ષીણ વેદક દજ્ઞાા. પણ હોય છે. (૨) પર્વ છેઃોવદ્યાવળિયસંનg f, (૨) છેદો પસ્થાપનીય સંયતનું વર્ણન પણ આ પ્રમાણે છે. प. (३) परिहारविसुद्धियसंजए णं भंते ! किं सवेयए પ્ર. (૩) ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત શું સવેદક હોય होज्जा, अवेयए होज्जा? છે કે અવેદક હોય છે ? Page #568 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૨૩ ૩. મા ! સવU રાષ્ના. નો અવU રન્ના. प. जइ सवेयए होज्जा, किं इत्थिवेयए होज्जा, पुरिसवेयए होज्जा, पुरिस-नपुंसगवेयए होज्जा ? > उ. गोयमा ! नो इत्थिवेयए होज्जा, पुरिसवेयए वा होज्जा, पुरिसनपुंसगवेयए वा होज्जा । प. (४) सुहुमसंपरायसंजए णं भंते ! किं सवेयए होज्जा, अवेयए होज्जा? गोयमा ! नो सवेयए होज्जा, अवेयए होज्जा, प. जइ अवेयए होज्जा, किं उवसंतवेयए होज्जा. खीणवेयए होज्जा? उ. गोयमा ! उवसंतवेयए वा होज्जा, खीणवेयए वा હોન્ના / () gવે મહાન લિ. ૩. રાત૫ (૧) સામાનમંત ! કિં સરા દMા. वीयरागे होज्जा ? उ. गोयमा ! सरागे होज्जा, नो वीयरागे होज्जा । (૨-૪) વે -નવ-સુહમસં૫રાય સંન / ઉ. ગૌતમ ! સવેદક હોય છે, અવેદક હોતા નથી. પ્ર. જો સવેદક હોય છે તો શું સ્ત્રી-વેદક હોય છે, પુરુષવેદક હોય છે કે પુરુષ-નપુંસક વેદક હોય છે ? ઉ. ગૌતમ ! સ્ત્રીવેદક હોતા નથી, પુરુષવેદક હોય છે. પુરુષ-નપુંસક વેદક હોય છે. પ્ર. (૪) ભંતે ! સૂક્ષ્મસં૫રાય સંયત શું સવેદક હોય છે કે અવેદક હોય છે ? ઉ. ગૌતમ ! સવેદક હોતા નથી, અવેદક હોય છે. પ્ર. જો અવેદક હોય છે તો શું ઉપશાંત- વેદક હોય છે કે ક્ષીણ વેદક હોય છે ? ઉ. ગૌતમ ! ઉપશાન્ત વેદક પણ હોય છે અને ક્ષીણ વેદક પણ હોય છે. (૫) યથાપ્યાત સંયતનું વર્ણન પણ આ પ્રમાણે છે. ૩. રાગ-દ્વાર : પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત શું સરાગી હોય છે કે વીતરાગી હોય છે ? ઉ. ગૌતમ ! સરાગી હોય છે, વીતરાગી હોતા નથી. (૨-૪) આ પ્રમાણે સૂક્ષ્મસંપરામ-સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સંયત શું સરાગી હોય છે કે વીતરાગી હોય છે ? ઉ. ગૌતમ! સરાગી હોતા નથી, વીતરાગી હોય છે. પ્ર. જો વીતરાગી હોય છે તો શું ઉપશાંત કષાય વીતરાગી હોય છે કે ક્ષીણ કષાય વીતરાગી હોય છે ? ઉ. ગૌતમ ! ઉપશાંત કષાય વીતરાગી પણ હોય છે અને ક્ષીણ કપાય વીતરાગી પણ હોય છે. ૪. કલ્પ-દ્વાર : પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત શું સ્થિત કલ્પી હોય છે કે અસ્થિત કલ્પી હોય છે ? ઉ. ગૌતમ ! સ્થિત કલ્પી પણ હોય છે, અસ્થિત કલ્પી પણ હોય છે. પ્ર. (૨) ભંતે ! છેદોપસ્થાપનીય સંયત શું સ્થિત કલ્પી હોય છે કે અસ્થિત કલ્પી હોય છે ? ૫. (૬) અવયસંના જે મંત કિંમર હોન્ના, वीयरागे होज्जा? ૩. જોયા ! નો સર દોજ્ઞા, વીયર હોના प. जइ वीयरागे होज्जा, किं उवसंतकसायवीयरागे होज्जा, खीणकसायवीयरागे होज्जा ? उ. गोयमा ! उवसंतकसायवीयरागे वा होज्जा, खीणकसायवीयरागे वा होज्जा । ૪, પૃ-૬ - ૫. () સામાફિયસંગU અંતે ! વિચિપે હોન્ના, अठियकप्पे होज्जा ? गोयमा ! ठियकप्पे वा होज्जा, अठियकप्पे वा દોન્ના | प. (२) छेदोवट्ठावणियसंजए णं भंते ! किं ठियकप्पे होज्जा, अठियकप्पे होज्जा? $ Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! ठियकप्पे होज्जा, नो अठियकप्पे होज्जा। ઉ. ગૌતમ ! સ્થિત કલ્પી હોય છે, અસ્થિત કલ્પી હોતા નથી, (૩) પર્વ રાજીવકુલિયસંગરિ (૩) આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયત પણ જાણવા જોઈએ. (૪-૯) સેસ નહ સામફસંગU/ (૪-૫) બાકી બને(સૂક્ષ્મ સંપરાયતેમજયથાખ્યાત) સંયત સામાયિક સંયતનાં સમાન જાણવું જોઈએ. ૫. () સમયસંગ, જે અંતે! કિં નિrd Mા, પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત શું જિનકલ્પી હોય थेरकप्पे होज्जा, कप्पातीते होज्जा? છે, સ્થવિર કલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે? उ. गोयमा ! जिणकप्पे वा होज्जा, थेरकप्पे वा होज्जा, ઉ. ગૌતમ ! જિન કલ્પી પણ હોય છે, સ્થવિર કલ્પી कप्पातीते वा होज्जा। પણ હોય છે, કલ્પાતીત પણ હોય છે. प. (२) छेदोवट्ठावणियसंजए णं भंते ! किं जिणकप्पे પ્ર. (૨) ભંતે ! છેદો પસ્થાપનીય સંયત શું જિન કલ્પી होज्जा, थेरकप्पे होज्जा, कप्पातीते होज्जा? હોય છે, સ્થવિર કલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? ૩. નોથમ! નિવપ્ન વ દMા. થેરવિખે વ હોન્ના, ઉ. ગૌતમ ! જિન કલ્પી પણ હોય છે, સ્થવિર કલ્પી नो कप्पातीते होज्जा। પણ હોય છે, પરંતુ કલ્પાતીત હોતા નથી. () વે રિહારવિકુલિયર્સના વિ (૩) આ પ્રમાણે પરિવાર વિશદ્ધ સંયત પણ જાણવું જોઈએ. प. (४) सुहमसंपरायसंजए णं भंते ! किं जिणकप्पे પ્ર. (૪) ભંતે ! સૂક્ષ્મપરાય સંયત શું જિન કલ્પી હોય होज्जा, थेरकप्पे होज्जा, कप्पातीते होज्जा ? છે, સ્થવિર કલ્પી હોય છે કે કલ્પાતીત હોય છે ? गोयमा! नो जिणकप्पे होज्जा, नो थेरकप्पे होज्जा, ઉ. ગૌતમ ! જિન કલ્પી હોતા નથી, સ્થવિર કલ્પી कप्पातीते होज्जा। પણ હોતા નથી. પરંતુ કલ્પાતીત હોય છે. () પર્વ મહાસંબઇ રિા (પ) આ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવા જોઈએ. ૬. રિત-રા ૫. ચારિત્ર - દ્વાર : प. (१) सामाइयसंजए णं भंते ! किं पुलाए होज्जा પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત શું પુલાક હોય છે -ગાવ-સિTTU હોન્ના ? -વાવ- સ્નાતક હોય છે ? उ. गोयमा ! पुलाए वा होज्जा -जाब- कसायकुसीले ઉ. ગૌતમ! પુલાક પણ હોય છે –ચાવતુ- કષાયકુશીલ वा होज्जा, नो नियंठे होज्जा, नो सिणाए होज्जा । પણ હોય છે. પરંતુ નિગ્રંથ હોતા નથી અને સ્નાતક પણ હોતા નથી. (૨) પર્વ છેતોવદ્યાવળ વિા (૨) આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. g. () રિવિભુદ્ધિ સંનg of મંતે ! વિં પુત્રા, પ્ર. (૩) ભંતે ! પરિહારવિશુદ્ધ સંયત શું પુલાક હોય होज्जा -जाव- सिणाए होज्जा? છે -યાવતુ- સ્નાતક હોય છે ? ૩. કોચમા ! નો પુત્રા, દોન્ના, ઉ. ગૌતમ ! પુલાક હોતા નથી. नो बउसे होज्जा, બકુશ હોતા નથી, नो पडिसेवणाकुसीले होज्जा, પ્રતિસેવના કુશીલ હોતા નથી. Page #570 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૨૫ कसायकुसीले होज्जा, नो णियंठे होज्जा, नो सिणाए होज्जा। (૪) જે કુદુમરંપરા વિ प. (५) अहक्खायसंजए णं भंते ! किं पुलाए होज्जा -નવ-સિTTU દોના ? उ. गोयमा ! नो पुलाए होज्जा -जाव-नो कसायकुसीले होज्जा, णियंठे वा होज्जा, सिणाए वा होज्जा। ૬. વરસેT-- प. (१) सामाइयसंजए णं भंते ! किं पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा ? । उ. गोयमा ! पडिसेवए वा होज्जा, अपडिसेवए वा હોબ્બા | प. जइ पडिसेवइ होज्जा, किंमूलगुण-पडिसेवएहोज्जा, उत्तरगुण-पडिसेवए होज्जा ? उ. गोयमा ! मूलगुणपडिसेवए वा होज्जा, उत्तरगुण पडिसेवए वा होज्जा, मूलगुणपडिसेवमाणे-पंचण्हं आसवाणं अण्णयरं पडिसेवेज्जा, उत्तरगुणपडिसेवमाणे-दसविहस्स-पच्चक्खाणस्स अण्णयरं पडिसेवेज्जा। (૨) હવે છેતવદ્યાવળ વિ કષાય કુશીલ હોય છે. નિગ્રંથ પણ હોતા નથી. સ્નાતક પણ હોતા નથી. (૪) આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સયત શું પુલાક હોય છે -વાવ- સ્નાતક હોય છે ? ઉ. ગૌતમ ! ન તો પલાક હોય છે વાવત-ન કષાયકશીલ હોય છે. પરંતુ નિગ્રંથ હોય છે કે સ્નાતક હોય છે. ૬. પ્રતિસેવના-દ્વાર : પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયત શું પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ! પ્રતિસેવક પણ હોય છે અને અપ્રતિસેવક પણ હોય છે. જો પ્રતિસેવક હોય છે તો શું - મૂળગુણ પ્રતિસેવક હોય છે કે ઉત્તરગુણ- પ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ ! મૂળગુણ પ્રતિસેવક પણ હોય છે અને ઉત્તરગુણ પ્રતિસેવક પણ હોય છે. મૂળ ગુણનું પ્રતિસેવન કરતા- પાંચ આશ્રવોમાંથી કોઈ આશ્રવનું પ્રતિસેવન કરે છે. ઉત્તરગુણનું પ્રતિસેવન કરતા- દસ પ્રકારનાં પ્રત્યાખ્યાનોમાંથી કોઈ પ્રત્યાખ્યાનનો દોષ લાગે છે. (૨) આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. (૩) ભંતે ! પરિહારવિશુદ્ધ સંયત શું પ્રતિસેવક હોય છે કે અપ્રતિસેવક હોય છે ? ઉ. ગૌતમ! પ્રતિસેવક હોતા નથી, અપ્રતિસેવક હોય છે. (૪-૫) સુક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયત પણ આ પ્રમાણે જાણવું જોઈએ. ૭. જ્ઞાન- દ્વાર : પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયતને કેટલા જ્ઞાન હોય છે ? ઉ. ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. બે હોય તો – ૧. આભિનિબોધિક જ્ઞાન અને ૨. શ્રુત- જ્ઞાન હોય છે. प. (३) परिहारविसुद्धियसंजएणं भंते! किंपडिसेवए દોન્ના, અપરિસેવા દોન્ના, ? उ. गोयमा ! नो पडिसेवए होज्जा, अपडिसेवए होज्जा। (४-५) सुहुमसंपरायसंजए, अहक्खायसंजए वि एवं चेव। ૭, ઇ-તારેg. () સામાસિંગ, જે મેતે ! શું જાદુ હોન્ના? ૩. જય ! ઢોલુ વા, તિહુવા, ૨૩મુ વ VTળતુ હોન્ના. दोसु होमाणे-दोसु आभिणिबोहियणाण-सुयणाणेसु હોન્ના | Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨૬ तिसु होमाणे- तिसु आभिणिबोहियणाण-सुयणाणओहिणासु-होज्जा, अहक्खायसंजयस्स वि एवं चेव । વર-મ્મિ વિ હોખ્ખા | एगम्मि- होमाणे- केवलणाणेसु होज्जा । ૬. (१) सामाइयसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? ૬. अहवा-तिसु आभिणिबोहियणाण सुयणाणमणपज्जवणाणेसु होज्जा, ૩. ગોયમા ! નદળેj-અવ્ઝ વચળમાયો, उक्कोसेणं - चोद्दस पुव्वाइं अहिज्जेज्जा । (૨) વ છેવોવાળ વિધ ૫. चउसुहोमाणे चउसु आभिणिबोहियणाण- सुयणाणओहिणाण-मणपज्जवणाणेसु होज्जा, (૨-૪) વૅ -ખાવ- મુહુમસંરાષ્ટ્ર / (३) परिहारविसुद्धियसंजए णं भंते! केवइयं सुयं अहिज्जे ज्जा ? उ. गोयमा ! जहणेणं नवमस्स पुव्वस्स तइयं आयारवत्थु, ૫. उक्कोसेणं असं पुण्णाई दस पुव्वाइं अहिज्जेज्जा । (४) सुहुमसंपरायसंजए जहा सामाइयसंजए । (५) अहक्खायसंजए णं भंते ! केवइयं सुयं अहिज्जेज्जा ? ૩. ગોયમા ! નદ્દોળું-અવ્ઝ પવયળમયાત્રો, उक्कोसेणं-चोद्दसपुव्वाइं अहिज्जेज्जा, सुयवइरित्ते वा होज्जा । ૮, તિત્ય-નાર - ૬. (૨) સામાય સંબy નું મંતે ! વિં તિત્યે દોખ્ખા, अतित्थे होज्जा ? ૩. શૌયમા ! તિત્યે વા હોન્ના, ગતિસ્યે વા હોન્ના | जइ अतित्थे होज्जा, किं तित्थयरे होज्जा, पत्तेयबुद्धे होज्जा ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ ત્રણ હોય તો ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન અને ૩. અવધિજ્ઞાન હોય છે. અથવા - ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, અને ૩. મન:પર્યવજ્ઞાન હોય છે. - ચાર હોય તો - ૧. આભિનિબોધિકજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન; ૩. અવધિજ્ઞાન અને ૪. મન:પર્યવજ્ઞાન હોય છે. (૨-૪) આ પ્રમાણે સૂક્ષ્મ સં૫રાય સુધી જાણવું જોઈએ. યથાખ્યાત સંયતનું વર્ણન પણ આ પ્રમાણે છે. વિશેષ : તેને એક જ્ઞાન પણ હોય છે, એક હોય તો - કેવળજ્ઞાન હોય છે. પ્ર. (૧) ભંતે ! સામાયિક સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જધન્ય આઠ પ્રવચન માતાનું, ઉત્કૃષ્ટ ચૌદપૂર્વનું અધ્યયન કરે છે. ૮. પ્ર. (૨) આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. (૩)ભંતે ! પરિહારવિશુદ્ધ સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય નવમા પૂર્વની તૃતીય આચાર વસ્તુ સુધી, ઉત્કૃષ્ટ કંઈક અપૂર્ણ દસ પૂર્વનું અધ્યયન હોય છે. (૪) સૂક્ષ્મ સંપરાય સંયત સામાયિક સંયતનાં સમાન જાણવુ જોઈએ. પ્ર. (૫) ભંતે ! યથાખ્યાત સંયતનું શ્રુત અધ્યયન કેટલું હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય આઠ પ્રવચન માતાનું, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વનું અધ્યયન હોય છે અથવા શ્રુત રહિત હોય છે અર્થાત્ કેવળજ્ઞાની હોય છે. તીર્થ- દ્વાર : (૧) ભંતે ! સામાયિક સંયત શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? ઉ. ગૌતમ ! તીર્થમાં પણ હોય છે અને અતીર્થમાં પણ હોય છે. પ્ર. જો અતીર્થમાં હોય છે તો શું- તીર્થંકર હોય છે કે પ્રત્યેક બુદ્ધ હોય છે ? Page #572 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૨૭ ૩. રોથમા ! તિત્ય વા હોન્ના, ઉત્તેવુ વા દોક્ના / ( प. (२) छेदोवट्ठावणिए णं भंते ! किं तित्थे होज्जा, તિત્યે દગ્ગા ? ૩. રોથમાં ! તિર્થે હોન્ના. નો અતિર્થે હોન્ના | (૩) રાવિશુહિક સંન / (૪-૬) એસા નહીં સામાડયસંગ, ૧. હિંસા-તરप. सामाइयसंजएणं भंते! किंसलिंगे होज्जा, अन्नलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा ! दवलिंगं पडुच्च-सलिंगे वा होज्जा, अन्नलिंगे वा होज्जा, गिहिलिंगे वा होज्जा। भावलिंगं पडुच्च-नियमं सलिंगे होज्जा। एवं छेदोवट्ठावणिए वि। ઉ. ગૌતમ ! તીર્થંકર પણ હોય છે અને પ્રત્યેક બુદ્ધ પણ હોય છે. પ્ર. (૨) ભંતે ! છેદો પસ્થાપનીય સંયત શું તીર્થમાં હોય છે કે અતીર્થમાં હોય છે ? ઉ. ગૌતમ ! તીર્થમાં હોય છે, અતીર્થમાં હોતા નથી. (૩) આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સયત પણ જાણવાં જોઈએ. (૪-૫) બાકી બે (સુક્ષ્મસંપરાય તેમજ યથાખ્યાત) સંયત સામાયિક સંયતનાં સમાન જાણવું જોઈએ. ૯. લિંગ- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સ્વલિંગમાં હોય છે, અન્ય લિંગમાં હોય છે કે ગૃહસ્થ લિંગમાં હોય છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યલિંગની અપેક્ષાએ-સ્વલિંગમાં પણ હોય છે, અન્યલિંગમાં પણ હોય છે અને ગૃહસ્થલિંગમાં પણ હોય છે. ભાવલિંગની અપેક્ષાએ નિયમથી સ્વલિંગમાં જ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે! પરિહાર વિશુદ્ધ સંયત શું સ્વલિંગમાં હોય છે, અન્યલિંગમાં હોય છે કે ગૃહસ્થ લિંગમાં હોય છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યલિંગ અને ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે, પરંતુ અન્યલિંગ અને ગૃહસ્થલિંગમાં હોતા નથી. બાકી બે સંયત સામાયિક સંયતનાં સમાન જાણવા જોઈએ. ૧૦. શરીર-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયતને કેટલા શરીર હોય છે ? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. ત્રણ શરીર હોય તો - ૧. ઔદારિક, ૨. તેજસ્, ૩. કાર્પણ હોય છે. ચાર શરીર હોય તો - ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. તૈજસ્ અને ૪. કાર્પણ હોય છે. પાંચ શરીર હોય તો - ૧ઔદારિક, ૨. વૈક્રિય. ૩. આહારક, ૪. તેજસ અને ૫. કાર્પણ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા प. परिहारविसुद्धियसंजएणं भंते ! किंसलिंगे होज्जा, अन्नलिंगे होज्जा, गिहिलिंगे होज्जा ? उ. गोयमा! दब्बलिंग पि, भावलिंग पिपडुच्च-सलिंगे होज्जा, नो अन्नलिंगे होज्जा.नो गिहिलिंगेहोज्जा, सेसा जहा सामाइयसंजए। ૧૦, રર-રાર - प. सामाइयसंजए णं भंते ! कइसु सरीरेसु होज्जा ? उ. गोयमा ! तिसु वा, चउसु वा, पंचसु वा होज्जा । तिसुहोमाणे-तिसुओरालिय-तेया-कम्मएसुहोज्जा, चउसु होमाणे-चउसु ओरालिए-वेउब्वियतेया- कम्मएसु होज्जा, पंचसुहोमाणे-पंचसुओरालिए - वेउब्विय-आहारग तेया-कम्मएम होज्जा। एवं छेदोवट्ठावणिए वि। For Private & Personal use onl . Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨૮ g. પરિદારવિમુદ્રિયસંના | મેતે ! વેસુ સરીસુ होज्जा? उ. गोयमा ! तिसु ओरालिए-तेया-कम्मएसु होज्जा। सुहमसंपरायसंजए अहक्खायसंजए वि एवं चेव । ૨૨. એત્ત-તાप. सामाइयसंजए णं भंते ! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा? उ. गोयमा ! जम्मणं-संतिभावं पडुच्च-कम्मभूमीए होज्जा, नो अकम्मभूमीए होज्जा। साहरणंपडुच्च-कम्मभूमीए वा होज्जा, अकम्मभूमीए वा होज्जा। एवं छेदोवट्ठावणिए वि। प. परिहारविसुद्धियसंजए णं भंते ! किं कम्मभूमीए होज्जा, अकम्मभूमीए होज्जा ? उ. गोयमा ! जम्मणं-सतिभावं पडुच्च-कम्मभूमीए होज्जा, नो अकम्मभूमीए होज्जा, सेसा जहा सामाइयसंजए। દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે! પરિહાર વિશુદ્ધ સંયતને કેટલા શરીર હોય છે ? ઉ. ગૌતમ ! ત્રણ શરીર હોય છે : ૧. ઔદારિક, ૨. તૈજસ્, ૩. કાર્પણ. સૂક્ષ્મ સંપરાય સંયત અને યથાખ્યાત-સંયત પણ આ પ્રમાણે જાણવા જોઈએ. ૧૧. ક્ષેત્ર-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉ, ગૌતમ ! જન્મ અને અસ્તિત્વની અપેક્ષાએ - કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી. સાહરણની અપેક્ષાએ - કર્મભૂમિમાં પણ હોય છે અને અકર્મભૂમિમાં પણ હોય છે. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! પરિવાર વિશુદ્ધ સંયત શું કર્મભૂમિમાં હોય છે કે અકર્મભૂમિમાં હોય છે ? ઉ. ગૌતમ! જન્મ અને અસ્તિત્વની અપેક્ષાએ-કર્મભૂમિમાં હોય છે, અકર્મભૂમિમાં હોતા નથી. બાકી બંને(સુક્ષ્મ સંપરાય તેમજ યથાખ્યાત) સંયત સામાયિક સંયતનાં સમાન જાણવા જોઈએ. ૧૨. કાળ-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું અવસર્પિણીકાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે કે નોઅવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! અવસર્પિણી કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણીકાળમાં પણ હોય છે. જો અવસર્પિણી કાળમાં હોય છે તો શું સુસમસુસમાં કાળમાં હોય છે -વાવ-દુસમ: દુસમાકાળ માં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મ અને અસ્તિત્વની અપેક્ષાએ ૧. સુસમ-સુસમાં કાળમાં હોતા નથી, ૨. સુસમાં કાળમાં હોતા નથી, ૩. સુસમ-દુસમા કાળમાં હોય છે. ૨૨, -જાप. सामाइय संजए णं भंते ! किं ओसप्पिणि काले होज्जा, उस्सप्पिणि काले होज्जा, नो ओसप्पिणि नो उस्सप्पिणि काले होज्जा ? उ. गोयमा ! ओसप्पिणि काले वा होज्जा, उस्सप्पिणि काले वा होज्जा, नो ओसप्पिणि-नो उस्सप्पिणि काले वा होज्जा। प. जइ ओसप्पिणि काले होज्जा, किं सुसमसुसमा काले होज्जा -जाव- दुस्समसुस्समा काले होज्जा ? ૩. જામ ! નમૂ-તિભાવે - . નો સુમ-કુસમાવા દોન્ના, ૨. નો સમાિત્રે દક્ઝા, ૩. મુસમ-કુસમા1 વા દMા. Page #574 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧ ૧ ૨૯ , કુસમ-મુસમાવા વ હોન્ના, ૪. દુસમ-સુસમાં કાળમાં હોય છે. . ટુર્સમાજે વા દાઝ્મા, ૫. દુસમા કાળમાં હોય છે, ६. नो दुस्सम-दुस्समा काले होज्जा. ૬. દુસમ-દુસમાં કાળમાં હોતા નથી. साहरणं पडुच्च-अण्णयरे समाकाले होज्जा। સાહરણની અપેક્ષાએ - કોઈ પણ અપરિવર્તિત કાળમાં હોય છે. प. जइ उस्मप्पिणि काले होज्जा, किंदुस्सम-दुस्समाकाले પ્ર. જો ઉત્સર્પિણી કાળમાં હોય છે તો શું દુસમ-દુસમાં होज्जा -जाव-सुसम-सुसमाकाले होज्जा ? કાળમાં હોય છે -ચાવતુ- સુસમ-સુસમા કાળમાં હોય છે ? ૩. યમ ! નમો દુ ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૨. ના હુમ-કુસમા દોન્ના, ૧. દુસમ-દુસમા કાળમાં હોતા નથી, २. दुस्ममाकाले वा होज्जा, ૨. દુસમા કાળમાં હોય છે, ૩. કુમ-સુમા વ Mા, ૩. દુસમ-સુસમાં કાળમાં હોય છે. ૪. મુસમ-ટુરીસમા વા ટોળા, ૪. સુસમ- દુસમા કાળમાં હોય છે, ૬. ના અસમાન્ત જ્ઞા, ૫. સુસમા કાળમાં હોતા નથી. ૬. ના મુસમ-જુસ દો , ૬. સુસમ- સુસમા કાળમાં હોતા નથી. संतिभावं पडुच्च અસ્તિત્વ ભાવની અપેક્ષાએ૨. ના કુસમ- ટુમાવત્રેિ ટોગ્ગા, ૧. દુસમ - દુસમા કાળમાં હોતા નથી , ૨. નો કુમારું ટોંન્ગા, ૨. દુસમા કાળમાં હોતા નથી, રૂ. સુમ-સુમમા વા Mા, ૩. દુસમ-સુસમા કાળમાં હોતા નથી, ૮. મુમમ-દુસ્તમીવા વા હોન્ના, ૪. સુસમ-દુસમાં કાળમાં હોય છે, ૬. ના સુસવા હૅબ્બા, ૫. સુસમાં કાળમાં હોતા નથી, ६. नो सुसम-सुसमाकाले होज्जा । ૬. સુસમ-સુસમા કાળમાં હોતા નથી. साहरणं पडुच्च-अण्णयरे समाकाले होज्जा। સાહરણની અપેક્ષાએ-કોઈપણ કાળમાં હોય છે. प. जइ नो ओसप्पिणि नो उस्सप्पिणिकाले होज्जा, किं પ્ર. જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળમાં હોય છે सुसम-सुसमापलिभागे होज्जा -जाव- दुस्सम તો શું અપરિવર્તિત સુસમ - સુસમા કાળમાં હોય सुसमापलिभागे होज्जा? છે -વાવ- અપરિવર્તિત દુસમ- સુસમાં કાળમાં હોય છે ? ૩. રામ ! નHUT-મતિમ શ્વ ઉ. ગૌતમ ! જન્મ અને અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૨. નો મુસમ-સુમપત્રિમ દોન્ના, ૧. અપરિવર્તિત સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. ન મુસમપત્રિમ બ્લા, ૨. અપરિવર્તિત સુસમા કાળમાં હોતા નથી, ३. नो सुसम-दुस्समापलिभागे होज्जा, ૩. અપરિવર્તિત સુસમ - દુસમા કાળમાં હોતા નથી, ४. दुस्सम-सुसमापलिभागे होज्जा। ૪. અપરિવર્તિત દુસમ- સુસમા કાળમાં હોય છે. साहरणं पडुच्च-अण्णयरे समाकाले होज्जा। સાહરણની અપેક્ષાએ : કોઈ પણ અપરિવર્તિત કાળમાં હોય છે. एवं छेदोवट्ठावणिए वि। આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવા For Private & Personal usણ જાઈએ. Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૦ णवरं - उस्सप्पिणी ओसप्पिणीसु जहा संतिभावं तहा साहरणं पडुच्च वि । जम्मण-संतिभावं पडुच्च - चउसु वि पलिभागेसु નત્યિ । सेसं जहा सामाइए। प. परिहारविसुद्धियसंजए णं भंते! किं ओसप्पिणिकाले होज्जा, उस्सप्पिणिकाले होज्जा, नो ओसप्पिणि नो उस्सप्पिणिकाले होज्जा ? उ. गोयमा ! ओसप्पिणिकाले वा होज्जा, उस्सप्पिणिकाले वा होज्जा, नोओसप्पिणि नोउस्सप्पिणिकाले नो હોના | ૬. जइ सप्पिणिकाले होज्जा, किं सुसम सुसमाकाले હોખા -ખાવ- પુસ્તમ-વુસમાળાને હોન્ના ? ૩. ગોયમા ! નમ્મળ વડુ′ - છુ. તો મુસમ-સુસમાજને દોખ્ખા, २. नो सुसमाकाले होज्जा, રૂ. મુસમ-દ્રુમ્સમાજને વા હોન્ના, ૪. પુસ્તમ-સુસમાવાજે વા હોખ્ખા, ૬. નો દુસમાજાજે દોખ્ખા, ૬. નો રુસ્તમ-વુસમાળાને હોન્ના संतिभावं पडुच्च . નો સુસ્તમ-મુસમાજાને દોખ્ખા, ૨. નો સુપ્તમાાજે ઢોખ્ખા, રૂ. મુખમ-ટુસમાવાનું વા દોખ્ખા, ૪. બ્રુસ્તમ-સુસમાવાને વા હોના, ''. दुस्समाकाले वा होज्जा, ૬. नो दुस्सम- दुस्समाकाले होज्जा । प. जइ उस्सप्पिणिकाले होज्जा, किं दुस्सम- दुस्समाकाले દોષ્ના -ખાવ- સુપ્તમ-મુસમાળાને દોખ્ખા ? ૩. ગોયમા ! ખમ્માં પડુન - ૨. નો જુસ્તમ-દ્રુસમાળાને દોખ્ખા, ૨. નો રુસ્તમાાછે તેના, દ્રવ્યાનુયોગ ભાગ-૨ વિશેષ : ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં અસ્તિત્વ ભાવનાં સમાન જ સાહરણની અપેક્ષાનું વર્ણન છે. જન્મ અને અસ્તિત્વની અપેક્ષાએ-ચારેય અપરિવર્તિત પલિભાગોમાં હોતા નથી. બાકીનું વર્ણન સામાયિક સંયતનાં સમાન જાણવુ જોઈએ. પ્ર. ભંતે ! પરિહારવિશુદ્ધ સંયત શું અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે કે નોઅવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે, પરંતુ નો અવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોતા નથી. પ્ર. જો અવસર્પિણી કાળમાં હોય છે તો શું સુસમ-સુસમા કાળમાં હોય છે -યાવ- દુસમ-દુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩. સુસમ - દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ - સુસમા કાળમાં હોય છે, પ. દુસમા કાળમાં હોતા નથી, ૬. દુસમ- દુસમા કાળમાં હોતા નથી. અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૧. સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩. સુસમ- દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ - સુસમા કાળમાં હોય છે, ૫. દુસમા કાળમાં હોય છે, ૬. દુસમ- દુસમા કાળમાં હોતા નથી. પ્ર. જો ઉત્સર્પિણી કાળમાં હોય છે તો શું દુસમ-દુસમા કાળમાં હોય છે -યાવત્- સુસમ- સુસમા કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. દુસમ - દુસમા કાળમાં હોતા નથી, ૨. દુસમા કાળમાં હોતા નથી, Page #576 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧ ૩૧ . ડુમ-સુમા વ દMા. ४. सुसम-दुस्समाकाले वा होज्जा. છે. નો સુસવા હોન્ના, ६. नो मुसम-सुसमाकाले होज्जा, संतिभावं पडुच्च૬. નો ટુક્સમ-કુર્મમાં દMી, ૨. ના કુસમાવા ની, ૩. ટુરૂમ-સુમમાલા વા હૈMT, ૪. મુસમ-હુમલા વા દોન્ની, ૬. ના મુસમાત્ર ટેન્ગા, ६. ना सुसम-सुसमाकाल होज्जा । प. सुहुमसंपराय-संजए णं भंते ! किं ओस्सप्पिणिकाले होज्जा, उस्सप्पिणिकाले होज्जा, नो ओसप्पिणी नो उस्सप्पिणी काले होज्जा ? गोयमा! ओसप्पिणीकाले वाहोज्जा, उस्सप्पिणीकाले वा होज्जा, नो ओस्सप्पिणी नो उस्सप्पिणीकाले वा દHT I जइ ओसप्पिणिकाले होज्जा, किं सुसम-सुसमाकाले होज्जा -जाव- दुस्सम-दुसमाकाले होज्जा ? ૩. દુસમ - સુસમા કાળમાં હોય છે, ૪. સુસમ- દુસમા કાળમાં હોય છે, ૫. સુસમા કાળમાં હોતા નથી, ૬. સુસમ – સુસમા કાળમાં હોતા નથી. અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૧. દુસમ - દુસમા કાળમાં હોતા નથી, ૨. દુસમા કાળમાં હોતા નથી, ૩. દુસમ - સુસમાં કાળમાં હોય છે, ૪. સુસમ- દુસમાં કાળમાં હોય છે, ૫. સુસમા કાળમાં હોતા નથી, ૬. સુસમ- સુસમાં કાળમાં હોતા નથી. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત શું અવસર્પિણી કાળમાં હોય છે, ઉત્સર્પિણી કાળમાં હોય છે કે નોઅવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! અવસર્પિણી કાળમાં પણ હોય છે, ઉત્સર્પિણી કાળમાં પણ હોય છે અને નોઅવસર્પિણી નોઉત્સર્પિણી કાળમાં પણ હોય છે. પ્ર. જો અવસર્પિણી કાળમાં હોય છે તો શું સુસમ સુસમાં કાળમાં હોય છે -વાવ- દુસમ- દુસમાં કાળમાં હોય છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૧. સુસમ - સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩, સુસમ - દુસમા કાળમાં હોય છે, ૪. દુસમ – સુસમાં કાળમાં હોય છે, ૫, દુસમા કાળમાં હોતા નથી, ૬. દુસમ - દુસમા કાળમાં હોતા નથી. અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૧. સુસમ – સુસમા કાળમાં હોતા નથી, ૨. સુસમા કાળમાં હોતા નથી, ૩, સુસમ- દસમા કાળમાં હોય છે, ૪. દુસમ - સુસમાં કાળમાં હોય છે, ૫. દુસમા કાળમાં હોય છે, ૬. દુસમ-દુસમાં કાળમાં હોતા નથી. સાહરણની અપેક્ષાએ : કોઈપણ અપરિવર્તિત કાળમાં હોય છે. ૩. નાયમી ! નમ્મ પદુ - ૨. ના સુસF-સુસમાવા હોખ્ખી, ૨. નો મુસમાજે જ્ઞા, રૂ. સુસમ-કુસ્સવિત્તેિ વા દોન્ના, ૪. કુસમ-સુમીલા વાળી, બ. નો ગુમાવી દન્ના, ६. नो दुस्सम-दुस्समाकाले होज्जा । संतिभावं पडुच्च૨. નો મુસ-મુસમાજે હોન્ના, ૨. ના સુમારું હૃક્ની, . મુસમ-ટુમાવા વા દMT, ૪. સુરામ-કુસમા વી ઢબ્બા, ૬. કુમવિ7િ વા ઢોંગ્ગા, ૬. નો સુમમ-કુસમીવાત્રે ક્ના / साहरणं पडुच्च-अण्णयरे समाकाले होज्जा। Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. जइ उस्सप्पिणिकाले होज्जा- किं दुस्सम-दुस्समाकाले પ્ર. જો ઉત્સર્પિણી કાળમાં હોય છે તો શું દુસમ-દુસમા, होज्जा -जाव- सुसम- सुसमाकाले होज्जा ? કાળમાં હોય છે -યાવત- સુસમ - સુસમાં કાળમાં હોય છે ? ૩. ગોયમ ! નભ g - ગૌતમ ! જન્મની અપેક્ષાએ : ૨. નો સુસમ-ટુલ્સમાë હોના, ૧. દુસમ - દુસમાં કાળમાં હોતા નથી. ૨. ના દુસમાજૅ વા હોન્ના, ૨. દુસમા કાળમાં હોતા નથી. . સુરસમ-મુસમાવા વા હોન્ના, ૩. દુસમ- સુસમા કાળમાં હોય છે, ૪. મુનમ-કુસમાવા વા હોના, ૪. સુસમ- દુસમાં કાળમાં હોય છે, ૬. નો સુસમાવા દોન્ના, ૫. સુસમા કાળમાં હોતા નથી. ६. नो सुसम-सुसमाकाले होज्जा। ૬. સુસમ - સુસમાં કાળમાં હોતા નથી. संतिभावं पडुच्च અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૨. નો કુસમ-કુસવા હોન્ના, ૧. દુસમ- દુસમાં કાળમાં હોતા નથી, ૨. નો સુમમા , ૨. દુસમા કાળમાં હોતા નથી, રૂ. ૩રસમ-મુસાફા વા દMા, ૩. દુસમ- સુસમા કાળમાં હોય છે. ४. ससम-दुस्समाकाले वा होज्जा. ૪. સુસમ - દુસમા કાળમાં હોય છે, ૬. નો સુસમવિઢિોક્ઝા, ૫. સુસમા કાળમાં હોતા નથી, ૬. નો સુસમ-સુમાત્રે હોન્ના / ૬. સુસમ- સુસમાં કાળમાં હોતા નથી. साहरणं पडुच्च-अण्णयरे समाकाले होज्जा। સાહરણની અપેક્ષાએ : કોઈપણ અપરિવર્તિત કાળમાં હોય છે. प. जइ नोओसप्पिणी नोउस्सप्पिणिकाले होज्जा, किं જો નો અવસર્પિણી નો ઉત્સર્પિણીકાળમાં હોય છે તો શું - ૬. મુસ-મુસમાપત્રિમ હોખ્ખા, ૧. અપરિવર્તિત સુસમ - સુસમા કાળમાં હોય છે, २. सुसमापलिभागे होज्जा, ૨. અપરિવર્તિત સુસમા કાળમાં હોય છે, . મુમમ-કુસમાપસ્જિમા હોના, ૩. અપરિવર્તિત સુસમ-દુસમા કાળમાં હોય છે. ४. दुस्सम-मुसमापलिभागे होज्जा ? ૪. અપરિવર્તિત દુસમ-સુસમાં કાળમાં હોય છે ? ૩. યમાં ! નમ્ર તિભાવે ડુ ઉ. ગૌતમ ! જન્મ અને અસ્તિત્વ ભાવની અપેક્ષાએ : ૧. નો સુસમ-કુસમાપસ્જિમા તન્ના, ૧. અપરિવર્તિત સુસમ-સુસમા કાળમાં હોતા નથી, ૨. નો સુસમપત્રિમાં હોળી, ૨. અપરિવર્તિત સુસમા કાળમાં હોતા નથી. ३. नो सुसम-दुस्समापलिभागे होज्जा, ૩. અપરિવર્તિત સુસમ- દુસમા કાળમાં હોતા નથી. ૮. કુમ-અસમપત્રિમ સંજ્ઞા ૪. અપરિવર્તિત દુસમ- સુસમાં કાળમાં હોય છે. साहरणं पडुच्च-अण्णयरे पलिभागे होज्जा। સાહરણની અપેક્ષાએ : કોઈપણ પલિભાગમાં હોય છે. एवं अहक्खाओ वि। આ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવા જોઈએ. ૨૩. રન્નાર ૧૩, ગતિ - દ્વાર : प. सामाइयसंजए णं भंते ! कालगए समाणे कं गइ પ્ર. ભંતે ! સામાયિક સંયત કાળધર્મ થઈને કંઈ ગતિને છે ? પ્રાપ્ત કરે છે? Page #578 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૩૩ ૩. મા ! ટૂંવાડું જીરૂ | प. देवगई गच्छमाणे किं भवणवासीस उववज्जेज्जा -નાવ-વેમાળામુ ૩વવન્નેન્ગા ? આ ૩. યમ ! નો અવાવાસ, नो वाणमंतरेसु, नो जोइसिएसु उववज्जेज्जा, वमाणिएसु उववज्जेज्जा । वेमाणिएसु उववज्जमाणे - जहण्णणं-सोहम्मे कप्पे, उक्कोसेणं-अणुत्तरविमाणेसु । एवं छेदोवट्ठावणिए वि। एवं परिहारविसुद्धियसंजए वि । णवरं-उक्कोसेणं सहस्सारे कप्पे उववज्जेज्जा। एवं सुहुम संपराय संजए वि। णवरं-अजहण्णमणुक्कोसेणं अणुत्तरविमाणेसु ૩ન્નેન્ના / अहक्खाय संजए वि जहा सुहुमसंपराए। ઉ. ગૌતમ ! દેવગતિમાં ઉત્પન્ન થાય છે. પ્ર. દેવગતિમાં ઉત્પન્ન થતા શું ભવનવાસિઓમાં ઉત્પન્ન થાય છે -ચાવતુ– વિમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસીઓમાં ઉત્પન્ન થતા નથી, વાણવ્યંતરોમાં ઉત્પન્ન થતા નથી, જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. વિમાનિકોમાં ઉત્પન્ન થતાંજઘન્ય- સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થાય છે, ઉત્કૃષ્ટ- અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવા જોઈએ. પરિહાર વિશુદ્ધ સંયત પણ આ પ્રમાણે જાણવા જોઈએ. વિશેષ :ઉત્કૃષ્ટ સહસ્ત્રાર કલ્પમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત પણ જાણવા જોઈએ. વિશેષ: અજઘન્ય અનુત્કૃષ્ટ (અર્થાત્ ફક્ત) અનુત્તર વિમાનમાં જ ઉત્પન્ન થાય છે. યથાખ્યાત સંયત સૂક્ષ્મ સંપરાય સંયતનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : કોઈ સિદ્ધ પણ થાય છે -ચાવતુ- બધા દુઃખોનો અંત પણ કરે છે. ભંતે ! સામાયિક સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન થતા શું - ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયદ્ગિશક દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ રૂપમાં ઉત્પન્ન થાય છે, કે અહમિન્દ્ર રૂપમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે જો અવિરાધક હોય તો - ઈન્દ્રરૂપમાં ઉત્પન્ન થાય છે -વાવ- અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે. વિરાધક હોય તો - આ પદવીઓનાં સિવાય અન્ય દેવ રુપમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું णवरं-अत्थेगइए सिज्झइ-जाव-सब्च दुक्खाणमंतं કરે . प. सामाइयसंजएणं भंते वेमाणिएस उववज्जमाणे किं પ્ર. इंदत्ताए उववज्जेज्जा, सामाणियत्ताए उववज्जेज्जा, तायत्तीसगत्ताए उववज्जेज्जा, लोगपालत्ताए उववज्जेज्जा, अहमिंदत्ताए उववज्जेज्जा ? उ. गोयमा! अविराहणं पडुच्च-इंदत्ताएवाउववज्जेज्जा -जाव- अहमिंदत्ताए वा उववज्जेज्जा। विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा। एवं छेदोवढावणिए वि। For Private person જાઇએ. Page #579 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. परिहारविसुद्धियसंजए णं भंते ! वेमाणिएस उववज्जमाणे, किं इंदत्ताए उववज्जेज्जा -जाव अहमिंदत्ताए उववज्जेज्जा? ૩. યT ! વિરાટ ઘડુ इंदत्ताए वा उववज्जेज्जा, सामाणियत्ताए वा उववज्जेज्जा, तायत्तीसगत्ताए वा उववज्जेज्जा, लोगपालत्ताए वा उववज्जेज्जा, नो अहमिंदत्ताए उववज्जेज्जा, विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा । प. सुहुमसंपरायसंजएणंभंते! वेमाणिएसुउववज्जमाणे किं इंदत्ताए उववज्जेज्जा -जाव- अहमिंदत्ताए उववज्जेज्जा? उ. गोयमा! अविराहणं पड़च्च-नो इंदत्ताए उववज्जेज्जा -जाव-नो लोगपालत्ताए उववज्जेज्जा। अहमिंदत्ताए उववज्जेज्जा । विराहणं पडुच्च-अण्णयरेसु उववज्जेज्जा। પ્ર. ભતે ! પરિહાર વિશુદ્ધ સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે તો શું ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે – -વાવ- અહમિન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જો અવિરાધક હોય તો - ઈન્દ્ર રુપમાં ઉત્પન્ન થાય છે, સામાનિક દેવ રુપમાં ઉત્પન્ન થાય છે, ત્રાયન્ઝિશક દેવ રુપમાં ઉત્પન્ન થાય છે, લોકપાલ રુપમાં ઉત્પન્ન થાય છે પરંતુ અહમિન્દ્ર રુપમાં ઉત્પન્ન થતા નથી. જો વિરાધક હોય તો - આ પદવીઓનાં સિવાય અન્ય દેવપમાં ઉત્પન્ન થાય છે. ભંતે ! સૂક્ષ્મસં૫રાય સંયત વૈમાનિકોમાં ઉત્પન્ન થતા શું ઈન્દ્રરુપમાં ઉત્પન્ન થાય છે -વાવ અહમિન્દ્ર રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જો અવિરાધક હોય તો - ઈન્દ્રરુપમાં ઉત્પન્ન નથી થતો -યાવતુ- લોકપાલ રુપમાં પણ ઉત્પન્ન નથી થતો. પણ અહમિંદ્ર રુપમાં જ ઉત્પન્ન થાય છે. વિરાધક હોય તો - આ પદવીઓના સિવાય અન્ય દેવ રુપમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! વૈમાનિકમાં ઉત્પન્ન સામાયિક સંયતની કેટલા સમયની સ્થિતિ કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય - બે પલ્યોપમની, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયતની સ્થિતિ જાણવી જોઈએ. આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયતની સ્થિતિ જાણવી જોઈએ. વિશેષ : ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની સ્થિતિ છે. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયતની સ્થિતિ જાણવી જોઈએ. વિશેષ: અજઘન્ય અનુત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. યથાખ્યાત સંયત સૂક્ષ્મ સં૫રાય સંયતનાં સમાન જાણવું જોઈએ. 5 अहक्खायसंजए वि एवं चेव । सामाइयसंजयस्सणंभंते! वेमाणिएसउववज्जमाणस्स केवइयं कालं ठिई पण्णत्ता? યમી ! નદઇનેvi- gત્તિવમાડું, उक्कोसेणं-तेत्तीस सागरोवमाई। एवं छेदोवट्ठावणिए वि। ૩. एवं परिहारविसुद्धिए वि। णवरं-उक्कोसेणं अट्ठारस सागरोवमाई। एवं सुहुमसंपराए वि। णवर-अजहन्नमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। अहक्खायसंजयस्स जहा सहमसंपरायसंजयस्स। Page #580 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૨૪, સંગમ-તારું प. सामाइयसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ? उ. गोयमा ! असंखेज्जा संजमठाणा पण्णत्ता । एवं - जाव- परिहारविसुद्धियसंजयस्स । · प. सुहुमसंपरायसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ? उ. गोयमा ! असंखेज्जा अंतोमुहुत्तिया संजमठाणा पण्णत्ता । अहक्खायसंजयस्स णं भंते! केवइया संजमठाणा पण्णत्ता ? उ. गोयमा ! एगे अजहण्णमणुक्कोसए संजमठाणे । મળ-વય ૧. સિ ં અંતે ! સામાન્ય, છેવોવટ્ઠાવળિય, परिहारविसुद्धिय, सुहुमसंपराय, अहक्खायसंजयाणं संजमठाणाणं कयरे कयरेहिंतो अप्पा वा -जावविसेसाहिया वा ? ૬. उ. गोयमा ! १ सव्वत्थोवा अहक्खायसंजयस्स एगे अजहण्णमणुक्कोसए संजमठाणे । २. सुहुमसंपरायसंजयस्स अंतोमुहुत्तिया संजमठाणा असंखेज्जगुणा । ૬. ३. परिहारविसुद्धियसंजयस्स संजमठाणा असंखेज्जगुणा । ४. सामाइयसंजयस्स छेदोवट्ठावणियसंजयस्स य एएसि णं संजमठाणा दोण्ह वि तुल्ला असंखेज्जगुणा । ૧. નિાસ-ર प. सामाइयसंजयस्स णं भंते! केवइया चरित्तपज्जवा पण्णत्ता ? उ. गोयमा ! अणंता चरित्तपज्जवा पण्णत्ता । તું -ખાવ- માયસંનયલ્સ । सामाइयसंजए णं भंते ! सामाइयसंजयस्स सट्टाणसन्निगासे णं चरित्तपज्जवेहिं किं हीणे, તુર્જો, અવ્યહિ ? ૧૪. સંયમ- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ? ઉ. ગૌતમ ! અસંખ્ય સંયમ સ્થાન કહ્યા છે. ૧૧૩૫ આ પ્રમાણે પરિહાર વિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપ૨ાય સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ? ઉ. ગૌતમ અન્તર્મુહૂર્તનાં સમય જેટલા અસંખ્ય સંયમ સ્થાન કહ્યા છે. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયતનાં કેટલા સંયમ સ્થાન કહ્યા છે ? ઉ. ગૌતમ ! અજઘન્ય - અનુષ્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. અલ્પ-બહુત્વ : પ્ર. ભંતે ! સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત સંયતોનાં સંયમ સ્થાનોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ યથાખ્યાત-સંયતનું અજધન્ય- અનુષ્કૃષ્ટ એક સંયમ સ્થાન છે. ૨. (તેનાથી) સૂક્ષ્મ સંપરાય સંયતનાં અન્તર્મુહૂર્તવાળા સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) પરિહાર વિશુદ્ધ સંયતનાં સંયમ સ્થાન અસંખ્યાતગુણા છે. ૪. (તેનાથી)સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત આ બંનેનાં સંયમ સ્થાન પરસ્પર તુલ્ય અને અસંખ્યાતગુણા છે. ૧૫. સન્નિકર્ષ '- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં કેટલા ચારિત્ર પર્યવ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનન્ત ચારિત્ર પર્યવ કહ્યા છે. આ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! એક સામાયિક સંયતનાં ચારિત્ર પર્યવ અન્ય સામાયિક સંયતનાં સ્વસ્થાન સન્નિકર્ષ (સ્વજાતીય) ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? For Private Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. વિમા ! સિય , સિચ તુજે, સિય મદમદિg, ઉ. ગૌતમ ! ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે અને छट्ठाणवडिए। ક્યારેક અધિક છે અર્થાતુ છે: સ્થાન પતિત છે. मामाइयमंजए णं भंते ! छेदोवट्ठावणियसंजयस्स ભંતે! સામાયિક સંયતનાં ચારિત્ર પર્યવ છેદોપસ્થાपरट्ठाणं-सन्निगासेणं चरित्तपज्जवेहिं किं हीणे, પનીય સંયતનાં પરસ્થાન સન્નિકર્મ (વિજાતીય) 17. ગમfu ? ચારિત્ર પર્યવોથી શું હીન છે, તુલ્ય છે કે અધિક છે ? उ. गोयमा ! मिय हीण, सिय तुल्ले, सिय अब्भहिए, ગૌતમ ! ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે કે છાળવદા | ક્યારેક અધિક છે. અર્થાત છે: સ્થાન પતિત છે. एवं परिहारविसद्धिएण समं वि। પરિહાર વિશુદ્ધ સંયતની સાથે પણ તુલના આ પ્રમાણે કરવી જોઈએ. प. मामाइयसंजए णं भंते ! सुहुमसंपरायसंजयस्स પ્ર. ભંતે ! સામાયિક સંયતના ચારિત્ર પર્યવ સૂક્ષ્મ परदाणसन्निगामेणं चरित्तपज्जवेहिं किंहीणे, तुल्ले, સંપરાય સંયતનાં વિજાતીય ચારિત્ર પર્યવોથી શું अभहिए? હીન છે, તુલ્ય છે કે અધિક છે ? गोयमा ! होणे, नो तुल्ले, नो अब्भहिए, अणंतगुण ઉ. ગૌતમ ! હીન છે, તુલ્ય નથી, અધિક નથી, અનન્ત દાળ ! ગુણ હીન છે. एवं अहक्खायसंजयण समं वि। યથાખ્યાત સંયતનાં ચારિત્ર પર્યવોનાં સાથે તુલના પણ આ પ્રમાણે છે. छेदोवट्ठावणिए परिहारविसुद्धिए वि सव्वा वत्तव्वया છેદોપસ્થાપનીય સંયત અને પરિહાર-વિશુદ્ધ સંયતનું जहा सामाइयस्स। સંપૂર્ણ વર્ણન સામાયિક સંયતનાં સમાન છે. हेट्ठिल्लेसु तिसु वि समं-छट्ठाणवडिए, उवरिल्लेसु અર્થાત નીચેના ત્રણેય ચારિત્રની અપેક્ષાથી- છે: दोस समं हीणे। સ્થાન પતિત છે અને ઉપરનાં બે ચારિત્રથી અનન્ત-ગુણ હીન છે. प. मुहमसंपरायसंजए णं भंते ! सामाइयसंजयस्स પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયતનાં ચારિત્ર પર્યવ पराणसन्निगासणं चरित्तपज्जवहिं किंहीणे,तुल्ले, સામાયિક સંયતનાં વિજાતીય ચારિત્ર પર્યવોથી શું अमहिए? હીન છે, તુલ્ય છે કે અધિક છે ? उ. गोयमा ! नो हीण, नो तुल्ले, अब्भहिए ગૌતમ ! હીન નથી, તુલ્ય નથી પરંતુ અધિક છે. अणंतगुणमभहिए। તે પણ અનન્તગુણ અધિક છે. एवं छेदोवट्ठावणिय-परिहारविसुद्धिएण वि समं । છેદો પસ્થાપનીય સંયત અને પરિહારવિશુદ્ધ સંયતનાં સાથે તુલના પણ આ પ્રમાણે કરવી જોઈએ. सट्ठाणे-मिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए। સ્વસ્થાનની અપેક્ષાએ અર્થાત એક સૂક્ષ્મ સં૫રાય સંયતનાં ચારિત્ર પર્યવ અન્ય સૂક્ષ્મ સંપરાય સંયતનાં ચારિત્ર પર્યવોથી ક્યારેક હીન છે, ક્યારેક તુલ્ય છે અને ક્યારેક અધિક છે. जइ हीण-अणंतगुण हीणे । જો હીન છે તો - અનન્ત ગુણ હીન છે. अह अब्भहिए-अणंतगुणमब्भहिए। જો અધિક છે તો – અનન્ત ગુણ અધિક છે. [, [[મપરાવર્સના મંત ! અદવાયસંનયરસ ચ પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયતનાં ચારિત્ર પર્યવ परदाणसन्निगामेणं चरित्तपज्जवहिं कि हीणे, तुल्ले, યથાખ્યાત સંયત વિજાતીય ચારિત્ર પર્યવોથી શું બેદમm ? For Private & Personal use હીન છે, તુલ્ય છે કે અધિક છે ? Jain Education Internationa Page #582 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧.૩૭ ૩. ટી. ના તુન્સ. નો અદભfzg, अणंतगुणहीणे। अहक्वाय चरित्ते वि-हेट्रिल्लाणं चउण्ह समं नो हीण, नो तुल्ले, अभहिए-अणंतगुणमब्भहिए। નદ્રા-નો ટળ, તુન્ત, નો અમgિ | ૫. अप्पा-बहुयं - પુનિ મંત ! . સીમા, ૨. છેતીવાવળિય, રૂ. 1રદારવિમુદ્ધિય, ૪. કુદુમસંપાય, ૫. અદ+વાयसंजयाणं जहन्नुक्कोसगाणं चरित्तपज्जवाणं कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? उ. गोयमा!१.सामाइयसंजयस्स छेदोवद्रावणियसंजयस्स य एएसि णं जहन्नगा चारित्तपज्जवा दोण्ह वि तुल्ला सव्वत्थोवा। २.परिहारविसुद्धियसंजयस्स जहन्नगा चरित्तपज्जवा પ્રતાપIT | ३. तम्स चेव उक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा। ઉ. ગૌતમ ! હીન છે, તુલ્ય નથી અને અધિક પણ નથી. પરંતુ અનન્ત ગુણ હીન છે. યથાખ્યાત સંયતના ચારિત્ર પર્યવ નીચેનાં ચાર સંયતોનાં ચારિત્ર પર્યવોથી હીન નથી, તુલ્ય નથી, પરંતુ અધિક છે, તે પણ અનન્તગુણ અધિક છે. (યથાખ્યાત સંયતનાં ચારિત્ર પર્યવ) સ્વસ્થાનની અપેક્ષાએ ન તો હીન છે, ન અધિક છે, પરંતુ તુલ્ય હોય છે. અલ્પ-બહુત્વ : પ્ર. ભંતે ! ૧. સામાયિક સંયત, ૨. છેદોપસ્થાપનીય સંયત, ૩. પરિહારવિશુદ્ધ સંયત, ૪. સૂક્ષ્મ સંપરાય સંયત અને ૫. યથાખ્યાત સયતનાં જધન્ય અને ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત આ બંનેનાં જઘન્ય ચારિત્ર પર્યવ બધાથી અલ્પ છે અને પરસ્પર તુલ્ય છે. ૨. (તેનાથી) પરિવાર વિશુદ્ધ સયતનાં જઘન્ય ચારિત્ર પર્યવ અનન્તગુણા છે. ૩. (તેનાથી) તેના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્ત ગુણા છે. ૪. (તેનાથી) સામાયિક સંયત અને છેદોપસ્થાપનીય સંયત આ બંનેનાં ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ પરસ્પર તુલ્ય અને અનન્ત ગુણા છે. પ. (તેનાથી) સૂક્ષ્મ સંપરાય સંયતનાં જઘન્ય ચારિત્ર પર્યવ અનન્ત ગુણા છે. ૬. (તેનાથી) તેના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યવ અનન્ત ગુણા છે. ૭. (તેનાથી) યથાખ્યાત સંયતનાં અજઘન્ય - અનુકુષ્ટ ચારિત્ર પર્યવ અનન્ત ગુણા છે. ૧૬. યોગ-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! સયોગી હોય છે, અયોગી હોતા નથી. પ્ર. જો સયોગી હોય છે તો - શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે ? ४. सामाइयसंजयस्स छेदोवद्वावणियसंजयस्स य, एएसि णं उक्कोसगा चरित्तपज्जवा दोण्ह वि तुल्ला મviતાT I ५. सुहुमसंपरायसंजयस्स जहन्नगा चरित्तपज्जवा अणंतगुणा। ६. तस्स चेव उक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा । ७. अहक्खायमंजयस्स अजहन्नमणुक्कोसगा चरित्तपज्जवा अणंतगुणा । ૨૬, નોન-રેप. सामाइयसंजए णं भंते ! किं सजगेगी होज्जा, સની દજ્ઞા ? उ. गोयमा ! मजोगी होज्जा, नो अजोगी होज्जा । प. जइ सजोगी होज्जा, किंमणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा ? Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा होज्जा, कायजोगी वा होज्जा। एवं -जाव-सुहमसंपरायसंजए। प. अहक्खायसंजए णं भंते ! किं सजोगी होज्जा, સગો હોન્ના ? उ. गोयमा ! सजोगी वा होज्जा, अजोगी वा होज्जा । प. जइसजोगी होज्जा, किंमणजोगी होज्जा, वइजोगी होज्जा, कायजोगी होज्जा? उ. गोयमा ! मणजोगी वा होज्जा, वइजोगी वा દોન્ના, વયેની હોના ૨૭. ઉવા -તારેप. सामाइयसंजए णं भंते ! किं सागारोवउत्ते होज्जा, अणागारोवउत्ते होज्जा? उ. गोयमा ! सागारोवउत्ते वा होज्जा, अणागारोवउत्ते वा होज्जा। પર્વ -ગાવ- મહા णवर-सुहमसंपराए सागारोवउत्ते होज्जा, नो अणागारोवउत्ते होज्जा । . ૨૮, રસાય-સારप. सामाइयसंजए णं भंते ! किं सकसायी होज्जा, अकसायी होज्जा? उ. गोयमा ! सकसायी होज्जा, नो अकसायी होज्जा। प. जइ सकसायी होज्जा, से णं भंते ! कइसु कसाएसु होज्जा? उ. गोयमा !चउसु वा, तिसु वा, दोसु वा होज्जा। चउसु होमाणे-चउसु १. संजलण कोह, २. माण, રૂ. માયા, ૪. મેસુ રોક્ના तिसु होमाणे-तिसु १. संजलण माण, २. माया, રૂ. ટોમેટુ દોજ્જા ! दोसु होमाणे-दोसु १. संजलण माया, २. लोभेसु હોન્ના / एवं छेदोवट्ठावणिए वि। ઉ. ગૌતમ ! મનયોગી પણ હોય છે, વચનયોગી પણ હોય છે અને કાયયોગી પણ હોય છે. આ પ્રમાણે સુક્ષ્મ સં૫રાય સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત શું સયોગી હોય છે કે અયોગી હોય છે ? ઉ. ગૌતમ ! સયોગી પણ હોય છે અને અયોગી પણ હોય છે. પ્ર. જો સયોગી હોય છે તો - શું મનયોગી હોય છે, વચનયોગી હોય છે કે કાયયોગી હોય છે ? ઉ. ગૌતમ ! મનયોગી પણ હોય છે, વચનયોગી પણ હોય છે અને કાયયોગી પણ હોય છે. ૧૭. ઉપયોગ - દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સાકારોપયુક્ત હોય છે કે અનાકારોપયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! સાકારોપયુક્ત પણ હોય છે અને અનાકારોપયુક્ત પણ હોય છે. આ પ્રમાણે યથાખ્યાત સયત સુધી જાણવું જોઈએ. વિશેષ : સૂક્ષ્મ સંપરાય સંયત સાકારોપયુક્ત જ હોય છે. અનાકારોપયુક્ત હોતા નથી. ૧૮, કપાય-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! સકષાયી હોય છે અકષાયી હોતા નથી. પ્ર. ભંતે ! જો સકષાયી હોય છે તો કેટલા કપાય હોય છે ? ઉ. ગૌતમ ! ચાર, ત્રણ કે બે કષાય હોય છે. ચાર હોય તો - ૧. સંજ્વલન ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ હોય છે. ત્રણ હોય તો - ૧. સંજ્વલન માન, ૨. માયા અને ૩. લોભ હોય છે. બે હોય તો – ૧. સંજ્વલન માયા અને ૨. લોભ હોય છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. Page #584 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન प. परिहारविसुद्धिए णं भंते! किं सकसायी होज्जा, अकसायी होज्जा ? ૩. ગોયમા ! સસાયી હોન્ના, તો અળસાયી હોખ્ખા | जइ सकसायी होज्जा, से णं भंते! कइसु कसा सु હોના ? ૬. ૩. ગોયમા ! ૨૩મુ સંનજ વોટ્ટ-માળ-માયા-ોમેસુ ઢોખ્ખા | प. सुहुमसंपराए णं भंते ! किं सकसायी होज्जा, अकसायी होज्जा ? ૩. ગોયમા ! સસાયી હોખ્ખા, નો અસાચી હોખ્ખા। जइ सकसायी होज्जा, से णं भंते! कइसु कसाएसु દોના ? ૧ ૬. . ૩. ગોયમા ! મ્નિ સંગતળે હોમે હોન્ના | ૧. अहक्खायसंजए णं भंते! किं सकसायी होज्जा, अकसायी होज्जा ? ૩. ગોયમા ! નો સવસાયી હોખ્ખા, અસાયી હોખ્ખા | जइ अकसायी होज्जा, किं उवसंतकसायी होज्जा, खीणकसायी होज्जा ? ૬. उ. गोयमा ! उवसंतकसायी वा होज्जा, खीणकसायी वा होज्जा । ૨૨. છેલ્લા-વર प. सामाइयसंजए णं भंते! किं सलेस्से होज्जा, अलेस्से દોષ્ના? ૩. ગોયમા ! સજેસ્સે હોન્ના, નો ગજેસ્સે ટોખ્ખા | जइसलेस्से होज्जा, से णं भंते ! कइसु लेसासु દોના ? ૫. ૩. ગોયમા ! ઇમુ જેસાસુ દોષ્ના, તં નહીં - છુ. ઇજ઼ેસાણ -ખાવ- ૬. મુક્તેસાÇ / एवं छेदोवद्वावणिए वि । प. परिहारविसुद्धियसंजए णं भंते! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा ? ૩. ગોયમા ! સજેસે હોન્ના, નો ગજેમ્સે હોગ્ગા । जइसलेस्से होज्जा, से णं भंते! कइसु लेसासु દોના? ૬. For Private પ્ર. ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ઉ. પ્ર. ઉ. ગૌતમ ! સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય હોય છે. ઉ. પ્ર. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ૧૧૩૯ ગૌતમ ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. ભંતે ! જો તે સકષાયી હોય છે તો કેટલી કષાય હોય છે ? ઉ. પ્ર. ગૌતમ ! સકષાયી હોય છે, અકષાયી હોતા નથી. ભંતે ! જો તે સકષાયી હોય છે તો કેટલી કષાય હોય છે ? ઉ. ગૌતમ ! ઉપશાંત કષાયી પણ હોય છે અને ક્ષીણ કષાયી પણ હોય છે. ૧૯. લેશ્યા-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ઉ. પ્ર. ગૌતમ ! એક સંજ્વલન લોભ હોય છે. ભંતે ! યથાખ્યાત સંયત શું સકષાયી હોય છે કે અકષાયી હોય છે ? ગૌતમ ! સકષાયી હોતા નથી, અકષાયી હોય છે. જો તે અકષાયી હોય છે તો - શું ઉપશાંત કષાયી હોય છે કે ક્ષીણકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે, જેમકે - ગૌતમ ! સલેશી હોય છે, અલેશી હોતા નથી. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી લેશ્યાઓ હોય છે ? ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્- ૬. શુક્લ લેશ્યા. આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ગૌતમ ! સ્લેશી હોય છે, અલેશી હોતા નથી. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી લેશ્યાઓ હોય છે ? Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૦ ૩. ગોચમા ! તિમુ વિયુદ્ધજેમાસુ હોન્ના, તં નહીં - 2. તેઙજેમા, ૨. વજેસાઇ, રૂ. મુઝેસણું | प. मुहुमसंपरायसंजए णं भंते! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा ? ૩. ગોયમા ! મજેમ્સે હોન્ના, નો અહેસે હોખ્ખા | जइसलेस्से होज्जा-से णं भंते! कइसु लेसासु होज्जा ? ૬. ૩. ગોયમા ! ધાણ મુજેમા દોખ્ખા | ૬. अक्खायसंजए णं भंते ! किं सलेस्से होज्जा, अलेस्से होज्जा ? ૩. ગોયમા ! સહસ્સે વા હોન્ના, અજેમ્સે વા હોન્ના | ૫. जइ सलेस्से होज्जा, से णं भंते ! कइसु लेसासु होज्जा ? ૩. ગોયમા ! ! મુજેમા દોખ્ખા | ૨૦. રામ-ર प. सामाइयसंजए णं भंते! किं १. वड्ढमाणपरिणामे હોના, २. हायमाण परिणामे होज्जा, રૂ. અક્રિયરામે દોખ્ખા ? ૩. ગોયમા ! છુ. વર્ડ્ઝમાળરિણામે વા દોખ્ખા, २. हायमाणपरिणामे वा होज्जा, ३. अवट्टियपरिणामे वा होज्जा । વ -નાવ- પરિહારવિપુષ્ક્રિયસંન । प. सुहुमसंपरायसंजए णं भंते! किं वड्ढमाणपरिणामे होज्जा, हायमाणपरिणामे होज्जा, अवट्ठियपरिणामे દોના ? ૬. ૩. गोयमा ! वड्ढमाणपरिणामे वा होज्जा, हायमाणपरिणामे वा होज्जा, नो अवट्टियपरिणामे होज्जा । अहक्खायसंजए णं भंते! किं वड्ढमाणपरिणामे होज्जा, हायमाणपरिणामे होज्जा, अवट्ठिय परिणामे होज्जा ? उ. गोयमा ! वड्ढमाणपरिणामे होज्जा, नो हायमाण परिणामे होज्जा, अवट्ठियपरिणामे वा होज्जा । દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ હોય છે. જેમકે૧. તેજો લેશ્યા, ૨. પદ્મલેશ્યા, ૩. શુક્લ લેશ્યા. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ઉ. પ્ર. ઉ. પ્ર. ગૌતમ ! સલેશી હોય છે, અલેશી હોતા નથી. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી લેશ્યાઓ હોય છે ? ગૌતમ ! એક શુક્લ લેશ્યા હોય છે. ભંતે ! યથાખ્યાત સંયત શું સલેશી હોય છે કે અલેશી હોય છે ? ઉ. ગૌતમ ! સલેશી પણ હોય છે અને અલેશી પણ હોય છે. પ્ર. ભંતે ! જો તે સલેશી હોય છે તો કેટલી લેશ્યાઓ હોય છે ? ઉ. ગૌતમ ! એક શુક્લ લેશ્યા હોય છે. ૨૦. પરિણામ - દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું વર્ધમાન પરિણામવાળા હોય છે. ૨. હીયમાન પરિણામવાળા હોય છે કે ૩. અવસ્થિત પરિણામવાળા હોય છે ? ઉ. ગૌતમ ! ૧. વર્ધમાન પરિણામવાળા પણ હોય છે. ૨. હીયમાન પરિણામવાળા પણ હોય છે, ૩. અવસ્થિત પરિણામવાળા પણ હોય છે. આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત શું વર્ધમાન પરિણામવાળા હોય છે, હીયમાન પરિણામવાળા હોય છે કે અવસ્થિત પરિણામવાળા હોય છે ? ઉ. ગૌતમ ! વર્ધમાન પરિણામવાળા પણ હોય છે, હીયમાન પરિણામવાળા પણ હોય છે પરંતુ અવસ્થિત પરિણામવાળા હોતા નથી. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત શું વર્ધમાન પરિણામવાળા હોય છે, હીયમાન પરિણામવાળા હોય છે કે અવસ્થિત પરિણામવાળા હોય છે ? ૩. ગૌતમ ! વર્ધમાન પરિણામવાળા હોય છે, હીયમાન પરિણામવાળા હોતા નથી, અવસ્થિત પરિણામવાળા હોય છે. Page #586 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૪૧ प. सामाइयसंजए णं भंते ! केवइयं कालं वड्ढ- પ્ર. ભંતે ! સામાયિક સંયતનું વર્ધમાન પરિણામ કેટલા माणपरिणामे होज्जा? સમય સુધી રહે છે ? ૩. યમ ! નદvi-U* સમયે, ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, ૩ોસેvi- સંતોમુદુત્ત ! ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. प. केवइयं कालं हायमाणपरिणामे होज्जा ? પ્ર, હીયમાન પરિણામ કેટલા સમય સુધી રહે છે ? ૩. યT ! નદનેvi- સમયે, ઉ, ગૌતમ ! જધન્ય - એક સમય, उक्कोसेणं- अंतोमुहुत्तं । ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. प. केवइयं कालं अवट्ठिय-परिणामे होज्जा? પ્ર. અવસ્થિત પરિણામ કેટલા સમય સુધી રહે છે ? उ. गोयमा ! जहन्नेणं-एक्कं समयं, ઉ. ગૌતમ ! જધન્ય - એક સમય, उक्कोसेणं -सत्त समया। ઉત્કૃષ્ટ - સાત સમય. પર્વ -નવિ- રવિકુલિg / આ પ્રમાણે પરિવાર વિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ. प. सुहुमसंपरायसंजए णं भंते ! केवइयं कालं वड्ढ- પ્ર. ભંતે ! સૂક્ષ્મ સં૫રાય સંયતનું વર્ધમાન પરિણામ माणपरिणाम होज्जा? કેટલા સમય સુધી રહે છે ? उ. गोयमा ! जहन्नेणं-एक्कं समयं, ગૌતમ ! જઘન્ય - એક સમય, उक्कोसेणं- अंतोमुहुत्तं, ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. हायमाणपरिणामे वि एवं चेव । હીયમાન પરિણામનું જઘન્ય - ઉત્કૃષ્ટ સમય પણ આ પ્રમાણે જાણવું જોઈએ. अहक्खायसंजए णं भंते ! केवइयं कालं वड्ढ- પ્ર. ભંતે ! યથાખ્યાત સંયતનું વર્ધમાન પરિણામ माणपरिणामे होज्जा? કેટલા સમય સુધી રહે છે ? ૩. યમ ! નદi-બંતોમુદ્દત્ત, ઉ. ગૌતમ ! જઘન્ય - અન્તર્મુહૂર્ત, उक्कोसेणं-अंतोमुहुत्तं । ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. प. केवइयं कालं अवट्ठियपरिणामे होज्जा? પ્ર. અવસ્થિત પરિણામ કેટલા સમય સુધી રહે છે? उ. गोयमा ! जहन्नेणं-एक्कं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, उक्कोसेणं-देसूणा पुचकोडी। ઉત્કૃષ્ટ - દેશોન દોડ પૂર્વ. ર૧, Hવન્ય-રા ૨૧. કર્મબંધ - દ્વાર : प. सामाइयसंजए णं भंते ! कइ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविह बंधए वा, अट्टविह बंधए वा। ઉ. ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓ પણ બાંધે છે અને આઠ કર્મપ્રકૃતિઓ પણ બાંધે છે. सत्त बंधमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ સાત બાંધે તો – આયુ કર્મને છોડીને બાકીની સાત વંધઃ | કર્મપ્રકૃતિઓને બાંધે છે. अट्ठ बंधमाणे पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ बंधइ। આઠ બાંધે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓને બાંધે છે. પર્વ -ગાવ- રાવિશુદ્ધિવસંગ આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ. Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ सुहुमसंपरायसंजए णं भंते ! कइ कम्मपगडीओ વંધ? गोयमा ! आउय-मोहणिज्जवज्जाओछ कम्मपगडीओ વિંધક્ | प. अहक्खायसंजए णं भंते ! कइ कम्मपगडीओ बंधइ? . ૩. ! વિદ વંધ, વા, વંધવI एगं बंधमाणे एगं वेयणिज्जं कम्मं बंधइ। ૨૨. જન્મવેર-તારેप. सामाइयसंजए णं भंते ! कइ कम्मपगडीओ वेएइ? उ. गोयमा ! नियमं अट्ठ कम्मपगडीओ वेएइ । હવે નાવ-મુહુમરંપરાયસંગU/ प. अहक्खायसंजए णं भंते ! कइ कम्मपगडीओ वेएइ? उ. गोयमा ! सत्तविह वेयए वा, चउनिह वेयए वा । सत्त वे एमाणे-मोहणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ वेएइ। થનાર વેvમાજ-૨. વેજિગ્ન, ૨. , રૂ. નામ, ४. गोयाओ चत्तारि कम्मपगडीओ वेएइ । પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! આવું કર્મ અને મોહનીય કર્મને છોડી બાકી છયે કર્મપ્રકૃતિઓને બાંધે છે. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! એકવિધ બંધક અને અબંધક છે. એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે છે. ૨૨. કર્મવેદન-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત કેટલી કર્મપ્રવૃતિઓનું વેદન કરે છે ? ઉ. ગૌતમ! આઠેય કર્મ પ્રકૃતિઓનું નિરંતર વંદન કરે છે. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉ. ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે કે ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. સાતનું વેદન કરતો – મોહનીય કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ચારનું વેદન કરતો - ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ અને ૪. ગોત્ર - આ ચાર કર્મપ્રવૃતિઓનું વેદન કરે છે. ૨૩, કર્મ ઉદીરણા-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે, આઠ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. છની ઉદીરણા કરે તો – આયુ કર્મ અને મોહનીય કર્મને છોડીને બાકી છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો – આયુ કર્મને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે તો - પ્રતિપૂર્ણ - આઠેય કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આ પ્રમાણે પરિહાર વિશુદ્ધ સંયત સુધી જાણવું ૨૩, વોલાર-તારप. सामाइयसंजएणं भंते! कइ कम्मपगडीओ उदीरेइ? ૩. યમ! જીવિદ ૩ીરપ વ, સત્તવિદ ૩ીર, વ, अट्टविह उदीरए वा। छ उदीरेमाणे-आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ ।। सत्त उदीरेमाणे-आउयवज्जाओ सत्तकम्मपगडीओ ૩ીરે ા अट्ट उदीरेमाणे-पडिपुण्णाओ अट्ट कम्मपगडीओ ૩ીરે एवं -जाव- परिहारविसद्धियसंजए। Page #588 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૪૩ ૫. સુદુમરંપરાયસંનu vi મંતે ! ટુ વર્માનો उदीरेइ.? उ. गोयमा ! छविह उदीरए वा. पंचविह उदीरए वा। छ उदीरेमाणे-आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पंच उदीरेमाणे-आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ । प. अहक्खायसंजएणं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! पंचविह उदीरए वा, दुविह उदीरए वा, अणुदीरए वा। पंच उदीरेमाणे-आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेइ । दो उदीरेमाणे-नामं च, गोयं च उदीरेइ । પ્ર. ભંતે! સૂક્ષ્મ સંપરાય સંયત કેટલી કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ગૌતમ! છ કર્મ પ્રકૃતિઓની કે પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. છની ઉદીરણા કરે તો - આયુ કર્મ અને વેદનીય કર્મને છોડીને બાકી છ કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે તો - આયુ કર્મ, વેદનીય કર્મ અને મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! યથાપ્યાત સંયત કેટલી કર્મ-પ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ! પાંચ કર્મ પ્રવૃતિઓની કે બે કર્મ પ્રવૃતિઓની ઉદીરણા કરે છે. અથવા ઉદીરણા કરતા પણ નથી. પાંચની ઉદીરણા કરે તો - આયુકર્મ, વેદનીય કર્મઅને મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મ પ્રકૃતિઓની ઉદીરણા કરે છે. બેની ઉદીરણા કરે તો- નામ કર્મ અને ગોત્ર કર્મની ઉદીરણા કરે છે. ૨૪. ઉપસંપત જહન-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત, સામાયિક સંતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સામાયિક સંતપણાને છોડે છે, છેદોપસ્થાપનીય સંયત, સૂક્ષ્મ-સંપાય સંયત, સંયમસંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! છેદો પસ્થાપનીય સંયત, છેદો પસ્થાપનીય સંતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! છેદોપસ્થાપનીય સંતપણાને છોડે છે. સામાયિક સંયત, પરિહાર વિશુદ્ધ સંયત, સૂક્ષ્મ સંપરાય સંયત, સંયમા-સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! પરિવાર વિશુદ્ધ સંયત, પરિહાર વિશુદ્ધ સંયતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે ૨૪, ૩વસંપનળ-તારેप. सामाइयसंजए णं भंते! सामाइयसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ ? ૩. કોથમા ! સામફસંનયત્ત નદ૬, छेदोवट्ठावणियसंजयं वा , सुहुमसंपरायसंजयं वा, संजमासंजमं वा, असंजमं वा उवसंपज्जइ। छेदोवट्ठावणियसंजएणंभंते! छेदोवट्ठावणियसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ? ૩. યમ ! છેવટ્ટાવાયસંનયત્ત નદ૬, सामाइयसंजयं वा, परिहारविसुद्धियसंजयं वा, सुहमसंपरायसंजयं वा, संजमासंजमं वा, असंजमं वा उवसंपज्जइ। प. परिहारविसुद्धियसंजए णं भंते ! परिहारवि सुद्धियसंजयत्तं जहमाणे किं जहइ. किं उवसंपज्जइ? ૩. ગરમ ! રિહારવિમુદ્ધિ સંનય નદ૬, ઉ. ગૌતમ ! પરિહાર વિશુદ્ધ સંતપણાને છોડે છે. Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ छेदोवट्ठावणियसंजयं वा, असंजमं वा उवसंपज्जइ। છેદો પસ્થાપનીય સંયતને કે અસંયમને પ્રાપ્ત કરે છે. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત, સૂક્ષ્મ સંપરાય સંતપણાને છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત प. सुहुमसंपरायसंजए णं भंते ! सुहुमसंपरायसंजयत्तं जहमाणे किं जहइ, किं उवसंपज्जइ? ૩. ચHI ! સુમસંપરસંનયજં નટ્ટ, ઉ. ગૌતમ ! સૂક્ષ્મ સંપરાય સંતપણાને છોડે છે. सामाइयसंजयं वा, छेदोवट्ठावणियसंजयं वा, સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સયત, अहक्खायसंजयं वा, असंजमं वा उवसंपज्जइ । યથાખ્યાત સંયત કે અસંયમને પ્રાપ્ત કરે છે. ૫. अहक्खायसंजएणं भंते! अहक्खायसंजयत्तंजहमाणे પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત, યથાખ્યાત સંતપણાને किं जहइ, किं उवसंपज्जइ? છોડતા શું છોડે છે અને શું પ્રાપ્ત કરે છે ? ૩. મા ! સહવાયસંનયત્ત નહ૬, ઉ. ગૌતમ ! યથાખ્યાત સંતપણાને છોડે છે, सुहुमसंपरायसंजय वा, असंजमं वा, सिद्धिगई वा સૂક્ષ્મ સંપરાય સંયતને કે અસંયમને પ્રાપ્ત કરે છે उवसंपज्जइ। અથવા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ૨૧. સT-ઢારે ૨૫. સંજ્ઞા - દ્વાર : प. सामाइयसंजए णं भंते ! किं सण्णोवउत्ते होज्जा, પ્ર. ભંતે ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુક્ત હોય છે नो सण्णोवउत्ते होज्जा? કે અસંજ્ઞોપયુક્ત હોય છે ? उ. गोयमा ! सण्णोवउत्ते वा होज्जा. नो सण्णोवउत्ते ઉ. ગૌતમ ! સંજ્ઞોપયુક્ત પણ હોય છે અને સંજ્ઞોપયુક્ત वा होज्जा। પણ હોતા નથી. एवं -जाव- परिहारविसुद्धियसंजए। આ પ્રમાણે પરિહારવિશુદ્ધ સંયત સુધી જાણવું જોઈએ. प. सुहमसंपरायसंजएणं भंते ! किसण्णोवउत्तेहोज्जा. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત શું સંશોપયુક્ત હોય नो सण्णोवउत्ते होज्जा? છે કે અસંજ્ઞોપયુક્ત હોય છે ? उ. गोयमा ! नो सण्णोवउत्ते होज्जा। ઉ. ગૌતમ ! સંજ્ઞોપયુક્ત હોતા નથી. एवं अहक्खायसंजए वि। આ પ્રમાણે યથાખ્યાત સંયત પણ જાણવું જોઈએ. ર૬. માહા-તા ૨૬, આહાર-દ્વાર : प. सामाइयसंजए णं भंते ! किं आहारए होज्जा, પ્ર. ભંતે ! સામાયિક સંયત શું આહારક હોય છે કે अणाहारए होज्जा? અનાહારક હોય છે ? ૩. નાયમી ! માદાર હોબ્બી, ના પાદરા ટોન્ગ ઉ. ગૌતમ! આહારક હોય છે, અનાહારક હોતા નથી. પર્વ -નાવ-મુહમસંઘરાયસંનg / આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું જોઈએ. अहक्खायसंजए णं भंते ! किं आहारए होज्जा, પ્ર. ભંતે ! યથાખ્યાત સંયત શું આહારક હોય છે કે अणाहारए होज्जा ? અનાહારક હોય છે ? उ. गोयमा ! आहारए वा होज्जा, अणाहारए वा ગૌતમ ! આહારક પણ હોય છે, અનાહારક પણ होज्जा। હોય છે. ૨૭, ભવ-તારે ૨૭. ભવ-દ્વાર : ૫. સામાયસંનg of “તે ! વIVITઢું ઢીના ? પ્ર. ભંતે ! સામાયિક સંયત કેટલા ભવ ગ્રહણ કરે છે ? For Private & Personal use only www.jamelibrary.org 1. Page #590 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૪૫ ૩. ! નદનેvi-gવ, ૩ાસેvi-અટ્ટ | ઉ. ગૌતમ ! જઘન્ય - એક ભવ, ઉત્કૃષ્ટ - આઠ ભવ. एवं छेदोवट्ठावणियसंजए वि। આ પ્રમાણે છેદોપસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. प. परिहारविसुद्धियसंजए णं भंते ! कइ भवग्गहणाई પ્ર. ભંતે ! પરિવાર વિશુદ્ધ સંત કેટલા ભવ ગ્રહણ કરે છે ? ૩. ચમા ! નદનેvi-Uવ૩ોસ-તિનિા ઉ. ગૌતમ ! જઘન્ય - એક ભવ, ઉત્કૃષ્ટ - ત્રણ ભવ. પર્વ -ગાવ- સદાયસંગ આ પ્રમાણે યથાખ્યાત સંયત સુધી જાણવું જોઈએ. ૨૮, સારસ-તારે ૨૮. આકર્ષ-દ્વાર : ૫. સામફસંનયરસ vi મંત!પ્રમવાળિયા વેવ પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં એક ભવમાં ગ્રહણ आगरिसा पण्णत्ता? કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે અર્થાત્ એક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે ? ૩. યT નદનેf-U, ૩ોસેvi-સાસો | ઉ. ગૌતમ ! જધન્ય - એક, ઉત્કૃષ્ટ - સૈકડો વાર પ્રાપ્ત થાય છે. प. छेदोवट्ठावणियस्सणंभंते! एगभवग्गहणिया केवइया પ્ર. ભંતે ! છેદોપસ્થાપનીય સંયતનાં એક ભવમાં आगरिसा पण्णत्ता? ગ્રહણ કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે ? ૩. યT ! નદનેvi-U, ૩ીસ-વીસપુત્તે | ઉ. ગૌતમ ! જઘન્ય - એક, ઉત્કૃષ્ટ - વીસ પૃથ૮. परिहारविसुद्धियस्स णं भंते ! एग भवग्गहणिया પ્ર. ભંતે ! પરિહારવિશુદ્ધ સંયતનાં એક ભવમાં ગ્રહણ केवइया आगरिसा पण्णत्ता? કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે? ૩. થT! નહનેvi-U, ૩ોસેvi-તિનિા ઉ. ગૌતમ ! જઘન્ય – એક, ઉત્કૃષ્ટ - ત્રણ. प. सुहुमसंपरायस्स णं भंते! एगभवग्गहणिया केवइया પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયતનાં એક ભવમાં ગ્રહણ आगरिसा पण्णत्ता? કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે ? गोयमा ! जहन्नेणं-एक्को, उक्कोसेणं-चत्तारि। ઉ. ગૌતમ ! જઘન્ય- એક, ઉત્કૃષ્ટ- ચાર. अहक्खायस्स णं भंते ! एगभवग्गहणिया केवइया પ્ર. ભંતે ! યથાવાત સંયતનાં એક ભવમાં ગ્રહણ आगरिसा पण्णत्ता? કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે ? ૩. નાયમ ! નદનેf-UT, ૩ -ઢોનિ | ઉ. ગૌતમ ! જઘન્ય - એક, ઉત્કૃષ્ટ- બે. सामाइयसंजयस्स णं भंते ! नाणाभवग्गहणिया પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં નાના ભવ ગ્રહણ કરવા केवइया आगरिसा पण्णत्ता ? યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે? અર્થાતુ અનેક ભવોમાં કેટલી વાર પ્રાપ્ત થાય છે ? ૩. ! નદનેf-નિ. ૩ vi-દસંસાર ઉ. ગૌતમ ! જઘન્ય – બે, ઉત્કૃષ્ટ - હજારો વાર પ્રાપ્ત થાય છે. प. छेदोवट्ठावणियस्स णं भंते ! नाणाभवग्गहणिया અંતે છેદોપસ્થાપનીય સંયતનાં નાના ભાવમાં केवइया आगरिसा पण्णत्ता? ગ્રહણ કરવા યોગ્ય કેટલા આકર્ષ કહ્યા છે? ગયા ! નન્નેvi-ઢોનિ, ઉ. ગૌતમ ! જધન્ય - બે, उक्कोसेणं-उवरिं नवण्हं सयाणं अंतोसहस्सस्स । ઉત્કૃષ્ટ - નવસોથી ઉપર અને એક સહસ્ત્રનાં અન્તર્ગત અર્થાત ૯૮૦ વાર પ્રાપ્ત થાય છે. m B bi Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ परिहारविसुद्धियस्स जहन्नेणं-दोन्नि, ૩ો-સત્તા सुहुमसंपरायस्स, जहन्नेणं-दोन्नि, ૩ોસેd- નવા अहक्खायस्स जहन्नेणं-दोन्नि, ૩ોસે-પંજા ૨૧. ઈ-કાર[, સામક્િસંગ, જે મંત ! ૪િ૩ વરિ દો? ૩. ગયા ! નદને- સમયે, उक्कोसेणं-नवहिं वासेहिं ऊणिया पुचकोडी। एवं छेदोवट्ठावणिए वि। प. परिहारविसुद्धियसंजए णं भंते! कालओ केवचिरं હો ? ૩. ગયા ! નદિને- સમર્ચ, उक्कोसेणं-एक्कूणतीसाए वासेहिं ऊणिया पुचकोडी। प. सुहमसंपरायसंजए णं भंते! कालओ केवचिरं होइ? પરિહારવિશુદ્ધ સંતનાં જધન્ય-બે આકર્ષ, ઉત્કૃષ્ટ- સાત આકર્ષ. સૂમ સંપરાય સંયતનાં જઘન્ય- બે આકર્ષ, ઉત્કૃષ્ટ - નવ આકર્ષ. યથાખ્યાત સંયતનાં જઘન્ય – બે આકર્ષ, ઉત્કૃષ્ટ- પાંચ આકર્ષ કહ્યા છે. ૨૯, કાળ- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, ઉત્કૃષ્ટ - નવ વર્ષ ઓછું કોડ પૂર્વ. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય – એક સમય, ઉત્કૃષ્ટ – ઓગણત્રીસ વર્ષ ઓછું ક્રોડ પૂર્વ. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય - એક સમય, ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. યથાખ્યાત સંયત સામાયિક સંયતનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! સામાયિક સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! સર્વકાળ રહે છે. પ્ર. ભંતે ! છેદોપસ્થાપનીય સંયતકાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય - અઢીસો વર્ષ, ઉત્કૃષ્ટ - પચાસ લાખ ક્રોડ સાગરોપમ. ભંતે ! પનિહાર વિશુદ્ધ સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય - કંઈક ઓછું અર્થાત્ ૫૮ વર્ષ ઓછું બસો વર્ષ. ઉત્કૃષ્ટ - કંઈક ઓછું અર્થાત્ પ૮ વર્ષ ઓછું બે ક્રોડ પૂર્વ. उ. गोयमा ! जहनेणं-एक्कं समयं, उक्कोसेणं-अंतोमुहुत्तं । अहक्खायसंजए जहा सामाइयसंजए। प. सामाइयसंजया णं भंते ! कालओ केवचिरं होइ? ૩. ગાયમ ! સત્રદ્ધા प. छेदोवट्ठावणिया णं भंते ! कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहन्नेणं-अड्ढाइज्जाई वाससयाई, उक्कोसेणं-पन्नासं सागरोवमकोडिसयसहस्साई। प. परिहारविसुद्धियसंजया णं भंते ! कालओ केवचिरं હોવુ ? उ. गोयमा ! जहन्नेणं-देसूणाई दो वाससयाई, પ્ર. ભn : उक्कोसेणं-देसूणाओ दो पुव्वकोडीओ। Page #592 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન ૧૧૪૭ प. सुहमसंपरायसंजया णं भंते ! कालओ केवचिरं होइ? ૩. ગોવા ! નનૈf-gવ સમયે, उक्कोसेणं-अंतोमुहुत्तं । अहक्खायसंजया जहा सामाइयसंजया। ૩૦. ઝંતર-દ્રાप. सामाइयसंजयस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ? ૩. યમ ! નન્ને-અંતમુહુર્ત, उक्कोसेणं-अणंतंकालं, अणंताओ ओसप्पिणिउस्सप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गल-परियट्टू देसूणं । एवं -जाव- अहक्खायसंजयस्स। प. सामाइयसंजया णं भंते ! केवइयं कालं अंतरं होइ ? ૩. યમ ! નત્યિ મંતરંગ प. छेदोवट्ठावणियसंजया णं भंते ! केवइयं कालं अंतरं દો ? उ. गोयमा ! जहन्नेणं-तेवट्ठिवाससहस्साई, उक्कसेणं-अट्ठारस सागरोवमकोडाकोडीओ। परिहारविसुद्धियसंजयाणं भंते ! केवइयं कालं . अंतरं होइ? उ. गोयमा! जहन्नेणं-चउरासीइं वाससहस्साई, उक्कोसेणं-अट्ठारस सागरोवम-कोडाकोडीओ। प. सुहुमसंपरायसंजया णं भंते ! केवइयं कालं अंतरं હો ? उ. गोयमा ! जहन्नेणं-एक्कं समयं, उक्कोसेणं-छम्मासा। अहक्खायाणं जहा सामाइयसंजयाणं । પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત કાળથી કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જધન્ય – એક સમય, ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂર્ત. યથાખ્યાત સંયત સામાયિક સંયતનાં સમાન જાણવું જોઈએ. ૩૦, અંતર-દ્વાર : પ્ર. ભંતે ! (એક) સામાયિક સંયતનું કેટલા કાળનું અંતર હોય છે ? ઉ. ગૌતમ ! જધન્ય - અન્તર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ- અનન્તકાળ અર્થાત્ અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, ક્ષેત્રથી કંઈક ઓછું - અદ્ધ પુદ્ગલ પરાવર્તન. આ પ્રમાણે યથાપ્યાત સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભતે ! અનેક સામાયિક સંયતોનું કેટલા સમયનું અંતર હોય છે ? ગૌતમ ! અંતર નથી, અર્થાત્ શાશ્વત છે. પ્ર. ભંતે ! અનેક છેદો પસ્થાપનીય સંયતોનું કેટલા સમયનું અંતર હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય – (૬૩) ત્રેસઠ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ - અઢાર ક્રોડા-ક્રોડ સાગરોપમ. પ્ર. ભંતે ! અનેક પરિહારવિશુદ્ધ સંતોનું કેટલા સમયનું અંતર હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય – (૮૪) ચોર્યાસી હજાર વર્ષ, ઉત્કૃષ્ટ - અઢાર ક્રોડા - ક્રોડ સાગરોપમ. પ્ર. ભંતે ! અનેક સૂક્ષ્મ સંપરાય સંયતોનું કેટલા સમયનું અંતર હોય છે ? ઉ. ગૌતમ ! જઘન્ય – એક સમય, ઉત્કૃષ્ટ - છ માસ. અનેક યથાખ્યાત સંયત અનેક સામાયિક સંયતના સમાન જાણવા જોઈએ. ૩૧, સમુદ્દઘાત-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયતનાં કેટલા સમુદ્દઘાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! છ સમુદ્દાત કહ્યા છે, જેમકે - ૩૨. સમુપાય-તप. सामाइयसंजयस्सणं भंते ! कइ समुग्घाया पण्णत्ता? उ. गोयमा ! छ समग्घाया पण्णत्ता, तं जहा - Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. વૈVITIENTS -ગાવ- ૬. માદારસમુપાઈ ને एवं छेदोवट्ठावणियस्स वि। 9 प. परिहारविसुद्धियसंजयस्स णं भंते ! कइ समुग्धाया gujત્તા ? गोयमा ! तिन्नि समुग्घाया पण्णत्ता, तं जहा - ૨. વૈચાલિમુરઘાણ, ૨. વસTયસમુઘાઇ, રૂ. મારાંતિ સમુધા 1 प. सुहुमसंपरायस्स णं भंते ! कइ समुग्घाया पण्णत्ता? ૧. વેદના સમુદ્ધાત -ચાવત-, આહારક સમુદ્ધાત. આ પ્રમાણે છેદો પસ્થાપનીય સંયત પણ જાણવું જોઈએ. ભતે ! પરિહારવિશુદ્ધ સંતનાં કેટલા સમુદઘાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! ત્રણ સમુદ્ધાત કહ્યા છે, જેમકે ૧. વેદના સમુદ્રઘાત, ૨. કષાય સમુદ્ધાત, ૩. મારણાન્તિક સમુદ્દઘાત. પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયતનાં કેટલા સમુધાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! એક પણ સમુદ્ધાત નથી. પ્ર. ભંતે ! યથાખ્યાત સયતનાં કેટલા સમુદ્ધાત કહ્યા ૩. યમ ! નત્રિ વો વિશે प. अहक्खायसंजयस्स णं भंते! कइ समुग्घाया पण्णत्ता? उ. गोयमा ! एगे केवलिसमुग्घाए पण्णत्ते । ૩૨. વેર-તા सामाइयसंजए णं भंते ! लोगस्स किं - संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए होज्जा ? उ. गोयमा ! नो संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नो सव्वलोए होज्जा, પર્વ -નવ-સુદુમર્સપરા / प. अहक्खायसंजए णं भंते ! लोगस्स किं संखेज्जइ भागे होज्जा -जाव-सव्वलोए होज्जा ? गोयमा ! नो संखेज्जइ भागे होज्जा, असंखेज्जइ भागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, असंखेज्जेसु भागेसु होज्जा, सव्वलोए वा होज्जा। ઉ. ગૌતમ ! એક કેવળી સમુઘાત કહ્યો છે. ૩૨. ક્ષેત્ર-દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું - લોકનાં સંખ્યામાં ભાગમાં હોય છે, અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત ભાગમાં હોતા નથી, અસંખ્યાત ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોતા નથી. અસંખ્યાત ભાગોમાં હોતા નથી, સંપૂર્ણ લોકમાં હોતા નથી. આ પ્રમાણે સૂક્ષ્મ સંપરાય સંયત સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યથાખ્યાત સયત શું લોકનાં સંખ્યાત ભાગમાં હોય છે -વાવ- સંપૂર્ણ લોકમાં હોય છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત ભાગમાં હોતા નથી. અસંખ્યાત ભાગમાં હોય છે, સંખ્યાત ભાગોમાં હોતા નથી, અસંખ્યાત ભાગોમાં હોય છે, સંપૂર્ણ લોકમાં હોય છે. Page #594 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન રૂ.રૂ. હુસળા-તારું प. सामाइयसंजए णं भंते! लोगस्स किं संखेज्जइ भागं फुसइ - जाव- सव्वलोयं 'फुसइ ? उ. गोयमा ! जहेव खेत्त-दारे भणियं तहेव फुसणा वि -નાવ- અવાયસંનપુ । ૨૪. ભાવ-તારું प. सामाइयसंजए णं भंते! कयरम्मि भावे होज्जा ? ૩. ગોયમા ! વોવમિણ ભાવે હોખ્ખા | વ -નાવ- મુહુમાંજરાયસંન! | ૫. अहक्खायसंजए णं भंते! कयरम्मि भावे होज्जा ? उ. गोयमा ! ओवसमिए वा भावे होज्जा, खइए वा भावे होज्जा । રૂપ, પરિમાળ-દ્વારે प. सामाइयसंजया णं भंते ! एगसमएणं केवइया દાના? ૩. ગોયમા! ડિવપ્નમાળÇપડુ-સિય ઋષિ, શિય નસ્થિ, નઃ અસ્થિ, નદત્તે-પવનો વા, ઢો વા, તિનિ વા, उक्कोसेणं सहस्सपुहुत्तं । पुव्वपडिवन्नए पडुच्च - जहन्नेणं कोडिसहस्सपुहत्तं, उक्कोसेण वि कोडिसहस्सपुहुत्तं । प. छेदोवट्ठावणिया णं भंते ! एगसमएणं केवइया રોના? ૩. ગોયમા! ડિવપ્નમાડુ-સિય અસ્થિ, સિય નચિ વા, जइ अस्थि जहन्नेणं-एक्को वा, તો વા, तिन्नि उक्कोसेणं-सयपुहुत्तं । पुव्वपडिवन्नए पडुच्च - सिय अत्थि, सिय नत्थि । નફ અસ્થિ નદત્ત્ત-વો વા, જે વા, તિત્તિ વા, उक्कोसेणं- कोडिसयपुहुत्तं । प. परिहारविसुद्धिय संजया णं भंते ! एगसमएणं केवइया होज्जा ? ૩. गोयमा ! पडिवज्जमाणए पडुच्च-सिय अत्थि, सिय Jain Education InterT ૩૩. સ્પર્શના - દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત શું લોકનાં સંખ્યાતમાં ભાગનો સ્પર્શ કરે છે થાવત્- સર્વ લોકનો સ્પર્શ કરે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્ષેત્ર દ્વારમાં કહ્યું. તે પ્રમાણે સ્પર્શના માટે પણ યથાખ્યાત સંયત સુધી જાણવ જોઈએ. ૩૪. ભાવ-દ્વાર : પ્ર. ઉ. પ્ર. ઉ. ભંતે ! સામાયિક સંયત ક્યા ભાવમાં હોય છે ? ગૌતમ ! ક્ષાયોપમિક ભાવમાં હોય છે. આ પ્રમાણે સૂક્ષ્મસંપરાય સંયત સુધી જાણવું જોઈએ. ભંતે ! યથાખ્યાત સંયત ક્યા ભાવમાં હોય છે ? ગૌતમ ! ઔપમિક ભાવમાં પણ હોય છે અને ક્ષાયિક ભાવમાં પણ હોય છે. ૩૫, પરિમાણ- દ્વાર : પ્ર. ભંતે ! સામાયિક સંયત એક સમયમાં કેટલા હોય છે ? ૧૧૪૯ ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ- ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી, જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ અનેક હજાર. પૂર્વપ્રતિપત્નની અપેક્ષાએ - જઘન્ય અનેક હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટ પણ અનેક હજાર ક્રોડ. પ્ર. ભંતે ! છેદોપસ્થાપનીય સંયત એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપમાનની અપેક્ષાએ હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ - અનેક સો. - - પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ - ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક સો ક્રોડ. For Private & Personal Use onહોય છે અને ક્યારેક હોતા નથી. ક્યારેક પ્ર. ભંતે ! પરિહાર વિશુદ્ધ સંયત એક સમયમાં કેટલા હોય છે ? ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ ક્યારેક = Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૫) દ્રવ્યાનુયોગ ભાગ-૨ जइ अस्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય - એક, બે, ત્રણ. उक्कोसेणं-सयपुहुत्तं, ઉત્કૃષ્ટ - અનેક સો. पुवपडिवन्नए पडुच्च-सिय अस्थि, सिय णत्थि । પૂર્વપ્રતિપત્નની અપેક્ષાએ - ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. ન ગત્યિ નન્નેf-gો વા, તે વા, તિાિ વા, જો હોય છે તો જઘન્ય - એક, બે, ત્રણ, उक्कोसेणं-सहस्सपुहुत्तं । ઉત્કૃષ્ટ – અનેક હજાર. प. सुहमसंपराया णं भंते ! एगसमएणं केवइया होज्जा? પ્ર. ભંતે ! સૂક્ષ્મ સંપરાય સંયત એક સમયમાં કેટલા હોય છે ? उ. गोयमा ! पडिवज्जमाणए पड़च्च-सिय अस्थि, सिय ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ - ક્યારેક Mત્યિ | હોય છે અને ક્યારેક હોતા નથી. जइ अस्थि जहन्नेणं-एक्को वा. दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ, उक्कोसेणं-बावट्ठ सयं, अट्ठसयं खवगाणं, चउप्पण्णं ઉત્કૃષ્ટ - એક સો બાસઠ હોય છે. અર્થાતુ એક उवसामगाणं। સો આઠ ક્ષેપકનાં અને ચોખ્ખન ઉપશામકનાં હોય છે. पुब्वपडिवन्नए पडुच्च-सिय अत्थि, सिय णत्थि। પૂર્વ પ્રતિપત્નની અપેક્ષાએ - ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. जइ अत्थि जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય- એક, બે, ત્રણ, उक्कोसेणं-सयपुहुत्तं । ઉત્કૃષ્ટ- અનેક સો. अहक्खायसंजया णं भंते ! एगसमएणं केवइया પ્ર, ભંતે ! યથાખ્યાત સંયત એક સમયમાં કેટલા હોય રોળ્યા ? उ. गोयमा ! पडिवज्जमाणए पडुच्च-सिय अत्थि, सिय ઉ. ગૌતમ ! પ્રતિપદ્યમાનની અપેક્ષાએ - ક્યારેક નચિT હોય છે અને ક્યારેક હોતા નથી. जइ अस्थि, जहन्नेणं-एक्को वा, दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય – એક, બે, ત્રણ, उक्कोसेणं-बावट्ठ सयं, अट्ठसयं खवगाणं, चउपन्नं ઉત્કૃષ્ટ- એક સો બાસઠ હોય છે. અર્થાતુ એક સો उवसामगाणं। આઠ ક્ષેપકનાં અને ચોખ્ખન ઉપશામકનાં હોય છે. पुवपडिवन्नए पडुच्च-जहन्नेण वि कोडिपुहुत्त, પૂર્વ પ્રતિપનની અપેક્ષાએ - જઘન્ય પણ અનેક उक्कोसेण वि कोडिपुत्तं । ક્રોડ અને ઉત્કૃષ્ટ પણ અનેક ક્રોડ હોય છે. ૩૬. -વહુથ-તારે ૩૬. અલ્પ-બહુવ-દ્વાર : 1. પ્રતિ કે સંત ! ૨. સામાક્ય, ૨. છેકોવટ્ટાવાય, પ્ર. ભંતે ! ૧. સામાયિક, ૨. છેદોપસ્થાપનીય, ૩. રૂ. રિહરવિભુદ્ધિય, ૪.ભુમસંઘરાય, ૬. હાથ પરિહારવિશુદ્ધ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૫. યથાખ્યાત संजयाणं कयरे कयरेहिंतो अप्पा वा -जाव સંયત આમાંથી કોણ કોનાથી અલ્પ -વાવविसेसाहिया वा? વિશેષાધિક છે ? ૩. યમ - . સત્યવી સુદુમસં૫રયસં નથી, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ સૂક્ષ્મ સંપરાય સંયત છે. २. परिहारविसुद्धियसंजया संखेज्जगुणा, ૨. (તેનાથી) પરિહાર વિશુદ્ધ સંત-સંખ્યાતગુણા છે. ३. अहक्खायसंजया संखेज्जगुणा, ૩. (તેનાથી) યથાખ્યાત સંત-સંખ્યાતગુણા છે. Page #596 -------------------------------------------------------------------------- ________________ સંયત અધ્યયન .. ४. छेदोवट्ठावणियसंजया संखेज्जगुणा, ५. सामाइयसंजया संखेज्जगुणा । વિયા. સ. ૨૬, ૩. ૭, મુ. -૧૮૮ पमत्तापमत्त संजयस्स पमत्तापमत्त संजयभावस्स काल પવાં - – पमत्तसंजयस्स णं भंते! पमत्तसंयमे वट्टमाणस्स सव्वा वि य णं पमत्तद्धा कालओ केवच्चिरं होइ ? उ. मंडियपुत्ता ! एगजीवं पडुच्च जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी, णाणा जीवे पडुच्च સહા ૬. ૬. अपमत्तसंजयस्स णं भंते! अपमत्तसंयमे वट्टमाणस्स सव्वा वि य णं अपमत्तद्धा कालओ केवच्चिरं होइ ? ૩. મંડિયપુત્તા ! નનીકં પડુ~-નહન્નેનું અંતોમુહુર્ત્ત, उक्कोसेणं पुव्वकोडी देसूणा, णाणा जीवे पडुच्च सव्वद्धं । વિયા. સ. ૩, ૩. રૂ, મુ. ૬-૨૬ देवाणं संजयत्ताइ पुच्छाए गोयमस्स भगवओ समाहाणं - ૬. 'भंते! त्ति' भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी - ૫. તેવા નં મંતે ! સંખયારૂતિ વત્તનું સિયા ? ૩. ૬. ૩. ૧. મંતે ! અસંખયા રૂતિ વત્તનું સિયા ? ૩. गोयमा ! णो इणट्ठे समट्ठे, अब्भक्खाणमेयं देवाणं । - गोयमा ! णो इणट्ठे समट्ठे, णिठुर वयणमेयं देवाणं । भंते ! संजयासंजया इति वत्तव्वं सिया ? गोयमा ! णो इणट्टे समट्ठे, असब्भूयमेयं देवाणं । ૬. से किं खाइ णं भंते! देवाणं वत्तव्वं सिया ? ૩. ગોયમા ! તેવા નં ‘નો સંનયા’ રૂતિ વત્તનું સિયા વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૦-૨૩ - ૮. ૯. પ્રમત્ત અને અપ્રમત્ત સંયતનું પ્રમત્ત તથા અપ્રમત્ત સંયત ભાવનું કાળ પ્રરુપણ : પ્ર. ભંતે ! પ્રમત્ત સંયતમાં પ્રવર્તમાન પ્રમત્ત સંયમીનું બધું મળીને પ્રમત્ત સંયમ કાળ કેટલો હોય છે ? ઉ. મંડિત પુત્ર ! એક જીવની અપેક્ષાએ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અને અનેક જીવોની અપેક્ષાએ સર્વકાળ હોય છે. પ્ર. ભંતે ! અપ્રમત્ત સંયતમાં પ્રવર્તમાન અપ્રમત્ત સંયમીનું બધુ મળીને અપ્રમત્ત સંયમ કાળ કેટલો હોય છે ? ૧૧૫૧ ૪. (તેનાથી) છેદોપસ્થાપનીય સંયત સંખ્યાતગુણા છે. ૫. (તેનાથી) સામાયિક સંયત સંખ્યાતગુણા છે. ઉ. મંડિત પુત્ર ! એક જીવની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અને અનેક જીવોની અપેક્ષાએ સર્વકાળ હોય છે. દેવોનાં સંયતત્વાદિનાં પૂછવા પર ભગવાન દ્વારા ગૌતમનું સમાધાન : પ્ર. 'ભંતે !' આ પ્રમાણે સંબોધિત કરીને ભગવાન ગૌતમએ શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું - પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. ભંતે ! શું દેવોને સંયત કહી શકાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (એવું ન કહી શકાય) આ દેવોનાં માટે અભ્યાખ્યાન (મિથ્યા આરોપિત) વર્ણન છે. ભંતે ! શું દેવોને અસંયત કહી શકાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (એવું ન કહી શકાય) દેવોના માટે આ (વર્ણન) નિષ્ઠુર વચન છે. ભંતે ! શું દેવોને સંયતાસંયત કહી શકાય છે ? ગૌતમ ! આ અર્થ પણ સમર્થ નથી (એવું ન કહી શકાય) દેવોને "સંયતા સંયત” કહેવું અસદ્દભૂત (અસત્ય) વચન છે. ભંતે ! તો પછી દેવોને શું કહીએ ? ગૌતમ ! દેવોને "નો સંયત” કહી શકાય છે. www.airnelibrary.org Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨૦. નવ-૨૩વસાણુ સંગયાર ગણવહુ ય પરવ- ૧૦. જીવ- ચોવીસ દંડકોમાં સંયતાદિનું અને અલ્પ બહત્વનું પ્રરુપણ : प. जीवा णं भंते ! किं संजया, असंजया, संजयासंजया ? પ્ર. ભંતે ! શું જીવ સંયત છે, અસંયત છે કે સંયતાસંયત છે ? उ. गोयमा ! जीवा संजया वि, असंजया वि, ગૌતમ ! જીવ સંયત પણ છે, અસંયત પણ છે संजयासंजया वि। અને સંયતાસંયત પણ છે. एवं जहेव पण्णवणाए तहेव भाणियब्वं -जाव જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે માળિયા વૈમાનિક સુધી કહેવું જોઈએ. प. एएसिणं भंते! संजयाणं असंजयाणं संजयासंजयाण પ્ર. ભંતે ! આ સંયત, અસંયત અને સંયતાસંયતમાં य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया કોણ કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? વ? ૩. યમી ! ૨. સત્યવા નવા સંનયા, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ સંયત જીવ છે. ૨. સંનયાસંગથી અસંવેમ્બTUTI, ૨. (તેનાથી) સંયતાસંયત જીવ અસંખ્યાતગુણા છે. રૂ. અસંનયા અત:TT I ૩. (તેનાથી) અસંયત જીવ અનન્તગુણા છે. प. एएसिणंभंते! पंचेंदियतिरिक्खजोणियाणं असंजयाणं પ્ર. ભંતે ! આ અસંયત અને સંયતાસંયત પંચેન્દ્રિય संजयासंजयाण य कयरे कयरहितो अप्पा वा તિર્યંચયોનિક જીવોમાં કોણ કોનાથી અલ્પ -થાવત-ઝવ-વિસે સાદિથી વા? વિશેષાધિક છે ? गोयमा ! सव्वत्थोवा पंचेंदियतिरिक्खजोणिया ઉ. ગૌતમ ! સંયતાસંયત પંચેન્દ્રિય- તિર્યંચયોનિક संजयासंजया, જીવ બધાથી અલ્પ છે, असंजया असंखेज्जगुणा । (તેનાથી) અસંયત અસંખ્યાતગુણા છે. मणुस्सा जहा जीवा। મનુષ્યોનો અલ્પબદુત્વ ઔવિક જીવનાં સમાન છે. - વિ . સ. ૭, ૩, ૨, . ૨૮ उ. गायमा Fort l Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ ૨૬. લેશ્યા અધ્યયન આવશ્યકસૂત્રની હરીભદ્રીય ટીકામાં લેશ્યાની પરિભાષા કરતા કહ્યું છે, “ત્ત્તવયન્ત્યાત્માનમવિષેન વર્મા સ્મૃતિ દ્વેશ્યા” અર્થાત્ જે આત્માને અષ્ટવિધ કર્મોથી શ્લિષ્ટ કરે છે તે લેશ્યા છે. એક અન્ય પરિભાષા “સિમ્પતિ જેશ્યા” [ધવલા ટીકા] ના અનુસાર જે કર્મોથી આત્માને લિપ્ત કરે છે તે લેશ્યા છે. કર્મ બંધનમાં પ્રમુખ હેતુ કષાય અને યોગ છે. યોગથી કર્મપુદ્ગલ રુપી રજકણ આવે છે. કષાયરુપી ગોળાથી તે આત્મા ૫૨ ચોટે છે. પરંતુ કષાયના ગોળાને ભીનુ કરવાવાળુ પાણી લેશ્યા છે. સૂકો ગોળો રજકણને ચોટી નહીં શકાય, આ રીતે કષાય અને યોગથી લેશ્યા જુદી છે. સર્વાર્થસિધ્ધ ધવલા ટીકા આદિ ગ્રંથોમાં કષાયના ઉદયથી અનુરંજિત યોગની પ્રવૃત્તિને લેશ્યા કહેવામાં આવી છે. આ ભાવ લેશ્યાનું સ્વરૂપ છે. ૧૧૫૩ લેયાના બે પ્રકાર છે - દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્ય લેશ્યા પૌદ્ગલિક હોય છે અને ભાવ લેશ્યા અપૌદ્ગલિક. દ્રવ્ય લેશ્યામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ હોય છે. દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારની લેશ્યાઓના છ ભેદ છે (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલ લેશ્યા (૩) કાપોત લેશ્યા (૪) તેજો લેશ્યા (૫) પદ્મ લેશ્યા અને (૬) શુક્લ લેશ્યા. આમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ દુર્ગતિગામિની, સંક્લિષ્ટ અમનોજ્ઞ, અવિશુધ્ધ, અપ્રશસ્ત અને શીત - રુક્ષ સ્પર્શવાળી છે. અંતિમ ત્રણ લેશ્યાઓ સુગતિગામિની, અસંક્લિષ્ટ, મનોજ્ઞ, વિશુધ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધ - ઉષ્ણ સ્પર્શવાળી છે. વર્ણની અપેક્ષાએ કૃષ્ણલેશ્યામાં કાળો વર્ણ, નીલ લેશ્યામાં નીલો વર્ણ, કાપોત લેશ્યામાં કબૂતરી (કાળો અને લાલ મિશ્રિત) વર્ણ, તેજો લેશ્યામાં લાલ વર્ણ અને પદ્મ લેશ્યામાં પીળો વર્ણ, શુક્લ લેશ્યામાં શ્વેતવર્ણ હોય છે. રસની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યામાં કડવો, નીલ લેશ્યામાં તીખો, કાપોત લેશ્યામાં કસાયેલો, તેજોલેશ્યામાં ખાટો-મીઠો, પદ્મલેશ્યામાં આશ્રવની જેમ થોડો ખાટો અને થોડો કષાયેલો તથા શુક્લલેશ્યામાં મધુર રસ હોય છે. ગંધની અપેક્ષાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ દુર્ગંધયુક્ત હોય છે. તથા તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ સુગંધયુક્ત હોય છે. સ્પર્શની અપેક્ષાએ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ કર્કશ સ્પર્શયુક્ત છે. તથા તેજો, પદ્મ અને શુક્લલેશ્યાઓ કોમળ સ્પર્શયુક્ત છે. પ્રદેશની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યાથી શુક્લલેશ્યા સુધી બધી લેશ્યાઓમાં અનંત પ્રદેશ છે. વર્ગણાની અપેક્ષાએ પ્રત્યેક લેશ્યામાં અનંત વર્ગણાઓ છે. પ્રત્યેક લેશ્યા અસંખ્યાત આકાશ પ્રદેશોમાં સ્થિત છે. આ વર્ણન દ્રવ્ય લેશ્યાના અનુસાર જાણવું. પ્રસ્તુત અધ્યયનમાં ભાવલેશ્યાના અનુરૂપ પ્રત્યેક લેશ્માનું લક્ષણ આપ્યું છે. કૃષ્ણલેશ્યાથી યુક્ત જીવ પંચાશ્રવમાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિઓથી અગુપ્ત, ષટ્કાયિક જીવોના પ્રતિ અવિરત આદિ વિશેષતાઓથી યુક્ત હોય છે. જ્યારે શુક્લલેશ્યાવાળા જીવ ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન પ્રશાન્તચિત્ત અને દાન્ત હોય છે. તે પાચ સમિતિઓથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. છએ લેશ્યાઓ ઉત્તરોત્તર શુભ છે. - સલેશ્ય જીવ બે પ્રકારના છે સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. એમાંથી જે અસંસાર સમાપન્નક છે તેઓ સિધ્ધ કહેવાય છે તે યોગ્ય નથી જણાતું. સિધ્ધ તો અલેશ્ય હોય છે. અહિયાં સિધ્ધ શબ્દ મોહક્ષયના લક્ષ્યને સાધવાવાળા જિનના માટે ઉપયોગ થયો હોય એમ જણાય છે. સંસાર સમાપન્નક જીવ બે પ્રકારના છે - સંયત અને અસંયત. સંયત પણ પ્રમત્ત અને અપ્રમત્તના ભેદથી બે પ્રકારના છે. એમાં સિધ્ધ અને અપ્રમત સંયમને છોડી બધા જીવ આત્મારંભી પરારંભી અને તદુભયારંભી છે. અનારંભી નથી. - Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૪ લેશ્યાની જેમ વેશ્યાકરણ અને વેશ્યાનિવૃત્તિ પણ કૃષ્ણ આદિના ભેદથી છ પ્રકારની છે. જે જીવને જે લેશ્ય હોય છે તેને તે જ વેશ્યાકરણ અને વેશ્યાનિવૃત્તિ હોય છે. નૈરયિક જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યાઓ હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યા મળીને ચાર લેશ્યાઓ હોય છે. તેજસ્કાય, વાયુકાય અને વિશ્લેન્દ્રિય જીવોમાં કૃષ્ણથી કાપોત સુધી ત્રણ વેશ્યાઓ છે. વૈમાનિક દેવોમાં તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ છે. તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષી દેવોમાં એક માત્ર તેજો વેશ્યા છે. ચાર ગતિઓની અપેક્ષાએ લશ્યાનું વિસ્તૃત વર્ણન આ અધ્યયનમાં થયું છે. સમસ્ત સલેક્ય જીવોના દંડક ક્રમથી સાત દ્વારોનું વર્ણન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે તે સાત દ્વાર એ છે- (૧) સમઆહાર, શરીર અને ઉચ્છવાસ, (૨) કર્મ, (૩) વર્ણ, (૪) વેશ્યા, (૫) વેદના, (૬) ક્રિયા અને (૭) આયુ. અહિંયા કર્મ અને ક્રિયામાં ભેદ છે. કર્મ તો અલ્પકર્મ અને મહાકર્મના ભેદથી બે પ્રકારના થાય છે. તથા ક્રિયાઓ પાંચ છે - (૧) આરંભિકી (૨) પારિગ્રહિતી (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા. લેશ્યાઓનું પરસ્પર પરિણમન થાય છે કે નહીં એના પ્રશ્નોનું વિવેચન કરતા કીધું છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યામાં પરિણમે તો એના જ રૂપમાં, એના જ વર્ણમાં, એના જ ગંધમાં, એના જ રસમાં, એના જ સ્પર્શમાં ફરી-ફરી પરિણત થાય છે. આ પ્રકારે નીલલેશ્યા કાપોતલેશ્યા ને પ્રાપ્ત થઈ, કાપોતલેશ્યા તેજોવેશ્યાને પ્રાપ્ત થઈ, તેજલેશ્યા પદ્મલેશ્યાને પ્રાપ્ત થઈ અને પબલેશ્યા શુક્લ લશ્યાને પ્રાપ્ત થઈ તે જ રૂપમાં -વાવ- તેના જ સ્પર્શરૂપમાં (ફરી - ફરી) વારંવાર પરિણત થાય છે અને વેશ્યા ગતિ કહેવામાં આવે છે. આ વેશ્યાગતિ થવાથી કૃષ્ણલેશ્યા, નીલ લેડ્યા ને પ્રાપ્ત થઈને પણ કદાચિતું આકાર ભાવમાત્રાથી અથવા પ્રતિભાગ ભાવમાત્રાથી કુપગલેશ્યા જ છે. તે નીલલેશ્યા થઈ શકતી નથી. તે જ રીતે બધી વેશ્યાના સંબંધમાં કથન કરેલ છે. વેશ્યાગતિ અશુભ લેશ્યાઓથી શુભ લેશ્યાઓમાં તો હોય જ છે. પરંતુ શુભ લેશ્યાઓમાંથી અશુભ લેશ્યાઓમાં પણ હોય છે. શુક્લલેશ્યાદિનું પરિણમન પદ્મવેશ્યા, તેજલેશ્યા આદિમાં સંભવ છે. પરંતુ આકાર ભાવમાત્રા અને પ્રતિભાગ ભાવમાત્રાની અપેક્ષાએ પરિણમન થતું નથી. બંધના સામાન્ય ભેદોની જેમ વેશ્યાનો બંધ ત્રણ પ્રકારનો હોય છે - (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતર બંધ અને (૩) પરંપર બંધ. જીવ જે લેશ્યાના દ્રવ્યોને ગ્રહણ કરી મૃત્યુ પામે છે તે એ જ લેયાવાળા જીવોમાં ઉત્પન્ન થાય છે. શુકલેશ્યાવાળા સંકુલેશ ને પ્રાપ્ત થઈ કૃષ્ણલેશ્યાવાળો બની જાય છે. તથા કૃષ્ણલેશ્યાવાળા જીવોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જે જીવ જે લેગ્યામાં કાળ કરે તે તેજ લેશ્યાવાળા જીવોમાં જન્મ લે છે. જીવ જે લેક્ષામાં ઉત્પન્ન થાય છે કદાચિતું તે જ વેશ્યામાં ઉદ્વર્તન કરે છે. પરંતુ તેજલેશ્યી પૃથ્વીકાયિક આદિ થોડા જીવ કદાચિત્ કૃષ્ણલેશ્યી થઈ ઉદ્વર્તન (મરણ) કરે છે. કદાચિત્ નીલલેશ્યી થઈ ઉદ્વર્તન કરે છે. કદાચિત્ કાપીત લેશ્યી થઈ ઉદ્વર્તન કરે છે. વેશ્યા પરિણત થવાના પ્રથમ સમયે જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. પરંતુ લશ્યાના પરિણત થવાથી જ્યારે અંતર્મુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને અંતર્મુહૂર્ત શેષ રહે છે ત્યારે જીવ પરલોકમાં જાય છે. લેશ્યાઓની અપેક્ષાએ ગર્ભ પ્રજનનનું વર્ણન મહત્ત્વપૂર્ણ છે. જે મનુષ્ય અને સ્ત્રી તથા એના ગર્ભથી સંબંધિત છે. એના અનુસાર મનુષ્ય અને સ્ત્રી પોતાના સદશ તથા પોતાનાથી ભિન્ન વેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે. સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા જીવથી નીલલેશ્યાવાળા જીવ કદાચિત્ મહાકર્મવાળા હોય છે. આ પ્રમાણે નીલ ગ્લેશ્યાથી કાપોતલેશ્યાવાળા જીવ, કાપોતથી તેજલેશ્યાવાળા, તેજલેશ્યાથી પાલેશ્યાવાળા જીવ સ્થિતિની અપેક્ષાએ કદાચિતું મહાકર્મવાળા થાય છે. Jain Education internet Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૫ Fill it HHINEnlineli Lillutillllllllluથા II GIliliiiiiitslimitless i ah Hus atiHit MulkI sunilsil ilailill lutill Hillia-luni/Hiiiiiiildhawl-il I- t imultitlttuatishthililiilii illiliiiiiiiiiiiiiiiiiifiliElisabilittleman કૃષ્ણલક્ષી, નીલલેશ્યી, કાપોતલેક્ષી, તેજલેશ્યી અને પાલેશ્યી જીવમાં બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. બે હોવાથી આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ હોવાથી અવધિજ્ઞાન કે મન:પર્યવ જ્ઞાન વિશેષ હોય છે. ચાર હોવા પર આ બધા જોવા મળે છે. શુક્લલેશ્યાવાળા જીવમાં બે, ત્રણ, ચાર કે એક જ્ઞાન હોય છે. ચાર સુધી તો પૂર્વવત્ છે. પરંતુ એક જ્ઞાન માનવાથી માત્ર કેવળજ્ઞાન હોય છે. કૃષ્ણલક્ષીની અપેક્ષાએ નીલલેશ્યી નારક ને અવધિજ્ઞાન સ્પષ્ટ હોય છે અને અધિક ક્ષેત્રનો વિષય કરે છે. આ જ પ્રમાણે નીલ લેક્શીથી કાપોતલેશ્યી નારકીનું અવધિજ્ઞાન સ્પષ્ટ અને અધિક ક્ષેત્રનો વિષય કરે છે. પ્રસ્તુત અધ્યયનમાં લેશ્યાઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ, સલેશ્ય - અલેશ્ય જીવોની કાયસ્થિતિ, સલેશ્ય – અલેશ્ય જીવોના અંતરકાળ, સલેશ્ય - અલેશ્ય જીવોનો ચાર ગતિઓમાં અલ્પબદુત્વ, સલેશ્ય જીવોની ઋધ્ધિનો અલ્પબદુત્વ, લેશ્યાના સ્થાનોમાં અલ્પબદુત્વ આદિના વિષયમાં વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ગુણસ્થાનની દૃષ્ટિએ વેશ્યાનો વિચાર આ અધ્યયનમાં નથી થયો. અન્યત્ર મળેલ ઉલ્લેખના અનુસાર પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી છએ વેશ્યાઓ હોય છે. સાતમાં ગુણસ્થાનમાં તેજો, પદ્મ અને શુક્લ શ્યાઓ હોય છે. જ્યારે આઠમાંથી તેરમાં ગુણસ્થાન સુધી માત્ર શુક્લ લેશ્યા હોય છે. આ અધ્યયનનું પ્રયોજન અપ્રશસ્તથી પ્રશસ્ત વેશ્યાઓ તરફ ગતિ કરાવવાનું છે. Bhishuman iiiiiiiiiiiiiii મારા iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii agiFiliatiaitiariiilii#iitilitiiiiiiiiiiiiill illuHilisiiiiiiiiiiiiianlill IIIkII IIIIIIiamaiiiiiiiii HealthiaaaaaaatHum Hain. For Privale & Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २६. लेस्सज्झयणं ૨૬. લેચ્છા અધ્યયન सूत्र - सूत्र: लेस्सज्झयणस्स उक्खेवो - १. वेश्या-अध्ययननी त्यानि लेसज्झयणं पवक्खामि, आणुपुब्बिं जहक्कम । હું યથાક્રમ-આનુપૂર્વીથી લેણ્યા-અધ્યયનનું નિરુપણ छह पि कम्मलेसाणं, अणुभावे सुणेह मे ॥ કરીશ. (સર્વપ્રથમ) કર્મોની વિધાયક છયે લેશ્યાઓના અનુભાવ (રસવિશેષના) વિષયમાં મારાથી સાંભળો. नामाई वण्ण-रस-गंध-फास-परिणाम-लक्खणं । मासेश्यामोर्नु पनि नाम, वर्ग, २स, गंध, स्पर्श, ठाणं ठिई गई चाउं लेसाणं तु सुणेह मे ॥' પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્યનો બંધ આ દ્વારોનાં માધ્યમથી મારાથી સાંભળો. - उत्त. अ. ३४, गा.१-२ छबिहाओ लेस्साओ २. ७ ५२नी वेश्यामओ : प. कइ णं भंते ! लेस्साओ पण्णत्ताओ? प्र. मते ! वेश्या) 3240 50 छे ? उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - 6. गौतम ! ७ सेश्यामो ही छ. ४ - १. कण्हलेस्सा, २. णीललेस्सा, ३. काउलेस्सा, १. ६५० तेश्या, २. नीरा सेश्या, 3. पोत लेश्या, ४. तेउलेस्सा, ५. पम्हलेस्सा, ६. सुक्कलेस्सा। ४.तेली सेश्या, ५. पभ लेश्या, . शुस लेश्या. - पण्ण. प. १७, उ. २, सु. ११५६ ३. दव्व-भावलेस्साणं सरूवं - 3. द्रव्य-मा लेश्यामोनु स्१२५ : प. कण्हलेस्सा णं भंते ! कइवण्णा -जाव- कइफासा प्र. भंते ! । सेश्याम 32 [-यावत- 24॥ पण्णत्ता? स्पर्श इत्या छ ? गोयमा !१. दवलेसं पडुच्च-पंचवण्णा, पंच रसा, ગૌતમ ! ૧. દ્રવ્ય લશ્યાની અપેક્ષાથી - તેમાં પાંચ दुगंधा, अट्ठ फासा पण्णत्ता, વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ કહ્યા છે, २. भावलेसं पडुच्च-अवण्णा, अगंधा, अरसा, २. मारलेश्यानी अपेक्षाथी - ते वर्ग, गंध, २स, अफासा पण्णत्ता। સ્પર્શથી રહિત છે. एवं -जाव-सुक्कलेस्सा। આ પ્રમાણે શુક્લલેશ્યા સુધી કહેવું જોઈએ. ___-विया. स. १२, उ. ५, सु. २८-२९ लेसाणं लक्खणाई ४. वेश्याओना लक्षण : १. पंचासवप्पवत्तो, तीहिं अगुत्तो छसुं अविरओ य। १.४ मनुष्य पाय माश्रयोमा प्रवृत्त छ, त्रास तिव्वारम्भपरिणओ, खुद्दो साहसिओ नरो ॥ .. ગુપ્તિઓથી અગુપ્ત છે, પાયિક જીવોનાં પ્રતિ અવિરત છે, તીવ્ર આરંભમાં પરિણત છે, ક્ષુદ્ર અને સાહસી છે. ૧. ઉત્તરાધ્યયનનાં વેશ્યા અધ્યયનમાં આ ગાથાનુસાર વર્ણાદિનું ક્રમથી વર્ણન છે. પરંતુ વિભિન્ન આગમોનાં વેશ્યા સંબંધી પાઠોનું સંકલન કરવા માટે અહીં ભિન્ન ક્રમથી પાઠોને રાખેલ છે. २. (क) किण्हा नीला य काऊ य, तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्ठा उ, नामाई तु जहक्कम । - उत्त. अ. ३४, गा. ३ (ख) ठाणं, अ. ६, सु. ५०४ (ग) पण्ण. प. १७, उ. ४, सु. १२१९ (घ) पण्ण. प.१७, उ. ५, सु. १२५० (ङ) पण्ण. प. १७, उ. ६, सु. १२५६ (च) विया. स. १, उ. २, सु. १३ (छ) विया. स. २५, उ. १, सु. ३ (ज) सम. सम. ६, सु. १ (झ) आव. अ. ४, सु.६ (ञ) सम. सु. १५३ (३) Page #602 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧પ૭ निद्धंसपरिणामो निस्संसो अजिइन्दिओ। નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજીતેન્દ્રિય एयजोगसमाउत्तो किण्हलेस तू परिणमे ।। છે, આ યોગોથી યુક્ત તે જીવ કૃષ્ણ લેગ્યામાં પરિણત હોય છે. इस्या-अमरिस-अतवो, अविज्ज-माया अहीरिया य। ૨. જે ઈર્ષાળુ છે, કદાગ્રહી છે, અતપસ્વી છે, અજ્ઞાની गही पओसे य सढे पमत्ते, रसलोलए सायगवेसए य॥ છે, માયી છે, નિર્લજ્જ છે, વિષયાસક્ત છે, પ્રદ્ધષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે. રસલોલુપ છે, સુખનો ગવેષક છે. आरम्भाओ अविरओ, खुद्दो साहस्सिओ नरो। જે આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુ:સાહસી છે, एयजोगसमाउत्तो, नीललेसं तु परिणमे ॥ આ યોગોથી યુક્ત તે જીવ નીલલેશ્યામાં પરિણત હોય છે. ३. बंके वंकसमायारे, नियडिल्ले अणुज्जुए । ૩. જે મનુષ્ય વાણીથી વક્ર છે, આચારથી વક્ર છે, पलिउंचग ओवहिए, मिच्छदिट्ठी अणारिए । કપટી છે, સરલતાથી રહિત છે, સ્વદોષોને છુપાડનાર છે, છલ-કપટનો પ્રયોગ કરનાર છે, મિથ્યાદષ્ટિ છે, અનાર્ય છે. उप्फालग-दुट्ठवाई य, तेणे यावि य मच्छरी । જે મુખમાં આવે તેવા દુર્વચન બોલનાર છે, एयजोगसमाउत्तो, काउलेसं त परिणमे ॥ દુષ્ટવાદી છે, ચોર છે, ઈર્ષ્યા કરનાર છે, આ યોગોથી યુક્ત તે જીવ કાપોત લેગ્યામાં પરિણત હોય છે. नीयावित्ती अचवले, अमाई अकुऊहले । ૪. જે નમ્ર વૃત્તિનાં છે, ચપળતા રહિત છે, માયાથી विणीयविणए दन्ते, जोगवं उवहाणवं ॥ રહિત છે, અકુતૂહલી છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, સ્વાધ્યાયાદિથી સમાધિ સંપન્ન છે, શાસ્ત્રાધ્યયનનાં સમયે તપસ્યાનો કર્તા છે. पियधम्मे दढधम्मे, वज्जभीरू हिएसए। જે પ્રિયધર્મી છે, દઢધમ છે, પાપભીરુ છે, एयजोगसमाउत्तो, तेउलेसं तु परिणमे ॥ હિતૈષી છે, આ યોગોથી યુક્ત તે જીવ તેજલેશ્યામાં પરિણત છે. पयणुक्कोह-माणे य , माया लोभे य पयणुए। જેના ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ पसंतचित्ते दन्तप्पा, जोगवं उवहाणवं ॥ છે, જે પ્રશાંતચિત્ત છે, આત્માનું દમન કરે છે, યોગવાનું તથા ઉપધાનવાનું છે. तहा पयणुवाइं य, उवसन्ते जिइन्दिए । જે અલ્પભાષી છે, ઉપશાંત છે અને જીતેન્દ્રિય છે, एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥ આ યોગોથી યુક્ત તે જીવ પમ લેગ્યામાં પરિણત હોય છે. ६. अट्टरूद्दाणि वज्जित्ता, धम्मसुक्काणि झायए। ૬. જે આર્ત અને રૌદ્ર ધ્યાનોનો ત્યાગ કરીને ધર્મ અને पसंतचित्ते दन्तप्पा, समिए गुत्ते य गुत्तिहिं ॥ શુક્લ ધ્યાનમાં લીન છે, પ્રશાંત ચિત્ત અને દાંત છે, પાંચ સમિતિઓથી સમિત અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે. सरागे वीयरागे वा, उवसन्ते जिइन्दिए। સરાગી (ગૃહસ્થી કે વીતરાગી (શ્રમણ) છે, પરંતુ एयजोगसमाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥ ઉપશાંત અને જીતેન્દ્રિય છે, આ યોગોથી યુક્ત તે જીવ શુક્લ લેગ્યામાં પરિણત હોય છે. -ઉત્ત. . ૩૪, , ૨૨-૩ ૨ ૫. Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૬. દુરાસુરામિ તૈક્સ - ૫. દુર્ગતિ-સુગતિ-ગામિની વેશ્યાઓ : तओ लेसाओ-दोग्गइगामिणीओ, संकिलिट्ठाओ, ત્રણ વેશ્યાઓ - દુર્ગતિ ગામિની, સંક્લિષ્ટ, અમનોજ્ઞ, अमणुण्णाओ, अविसुद्धाओ, अप्पसत्थाओ सीतलुक्खाओ અવિશુદ્ધ, અપ્રશસ્ત અને શીત-રુક્ષ સ્પર્શવાળી કહી છે, पण्णत्ताओ, तं जहा જેમકે - . , ૨. ત્રિસી, રૂ. ૩ન્સેસ | ૧. કૃષ્ણલેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપોત લેશ્યા. तओ लेसाओ-सोगइगामिणीओ, असं किलिट्ठाओ, ત્રણ વેશ્યાઓ : સુગતિગામિની, અસંક્લિષ્ટ, મનોજ્ઞ, मणुण्णाओ, विसुद्धाओ, पसत्थाओ, णि ण्हाओ, વિશુદ્ધ, પ્રશસ્ત અને સ્નિગ્ધ-ઉષ્ણ સ્પર્શવાળી કહી છે, पण्णत्ताओ, तं जहा જેમકે - છે. તેડદ્રેસા, ૨. પટ્ટસા, રૂ. મુદ્રેસા ૧. તેજો લેશ્યા, ૨. પદ્મ લેશ્યા, ૩. શુક્લ લેગ્યા. - ટાઈ. સ. ૩, ૩. ૪, મુ. ૨૨ लेस्साणं गरूयत्तं लहुयत्तं - ૬. લેશ્યાઓનું ગુરુત્વ લઘુત્વ : ૧. કછ સ્નેT 1 અંતે ! વિજયા, દુયા, જયદુવા પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યા શું ગુરુ છે, લઘુ છે, ગુરુ લઘુ अगरूयलहुया ? છે કે અગુરુ લઘુ છે ? उ. गोयमा ! णो गरूया, णो लहुया, गरूयलहुया वि, ગૌતમ ! કૃષ્ણ લેશ્યા ગુરુ નથી, લઘુ નથી, પરંતુ अगरूयलहुया वि। ગુરુ લઘુ છે અને અગુરુ લઘુ પણ છે. ૫. સે મંતે ! પર્વ ૩ - ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सा णो गरूया, णो लहुया, गरूयलहुया "કૃષ્ણલેશ્યા ગુરુ નથી, લઘુ નથી, પરંતુ ગુરુલઘુ વિ, નાથદુયા વિ ?” પણ છે અને અગુરુ લઘુ પણ છે.” ૩. યમ!ત્રીસંપન્નતિયપ (T Wત્વથી), ઉ. ગૌતમ ! દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ – તૃતીય પદ (ગુરુલઘુ) છે. भावलेस्सं पडुच्च-चउत्थ पदेणं (अगरूयलहुया)। ભાવ લેશ્યાની અપેક્ષાએ - ચોથાપદ (અગુરુલઘુ) છે. से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “ ત્રય, નથી, Tચત્રદુIT ત્રિ, 'કૃષ્ણ લેશ્યા ગુરુ નથી, લઘુ નથી, પરંતુ ગુરુલઘુ अगरूयलहुया वि। પણ છે અને અગુરુલઘુ પણ છે.” આ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું જોઈએ. - વિયા, સ, ૨, ૩, ૬, મુ. ? () ૭. સર્વ સમ્મત્તેરસ પુવા માસા- ૭. સરુપી સકર્મ લેશ્યાઓનાં પુદ્ગલોનું અવલાસન (પ્રકાશિત થવું) આદિ : प. अत्थि णं भंते ! सरूवी सकम्मलेस्सा पोग्गला પ્ર. ભંતે ! શું સરુપી (વર્ણાદિયુક્ત) સકર્મ લેશ્યાઓનાં ओभाति, उज्जोएंति, तवेंति -जाव-पभासेंति? પુદગલ સ્કંધ હોય છે. તે અવભાષિત હોય છે. ઉદ્યોતિત હોય છે, તપે છે કે પ્રભાસિત હોય છે ? ૩. હંતા, ! મલ્યિા . ઉ. હા, ગૌતમ ! તે (અવભાસિત ચાવત- પ્રભાસિત) હોય છે. प. कयरे णं भंते ! सरूवी सकम्मलेस्सा पोग्गला પ્ર. ભંતે ! તે સરુપી કર્મલેશ્યાનાં પુદગલ ક્યાં છે જે ओभासेंति -जाव-पभासेंति? અવભાસિત -યાવત- પ્રભાસિત હોય છે ? ૨. (F) UDT. 1. ૨૭, ૩, ૪, મુ. ? ૨૪? (૩) ૩૪. સ. રૂ૪, પ, ૬૬-૬૭ Page #604 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧પ૯ उ. गोयमा ! जाओ इमाओ चंदिम सरियाणं देवाणं विमाणेहिंतो लेस्साओ बहिया अभिनिस्सडाओ ओभासेंति -जाव- पभासेंति । एएणं गोयमा ! ते सरूवी सकम्मलेस्सा पोग्गला ओभासेंति -जाव-पभासेंति। - विया. स. १४, उ. ९, सु. २-३ लेस्साणं वण्णाप. एयाओ णं भंते ! छल्लेसाओ कइसु वण्णेसु साहिज्जंति ? उ. गोयमा ! पंचसु वण्णेसु साहिज्जंति, तं जहा - १. कण्हलेस्सा कालएणं वण्णेणं साहिज्जइ। २. णीललेस्सा णीलएणं वण्णेणं साहिज्जइ । ३. काउलेस्सा काल-लोहिएणं वण्णेणं साहिज्जइ । ઉ. ગૌતમ ! ચંદ્ર અને સૂર્ય દેવોનાં વિમાનોથી બહાર નીકળેલ જે વેશ્યાઓ છે તે અવભાસિત -વાવપ્રભાસિત હોય છે. હે ગૌતમ ! (એ જ તે ચંદ્ર, સૂર્ય નિર્ગત તેજો લેશ્યાઓ છે, જેનાથી સરુપી કર્મ વેશ્યાનાં પુદ્ગલ સ્કંધ અવભાસિત -વાવ- પ્રભાસિત હોય છે. सेश्यामोन : . मते ! ७ सयासी 324t alथी पति छ ? 6. गौतम ! पाय वर्णोथी वर्जित छ, म - ૧. કૃષ્ણ લેશ્યા કૃષ્ણ વર્ણથી વર્ણિત છે, ૨. નીલ ગ્લેશ્યા નીલ વર્ણથી વર્ણિત છે, ૩. કાપોત લેશ્યા કૃષ્ણ-રક્ત મિશ્રિત વર્ણથી वर्सित छे. ४. ते लेश्या २६त (मास) alथी पति छे. ૫. પદ્ગલેશ્યા પીળા વર્ણથી વર્ણિત છે. ૬. શુક્લ લેગ્યા સફેદ વર્ણથી વર્ણિત છે. ४. तेउलेस्सा लोहिएणं वण्णेणं साहिज्जइ । ५. पम्हलेस्सा हालिद्दएणं वण्णेणं साहिज्जइ। ६. सुक्कलेस्सा सुक्किलएणं वण्णेणं साहिज्जइ । ___- पण्ण. प. १७, उ. ४, सु. १२३२ प. १. कण्हलेस्सा णं भंते ! वण्णेणं केरिसिया पण्णत्ता? उ. गोयमा ! से जहाणामए जीमूए इ वा, अंजणे इ वा, खंजणे इवा, कज्जले इ वा, गवले इवा, गवलवलए इ वा, जंबूफलए इ वा, अद्दारिट्ठाए इ वा, परपुढे इवा, भमरेइ वा, भमरावली इवा, गयकलभेइवा, किण्हकेसे इ वा, आगासथिग्गले इ वा, किण्हासोए इ वा, किण्हकणवीरए इवा, किण्हबंधुजीवए इ वा। प. भवेयारूवा? उ. गोयमा ! णो इणढे समढे । कण्हलेस्साणं एत्तो अणिट्ठतरिया चेव, अकंततरिया चेव, अप्पियतरिया चेव, अमणुण्णतरिया चेव, अमणामतरिया चेव वण्णेणं पण्णत्ता। प. २.णीललेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता? उ. गोयमा ! से जहाणामए भिंगे इवा, भिंगपत्ते इ वा, चासे इ वा, चासपिच्छे इ वा, सुए इ वा, सुयपिच्छे इवा, सामा इ वा, वणराइ इ वा, उच्चंतए इ वा, पारेवयगीवा इ वा, मोरगीवा इवा, हलधरवंसणे ५. १. मत ! घासेश्या उवा पवाणी ? 3. गौतम ! आणा भेषवाणी, सुरमा, ४, ४, ભેંસનાં શીંગડા, ગવલ વલય, જાંબુનાં ફળ, मीनासरी8i, ओयल, भ्रम२, भ्रमरोनी ति, હાથીનાં બચ્ચા, કાળા કેશ, આકાશ ખંડ, કાળા અશોક, કાળા કનેર, કાળા બંધુજીવક જેવા વર્ણવાળી કૃષ્ણ વેશ્યા છે. પ્ર, શું કૃષ્ણ લેગ્યા આવા વર્ણવાળી છે ? 3. गौतम ! २ अर्थ ॥७५ नथी. કૃષ્ણ લેશ્યા આનાથી પણ અધિક અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વર્ણવાળી ही छे. ५. २. मत ! नीरसेश्या वा विाणी छ ? 6. गौतम ! ,, गनी पत्र, नील, नीलन पत्र, पोपट, पोपटनी पनि, श्यामा, वन२४, तराग, पोतश्रीवा, मयू२श्रीवा, अहेव वस्त्र, Page #605 -------------------------------------------------------------------------- ________________ ११० દ્રવ્યાનુયોગ ભાગ-૨ અળસી પુષ્પ, બાણ પુષ્પ, અંજનકેસરિ પુષ્પ, નીલકમળ, નીલ અશોક, નીલકનેર, નીલબંધુ જીવક વૃક્ષ જેવા વર્ણવાળી નીલ ગ્લેશ્યા છે. પ્ર. શું નીલ વેશ્યા આવા વર્ણવાળી છે ? 6. गौतम ! २ अर्थ १२५ नथी. નીલ ગ્લેશ્યા આનાથી પણ અધિક અનિષ્ટ -ચાવતુ- અધિક અમનોહર વર્ણવાળી કહી છે. अ. अ. भंते ! पोत सेश्या वापरावाणी हीछे ? 6. गौतम! अथो, २, घमासा. dig, तमान वाट, તાંબાનાં ચમચા, રીંગણનાં પુષ્પ, કોકિલચ્છેદ પુષ્પ, જવાસા પુષ્પ, કળ કુસુમ જેવા વર્ણવાળી કાપોત લેક્ષા છે. इ वा, अयसिकुसुमए इ वा, बाणकुसुमए इ वा, अंजणकेसियाकुसुमए इ वा, णीलुप्पले इ वा, नीलासोए इ वा, णीलकणवीरए इ वा, णीलबंधुजीवए इ वा । प. भवेयारूवा? उ. गोयमा ! णो इणटे समढे । नीलले स्सा णं एत्तो अणिट्ठतरिया -जाव अमणामतरिया चेव वण्णेणं पण्णत्ता। प. ३. काउलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता ? उ. गोयमा ! से जहाणामए खयरसारे इ वा, कयरसारे इवा, धमाससारे इ वा, तंबे इ वा, तंबकरोडए इ वा, तंबच्छिवाडिया इ वा, वाइंगणि कुसुमए इवा, कोइलच्छपकुसुमए इ वा, जवासा कुसुमे इ वा, कलकुसुमे इ वा। प. भवेयारूवा? उ. गोयमा ! णो इणढे समढे। काउले स्सा णं एत्तो अणिट्ठतरिया -जाव अमणामतरिया चेव वण्णणं पण्णत्ता । प. ४. तेउलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता? उ. गोयमा ! से जहाणामए ससरूहिरे इ वा, उरभरूहिरे इ वा, वराहरूहिरे इ वा, संबररूहिरे इ वा, मणुस्सरूहिरे इवा, बालिंदगोवे इ वा, बालदिवागरे इ वा, संझब्भरागे इ वा, गुंजद्धरागे इ वा, जाइहिंगुलुए इ वा, पवालंकुरे इ वा, लक्खारसे इवा, लोहियक्खमणी इ वा, किमिरागकंबले इवा, गयतालुए इ वा, चीण पिट्ठरासी इ वा, पालियायकुसुमे इ वा, जासुमणाकुसुमे इ वा, किंसुयपुप्फरासी इ वा, रत्तप्पले इ वा, रत्तासोगे इ वा, रत्तकणवीरए इ वा, रत्तबंधुजीवए इ वा। प. भवेयारूवा? उ. गोयमा ! णो इणढे समठे। तेउलेस्सा णं एत्तो इद्रुतरिया चेव, कंततरिया चेव, पियतरिया चेव, मणुण्णतरिया चेव, मणामतरिया चेव वण्णेणं पण्णत्ता। प. ५. पम्हलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता? प्र. | अपोत लेश्या मावा वर्गवाणी छ ? 3. गौतम ! २ अर्थ २१४५ नथी. કાપોત લેશ્યા આનાથી પણ વધારે અનિષ્ટ -વાવ- વધારે અમનોહર વર્ણવાળી કહી છે. प्र. ४. भंते ! तेसो लेश्या 34 वाणी ही छ ? 6. गौतम ! शश६ रुधिर, भेष रुधिर, सू४२ रुधिर, સાંભર રુધિર, મનુષ્ય રુધિર, બાળ-ઈન્દ્રગોપ, બાળદિવાકર, સંધ્યા-લાલિમાં, ગુંજાર્ધ લાલિમા, उत्तम हगणु, प्रवासादु२, साक्षा२४, લોહિતાક્ષમણિ, કિરમિચીરંગયુક્તકંબલ, ગજતાળુ, ચીન પિષ્ટ રાશિ, પારિજાત પુષ્પ, જયા પુષ્પ, કિંશુક પુષ્પ, લાલ કમળ, લાલ અશોક, લાલ કનેર, લાલબંધુ જીવક જેવા વર્ણવાળી તેજો લેહ્યા છે. પ્ર. શું તેજલેશ્યા આવા વર્ણવાળી છે ? 6. गौतम ! मा अर्थ शध्य नथी. તેજ વેશ્યા આનાથી પણ અધિક ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર વર્ણવાળી કહી છે. अ. ५. मते ! ५मलेश्या वा वाणी हीछे ? Page #606 -------------------------------------------------------------------------- ________________ લયા અધ્યયન ૧૧ ૬૧ ૩. યમ ! સેનામા ફુવા, ચંપછ7ી ફુવા, चंपयभेदे इ वा, हलिद्दा इ वा, हलिद्दगुलिया इ वा, हालिद्दाभेए इ वा, हरियाले इवा, हरियालगुलिया इवा, हरियालभेए इ वा, चिउरे इ वा, चिउररागे इ वा, सुवण्णसिप्पी इ वा, वरकणगणिहसे इ वा, वरपुरिसवसणे इवा, अल्लइकुसुमे इवा, चंपयकुसुमे इ वा, कणियारकुसुमे इ वा, कुहंडियाकुसुमे इ वा, सुवण्णजूहिया इवा, सुहिरणियाकुसुमे इ वा, कोरेंटमल्लदामे इवा, पीयासोगे इवा, पीयकणवीरए ૬ વા, વયવન્યુનાવા ફુ વા | ઉ. ગૌતમ ! ચંપક, ચંપકની છાલ, ચંપકનાં ટુકડા, હળદર, હળદરની ગુટિકા, હળદરનાં ટુકડા (ખંડ), હરતાળ, હરતાળની ગુટિકા, હરતાળનાં ટુકડા, ચિંકુર, ચિકુરનાં રંગ, સ્વર્ણસીપ, સ્વર્ણ-નિકર્ષ, શ્રેષ્ઠ પીતામ્બર, અલ્લકી પુષ્પ, ચંપા પુષ્પ, કનેર પુષ્પ, કુષ્માંડ લતાપુષ્પ, સ્વર્ણ જુહી પુષ્પ, સુવિરયિકાનું પુષ્પ, કોરંટ પુષ્પમાળા, પીળા અશોક, પીળા કનેર, પીળા બંધુજીવક જેવા વર્ણવાળી પમલેશ્યા છે. ૩. નાયમી ! ની રૂદ્દે સમદ્રે ! पम्हलेस्सा णं एत्तो इट्टतरिया चेव -जावमणामतरिया चेव वण्णणं पण्णत्ता। ६.सुक्कलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता ? गोयमा ! से जहाणामए अंके इवा, संखे इ वा, चंदे इवा, कुंद इ वा, दगे इ वा, दगरए इ वा, दही इ वा, दहिघणे इ वा, खीरे इ वा, खीरपूरे इ वा, सुक्कछिवाडिया इवा, पेहुणमिंजिया इवा,धंतधोयरूप्पपट्टे इ वा, सारइयवलाहए इ वा, कुमुद्दले इ वा, पोंडरियदले इ वा, सालिपिट्ठरासी इ वा, कुडगपुष्फरासी इ वा, सिंदुवारवरमल्लदामे इ वा, सेयासोए इ वा, सेयकणवीरे इ वा, सेयबंधुजीवए પ્ર. શું પધ્ધલેશ્યા આવા વર્ણવાળી છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પHલેશ્યા આનાથી પણ અધિક ઈષ્ટ -ચાવત અધિક મનોહર વર્ણવાળી કહી છે. પ્ર. ૬, ભંતે ! શુક્લલેશ્યા કેવા વર્ણવાળી કહી છે ? ગૌતમ ! એકરત્ન, શંખ, ચંદ્ર, કુંદ પુષ્પ, ઉદક, જલકણ, દધિ, દધિપિંડ, દુધ, દુગ્ધજાગ, શુષ્કફળી, મયુરપિંછ, મિંજીક, ધાત રજત પટ્ટ, શારદીય મેઘ, કુમુદ પત્ર, પુંડરિક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કુટજપુપરાશિ, સિંદુવાર પંપમાળા, શ્વેતઅશોક, શ્વેતકનેર, ચેત બંધુજીવક જેવા વર્ણવાળી શુક્લ લેગ્યા છે. ૫. મયાવી ? ૩. યમ ! રૂદ્દે સમદ્દે! सुक्कलेस्सा णं एत्तो इट्ठतरिया चेव -जावमणामतरिया चेव वण्णेणं पण्णत्ता। - Tv. 1. ૨૭, ૩. ૪, મુ. ૨૨૨ ૬-૨૨ ૩ ? ૨. નમૂલ્યનિષ્ફસંસી, વસ્ત્રરિસનિમા | खंजणंजण-नयणनिभा, किण्हलेसा उवण्णओ। પ્ર. શું શુક્લલેશ્યા આવા વર્ણવાળી છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. શુક્લ લેશ્યા આનાથી પણ અધિક ઈષ્ટ -ચાવતુઅધિક મનોહર વર્ણવાળી કહી છે. ૧. કૃષ્ણલેશ્યા વર્ણની અપેક્ષાથી સ્નિગ્ધ કાળા મેધનાં સમાન, ભેંસનાં શીંગડા અને અરીઠાનાં સદશ અથવા (ગાડીના) ખંજન, કાજળ કે સુરમો અને કીકીનાં સમાન કાળી છે. નીલ ગ્લેશ્યા વર્ણની અપેક્ષાથી નીલા અશોક વૃક્ષનાં સમાન, પક્ષીની પાંખનાં સમાન કે સ્નિગ્ધ વિર્યરત્નની સમાન અતિનીલી છે. २. नीलाऽसोगसंकासा, चासपिच्छसमप्पभा। वेरूलिय निद्धसंकासा, नीललेसा उ वण्णओ ।। Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अयसीपुप्फसंकासा, कोइलच्छदसन्निभा । કાપોતલેશ્યા વર્ણની અપેક્ષાથી અળસીનાં ફૂલ पारेवयगीवनिभा, काउलेसा उवण्णओ। જેવી, કોયલની પાંખ જેવી તથા કબૂતરનાં ગર્દન જેવી કંઈક કાળી અને કંઈક લાલ છે. ४. हिंगुलुयघायउसंकासा, तरूणाइच्चसन्निभा । ૪. તેજલેશ્યા વર્ણની અપેક્ષાથી હીંગળ તથા ધાતુ-ગેરુ सुयतण्ड-पईवनिभा, तेउलेसा उ वण्णओ॥ નાં સમાન, તરુણ સૂર્યનાં સમાન તથા પોપટની ચાંચ કે બળતા દીપકની સમાન લાલ રંગની છે. ५. हरियालभेयसंकासा, हलिद्दाभेयसन्निभा । પદમલેશ્યા વર્ણની અપેક્ષાથી હરતાળનાં ટુકડા सणासणकुसुमनिभा, पम्हलेसा उ वण्णओ ॥ જેવી, હળદરના રંગ જેવી તથા સણ અને અસનનાં ફૂલ જેવી પીળી છે. ૬. સંવંત્ત્વસંવાસા, વીરપૂરસમMI . શુક્લ લેગ્યા વર્ણની અપેક્ષાથી શંખ, એકરત્ન रययहारसंकासा, सुक्कलेसा उ वण्णओ ।। અને કુંદનાં ફૂલની સમાન છે, દૂધની ધારાનાં - ૩૪. ક. ૩૪, ૫. ૪-૧ સમાન તથા રજત અને હાર (મોતીની માળા)ની સમાન સફેદ છે. लेस्साणं गंधा - ૯, વેશ્યાઓની ગંધ : प. कइ णं भंते ! लेस्साओ दुब्भिगंधाओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! દુર્ગધવાળી કેટલી વેશ્યાઓ કહી છે ? उ. गोयमा! तओ लेस्साओ ब्भिगंधाओ पण्णत्ताओ, ઉ. ગૌતમ ! ત્રણ વેશ્યાઓ દુર્ગધવાળી કહી છે, જેમકે - तं जहा - ૬. વિદદ્રેસા, ૨. ત્રસ્ટેસા, રૂ. ૩ત્તેરસ ૧. કૃષ્ણલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપોત લેશ્યા. प. कइ णं भंते ! लेस्साओ सुब्भिगंधाओ पण्णत्ताओ? - પ્ર. ભંતે ! કેટલી વેશ્યાઓ સુગંધવાળી કહી છે ? गोयमा! तओलेस्साओ सब्भिगंधाओ पण्णत्ताओ. ઉ. ગૌતમ ! ત્રણ લેશ્યાઓ સુગંધવાળી કહી છે, तं जहा જેમકે - છે. તે કન્ટેસા, ૨. પર્દાસા, રૂ. સુત્તેરસ * ૧. તેજો વેશ્યા, ૨. પદ્મ લેશ્યા, ૩. શુક્લ લેશ્યા. - Tv. 1. ૨૭, ૩, ૪, સુ. ૨૨ ૩૧-૨૪૦ जह गोमडस्स गन्धो, सुणगमडगस्स व जहा મારેલ ગાય, મરેલ કૂતરા અને મરેલ સાપનાં જેવી अहिमडस्स। દુર્ગધ હોય છે. તેનાથી પણ અનન્ત ગુણી અધિક एत्तो वि अणन्तगुणो, लेसाणं अप्पसत्थाणं ।। દુર્ગધ ત્રણેય અપ્રશસ્ત (કૃષ્ણ, નીલ, કાપોત) લેશ્યાઓની હોય છે. जह सुरहिकुसुमगन्धे, गन्धवासाण पिस्समाणाणं । સુગંધિત પુષ્પ અને પીસેલ સુવાસિત ગંધ દ્રવ્યોનાં एत्तो वि अणन्तगुणो, पसत्थलेसाण तिण्हं पि ॥ જેવી ગંધ હોય છે, તેનાથી પણ અનન્તગુણી અધિક સુગંધ ત્રણેય પ્રશસ્ત (તેજ- પમ- શુક્લ) -૩૪. . ૩૪, T. ૨૬-૧૭ લેશ્યાઓની હોય છે. ૨૦ સૈક્સ રસી - ૧૦. લેશ્યાઓનાં રસ : प. १. कण्हलेस्सा णं भंते ! केरिसिया आसाएणं પ્ર. ૧, ભંતે ! કૃષ્ણ લેશ્યાનો આસ્વાદ (રસ) કેવો पण्णत्ता? કહ્યો છે ? गोयमा! से जहाणामए, णिंबे इवा, णिंबसारे इवा, ગૌતમ ! લીંબડો, લીંબડા-સાર, લીંબડી-છાલ, णिंबछल्ली इवा, णिंबफाणिए इवा, कुडगफलए લીંબડી-કવાથ, કુટજફળ, કુટજ-છાલ, કુટજ-કવાથ, इवा, कुडग छल्ली इवा, कुडगफाणिए इवा, कडुए કટુજ, કટુજપત્ર, કટુક-સુંબી, इ वा, कडुगपत्ते इ वा, कडुगतुंबी इ वा, Ja? Eduri ne૨, મુ. ૪, મુ. ૨૨ ? Page #608 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ११७७ कडुगतुंबीफले इ वा, खारतउसी इ वा, टुतुजाण, ७७वी 5151, ७७वी 150 ३५, खारतउसीफले इवा, देवदाली इवा, देवदालिपुप्फे हेवाणी, वहाणी ५०५, मृगवाडी, इ वा, मियवालुंकी इ वा, मियवालुंकीफले इ वा, मृगवाकुंडी, घोघातिनी, घोपातिनी ३, घोसाडिए इ वा, घोसाडइफले इ वा, कण्हकंदए इ કૃષ્ણકંદ, વજૂકંદ જેવો કૃષ્ણલેશ્યાનો આસ્વાદ છે. वा, वज्जकंदए इ वा। प. भवेयारूवा? પ્ર. શું કૃષ્ણ લેશ્યા આવા આસ્વાદ વાળી છે ? उ. गोयमा ! णो इणटे समढे। 3. गौतम ! मा अर्थ शय नथी. कण्हलेस्सा णं एत्तो अणिट्ठतरिया चेव -जाव કૃષ્ણ લેશ્યા આસ્વાદમાં આનાથી પણ અનિષ્ટ अमणामतरिया चेव आसाएणं पण्णत्ता। -यावत्- अघि अमनोड२ २सवाणी ही छे. प. २. णीललेस्साए णं भंते ! केरिसिया आसाएणं ५. २. मत ! नासलेश्यानो आस्वाद वो यो छ ? पण्णत्ता? गोयमा ! से जहाणामए भंगी इ वा, भंगीरए इ वा, 3. गौतम ! भृग, भृगा-४९, , विता, पाढा इ वा, चविता इ वा, चित्तामूलए इवा, यित्रभूम, पीपणाभूग, पी५२, पी५२यू, पिप्पलीमूलए इ वा, पिप्पली इ वा, पिप्पलीचुण्णे इ મરી, મરીનું ચૂર્ણ, શૃંગબેર, શૃંગબેરનું ચૂર્ણ જેવો वा, मिरिए इवा, मिरियचुण्णे इवा, सिंगबेरे इ वा, નીલલેશ્યાનો આસ્વાદ છે. सिंगबेरचुण्णे इ वा। भवेयारूवा? પ્ર. શું નીલ લેશ્યા આવા આસ્વાદવાળી છે ? उ. गोयमा ! णो इणढे समढे । 3. गौतम ! म अर्थ २.. नथी. णीललेस्सा णं एत्तो अणिद्वतरिया चेव -जाव નીલલેશ્યા આસ્વાદમાં આનાથી પણ અધિક अमणामतरिया चेव आसाएणं पण्णत्ता । અનિષ્ટ -ચાવત- અધિક અમનોહર રસવાળી ही छे. प. ३. काउलेस्साए णं भंते ! केरिसिया आसाएणं .. प्र. 3. मते ! पोत सेश्यानो आस्वा पो त्यो पण्णत्ता ? छ ? गोयमा! से जहाणामए अंबाण वा, अंबाडगाण वा, 6. गौतम ! मान, आमा28, पीठो२१, निस्पक्षण, माउलुंगाण वा, बिल्लाण वा, कविट्ठाण वा, भद्दाण पित्थ, द्राक्षाण, 528, , पारावत, वा, फणसाण वा, दालिमाण वा, पारेवयाण वा, अपरोट, क्षु, २, तंदु३ ४ ५७१ सोय, अक्खोडाण वा, पोराण वा, बोराण वा, तेंदुयाण પૂરા પાકેલ ન હોય, વર્ણથી રહિત હોય, ગંધથી वा, अपक्काणं, अपरियागाणं, वण्णेणं अणुववेयाणं, રહિત હોય અને સ્પર્શથી રહિત હોય એવો કાપોત गंधणं अणुववेयाणं, फासेणं अणुववेयाणं । લેશ્યાનો આસ્વાદ છે. प. भवेयारूवा? પ્ર. શું કાપોત લેશ્યા આવા આસ્વાદવાળી છે ? उ. गोयमा ! णो इणढे समढे । 6. गौतम ! मा अर्थ शय नथी. काउलेस्सा णं एत्तो अणिट्टतरिया चेव -जाव કાપોત લેશ્યા આસ્વાદમાં આનાથી અધિક અનિષ્ટ अमणामतरिया चेव आसाएणं पण्णत्ता। -ચાવતુ- અધિક અમનોહર રસ વાળી કહી છે. प. ४. तेउलेस्सा णं भंते! केरिसिया आसाएणं पण्णत्ता? प्र. ४. मते ! तेसो सेश्यानो माया यो यो छ ? उ. गोयमा ! से जहाणामए अंबाण वा -जाव-तेंदुयाण ७. गौतम ! ५१, ५२५७, प्रशस्त वा, जने वा, पिक्काणं परियावण्णाणं वण्णेणं उववेयाणं સ્પર્શથી યુક્ત આમ્ર -જાવતુ- સિંદુક ફળ જેવો તેજો गंधणं उववेयाणं, फासेणं उववेयाणं । લેશ્યાનો આસ્વાદ છે. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. શું તેજો વેશ્યા આવા આસ્વાદવાળી છે ? 3. गौतम ! म अर्थ १४य नथी.. તેજો લેગ્યા આસ્વાદમાં આનાથી પણ અધિક ઈષ્ટ -વાવ- અધિક મનોહર રસ વાળી કહી છે. प्र... ५. भंते ! ५५ सेश्यानो मास्वाद वो यो छ? प. भवेयारूवा ? उ. गोयमा ! णो इणढे समढे । तेउलेस्सा णं एत्तो इतरिया चेव -जाव मणामतरिया चेव आसाएणं पण्णत्ता। प. ५. पम्हलेस्साए णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता? गोयमा ! से जहाणामए चंदप्पभाइवा, मणिसिलागा इवा, वरसीधूइवा, वरखारूणी इवा, पत्तासवे इवा, पुष्फासवे इ वा, फलासवे इ वा,चोयासवे इ वा, आसवे इ वा, मधू इवा, मेरए इ वा, कविसाणए इ वा, खज्जुरसारए इ वा, मुद्दियासारए इ वा, सुपक्कखोयरसे इ वा, अट्ठपिट्ठणिट्ठिया इ वा, जंबूफलकालिया इ वा, वरपसण्णा इ वा, आसला मासला पेसला ईसी ओढावलंबिणी ईसी वोच्छेयकडुई ईसी तंबच्छिकरणी उक्कोसमयपत्ता वण्णणं उववेया -जाव- फासेणं उववेया आसायणिज्जा, वीसायणिज्जा, पीणणिज्जा, विहंणिज्जा, दीवणिज्जा, दप्पणिज्जा, मयणिज्जा, सव्विंदिय गायपल्हायणिज्जा। प. भवेयारूवा? उ. गोयमा ! णो इणढे समढे । पम्हलेस्सा णं एत्तो इट्टतरिया चेव -जावमणामतरिया चेव आसाएणं पण्णत्ता । ६. सुक्कलेस्सा णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता? गोयमा! से जहाणामए गुले इवा, खंडे इवा, सक्करा इवा, मच्छंडिया इ वा, पप्पडमोदए इ वा, भिसकंदे इवा, पुष्फुत्तरा इ वा, पउमुत्तरा इ वा, आयंसिया इ वा, सिद्धत्थिया इ वा, आगासफालिओवमा इ वा, अणोवमा इ वा। प. भवेयारूवा? उ. गोयमा ! णो इणढे समढे । सुक्कलेस्सा णं एत्तो इद्रुतरिया चेव -जावमणामतरिया चेव आसाएणं पण्णत्ता। - पण्ण. प. १७, उ. ४, सु. १२३३-१२३८ 6. गौतम ! यंद्रप्रम। मध, भलिशसा भय, श्रे સિંધૂમ, શ્રેષ્ઠ વારુણી મધ, પત્રાસવ, પુષ્પાસવ, इणासव, योयासव, सामान्य आसप, मधु, भे२४, કાપિશાયન, ખજૂરસાર, દ્રાક્ષાસાર, સુપકવ ઈક્ષરસ, આઠ પુટોથી નિર્મિત મદ્ય, જાંબુનનો સિરકો, પ્રસન્ના મદિરા જે આસ્વાદનીય, જે મુખ માધુર્યકારિણી હોય, જે પીધા પછી કંઈક કડવો તીક્ષ્ણ હોય, નૈત્રોને લાલ કરનારી ઉત્કૃષ્ટ માદક પ્રશસ્ત વર્ણ -વાવતુ- સ્પર્શથી યુક્ત, આસ્વાદ કરવા યોગ્ય વિશેષ રૂપથી આસ્વાદન કરવા યોગ્ય, પ્રણિનીય, વૃદ્ધિકારક, ઉદ્દીપક, દર્યજનક, મદજનક તથા બધી ઈન્દ્રિયો અને શરીરને આહલાદકજનક હોય એવો પદમલેશ્યાનો આસ્વાદ છે. प्र. शुभ वेश्या सावा मास्वाहवानी छ ? 3. गौतम ! सा अर्थ १४५ नथी. પપ્પલેશ્યા આસ્વાદમાં આનાથી પણ અધિક ઈષ્ટ -यावत्- अघि भनोट२ २स. वाणी 58 छे. प्र. . भंते ! शुखलेश्यानी मारवाह वो यो छ? उ. 3. गौतम ! गोग, uis, सा४२, मिश्री, मत्स्यासी, पपभो, मीसह, पुरूषोत्त२१, ५भोत, આદર્શિકા, સિદ્ધાર્થિકા, આકાશસ્ફટિકોપમા અને અનુપમાં નામક શર્કરા જેવો શુક્લ લશ્યાનો આસ્વાદ છે. પ્ર. શું શુક્લ લેશ્યા આવા આસ્વાદવાળી છે ? 3. गौतम ! ॥ अर्थ ॥४५ नथी. શુક્લ લેશ્યા આસ્વાદમાં આનાથી પણ અધિક ઈષ્ટ -વાવ- અધિક મનોહર રસ વાળી કહી છે. Page #610 -------------------------------------------------------------------------- ________________ લેયા અધ્યયન ૧૧૬૫ १. जह कडुयतुम्बगरसो, निम्बरसो कडुयरोहिणिरसोवा। ૧. જેવી રીતે કડવા તુંબાનો રસ, લીંબડાનો રસ કે एत्तो वि अणन्तगुणो, रसो उ किण्हाए नायव्वो। કડવી રોહિણીનો રસ કડવો હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક કડવો કૃષ્ણલેશ્યાનો રસ જાણવો જોઈએ. २. जह तिगड्यस्स य रसो, तिक्खो जह हस्थिपिप्प- - ૨. ત્રિકટુક (સૂંઠ, પીપળા અને મરી)નો રસ કે ત્રીજી વા ગજપીપળાનો રસ જેટલો તીખો હોય છે, તેનાથી एत्तो वि अणन्तगुणो, रसो उ नीलाए नायव्वो ॥ પણ અનન્તગુણા અધિક તીખો નીલલેશ્યાનો રસ જાણવો જોઈએ. ३. जह तरूणअम्बगरसो, तुवरकविट्ठस्स वावि जारिसओ। ૩. કાચા આંબળા અને કાચા કપિત્થ ફળનો રસ જેવો एत्तो वि अणन्तगुणो, रसो उ काऊए नायब्वो ॥ કસાયેલ હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક (કસાયેલ) કાપોતલેશ્યાનો રસ જાણવો જોઈએ. ४. जह परियणम्बगरसो, पक्ककविट्ठस्स वावि जारिसओ। ૪. પાકેલી કેરી અથવા પાકેલી કવિત્વનો રસ જેવો एत्तो वि अनन्तगुणो, रसो उ तेऊए नायव्वो॥ ખાટો મીઠો હોય છે, તેનાથી પણ અનન્તગુણા ખાટો મીઠો રસ તેજલેશ્યાનો જાણવો જોઈએ. ५. वरवारूणीए व रसो, विविहाण व आसवाण ઉત્તમ મદિરાનો રસ, વિવિધ આસવોનો રસ, મધુ નારિસ | તથા કંઈક ખાટો તથા કંઈક કસાયેલો રસ હોય છે. તેનાથી પણ અનન્તગુણા અધિક (ખાટો-કસાયેલો) महु-मेरगस्स व रसो, एत्तो पम्हाए परएणं ॥ રસ પધ્ધલશ્યાનો જાણવો જોઈએ. ६. खज्जूर-मुद्दियरसो, खीररसो खण्ड-सक्कररसो वा। ૬. ખજૂર અને દ્રાક્ષનો રસ, ખીરનો રસ અથવા ખાંડ एत्तो वि अणन्तगुणो, रसो उ सुक्काए नायव्वो॥ કે સાકરનો રસ જેટલો મધુર હોય છે, તેનાથી પણ - ૩ત્ત. મ. રૂ૪, T. ૨ ૦ -૧૬ અનન્તગુણા અધિક મધુર શુક્લ લશ્યાનો રસ જાણવો જોઈએ. ૨, સેક્સ સી ૧૧. લેશ્યાઓનો સ્પર્શ : जह करगयस्स फासो, गोजिब्भाए व सागपत्ताणं । કરવત, ગાયની જીભ અને શાક નામની વનસ્પતિનાં एत्तो वि अणन्तगुणो, लेसाणं अप्पसत्थाणं ।। પાંદડાનાં જેવા કર્કશ સ્પર્શ હોય છે તેનાથી પણ અનન્તગુણા અધિક કર્કશ સ્પર્શ ત્રણેય અપ્રશસ્ત (કૃષ્ણ, નીલ, કાપોત) લેશ્યાઓને હોય છે. जह बूरस्स व फासो, नवणीयस्स व सिरीसकुसुमाणं । જેમ બૂર નવનીત કે શિરીષનાં પુષ્પોનો કોમળ સ્પર્શ एत्तो वि अणन्तगुणो, पसत्थलेसाण तिण्हं पि॥ હોય છે, તેનાથી પણ અનન્તગુણા અધિક કોમળ સ્પર્શ ત્રણેય પ્રશસ્ત (તેજો, પધ્ધ, શુક્લ) લેશ્યાઓને હોય છે. - ૩૪. ક. ૩૪, . ૨૮-૨૧ १२, लेस्साणं पएसा - ૧૨. લેશ્યાઓનાં પ્રદેશ : प.. कण्हलेस्सा णं भंते ! कइपएसिया पण्णत्ता ? પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યા કેટલા પ્રદેશવાળી કહી છે? उ. गोयमा ! अणंतपएसिया पण्णत्ता। ઉ. ગૌતમ ! અનન્ત પ્રદેશોવાળી કહી છે. આ પ્રમાણે શુક્લ લેગ્યા સુધી કહેવું જોઈએ. - TUT, ૫. ૨૭, ૩. ૪, કુ. ૨૨૪રૂ શરૂ, સાપ પક્ષ દત્ત - ૧૩. વેશ્યાઓનો પ્રદેશાવગાઢત્વ : 1. ઈ મેતે ! પોઢી પૂછત્તા ? પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યા આકાશનાં કેટલા પ્રદેશોમાં સ્થિત કહેવાય છે ? Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! સંવેક્નપસTTT TTTT I ઉ. ગૌતમ ! અસંખ્યાત આકાશ પ્રદેશોમાં સ્થિત છે. પર્વ -નવ-સુક્ષેત્રે આ પ્રમાણે શુક્લ લેગ્યા સુધી કહેવું જોઈએ. - પપUT. , ૨૭, ૩. ૪, સુ. ૧૨૪૪ ૨૮, સેક્સ વી - ૧૪. વેશ્યાઓની વર્ગણા : 1. વસ્ત્રાપ of અંતે ! વેવફા વUTTો પ્ર. ભંતે ! કૃષ્ણ લેશ્યાની કેટલી વર્ગણાઓ કહી છે ? पण्णत्ताओ? ૩. गोयमा ! अणंताओ वग्गणाओ पण्णत्ताओ। ઉ. ગૌતમ ! અનન્ત વર્ગણાઓ કહી છે. પર્વ -ગાવ-કુશન્સTI. આ પ્રમાણે શુક્લ લેગ્યા સુધી કહેવું જોઈએ. - HT. ૫. ૧૭, ૩, ૪, સુ. ૧૨૪૬ ૧૫. સલેશી – અલેથી જીવોનાં આરંભાદિનું પરુપણ : g, સૉસાઇ અંત ! નવા વિં મારંભ, પરારંભ, પ્ર. ભંતે ! વેશ્યાવાળા જીવ આત્મારંભી છે, પરારંભી तदुभयारंभा, अणारंभा? છે, તદુભયારંભી છે કે અનારંભી છે ? उ. गोयमा! अत्थेगइया सलेसा जीवा आयारंभा वि, ઉ. ગૌતમ ! કેટલાક સલેશી જીવ આત્મારંભી પણ परारंभा वि, तद्भयारंभा वि. नो अणारंभा। છે, પરારંભી પણ છે અને તદુભયારંભી પણ છે પરંતુ અનારંભી નથી. अत्थेगइयासलेसाजीवानो आयारंभा, नोपरारंभा, કેટલાક સલેશી જીવ આત્મારંભી નથી, પરારંભી. नो तदुभयारंभा, अणारंभा । નથી અને તદુભયારંભી પણ નથી પરંતુ અનારંભી છે. 1. તે દૃvi મંતે ! ઇવં - પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - "पत्थेगइया सलेसा जीवा आयारंभा वि -जाव સલેશી જીવ આત્મારંભી પણ છે -વાવસારંભ વિ” ? અનારંભી પણ છે”? गोयमा ! सलेसा जीवा दुविहा पण्णत्ता, तं जहा - ઉ. ગૌતમ ! સલેશી જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. સંસારસમવન ચ, ૨. સંસારસમાવનારા ૧. સંસાર સમાપન્નક, ૨. અસંસાર સમાપનક. १. तत्थ णं जे ते असंसार समावन्नगा ते णं सिद्धा, ૧. તેમાંથી જે અસંસાર સમાપન્નક છે તે સિદ્ધ सिद्धा णं नो आयारंभा -जाव- अणारंभा। (મુક્ત) છે અને સિદ્ધ ભગવાન આત્મારંભી નથી -વાવ- અનારંભી છે. २. तत्थ णं जे ते संसार समवन्नगा ते दुविहा ૨. તેમાંથી જે સંસાર સમાપન્નક છે તે બે પ્રકારનાં Tv9ત્તા, તે નદી - કહ્યા છે, જેમકે – ૨. સંનયા ૫, ૨. સંનય | ૧. સંયત, ૨, અસંયત. तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्ता, तं जहा - તેમાંથી જે સંયત છે તે પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पमत्त संजया य, २. अपमत्त संजया य । ૧. પ્રમત્ત સંયત, ૨. અપ્રમત્ત સંયત. १. तत्थ णं जे ते अपमत्त संजया ते णं नो आयारंभा ૧. તેમાંથી જે અપ્રમત્ત સંયત છે તે આત્મારંભી -ના- નારંમ | નથી -યાવતુ- અનારંભી છે. २. तत्थ णं जे ते पमत्तसंजया ते सुभं जोगं पडुच्च ૨. તેમાંથી જે પ્રમત્ત સંયત છે તે શુભ યોગની नो आयारंभा -जाव- अणारंभा। અપેક્ષાએ આત્મારંભી નથી -વાવ- અનારંભી છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન असुभं जोगं पडुच्च आयारंभा वि -जाव- नो अणारंभा । तत्थ णं जे ते असंजया ते अविरइं पडुच्च आयारंभा વિખ્ખાવ- તો અારંભ | से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ “ अत्थेगइया सलेसा जीवा आयारंभा वि -जावઅળરંભા વિ।” किण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा जहा ओहिया નીવા णवरं- पमत्तअप्पमत्ता न भाणियव्वा । तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा जहा ओहिया નીવા णवरं - सिद्धा न भाणियव्वा । - વિયા. સ. o, ૩. ?, મુ. ૨ . १६. लेस्साकरणभेया चउवीसदंडएसु य परूवणं - ૬. कइविहा णं भंते! लेस्साकरणे पण्णत्ते ? ૩. ગોયમા ! જેસ્સા રળે છવિંદે પળત્તે, તં નહીં - 2. ઇજેસા રળે -નાવ- ૬. મુીજેસારો I ×. ૧-૨૪. છુ સત્રે તેરડ્યારૂં ઠંડા -ખાવवेमाणियाणं जस्स जं अत्थि तं तस्स सव्वं भाणियव्वं । વિચા. સ. o, ૩. ૧, મુ. ૮ १७. लेस्सानिव्वत्ती भेया चउवीसदंडएसु य परूवणं - प. कइविहा णं भंते! लेस्सानिव्वत्ती पण्णत्ता, તું નહીં - ૩. ગોયમા ! વિહા જેસાનિવૃત્તી વાત્તા, તં નહા - ૨. વહÒસાનિવત્તી -ગાવ- ૬. મુદ્રેસાનિવૃત્તી ૐ. ૧-૨૪. હ્દ નેરયાળ -ખાવ- તેમળિયાનું जस्स जइ लेस्साओ तस्स तइ लेस्सानिव्वत्ती भाणियव्वाओ । - = વિયા. સ. ૧૨૬, ૩. ૮, મુ. ૨૪-૩૬ ૨૮, ૧૩વીસનુ જેસ્સા-પવળ - પ. ૐ, ૨, ગેરયાળું મંતે ! ફ ઈસ્સાઓ પાત્તાઓ? ૧૭. ૧૮. ૧૧૭ અશુભ યોગની અપેક્ષાએ તે આત્મારંભી છે -યાવ- અનારંભી નથી. તેમાંથી જે અસંયત છે તે અવિરતિની અપેક્ષાએ આત્મારંભી છે યાવ- અનારંભી નથી. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે - કૈટલાક સલેશી જીવ આત્મારંભી પણ છે -યાવ- અનારંભી પણ છે.” ઉ. ૧૬. લેશ્યાકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! લેશ્યાકરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! લેશ્યાકરણ છ પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કૃષ્ણ લેશ્યાકરણ -યાવત્– ૬. શુક્લ લેશ્યાકરણ. ૬.૧-૨૪.નારકીથી વૈમાનિકો સુધી પણ દંડકોમાં જેની જેટલી લેશ્યાઓ છે તેની તેટલી લેશ્યાકરણ સમ્પૂર્ણ રૂપથી કહેવી જોઈએ. કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોતલેશ્યાવાળા જીવોનાં સંબંધમાં (પૂર્વોક્ત) સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ. વિશેષ :પ્રમત્ત અને અપ્રમત્ત અહીં કહેવા ન જોઈએ. તેજો લેશ્યા, પધ્મલેશ્યા અને શુક્લ લેશ્યાવાળા જીવોના વિષયમાં પણ સામાન્ય જીવોની જેમ કહેવુ જોઈએ. વિશેષ : સિદ્ધોનું વર્ણન અહીં ન કરવું જોઈએ. લેશ્યાનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! લેશ્યાનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ગૌતમ ! લેશ્યાનિવૃત્તિ છ પ્રકારની કહી છે, જેમકે૧. કૃષ્ણ લેશ્યા નિવૃત્તિ -યાવત્- ૬. શુક્લલેશ્યા નિવૃત્તિ. ઉ. નં. ૧-૨૪. નારકીથી વૈમાનિકો સુધી જેની જેટલી લેશ્યાઓ છે તેની તેટલી લેશ્યાનિવૃત્તિ કહેવી જોઈએ. ચોવીસ દંડકોમાં લેશ્યાઓનું પ્રરુપણ : પ્ર. ૬.૧. ભંતે ! નારકીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ? Page #613 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 6. गौतम ! श्याम उही छ,भ - १. या लेश्या, २. नील सेश्या, 3. अपोत सेश्या. उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. किण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा' । - पण्ण. प. १७, उ. २, सु. ११५७ प. दं. २-११. भवणवासीणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! (असुरकुमारा -जाव- थणियकुमाराणं) चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव-४. तेउलेस्सा। - पण्ण. प. १७, उ. २, सु. ११६६ (१) प. द. १२. पुढविक्काइयाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव- ४. तेउलेस्सा। द. १३, १६. आउ-वणस्सइकाइयाण वि एवं चेव। प्र. ६. २-११. भंते ! भवनवासी देवोभा 261 श्यामो छ ? 6. गौतम ! (२५सु२९भा२ -यावत्-स्तनित्भारोमi) यार सेश्यामो ही छ, भ3 - १. ए सेश्या -यावत्- ४. तेथी लेश्या. प. द. १४, १५, १७, १९. तेउ वाउ बेइंदिय" तेइंदिय, चउरिंदियाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव-३. काउलेस्सा। प. दं. २०. पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! कई लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव- ६. सुक्कलेस्सा। प. दं. २१. मणुस्साणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. ६.१२. भंते ! पृथ्वीअयि वोभाटी सेश्यामो उही छ ? 6. गौतम ! य॥२ लेश्यामो ही छ, सेभ - १. या वेश्या -यावत्- ४. तेठी सेश्या. દિ. ૧૩, ૧૬, અકાય અને વનસ્પતિકાયમાં પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ છે. प्र. ४.१४,१५,१७,१८.मत! तेयि , वायुयि, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય જીવોમાં કેટલી सेश्यामओ उही छ ? 3. गौतम ! २५ श्यामी 38 छ, ४भ - १. ५ श्य। -यावत- 3. पोत श्या. પ્ર. ૬, ૨૦, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં 2ी सेश्यामो ही छ ? 6. गौतम ! ७ वेश्यामो 5 छ, सेभ - १. ध वेश्या -यावत्- 5. शुस लेश्या. प्र. ६.२१. मत ! मनुष्योम 32ी वेश्यामो 58 उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव-६. सुक्कलेस्सा। - पण्ण. प. १७, उ. २, सु. ११६०-११६४ (१) (6. गौतम ! ७सेश्यामो ही छ,भ - १. ए लेश्या -यावत्- 5. शु लेश्या. १. (क) जीवा. पडि. १, सु.३२ (ख) ठाणं. अ. ३, उ. १, सु. १४० ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ ३. (क) विया. स. १९, उ. ३, सु. ३ (ख) ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ ४. (क) विया. स. १९, उ. ३, सु. १८, २१ (ख) ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ विया. स. १९, उ. ३, सु. १९ विया. स. १९, उ. ३, सु. २० विया. स. २०, उ. १, सु. ४ (क) विया. स. २०, उ.१, सु. ६ (ख) ठाणं. अ. ३, उ.१, सु. १४० (क) ठाणं. अ. ६, सु. ५०४ (ख) विया. स. २०, उ.१, सु. ७ For Private & Personal use only Page #614 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૬૯ प. द. २२. वाणमंतरदेवाणं भंते ! कइ लेस्साओ 4. ६. २२. भंते ! वासव्यंतर हेवोभा दी पण्णत्ताओ? वेश्यामओ 3डी छ ? उ. गोयमा ! चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - 6. गौतम ! या२ लेश्यामी ४४ी छ, भ3 - १. कण्हलेस्सा -जाव-४. तेउलेस्सा। १. ८९॥ २२॥ -यत्- ४. तेलो. लेश्या. प. दं. २३. जोइसियाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ। પ્ર. દે, ૨૩, ભંતે ! જ્યોતિક દેવોમાં કેટલી વેશ્યાઓ 38 छ ? उ. गोयमा ! एगा तेउलेस्सा पण्णत्ता। 6. गौतम ! मे तेश्या 54 . प. दं. २४.वेमाणियाणं भंते! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. .२४. मत ! वैमानि हेवोभा 2ी सेश्यामओ छ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - गौतम ! त्रासेश्यामोडी छ,भ: - १. तेउलेस्सा, २. पम्हलेस्सा, ३. सुक्कलेस्सा। १. तेही लेश्या, २. ५६ लेश्या, 3. शुस लेश्या. - पण्ण. प. १७, उ. २, सु. ११६७-११६९ (१) १९. चउगइसु लेस्सा परूवणे - ૧૯. ચાર ગતિઓમાં લશ્યાનું પ્રાણ : १. नेरइएसु लेस्साओ - १. नाडीमोभा श्याओ: प. १. इमीसे णं भंते ! रयणप्पभाएपुढवीए नेरइयाणं પ્ર. ૧. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીની નારકીઓમાં કેટલી कइ लेस्साओ पण्णत्ताओ? सेश्यामो ही छ ? . उ. गोयमा ! एगा काउलेस्सा पण्णत्ता । 3. गौतम ! मे पोत. वेश्या 50 छे. २. एवं सक्करप्पभाए वि। ૨. આ પ્રમાણે શર્કરપ્રભામાં પણ કાપોત લેગ્યા છે. प. ३. वालुयप्पभाए णं भंते! कइ लेस्साओ पण्णत्ताओ? પ્ર. ૩. અંતે ! વાલુકાપ્રભામાં કેટલી વેશ્યાઓ કહી छ ? उ. गोयमा ! दो लेस्साओ पण्णत्ताओ, तं जहा - 6. गौतम ! श्यामो छ, भ3 - १. नीललेस्सा य, २. काउलेस्सा य । १. नीरा लेश्या, २. आपोत श्या. तत्थ णं जे काउलेस्सा ते बहुतरा, जे नीललेस्सा ते તેમાંથી જે કાપોત લેશ્યાવાળા છે તે અધિક છે અને थोवा। નીલ ગ્લેશ્યાવાળા અલ્પ છે. प. ४. पंकप्पभाए णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. ४. मते ! पंडअममा टली वेश्यामो डी छ ? उ. गोयमा ! एगा नीललेस्सा पण्णत्ता। 3. गौतम ! में नीद लेश्या ही छे. प. ५. धूमप्पभाए णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. ५. भंते ! धूमप्रमामा 32ी सेश्यामो 50 छ ? उ. गोयमा ! दो लेस्साओ पण्णत्ताओ, तं जहा ७. गौतम ! ये वेश्यामी ४ी छ, सेभ - १. कण्हलेस्सा य, २. नीललेस्सा य । १. ८ वेश्या, २. नाम लेश्या. जे बहुतरगा ते नीललेस्सा, जे थोवतरगा ते તેમાંથી નીલ લેયાવાળા અધિક છે અને કૃષ્ણकण्हलेस्सा। લેશ્યાવાળા અલ્પ છે. . १. २. ३. ठाणं. अ. ६, सु. ५०४ ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ विया. स. १,उ. ५, सु.१८ Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. ६. तमाए णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! एगा कण्हलेस्सा पण्णत्ता। ७. अहेसत्तमाए एगा परमकण्हलेस्सा। - जीवा. पडि. ३, उ. २, सु. ८८(२) २. तिरिक्खजोणिएस लेस्साओ - प. तिरिक्खजोणिया णं भंते! कइ लेस्साओ पण्णत्ताओ? अ. . मते ! तभ: प्रभाभ 32ी लेश्यामो छ? 3. गौतम ! भेटा लेश्या ही छे. ૭. અધઃસપ્તમ પૃથ્વીમાં એક પરમકૃષ્ણ લેશ્યા છે. २. तिथयोनिमोभा श्यामओ : પ્ર. ભંતે ! તિર્યંચયોનિક જીવોમાં કેટલી વેશ્યાઓ ही छ ? 6. गौतम ! ७ सेश्याओ 30 छे, ४भ3 - १. ध लेश्या -यावत्- 5. शुस लेश्या. प्र. मते ! भेन्द्रिय वोमi 32ली लेश्या 360 छ ? 6. गौतम ! यारसेश्यामो ही छ.४ - १. ! लेश्या -यावत्- ४. तेली सेश्या. ५. १.(5) भंते ! सूक्ष्म - पृथ्वी यि पोम 2ी सेश्यामो ही छ ? 3. गौतम ! ! वेश्या 50 छ, ४भ3 - १.५ लेश्या, २. नास तेश्या, 3. पोत लेश्या. उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव-६. सुक्कलेस्सा। प. एगिंदियाणं णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव- ४. तेउलेस्सा' । ___ - पण्ण. प. १७, उ. २, सु. ११५८-११५९ प. १. (क) सुहुम-पुढविकाइया णं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा। - जीवा. पडि. १, सु. १३ (७) प. (ख) बायर-पुढविकाइयाणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काऊलेस्सा, ४. तेऊलेस्सा। - जीवा. पडि. १, सु. १५ २. (क) सुहुम आउकाइया जब सुहुम पुढविकाइयाणं। - जीवा. पडि. १, सु. १६ (ख) बायर आउकाइया जव बायर पुढविकाइयाणं। -जीवा. पडि. १, सु. १७ ३. (क) सुहुम-बायर तेउकाइया जहेव सुहम पुढविकाइयाणं। - जीवा. पडि. १, सु. २४-२५ ४. सुहम-बायर वाउकाइया जहा तेउकाइयाणं। - जीवा. पडि.१,सु. २६ ५. (क) सुहुम वण्णस्सइकाइयाणं जहेव सुहुम पुढविकाइयाणं। - जीवा. पडि. १, सु. १८ १. विया. सु. १७, उ. १२, सु. २ प्र. (4) मते ! बा६२ पृथ्वीयि योभन दी सेश्यामो ही छ ? (3. गौतम ! य२ लेश्यामी ४४ी छ, म - १. वेश्या, २. नाल लेश्या, 3. पोत सेश्या, ४. तेही वेश्या. ૨. (ક) સૂક્ષ્મ- અપકાયમાં સૂક્ષ્મ પૃથ્વીકાયનાં સમાન ત્રણ લેશ્યાઓ છે. (ખ) બાદર- અકાયમાં બાદર પૃથ્વીકાયનાં સમાન ચાર વેશ્યાઓ છે. 3. (5) सूक्ष्म-बा६२ अयमा सूक्ष्म पृथ्वी કાયનાં સમાન ત્રણ વેશ્યાઓ છે. ૪. સૂક્ષ્મ-બાદર વાયુકાર્યમાં તેઉકાયનાં સમાન ત્રણ વેશ્યાઓ છે. ૫. (ક) સૂક્ષ્મ વનસ્પતિકાયમાં સૂક્ષ્મ પૃથ્વીકાયનાં સમાન ત્રણ લેશ્યાઓ છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ લેયા અધ્યયન ૧૧૭૧ प्र. ५. (५) मंते ! प्रत्येक शरीर मा६२ વનસ્પતિકાયમાં કેટલી વેશ્યાઓ કહી છે ? 6. गौतम ! य॥२ लेश्याओ 30 छ,४भ3 - १. पृ० लेश्या -यावत्- ४. तेही वेश्या. ५. (1) मंते ! साधा२९ शरी२ पाह વનસ્પતિકાયમાં કેટલી વેશ્યાઓ કહી છે ? : 3. गौतम ! ३९ लेश्यामो छ, भ3 - १. वृषा लेश्या, २. नील सेश्या, 3. अपोत सेश्या. प. ५. (ख) पत्तेयसरीरबायरवणस्सइकाइयाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव- ४. तेउलेस्सा। प. ५. (ग) साहारणसरीरबायरवणस्सइकाइया णं भंते! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा। - जीवा. पडि. १, सु. २०-२१ प. बेइंदिया णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा१. कण्हलेस्सा, २. नीललेस्सा ३. काउलेस्सा, एवं तेइंदियाण वि। एवं चउरिंदियाण वि। - जीवा. पडि. १, सु. २८-३० प. सम्मुच्छिम पंचेंदियतिरिक्खजोणियाणं भंते ! कइ लम्साओ पण्णत्ताओ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ। १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा। - पण्ण. प. १७,उ. २, सु. ११६३ (२) प. क. सम्मुच्छिम पंचेदियतिरिक्खजोणिय जलयरा णं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा, - जीवा. पडि. १, सु. ३५ ख, सम्मुच्छिम पंचेंदियतिरिक्खजोणिया चउप्पयथलयरा जहा जलयराणं। x. मते ! ीन्द्रियम 32ी सेश्यामो ही छ ? गौतम ! त्रासेश्यागो उही छे.भ - १. सेश्या, २. नील सेश्या, 3. अपोत सेश्या. આ પ્રમાણે ત્રેઈન્દ્રિયમાં ત્રણ વેશ્યાઓ હોય છે. આ પ્રમાણે ચઉન્દ્રિયમાં પણ ત્રણ વેશ્યાઓ હોય છે. પ્ર. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં કેટલી વેશ્યાઓ કહી છે ? 6. गौतम ! ! लेश्याओ 380 छ, भ3 - १.१४ा सेश्या, २. नीरसेश्या, 3. पोत सेश्या. પ્ર. ક. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ४सयरोभ टली सेश्यामो छ ? 6. गौतम ! २९ लेश्याओ 360 छ, भ3 - १.६५सेश्या, २. नीस सेश्या, 3. आपोत सेश्या. ग. सम्मुच्छिम पंचेंदियतिरिक्खजोणिया परिसप्पथलयरा जहा जलयराणं। ખ. સમ્મચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચતુષ્પદ સ્થળચરોમાં જલચર જીવોનાં સમાન ત્રણ લેશ્યાઓ છે. ગ. સમૂરિછમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્થળચર પરિસર્ષોમાં જલચરોનાં સમાન ત્રણ લેશ્યાઓ છે. ઘ. સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ખેચર જીવોમાં જલચરોનાં સમાન ત્રણ વેશ્યાઓ છે. घ. सम्मुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया खहयरा जहा जलयराणं। - जीवा. पडि. १, सु. ३६ प. गब्भवक्कतियपंचेंदियतिरिक्खजोणियाणं भंते ! Jain Education Inter कइ लेस्साओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! ગર્ભવ્યુત્ક્રાન્તિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક sonal useORONोभ326ीश्यामा छ ? Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 6. गौतम ! ७ वेश्यामो ४६ छ, सेभ - १. २वेश्य! -यावत्- 5. शु लेश्या. ક, ગર્ભ સુત્કાન્તિક પંચેન્દ્રિયતિયચયોનિક જલચર જીવોમાં છ લેશ્યાઓ છે. उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा -जाव- ६. सुक्कलेस्सा। - पण्ण. प. १७, उ. २, सु. ११६३ (३) क. गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया जलयरा छ लेस्साओ। - जीवा. पडि. १, सु. ३८ ख. गब्भवक्कंतिय-पंचेदियतिरिक्खजोणिया चउप्पयथलयरा जहा जलयराणं। ग. गब्भवक्कंतिय पंचेंदियतिरिक्खजोणिया परिसप्प थलयरा जहा जलयराणं । __ - जीवा. पडि. १, सु. ३९ घ, गब्भवक्कंतिय-पंचेदियतिरिक्खजोणिया खहयरा जहा जलयराण। - जीवा. पडि. १, सु. ४० एवं तिरिक्खजोणिणीण वि। - पण्ण. प. १७, उ. २, सु. ११६३ (४) ३. मणुस्सेसु लेस्साओ - प. सम्मुच्छिममणुस्साणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? ખ. ગર્ભવ્યુત્કાન્તિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચતુષ્પદ જીવોમાં જલચરોનાં સમાન છ વેશ્યાઓ છે. ગ. ગર્ભવ્યુત્કાન્તિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક પરિસર્પ સ્થળચર જીવોમાં જલચરોનાં સમાન છ લેશ્યાઓ છે. ગર્ભ સુત્કાન્તિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક ખેચર જીવોમાં જલચરોનો સમાન છ વેશ્યાઓ છે. આ પ્રમાણે તિર્યંચયોનિક સ્ત્રીઓમાં પણ છે લેશ્યાઓ છે. 3. मनुष्योमा श्यामो : પ્ર. ભંતે ! સમૂર્ટિક્કમ મનુષ્યોમાં કેટલી વેશ્યાઓ ही छ ? 3. गौतम ! ! वेश्यामो 80 छ, भ3 - १. पृथए। वेश्या, २. नील वेश्या, 3. पोत वेश्या. प्र. मंते ! गर्म४ मनुष्योभा 32ी सेश्यामो छ ? उ. गोयमा ! तिण्णि लेस्साओ पण्णत्ताओ, तं जहा - १. कण्हलेस्सा, २. नीललेस्सा, ३. काउलेस्सा । प. गब्भवक्कंतियमणुस्साणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ. तं जहा - १. कण्हलेस्सा -जाव-६. सुक्कलेस्सा। मणुस्सीणं एवं चेव। - पण्ण. प. १७, उ. २, सु. ११६४ (२-४) प. कम्मभूमयमणूसाणं भंते! कइलेस्साओ पण्णत्ताओ? 6. गौतम ! ७ वेश्यामो ही छ, ४भ - १. ९लेश्या -यावत्- 5. शुख वेश्या. આ પ્રમાણે (ગર્ભજ) મનુષ્ય સ્ત્રીઓમાં પણ છે લેશ્યાઓ હોય છે. પ્ર. ભંતે ! કર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી લેગ્યાઓ उही छ ? ७. गौतम ! ७ लेश्यामो 380 छ, ४भ - १. या वेश्या -यावत्- ६. शु श्या. उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा १.कण्हलेस्सा -जाव- ६. सुक्कलेस्सा, ३. जीवा. पडि. ३, उ. १, सु. ९७ १.. जीवा. पडि. ३, उ. १, सु. ९७ २. अलेस्सा वि- जीवा. पडि. १, सु. ४१ Page #618 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન एवं कम्मभूमयमणूसीण वि । प. भरहेरवयमणूसाणं भंते! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. નોયમા ! છે જેસ્સાઓ વળત્તામો, તં નહીં - ?. ઇજેસ્સા -નાવ- ૬. મુઝેસ્સા । एवं मणुस्सीण वि । प. पुव्वविदेह-अवरविदेहकम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. ગોયમા ! છે જેસ્સાઓ વળત્તામો, તં નહીં - છુ. જેસ્સા -ખાવ- ૬. સુજેસ્સા । एवं मणुस्सीण वि । अकम्मभूमयमणूसाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ ? ૩. ગોયમા ! ચત્તાર જેસ્સાઓ વળત્તાઓ, તં નહીં - છુ. ઇજેસ્સા -નાવ- ૪. તેઙજેસ્સા । एवं अकम्मभूमय मणूसीण वि । एवं अंतरदीवय मणुसाणं मणुसीण वि । प. हेमवय- एरण्णवय-अकम्मभूमयमणूसाणं मणुसीण य कइ लेस्साओ पण्णत्ताओ ? ગોયમા ! ચત્તાર જેસ્સામો પત્તાઓ, તં નહા - ૨. હજેસ્સા -ખાવ- ૪. તેઽજેસ્સા । हरिवास - रम्मयवास- अकम्मभूमयमणुस्साणं मणूसीण य कइ लेस्साओ पण्णत्ताओ ? ૬. ૩. ૬. ૩. ગોયમા ! પત્તર જેસ્સાઓ વળત્તાઓ, તં નન્હા - છુ. ઇજેસ્સા -નાવ- ૪. તેઽજેસ્સા । देवकुरूउत्तरकुरू-अकम्मभूमयमणुस्साणं एवं चेव । एएसि मणुस्सीणं एवं चेव । धायइसंडपुरिमद्धे एवं चेव, पच्छिमद्धे वि । ૧૧૭૩ આ પ્રમાણે કર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રનાં મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્-૬. શુક્લ લેશ્યા. આ પ્રમાણે એની મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! પૂર્વવિદેહ અને અપરવિદેહનાં કર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્-૬. શુક્લ લેશ્યા. આ પ્રમાણે એની મનુષ્ય સ્ત્રીઓમાં પણ છ લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! અકર્મભૂમિજ મનુષ્યોમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્- ૪. તેજો લેશ્યા. આ પ્રમાણે અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રીઓમાં પણ ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. આ પ્રમાણે અન્નીપજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં પણ ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! હેમવત અને એરણ્યવત અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે - ૧. કૃષ્ણ લેશ્મા -યાવત્ ૪. તેજો લેશ્યા. પ્ર. ભંતે ! હરિવર્ષ અને રમ્યવર્ષનાં અકર્મભૂમિજ મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓમાં કેટલી લેશ્યાઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર લેશ્યાઓ કહી છે, જેમકે ૧. કૃષ્ણ લેશ્યા -યાવત્- ૪. તેજો લેશ્યા. દેવકુરુ અને ઉત્તરકુ ક્ષેત્રનાં અકર્મભૂમિજ મનુષ્યોમાં પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. આની મનુષ્ય સ્ત્રીઓમા પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. ધાતકી ખંડનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ણમા પણ આ પ્રમાણે ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. * Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं पुक्खरखे विभाणियब्वं। આ પ્રમાણે પુષ્કરાર્ધ દ્વીપમાં પણ ચાર વેશ્યાઓ - पण्ण. प. १७,उ. ६, सु. १२५७ (१-१६) કહેવી જોઈએ. ४. देवेसु लेस्साओ - ४. देवोमा बेश्याओ : प. देवाणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. मते ! वोमन 3260 सेश्यामो छ ? उ. गोयमा ! छ लेस्साओ पण्णत्ताओ, तं जहा - 6. गौतम ! ७ वेश्याओ 380 छ, भ3 - १. कण्हलेस्सा -जाव- ६. सुक्कलेस्सा ।' १. सश्या -यावत्- ६. शुस वेश्या. प. देवीणं भंते ! कइ लेस्साओ पण्णत्ताओ? प्र. मते ! हेवामीमां 32ी सेश्यामोटीछे ? उ. गोयमा ! चत्तारिलेस्साओ पण्णत्ताओ. तं जहा- 3. गौतम ! यार सेश्यामओ 380 छ, ४भ - १. कण्हलेस्सा -जाव-४. तेउलेस्सा। १. ५९ सेश्या -यावत- ४. ते सेश्या. - पण्ण. प. १७, उ. २, सु. ११६५ असुरकुमाराणंचत्तारिलेस्साओ पण्णत्ताओ, तंजहा અસુરકુમારોમાં ચાર વેશ્યાઓ કહી છે, જેમકે१. कण्हलेस्सा, २. नीललेस्सा. १. ध वेश्या, २. नाम लेश्या, ३. काउलेस्सा, ४. तेउलेस्सा। 3. आपोत सेश्या, ४. ते वेश्या. एवं जाव थणियकुमाराणं । આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી ચાર વેશ્યાઓ - ठाणं. अ. ४, उ. ३, सु. ३१९ કહેવી જોઈએ. एवं भवणवासिणीण वि। આ પ્રમાણે ભવનવાસી દેવીઓમાં પણ ચાર - पण्ण. प. १७, उ. २, सु. ११६६ (२) લેશ્યાઓ કહેવી જોઈએ. २. वाणमंतरदेवाणं देवीण वि एवं चेव । ૨. આ પ્રમાણે વાણવ્યંતર દેવ અને દેવીઓમાં પણ ચાર લેશ્યાઓ કહેવી જોઈએ. ३. जोइसियाणं जोइसिणीण वि एगा तेउलेस्सा। 3. श्योति व अने हेवीमोने में ती- पण्ण. १७, उ. २, सु. ११६७-११६८ खेश्या छे. प. ४. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं कइ પ્ર. ૪, ભંતે ! સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવોની लेस्साओ पण्णत्ताओ? કેટલી વેશ્યાઓ કહી છે ? उ. गोयमा ! एगा तेउलेस्सा पण्णत्ता। 3. गौतम ! मे लेश्या सी छे. - जीवा. पडि. ३, उ. २, सु. २०१ प. (सोहम्मीसाणं) वेमाणिणी णं भंते ! कइ लेस्साओ प्र. (सौधर्म-शान) वैमानि व स्त्रीभोभ 32ी पण्णत्ताओ? सेश्यामो छ ? उ. गोयमा ! एगा तेउलेस्सा पण्णत्ता। 6. गौतम ! सेतोलेश्या ही छे. ___- पण्ण. प. १७, उ. २, सु. ११६९ (२) सणंकुमारमाहिदेसु एगा पम्हलेस्सा, સનકુમાર અને મહેન્દ્રમાં એક પઘ લેશ્યા છે. एवं बम्हलोगे वि पम्हा। આ પ્રમાણે બ્રહ્મલોકમાં પણ એક પઘ લેશ્યા છે. लंतए एगा सुक्कलेस्सा -जाव-गेवेज्जा, લાંતક કલ્પથી રૈવેયકો સુધી એક શુક્લ લેહ્યા છે. अणुत्तरोववाइयाणं एगा परम सुक्कलेस्सा। અનુત્તરોઅપાતિક દેવોમાં એક પરમશુક્લ લેગ્યા છે. -जीवा. पडि. ३, उ. २, सु. २०१ १. जीवा. पडि. १, सु. ४२ (४ लेश्या) .. (क) बिया. स. १७, उ. १३-१७ (ख) विया. स. १६, उ. ११, सु. २ (ग) बिया. स. १६,उ. १२-१४ ३. ठाणं. अ. २, उ. ४, सु. १२४ Page #620 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૭૫ ૨૦. વિડિવિનિટ્સ વિભાગ સાઈ સામિત્ત ૨૦. સંકિલષ્ટ-અસંલિષ્ટ વિભાગગત વેશ્યાઓનાં સ્વામીત્વનું परूवणं પ્રાણ : असुरकुमाराणं तओलेस्साओ संकिलिट्ठाओ पण्णत्ताओ, અસુરકુમારોમાં ત્રણ સંકિલષ્ટ વેશ્યાઓ કહી છે, જેમકે - तं जहा - ૨. ઇન્ટેસા, ૨. નન્નેક્સ, રૂ. ૩ન્ટેસા, ૧. કૃષ્ણ લેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપાત લેશ્યા. pd -નવ-થન મારા આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. पंचेंदियतिरिक्खजोणियाणंतओलेस्साओसंकिलिट्ठाओ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ત્રણ સંક્લિષ્ટ વેશ્યાઓ કહી पण्णत्ताओ, तं जहा - છે, જેમકે – . –સા, ૨. નીસા , રૂ. 1 રસTI ૧. કૃષ્ણ વેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપોત લેશ્યા. पंचेंदियतिरिक्खजोणियाणं तओ लेस्साओ असंकि- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ત્રણ અસંશ્લિષ્ટ વેશ્યાઓ लिट्ठाओ पण्णत्ताओ, तं जहा - કહી છે, જેમકે - છે. તે સ્વૈસી, ૨. પસ્ટન્ટેસા, રૂ. સુત્તેરસ | ૧. તેજો વેશ્યા, ૨. પહ્મ લેશ્યા, ૩. શુક્લ લેશ્યા. मणुस्साणं तओ संकिलिट्ठाओ तओ असंकिलिट्ठाओ મનુષ્યોની સંક્લિષ્ટ અને અસંક્લિષ્ટ ત્રણ - ત્રણ लेस्साओ एवं चेव। લેશ્યાઓ આ પ્રમાણે છે. वाणंमतराणं जहा असुरकुमाराणं। વાણવ્યંતરોની અસુરકુમારોનાં સમાન ત્રણ સંકિલન્ટ - ટા, ૩, ૩. ૧, મુ. ૨૪૦ લેશ્યાઓ જાણવી જોઈએ. ૨૨. સક્સેક્સ વીસ vegસમાહારા સારા - ૨૧. સલેશી ચોવીસ દંડકોમાં સમાહારાદિ સાત દ્વાર : g, , , સમ્મા મત ! ને રથ સર્વે સમાહારી, પ્ર. ૮,૧, ભંતે ! શું બધા સલેશી નારક સમાન सब्बे समसरीरा, सब्वे समुस्सासणिस्सासा? આહારવાળા છે. બધા સમાન શરીરવાળા છે તથા બધા સમાન ઉદ્ઘાસ- નિ:શ્વાસવાળા છે ? ૩. સોયમાં ! સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પૂ. સે ગર્લ્ડvi મેતે ! પૂર્વ કુર્ચ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'सलेस्सा नेरइया नो सब्वे समाहारा, नो सब्वे બધા સલેશી નારક સમાન આહારવાળા નથી. समसरीरा-जाव- नो सब्वे समस्सासणिस्सासा? બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉવાસ- નિ:શ્વાસવાળા નથી ?” उ. गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा - ઉ. ગૌતમ ! નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મદસર , ૨. પ્રસરી ચ | ૧. મહાશરીરવાળા, ૨. અલ્પ શરીરવાળા. १. तत्थ णं जे ते महासरीरा ते णं बहुतराए ૧. તેમાંથી જે મહાશરીરવાળા નારક છે, તે पोग्गले आहारेंति, बहुतराए पोग्गले ઘણા વધારે પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા परिणामेंति, बहुतराए पोग्गले उस्ससंति, વધારે પુદ્ગલોનું પરિણમન કરે છે. ઘણા बहुतराए पोग्गले णीससंति, अभिक्खणं વધારે પુદગલોને ઉચ્છવાસમાં લે છે आहारेंति, अभिक्खणं परिणामेंति, अभिक्खणं અને ઘણા વધારે પુગલોને નિશ્વાસમાં છોડે उस्ससंति, अभिक्खणं णीससंति, છે. તે વારં-વાર આહાર કરે છે. વારે-વાર પુદ્ગલોનું પરિણમન કરે છે. વારે-વાર ઉચ્છવાસ લે છે અને વારં-વાર નિ:શ્વાસ છોડે છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૬ ૬. ૬. २. तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए पोग्गले आहारेंति, अप्पतराए पोग्गले परिणामेंति, अप्पतराए पोग्गले उस्ससंति, अप्पतराए पोग्गले णीससंति, आहच्च आहारेंति, आहच्च परिणामेंति, आहच्च उस्ससंति, आहच्च णीससंति, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा नेरइया नो सव्वे समाहारा, नो सब्वे समसरीरा, नो सव्वे समुस्सासणिस्सासा ।” ૩. ગોયમા ! નો ફળદ્ધે સમટ્યું । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “सलेस्सा णेरइया णो सव्वे समकम्मा ?" ૩. ગોયમા!સજેસ્સા ઘેરા રુવિજ્ઞા પળત્તા, તં નહીં ૨. સÒસ્સા નું મંતે ! હેરડ્યા સ૨ે સમમ્મા ? 4 ૨. પુજ્રોવવના ય, ૨. પોવવના ય । १. तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं अप्पकम्मतरागा । २. तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं महाकम्मतरागा । - से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ सलेस्सा णेरइया णो सव्वे समकम्मा ।" રૂ. સજેસ્સા નં અંતે ! ખેરડ્યા સ૨ે સમવળ્યા ? ૩. ગોયમા ! જો ફાટ્યું સમદ્દે । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “सलेस्सा णेरइया णो सव्वे समवण्णा ? - ૩. ગોયમા!સજેસ્સા ગેરયા યુવિજ્ઞા પળત્તા, તં નહીં ?. પુજોવવના ય, ૨. પોવવના ય । १. तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं विसुद्धवण्णतरागा, २. तत्थ णं जे ते पच्छोववन्नगा ते णं अविसुद्धवભૂતરાના | ઉ. પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. તેમાંથી જે અલ્પશરીરવાળા નારક છે, તે અલ્પપુદ્દગલોનો આહાર કરે છે, અલ્પ પુદ્દગલોનું પરિણમન કરે છે, અલ્પ પુદ્દગલોનો ઉચ્છ્વાસ લે છે અને અલ્પ પુદ્દગલોનો નિઃશ્વાસ છોડે છે તે કદાચિત્ (ક્યારેક) આહાર કરે છે, ક્યારેક પુદ્દગલોનું પરિણમન કરે છે, ક્યારેક ઉચ્છ્વાસ લે છે અને ક્યારેક નિ:શ્વાસ છોડે છે. પ્ર. ૨. ભંતે ! બધા સલેશી નારક સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ શક્ય નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન કર્મવાળા નથી.” ઉ. ગૌતમ ! સલેશી નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - પ્ર. - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે બધા સલેશી ના૨ક સમાન આહારવાળા નથી. બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા નથી.” ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદ્રુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે અલ્પકર્મવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે મહાકર્મવાળા છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન કર્મવાળા નથી.” ૩. ભંતે ! શું બધા સલેશી ના૨ક સમાન વર્ણવાળા છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી નારક સમાન વર્ણવાળા નથી”? ઉ. ગૌતમ ! સલેશી નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે, ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે તે અવિશુદ્ધ વર્ણવાળા છે. For Private Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન से तेणढेणं गोयमा ! एवं वुच्चइ - સનેસ નેરા નો સર્વે સમવUTT I” ४. एवं जहेव वण्णण भणिया तहेव सलेस्सासुवि जे पुब्बोववन्नगा ते णं विसुद्धलेस्सतरागा, जे पच्छोववन्नगा ते णं अविसुद्धलेस्सतरागा। प. ५. सलेस्सा णं भंते ! णेरइया सब्चे समवेयणा ? ૩. યમ! રૂટું સમઢે. प. से केणढेणं भंते ! एवं वुच्चइ - સસ ગેરફ નો સર્વે સમયT ?” उ. गोयमा ! सलेस्सा णेरइया दुविहा पण्णत्ता, तं जहा - ૨. સfમૂયા ૨, ૨. અસામૂયા યા १. तत्थ णं जेते सण्णिभूया ते णं महावेयणतरागा। २. तत्थ णं जेते असण्णिभूया तेणं अप्पवेयणतरागा। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - સત્તેરસ નેરા નો સર્વે સમયTI ” 1. ૬, સસ્સા જ મંતે ! જેરા સર્વે સમિિરયા ? ૧૧૭૭ માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે – ''બધા સલેશી નારક સમાન વર્ણવાળા નથી.” ૪. આ પ્રમાણે જેમ વર્ણના માટે કહ્યું તેવું જ લેશ્યાઓનાં માટે પણ કહેવું જોઈએ - કે તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે વિશુદ્ધ લેશ્યાવાળા છે. જે પશ્ચાદુ૫૫નક છે તે અવિશુદ્ધ વેશ્યાવાળા છે. પ્ર. ૫. અંતે ! શું બધા સલેશી નારક સમાન વેદના વાળા છે ? ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – બધા સલેશી નાટક સમાન વેદનાવાળા નથી? ઉ. ગૌતમ ! સલેશી નારક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સંજ્ઞીભૂત, ૨. અસંજ્ઞીભૂત. ૧. તેમાંથી જે સંજ્ઞીભૂત છે, તે મહાનૂ વેદનાવાળા છે. ૨. તેમાંથી જે અસંજ્ઞીભૂત છે, તે અલ્પવેદનાવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – ''બધા સલેશી નારક સમાન વેદનાવાળા નથી.” પ્ર. ૬. ભંતે ! શું બધા સલેશી નારક સમાન ક્રિયાવાળા ૩. ગોચમા ! જો રૂટ્સે સમટ્યા. ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “સરસ ર ળ સર્વે સમવિરિયા ?” બધા સલેશી નારક સમાનક્રિયાવાળા નથી?” उ. गोयमा ! सलेस्सा णेरइया तिविहा पण्णत्ता, तं जहा - ગૌતમ ! સલેશી નારક ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સમ્મી , ૨. નિછત્રિી , ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદષ્ટિ, ३. सम्मामिच्छद्दिट्ठी। ૩. સમ્યમિથ્યાદષ્ટિ. १. तत्थ णं जे ते सम्मदिदट्ठी ते णं चत्तारि ૧. તેમાંથી જે સમ્યગુદૃષ્ટિ છે, તે ચાર ક્રિયાઓ किरियाओ कज्जति, तं जहा - કરે છે, જેમકે - ૨. આમિયા, ૨. પરિદિયા, ૧. આરંભિકી, ૨. પારિગ્રહકી, રૂ, માયાવત્તિયા, ૪. પર્વવવાાિરિયા ૩. માયા પ્રત્યયા, ૪. અપ્રત્યાખ્યાનક્રિયા. २-३. तत्थ णं जे ते मिच्छट्ठिी जे य ૨-૩. તેમાંથી જે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુ सम्मामिच्छद्दिट्ठीतेसिं णियइयाओपंच किरियाओ મિથ્યાદષ્ટિ છે, તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, कज्जति, तं जहा - જેમકે - ૨. મરમિય, ૨. પરિદિયા, ૧. આરંભિકી, ૨. પારિગ્રહકી, W n 65 , Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ રૂ. માયાવત્તિયા, ૪. પર્વવારિયા, ૩. માયા પ્રત્યયા, ૪, અપ્રત્યાખ્યાન ક્રિયા, છે. મિકાઢંસાવત્તિયા ૫. મિથ્યા દર્શન પ્રત્યયા. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – સર્વે ને સર્વે સમરિયા ” બધા સલેશી નારક સમાનક્રિયાવાળા નથી.” 1. ૭. સર્જન of મંત ! નર સ સમાય ? પ્ર. ૭. અંતે ! શું બધા સલેશી નારક સમાન આયુવાળા છે? ૩. યમ ! Mા રૂપ સમા ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – “सलेस्सा रइया णो सब्वे समाउया ? "બધા સલેશી નારક સમાન આયુવાળા નથી”? उ. गोयमा ! सलेस्सा णेरइया चउबिहा पण्णत्ता, तं ઉ. ગૌતમ ! સલેશી નારક ચાર પ્રકારનાં કહ્યા છે, નદી - જેમકે – ૨. અત્યાથી સાઉથ સમાવવUT IT, ૧. કેટલાક નારક સમાન આયુષ્યવાળા છે અને એક સાથે ઉત્પન્ન થવાવાળા છે. २. अत्थेगइया समाउया विसमोववण्णगा. કેટલાક નારક સમાન આયુષ્યવાળા છે, પરંતુ પહેલા અથવા પાછળ ઉત્પન્ન થયેલ છે. ३. अत्थेगइया विसमाउया समोववण्णगा, ૩. કેટલાક નારક વિષમ આયુષ્યવાળા છે, પરંતુ એક સાથે ઉત્પન્ન થયેલ છે. ४. अत्थेगइया विसमाउया विसमोववण्णगा, ૪. કેટલાક નારક વિષમ આયુષ્યવાળા છે અને પહેલા કે પાછળ ઉત્પન્ન થયેલ છે. से तेणट्टेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "सलेस्सा नेरइया णो सब्वे समाउया" "બધા સલેશી નારક સમાન આયુષ્યવાળા નથી.” 1. ૨ ૨, સસ સસુરનારા મંત ! સર્વે સમાહરા, પ્ર. ૬.૨, ભંતે ! શું સલેશી અસુરકુમાર બધા સમાન सब्बे समसरीरा, सब्वे समस्सासणिस्सासा? આહારવાળા છે, બધા સમાન શરીરવાળા છે અને બધા સમાન ઉવાસ-નિઃશ્વાસવાળા છે ? ૩. ગોયમાં ! જો રૂટ્સે સમટ્યા. ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. जहा नेरइया। નારકીનાં સમાન એ બધું જાણવું જોઈએ. प. सलेस्सा असुरकुमाराणं भंते ! सब्वे समकम्मा ? પ્ર. અંતે ! શું બધા સલેશી અસુરકુમાર સમાન કર્મવાળા છે ? उ. गोयमा ! णो इणढे समढे । ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सलेस्सा असुरकुमारा नो सव्वे समकम्मा "બધા સલેશી અસુરકુમાર સમાન કર્મવાળા નથી.” ? उ. गोयमा ! सलेस्सा असुरकुमारा दुविहा पण्णत्ता, ઉ. ગૌતમ ! સલેશી અસુરકુમાર બે પ્રકારનાં કહ્યા છે, તેં ના - જેમકે - ૨. પુવાવવUUT TT , ૨.૧છોવવUT TT ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદુપપન્નક. Page #624 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૬. १. तत्थ णं जे ते पुब्वोववण्णगा ते णं महाकम्मतरागा । २. तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं अप्पकम्मतरागा । से तेणट्ठेणं गोयना ! एवं वुच्चइ - “सलेस्सा असुरकुमारा नो सव्वे समकम्मा ।" सलेस्सा असुरकुमाराणं भंते ! सव्वे समवण्णा ? ૩. ગોયમા ! જો ફળદ્ધે સમદ્દે । ૧. મે ભેટ્યુનું મંતે ! વં યુજ્વર - ૫. “सलेस्सा असुरकुमारा नो सव्वे समवण्णा ?" उ. गोयमा ! सलेस्सा असुरकुमारा दुविहा पण्णत्ता, તું નહીં - છુ. પુોવવળા ય, ૨. વોવવળા ય | १. तत्थ णं जे ते पुव्वोववण्णगा ते णं अविसुद्ध वण्णतरागा । २. तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं विसुद्धवण्णतरागा । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा असुरकुमारा नो सव्वे समवण्णा ।” एवं लेस्साए वि । अवसेसं जहा नेरइयाणं । ૐ. રૂ-??. છ્ત -ખાવ- યમારા । ૐ. ૨. સસેસ્સાપુવિધાડ્યા ગાહાર-મ-વાलेस्साइं जहा नेरइया । सलेस्सा पुढविकाइया णं भंते! सव्वे समवेयणा ? ૩. દંતા, નોયમા ! સત્ત્વે સમવેયા | ૫. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ “તજેસ્સા પુવિાચા સબે સમવેયા ?” उ. गोयमा ! सलेस्सा पुढविकाइया सव्वे असण असण्णीभूयं अणिययं वेयणं वेदेति । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ “सलेस्सा पुढविकाइया सव्वे समवेयणा ।" प. सलेस्सा पुढविकाइया णं भंते ! सव्वे समकिरिया ? - For Private ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે મહા કર્મવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે અલ્પ કર્મવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન કર્મવાળા નથી.” પ્ર. ભંતે ! શું બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા છે ? ગૌતમ ! આ અર્થ શક્ય નથી. ઉ. પ્ર. ૧૧૭૯ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા નથી”? ઉ. ગૌતમ ! સલેશી અસુરકુમાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ઉ. પ્ર. ૧. પૂર્વોપપન્નક, ૨. પશ્ચાદુપપન્નક. ૧. તેમાંથી જે પૂર્વોપપન્નક છે, તે અવિશુદ્ધ વર્ણવાળા છે. ૨. તેમાંથી જે પશ્ચાદુપપન્નક છે, તે વિશુદ્ધ વર્ણવાળા છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી અસુરકુમાર સમાન વર્ણવાળા નથી.” આ પ્રમાણે લેશ્યાઓનાં સંબંધમાં પણ કહેવુ જોઈએ, બાકી વર્ણન નારકીનાં સમાન છે. દં. ૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું જોઈએ. દં. ૧૨. સલેશી પૃથ્વીકાયિકોનાં આહાર, કર્મ, વર્ણ અને લેશ્યાનાં વિષયમાં નારકીના સમાન કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! શું બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે ? હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે ? ઉ. ગૌતમ ! બધા સલેશી પૃથ્વીકાયિક અસંજ્ઞી છે અને અસંશીભૂત થઈને મુચ્છિત અવસ્થામાં વેદના વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી પૃથ્વીકાયિક સમાન વેદનાવાળા છે.” પ્ર. ભંતે ! શું બધા સલેશી પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા છે ? Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૦ उ. हंता, गोयमा ! सलेस्सा पुढविकाइया सव्वे समकिरिया । ૫. તે ટ્વેનં મંતે ! વં વુન્નરૂ - “सलेस्सा पुढविकाइया सव्वे समकिरिया ?” ૩. गोयमा ! सलेस्सा पुढविकाइया सव्वे माईमिच्छद्दिट्ठिी तेसिं णियइयाओ पंचकिरियाओ નંતિ, તં નહા - છુ. આરંભિયા -ખાવ- ૨. નિષ્ઠાવંતળવત્તિયા ! से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ - “सलेस्सा पुढवीकाइया सव्वे समकिरिया ।” समाउए जहा नेरइया । 7. ?-૨૨૬. વૅ -ખાવ- પરિિ दं. २०. सलेस्सा पंचेंदियतिरिक्खजोणिया जहा णेरइया । णवरं णाणत्तं किरियासु । प. सलेस्सा पंचेंदियतिरिक्खजोणिया णं भंते! सव्वे समकिरिया ? ૩. ગોયમા ! નો ફળદ્ધે સમવ્હે। ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ - “पंचेंदियतिरिक्खजोणिया णो सव्वे समकिरिया ?" उ. गोयमा ! सलेस्सा पंचेंदियतिरिक्खजोणिया तिविहा વળત્તા, તં નહા - છુ. સની, રૂ. સમ્મામિ વિવી। १. तत्थ णं जे ते सम्मदिट्ठी ते दुविहा पण्णत्ता, તં નહા - છુ. અસંખયા ય, ૨. સંખયાસંનયા હૈં । (क) तत्थ णं जे ते संजयासंजया तेसि णं तिण्णि किरियाओ कज्जंति, तं जहा - ૨. પરિવાદિયા, ?. રશ્મિયા, રૂ. માયાવત્તિયા | ૨. નિદ્દિી, Jain Education Internatio (ख) तत्थ णं जे ते असंजया तेसि णं चत्तारि किरियाओ कज्जंति, तं जहा - દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. હા ગૌતમ ! બધા સલેશી પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "બધા સલેશી પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા છે?” ઉ. ગૌતમ ! બધા સલેશી પૃથ્વીકાયિક માયી-મિથ્યાદષ્ટિ હોવાથી તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શનપ્રત્યયા. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "બધા સલેશી પૃથ્વીકાયિક સમાન ક્રિયાવાળા છે.” સમાયુઘ્નનું વર્ણન નારકીનાં સમાન કરવું જોઈએ. દં.૧૩-૧૯. આ પ્રમાણે ચઉરેન્દ્રિય સુધી સાત દ્વાર કહેવા જોઈએ. દં. ૨૦. સલેશી પંચેન્દ્રિય - તિર્યંચયોનિકનાં બધા દ્વારોનું વર્ણન નારકીનાં સમાન સમજવું જોઈએ. વિશેષ : ક્રિયાઓમાં ભિન્નતા છે. પ્ર. ભંતે ! બધા સલેશી પંચેન્દ્રિય- તિર્યંચયોનિક શું સમાન ક્રિયાવાળા છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે બધા સલેશી પંચેન્દ્રિય- તિર્યંચયોનિક સમાન ક્રિયાવાળા નથી?” ઉ. ગૌતમ ! સલેશી પંચેન્દ્રિય- તિર્યંચયોનિક ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સમ્યક્ દૃષ્ટિ, ૨. મિથ્યા દષ્ટિ ૩. સમ્યગ્ મિથ્યાદૅષ્ટિ, ૧. તેમાંથી જે સમ્યગ્દષ્ટિ છે, તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અસંયત, ૨. સંયતાસંયત. (ક) તેમાંથી જે સંયતાસંયત છે, તે ત્રણ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી, ૨. પારિગ્રહીકી, ૩. માયા પ્રત્યયા. (ખ) તેમાંથી જે અસંયત છે, તે ચાર ક્રિયાઓ કરે છે, જેમકે Page #626 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૮૧ ઉ. १. आरंभिया, २. परिग्गहिया ૧. આરંભિકી, ૨. પારિગ્રહી કી, રૂ. માયાવત્તિયા, ૪. અપવ્વવારિરિયા ! ૩. માયા પ્રત્યયા, ૪. અપ્રત્યાખ્યાનક્રિયા. २. तत्थ णं जेते मिच्छद्दिट्ठीजे यसम्मामिच्छद्दिट्ठि ૨. તેમાંથી જે મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુ-મિથ્યાદૃષ્ટિ तेसिं णियइयाओ पंच किरियाओ कज्जंति, तं છે તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, જેમકે – નદી - ૨. બfમયા -ના- . મિચ્છાઢંસાવત્તિયા ! ૧. આરંભિકી -વાવ- મિથ્યાદર્શન પ્રત્યયા. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – सलेस्सा पंचेंदियतिरिक्खजोणिया णो सब्वे બધા સલેશી પંચેન્દ્રિય તિર્યંચ યોનિક સમક્રિયાસમિિરયા” વાળા નથી.” प. द. २१. सलेस्सा मणुस्सा णं भंते ! सब्वे समाहारा પ્ર. દં, ૨૧. ભંતે ! શું બધા સલેશી મનુષ્ય સમાન सवे समसरीरा सव्वे समुस्सासणिस्सासा? આહારવાળા, બધા સમાન શરીરવાળા તથા બધા સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા છે ? उ. गोयमा ! णो इणठे समठे। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "सलेस्सा मणुस्सा णो सब्वे समाहारा, णो सब्वे "બધા સલેશી મનુષ્ય સમાન આહારવાળા નથી, समसरीरा, णो सव्वे समुस्सासणिस्सासा? બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છવાસ નિ:શ્વાસવાળા નથી”? उ. गोयमा ! सलेस्सा मणुस्सा दुविहा पण्णत्ता, तं ગૌતમ ! સલેશી મનુષ્ય બે પ્રકારનાં કહ્યા છે, નદી - જેમકે - ૧. માનારીરી , ૨. મધુસરરા ય | ૧. મહા શરીરવાળા, ૨, અલ્પ શરીરવાળા. १. तत्थ णं जेते महासरीरातेणं बहुतराए पोग्गले ૧. તેમાંથી જે મહાશરીરવાળા મનુષ્ય છે, તે आहारेंति, बहुतराए पोग्गले परिणामेंति, વધારે પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા बहुतराए पोग्गले उस्ससंति, बहुतराए पोग्गले વધારે પુદ્ગલોનું પરિણમન કરે છે, ઘણા नीससंति, आहच्च आहारेंति, आहच्च વધારે પુદ્ગલોનો ઉચ્છવાસ લે છે અને परिणामेंति, आहच्च उस्ससंति, आहच्च ઘણા વધારે પુદ્ગલોનો નિ:શ્વાસ છોડે છે. નસÍતિ | તે ક્યારેક આહાર કરે છે, ક્યારેક પુદગલોનું પરિણમન કરે છે, ક્યારેક ઉવાસ લે છે, ક્યારેક નિ:શ્વાસ છોડે છે.. २. तत्थ णं जे ते अप्पसरीरा ते णं अप्पतराए ૨, તેમાંથી જે અલ્પ શરીરવાળા છે, તે અલ્પ पोग्गले आहारेंति, अप्पतराए पोग्गले પુદ્ગલોનો આહાર કરે છે, અલ્પ પુદગલોનું परिणामेंति, अप्पतराए पोग्गले उस्ससंति, પરિણમન કરે છે, અલ્પ પુદ્ગલોનો ઉચ્છવાસ अप्पतराए पोग्गले नीससंति, अभिक्खणं લે છે અને અલ્પ પુદ્ગલોનો નિ:શ્વાસ છોડે आहारेंति, अभिक्खणं परिणामेंति, अभिक्खणं છે. તે વારંવાર આહાર કરે છે, વારંવાર उस्ससंति, अभिक्खणं नीससंति । પુદ્ગલોનું પરિણમન કરે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને વારંવાર નિ:શ્વાસ છોડે છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ "सलेस्सा मणुस्सा णो सब्वे समाहारा, णो सब्वे समसरीरा, णो सब्वे समुस्सासणिस्सासा।" सेसं जहा सलेस्सा नेरइयाणं । 'બધા સલેશી મનુષ્ય સમાન આહારવાળા નથી. સમાન શરીરવાળા નથી અને સમાન ઉચ્છવાસ-નિશ્વાસવાળા નથી.” બાકી (વેદના દ્વાર સુધી) વર્ણન સલેશી નારકીનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : ક્રિયામાં વિન્નતા છે. પ્ર. ભંતે ! શું બધા સલેશી મનુષ્ય સમાન ક્રિયાવાળા णवरं-किरियासु णाणत्तं । प. सलेस्सा मणुस्सा णं भंते ! सब्वे समकिरिया ? ૩. યHT ! જો ટુ સમા प. से केणढेणं भंते ! एवं वुच्चइ - “सलेस्सा मणुस्सा णो सब्चे समकिरिया ? ૩. થમ ! મસા તિવિદ પUJત્તા, તે નહીં - ૨. સમ્મર્દીિ, ૨. મિટ્ટિ , ३. सम्मामिच्छद्दिट्ठी। तत्थ णं जे ते सम्मद्दिट्ठी ते तिविहा पण्णत्ता, तं जहा - ૨. સંનયા, ૨. સંનયા, રૂ. સંનયસંનયા ! तत्थ णं जे ते संजया, ते दुविहा पण्णत्ता, तं जहा - ૨. સરાસંનયા ૨, ૨. વાયરસંગથી ૫ | तत्थ णं जे ते वीयरागसंजया ते णं अकिरिया । तत्थ णं जे ते सरागसंजया, ते दुविहा पण्णत्ता, તં નહીં - ૧. પત્તસંન , ૨. ૧૫મર્સના 8 | तत्थ णं जेते अपमत्तसंजवातेसिंएगा मायावत्तिया किरिया कज्जति, तत्थ णं जे ते पमत्त संजया तेसिं दो किरियाओ कज्जति, तं जहा - ૨. આરંfમયT, ૨. માયાવત્તિયા तत्थ णं जेते संजयासंजया तसिं तिण्णि किरियाओ વપ્નતિ, તેં નહીં - છે. મરમિય, ર. રિદિયા, રૂ. નથવિત્તિયા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "બધા સલેશી મનુષ્ય સમાન ક્રિયાવાળા નથી ?” ઉ. ગૌતમ ! મનુષ્ય ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. સમ્યમ્ દષ્ટિ, ૨. મિથ્યા દષ્ટિ, ૩. સમ્યગુ મિથ્યાદષ્ટિ. તેમાંથી જે સમ્યગૃષ્ટિ છે, તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સંયત, ૨. અસંયત, ૩. સંયતાસંયત. તેમાંથી જે સંયત છે, તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સરાગ સંયત, ૨. વીતરાગ સંયત. તેમાંથી જે વીતરાગ સંયત છે, તે ક્રિયા રહિત છે. તેમાંથી જે સરાગ સંયત છે, તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. પ્રમત્તસંયત, ૨. અપ્રમત્ત સંયત. તેમાંથી જે અપ્રમત્તસંયત છે, તે એક માયા પ્રત્યયા ક્રિયા કરે છે. તેમાંથી જે પ્રમત્તસંયત છે, તે બે ક્રિયાઓ કરે છે. જેમકે - ૧. આરંભિકી, ૨. માયાપ્રત્યયા. તેમાંથી જે સંયતાસંયત છે, તે ત્રણ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી, ૨. પારિગ્રહિતી, ૩. માયાપ્રત્યયા. Page #628 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૬. तत्थ णं जे ते असंजया तेसिं चत्तारि किरियाओ ખંતિ, તું નહીં - છુ. આરંભિયા -ખાવ- ૪. અપવવારિયા । तत्थ णं जे ते मिच्छद्दिट्ठी जे य सम्मामिच्छद्दिट्ठी तेसिं णियइयाओ पंचकिरियाओ कज्जंति, तं जहा - છુ. આરંભિયા -ખાવ- છે. મિષ્ઠાવંતળવત્તિયા ! दं. २२. सलेस्सा वाणमंतराणं जहा असुरकुमारा । दं. २३-२४. एवं सलेस्सा जोइसिया वि वेमाणिया વિા णवरं वेयणाए णाणत्तं । सलेस्सा णं भंते! जोइसिया वैमाणिया सव्वे समवेयणा ? ૩. શોથમા ! નો ફળદ્દે સમવ્હે ૧. સે જેટ્ટેાં મંતે ! વં વુન્નરૂ - "सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ?" ૩. ગોયમા ! તે યુવિા પળત્તા, તું નહીં - १. माइमिच्छद्दिट्ठीउववण्णगा य, २. अमाइसम्मद्दिट्ठीउववण्णगा य । १. तत्थ णं जे ते माइमिच्छद्दिट्ठी उववण्णगा ते णं अप्पवेयणतरागा । २. तत्थ णं जे ते अमाइसम्मद्दिट्ठी उववण्णगा तेणं महावेयणतरागा । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सलेस्सा जोइसिया वेमाणिया णो सव्वे समवेयणा ।” - - ૫૦૧. ૧. ૨૭, ૩. ?, મુ. ૨૨૪૬ २२. कण्हादिलेस्साइविसिट्ठ चउवीसदंडएसु समाहाराइ सत्तदारा .. વં. 2. હજેસ્સા ાં અંતે ! ઘેરડ્યા સત્ત્વે સમાહારા, सव्वे समसरीरा, सव्वे समुस्सास णिस्सासा ? ૩. શૌયમા ! નહા ગોહિયા તા માળિયના ૧૧૮૩ તેમાં જે અસંયત છે તે ચાર ક્રિયાઓ કરે છે, જેમકે ઉ. પ્ર. ૧. આરંભિકી -ચાવ- ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. તેમાંથી જે મિથ્યાદષ્ટિ અને સમ્યગ્મિથ્યાર્દષ્ટિ છે તે નિયમથી પાંચ ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. નં. ૨૨. સલેશી વાણવ્યંતરોનાં સાત દ્વાર અસુરકુમારોનાં સમાન છે. નં. ૨૩-૨૪. સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં સાતો દ્વાર પણ આ પ્રમાણે છે. વિશેષ : વેદનામાં ભિન્નતા છે. પ્ર. ભંતે ! શું બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - "બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી ?” ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. માયી - મિથ્યાદષ્ટિ - ઉપપત્નક, ૨. અમાયી - સમ્યચ્છિષ્ટ - ઉપપત્નક. ૧. તેમાંથી જે માયી - મિથ્યાદષ્ટિ - ઉપપન્નક છે, તે અલ્પ વેદનાવાળા છે. ૨. તેમાંથી જે અમાયી સમ્યગ્દષ્ટિ-ઉપપન્નક છે, તે મહાવેદનાવાળા છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - બધા સલેશી જ્યોતિષ્ક અને વૈમાનિક સમાન વેદનાવાળા નથી.” ૨૨. કૃષ્ણાદિ લેશ્યા વિશિષ્ટ ચોવીસ દંડકોમાં સમાહારાદિ સાત દ્વાર : પ્ર. દં.૧. ભંતે ! શું બધા કૃષ્ણ લેશ્યાવાળા નારક સમાન આહારવાળા છે, બધા સમાન શરીરવાળા છે તથા સમાન ઉચ્છ્વાસ-નિઃશ્વાસવાળા છે ? ઉ. ગૌતમ ! જેવી રીતે સલેશી નારકીનાં સાત દ્વાર કહ્યા તેવી જ રીતે કહેવા જોઈએ. Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णवरं- वेयणाए माइमिच्छद्दिट्ठि उववण्णगा य, વિશેષ : વેદનાદ્વારમાં માયી મિથ્યાષ્ટિ - अमाई सम्मदिट्ठी उववण्णगा य भाणियव्वा । ઉપપન્ક અને અનાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્ક કહેવા જોઈએ. सेसं तहेव जहा ओहियाणं । બાકીનું વર્ણન પૂર્વવત ઔવિકનાં સમાન કહેવા જોઈએ. दं. २-२२. असुरकुमारा -जाव- वाणमंतरा एए ૬.૨-૨૨. અસુરકુમારોથી વાણવ્યતર સુધીનાં जहा ओहिया, સાત દ્વાર ઔધિકનાં સમાન કહેવા જોઈએ. णवर-कण्हलेस्सा णं मणूसाणं किरियाहिं विसेसो વિશેષ : કૃષ્ણ લેશ્યાવાળા મનુષ્યોમાં ક્રિયાઓની -जाव- तत्थ णं जे ते सम्मदिदट्ठी ते तिविहा અપેક્ષાએ કેટલીક ભિન્નતા છે -યાવતુ- તેમાંથી पण्णत्ता, तं जहा - જે સમ્યગૂ દૃષ્ટિ મનુષ્ય છે, તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. સંજયા, ૨. મસંગ, રૂ. સંનવાસંનયા ય, ૧. સંયત, ૨. અસંયત, ૩. સંતાસંયત. जहा ओहियाणं। ક્રિયાના માટે બાકીનું વર્ણન ઔલિકનાં સમાન છે. दं. २३-२४. जोइसिय वेमाणिया आइल्लिगासु ૮.૨૩-૨૪. જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં तिसु लेस्सासु ण पुच्छिज्जति । વિષયમાં પ્રારંભની ત્રણ વેશ્યાઓનાં પ્રશ્ન કરવા ન જોઈએ. एवं जहा कण्हलेस्सा विचारिया तहाणीललेसा वि જેમ કલેશ્યાવાળોનું વર્ણન કરેલ છે, તે પ્રમાણે નીલેશ્યાવાળોનું પણ વર્ણન કરવું જોઈએ. काउलेस्साणेरइएहितो आरब्भ-जाव-वाणमंतरा। કાપોત લેશ્યા નારકીથી વાણવ્યંતર સુધી પ્રાપ્ત થાય છે. णवर-काउलेस्सा णेरइया वेयणाए जहा सलेस्सा વિશેષ : કાપોતલેશ્યાવાળા નારકીની વેદના માટે तहेव भाणियब्वा। સલેશી નારકીની વેદનાનાં સમાન કહેવા જોઈએ. तेउलेस्साणं असुरकुमाराणं आहाराइ सत्तदारा તેજલેશ્યાવાળા અસુરકુમારોનાં આહાર આદિ जहेव सलेस्सा तहेव भाणियब्वा। સાત દ્વારા સલેશીનાં સમાન કહેવા જોઈએ. णवरं-वेयणाए जहा जोइसिया तहेव भाणियचा। વિશેષ :વેદનાના વિષયમાં જેમ જ્યોતિકોનું કહ્યું છે, તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. तेउलेस्सा पुढवि-आउ-वणस्सइपंचेंदियतिरिक्ख તેજલેશી, પૃથ્વીકાયિક, અકાયિક, વનસ્પતિકાયિક, जोणिया मणूसा जहा सलेस्सा तहेव भाणियब्वा। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોનું વર્ણન સલેશીનાં સમાન કહેવું જોઈએ. णवरं-मणूसा किरियाहिं णाणत्तं- “जे संजया ते વિશેષ : તેજલેશ્યાવાળા મનુષ્યોની ક્રિયાઓમાં पमत्ता य अपमत्ता य भाणियब्वा सरागा वीयरागा ભિન્નતા છે જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત ત્યિ ? બે પ્રકારના કહેવા જોઈએ અને સરાગ સંયત અને વીતરાગ સંયત હોતા નથી. वाणमंतरा तेउलेस्साए जहा असुरकुमारा। તેજોલેશી વાણવ્યંતરોનું વર્ણન અસુરકુમારનાં સમાન સમજવું જોઈએ. एवं जोइमिय-वेमाणिया वि। આ પ્રમાણે જ્યોતિક અને વૈમાનિકોનાં વિષયમાં પણ પૂર્વવત કહેવું જોઈએ. 9. HUજુ મા II ન મfથવા - વિયા, સ, ૨, ૩, ૨, સે. ૨૨ Page #630 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૮૫ सेसं तं चेव। બાકી સાત દ્વાર પૂર્વવત છે. एवं पम्हलेस्सा विभाणियब्वा । આ પ્રમાણે પદ્મવેશ્યાવાળાનાં સાત દ્વારા કહેવા જોઈએ. નવ-નૈસિ ત્યાં વિશેષ : જે તે પદ્મવેશ્યા હોય તેનું તેમાંજ વર્ણન કરવું જોઈએ. सुक्कलेस्सा वि तहेव, શુક્લ વેશ્યાવાળોનું પણ વર્ણન તેજ પ્રમાણે છે, जेसिं अस्थि सब्वं तहेव जहा ओहिया णं गमओ। તે જેના હોય તેના ઔધિકનો આલાપક સમાન સાત દ્વાર કહેવા જોઈએ. णवरं-पम्हलेस्स-सुक्कलेस्साओ पंचेंदियतिरिक्ख વિશેષ : પમલેશ્યા અને શુક્લ લેણ્યા પંચેન્દ્રિય जोणिय-मणूस-वेमाणियाणं एवं चेव । તિર્યંચયોનિક, મનુષ્ય અને વૈમાનિકોમાં જ ण सेसाण त्ति। હોય છે, બાકીનાં જીવોમાં હોતી નથી. - TUM, ૫, ૬ ૭, ૩. ૧, મુ. ??૪૬ -૨૬૬૬ २३. लेम्माण विविहविवक्खया परिणमन परूवणं- ૨૩, લેશિયાઓનું વિવિધ અપેક્ષાઓથી પરિણમનનું પ્રરુપણ : प. कण्हलेस्सा णं भंते ! कइविहा परिणामं परिणमइ? પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારનાં પરિણામોમાં પરિણત થાય છે ? उ. गोयमा ! तिविहं वा, नवविहं वा, सत्तावीसइविहं ગૌતમ ! કૃષ્ણલેશ્યા ત્રણ પ્રકારની, નવ પ્રકારની, वा, एक्कासीइविहं वा, बेतेयलिसयविहं वा, बहुवा, સત્યાવીસ પ્રકારની, એક્યાસી પ્રકારની કે બસો बहंविहं वा परिणामं परिणमइ ।' તેંતાલીસ (૨૪૩) પ્રકારની અથવા ઘણાથી કે ઘણા પ્રકારનાં પરિણામોમાં પરિણત થાય છે. ઇવે ખાવ-કુશTI આ પ્રમાણે શુક્લલેશ્યા સુધીનાં પરિણામોનું પણ - TUMT. .૨ ૭, ૩, ૪, મુ. ૨ ૨૪૨ વર્ણન કરવું જોઈએ. प. सेणणं भंते! कण्हलेस्साणीललेस्सं पप्प तारूवत्ताए, ભંતે ! શું કૃષ્ણ લેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, ताफासत्ताए તેના રુપમાં, તેના વર્ણ રુપમાં, તેના ગંધ રુપમાં, भुज्जो-भुज्जो परिणमइ? તેના રસરુપમાં, તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે ? उ. हंता, गोयमा । कण्हलेस्सा णीललेस्सं पप्प હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए, तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, તેના રૂપમાં, તેના વર્ણરૂપમાં, તેના ગંધરૂપમાં, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । તેના રસરૂપમાં, તેના સ્પર્શ રૂપમાં ફરી-ફરી પરિણત થાય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए -जाव "કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને તેના ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ? રૂપમાં -યાવતુ- તેના જ સ્પર્શ રૂપમાં ફરી-ફરી પરિણત થાય છે. ?” उ. गोयमा ! ते जहाणामए खीरे दूसिं पप्प, सुद्धे वा। છે. હા, ગૌતમ ! જેમ (છાશ આદિ ખટાઈનું) જાવણ वत्थे रागंपप्प तारूवत्ताए तावण्णत्ताए, तागंधत्ताए, પામીને દૂધ અથવા શુદ્ધ વસ્ત્ર રંગ મેળવીને તેના तारसत्ताए, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। રુપમાં, તેના વર્ણ-રુપમાં, તેના ગંધ-રુપમાં, તેના રસ-રુપમાં અને તેના સ્પર્શ-રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - એ પ્રમાણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Jain Ed?:ations, મેં ૩ ૪, T. ૨ ૦ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ "कण्हलेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए -जाव “કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના રુપમાં ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ।" -ચાવતુ- તેના સ્પર્શ-રુપમાં ફરી-ફરી પરિણત થાય છે.” एवं एएणं अभिलावेणं આ વર્ણનનાં અનુસાર - णीललेस्सा काउलेस्सं पप्प, નીલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત કરી, काउलेस्सा तेउलेस्सं पप्प, કાપોતલેશ્યા તેજોવેશ્યાને પ્રાપ્ત કરી, तेउलेस्सा पम्हलेस्सं पप्प, તેજોવેશ્યા પદ્ગલેશ્યાને પ્રાપ્ત કરી, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प, तारूवत्ताए -जाव પમલેશ્યા શુક્લલશ્યાને પ્રાપ્ત કરી તેના રુપમાં ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। -વાવ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. . . તેઓ મંત!ટ્ટન્ટેસા, જીલ્સ, ૩, પ્ર. ૧. ભંતે ! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતतेउलेस्सं, पम्हलेस्सं, सुक्कलेस्सं पप्प तारूवत्ताए, લેશ્યા, તેજો વેશ્યા, પબ્દ લેશ્યા અને શુક્લ લેશ્યાને तावण्णत्ताए, तागंधत्ताए, तारसत्ताए, ताफासत्ताए પ્રાપ્ત કરીને તેના રુપમાં, તેના વર્ણ રુપમાં, તેના भुज्जो-भुज्जो परिणमइ ? ગંધ રુપમાં, તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે ? उ. हंता. गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प -जाव- ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને –ચાવતसुक्कलेस्संपप्प तारूवत्ताए, तावण्णत्ताए, तागंधत्ताए, શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં, તેના વર્ણ तारसत्ताए, ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। રુપમાં, તેના ગંધ રુપમાં, તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે. ૫. સે vi ભિંતે ! પુર્વ યુ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सा णीललेस्सं पप्प -जाव-सुक्कलेस्सं पप्प "કૃષ્ણ લેશ્યા નીલ વેશ્યાને વાવત શુક્લ લેશ્યાને तारूवत्ताए -जाव- ताफासत्ताए भुज्जो-भुज्जो પ્રાપ્ત કરીને તેના રુપમાં ચાવતુ- તેના સ્પર્શ પર [મદ્ ?” રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે ? गोयमा! सेजहाणामएवेरूलियमणीसिया किण्णसुत्तए ઉ. ગૌતમ ! જેમ કોઈ વૈડૂર્યમણિ કાળા સૂત્રમાં કે वा, णीलसुत्तए वा, लोहियसुत्तए वा, हालिद्दसुत्तए નીલા સૂત્રમાં, લાલ સૂત્રમાં કે પીળા સૂત્રમાં અથવા वा, सुक्किल्लसुत्तए वा आइए समाणे तारूवत्ताए શ્વેત સૂત્રમાં પરોવવાથી તે તેના રુપમાં –ચાવત-जाव- ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "कण्हलेस्सा णीललेस्सं पप्प -जाव-सुक्कलेस्सं पप्प "કૃષ્ણ લેશ્યા નીલ લેયાને -પાવત- શુક્લ લેક્ષાને तारूवत्ताए -जाव- ताफासत्ताए भुज्जो-भुज्जो પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવત- તેના સ્પર્શ gfમ ” રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે.” 1. ૨. મેં [vi મંત ! ઇસ કિટ્ટર્નલ્સ -નવ- પ્ર. ૨. ભંતે ! શું નીલલેશ્યા કૃષ્ણલેશ્યાને -ચાવતુसुक्कलेस्सं पप्प तारूवत्ताए -जाव- ताफासत्ताए શુક્લ લેયાને પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુभुज्जो-भुज्जो परिणमइ? તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે? ૩. દંતા, યમ ! પર્વ જેવા ઉં. હા, ગૌતમ ! પૂર્વવત્ (પરિણત થાય) છે. ३. एवं काउलेस्सा कण्हलेसं, णीललेस्सं, ૩. આ પ્રમાણે કાપોતલેશ્યા કૃષ્ણલેશ્યા, ते उलेस्सं, पम्हले स्सं, सुक्कले स्सं पप्प નીલલેશ્યા, તેજલેશ્યા, પપ્પલેશ્યા અને तारूवत्ताए-जाव-ताफासत्ताए भुज्जो-भुज्जो ગુલલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં પરિHડ્ડા વાવતુ- તેના સ્પર્શ રૂપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૮૭ ४. एवंतेउलेस्सा कण्हलेस्सं,णीललेस्सं, काउलेस्सं, ૪. આ પ્રમાણે તેજોવેશ્યા કૃષ્ણલયા, નીલેશ્યા, पम्हलेस्सं, सुक्कलेस्सं पप्प तारूवत्ताए -जाव કાપોતલેશ્યા, પલ્બલેશ્યા અને શુક્લલશ્યાને ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। પ્રાપ્ત કરીને તેના રુપમાં -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે. ५. एवंपम्हलेस्सा कण्हलेस्सं,णीललेस्सं, काउलेस्सं, આ પ્રમાણે પલ્બલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, तेउलेस्सं, सुकलेस्सं पप्प तारूवत्ताए -जाव કાપોતલેશ્યા, તેજલેશ્યા અને શુક્લલેશ્યાને ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શરુપમાં ફરી-ફરી પરિણત થઈ જાય છે. प. ६. से णूणं भंते ! सुक्कलेस्सा कण्हलेस्सं, णीललेस्सं, પ્ર. ૬. અંતે ! શું શુક્લલેશ્યા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, काउलेस्सं, तेउलेस्सं, पम्हलेस्सं पप्प तारूवत्ताए કાપોતલેશ્યા, તેજલેશ્યા અને પપ્પલેશ્યાને પ્રાપ્ત -Mાવ- તાWાસત્તામુળ-મુન્ના રામ? કરીને તેના રુપમાં –ચાવત- તેના સ્પર્શ રુપાં ફરી ફરી પરિણત થઈ જાય છે ? ૩. હંતા, ! પૂર્વે જેવા | ઉ. હા ગૌતમ! પરિણત થાય છે. - gઇUT. ૫, ૨૭, ૩. ૪, મુ. ૨૨ ૨૦-૨૨૨૬ २४. दव्वलेस्साणं परप्परं परिणमणस्स लेस्सागइ- ૨૪. દ્રવ્ય લેયાઓનું પરસ્પર પરિણમનની વેશ્યાગતિ : ૫. સે કિં તે મેતે ! સાવું? પ્ર. ભંતે ! વેશ્યાગતિ કોને કહે છે ? उ. गोयमा लेस्सागइ जण्णं कण्हलेस्सा नीललेस्सं पप्प ઉ. ગૌતમ ! કૃષ્ણલેશ્યા (નાં દ્રવ્ય) નીલલેશ્યાને तारूवत्ताए तावण्णत्ताए तागंधत्ताए तारसत्ताए પ્રાપ્ત કરીને તેના રુપમાં, તેના વર્ણ રુપમાં, તેના ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । ગંધ રુપમાં, તેના રસ રુપમાં તથા તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે, તે વેશ્યા ગતિ છે. एवं नीललेस्सा काउलेस्सं पप्प तारूवत्ताए -जाव આ પ્રમાણે - નીલલેશ્યા પણ કાપોતલેશ્યાને ताफासत्ताए परिणमइ, પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં પરિણત થાય છે. एवं काउलेस्सा वितेऊलेस्सं, तेऊलेस्सा विपम्हलेस्सं, આ પ્રમાણે - કાપોતલેશ્યા પણ તેજલેશ્યાને, पम्हलेस्सा वि सुक्कलेस्सं पप्प तारूवत्ताए -जाव તે જો લેગ્યા પદમલેશ્યાને તથા પદમલેશ્યા ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ, सेतं लेस्सागइ। શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં -વાવતુ તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થાય છે, તે - પUOT, ૫. ૨૬, મુ. ???૬ લેશ્યા ગતિ છે. ર. મા+રમાવા માયાસ્ટ્રેસા પરારે પરિણામ- ૨૫. આકાર ભાવાદિ માત્રાથી વેશ્યાઓનું પરસ્પર અપરિણમન : प. सेणं भंते! कण्लेस्साणीललेस्संपप्पणोतारूवत्ताए, પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને णो तावण्णत्ताए, णो तागंधत्ताए, णो तारसत्ताए, તેના રુપ (આકાર)માં, તેના વર્ણ રૂપમાં, તેના णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ? ગંધ રુપમાં, તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત હોતી નથી ? उ. हता, गोयमा ! कण्हलेस्सा णीललेस्सं पप्प णो હા, ગૌતમ! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए, 'गो तावण्णत्ताए, णो तागंधत्ताए, णो તેના રુપમાં, તેના વર્ણ રૂપમાં, તેના ગંધ રુપમાં, तारसत्ताए, णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ। તેના રસ રુપમાં અને તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. ૨. () વિયા, ૫, ૪, ૩. ૨ ૦, મુ. ? () વિય. સ. ૧, ૩, ૬, મુ. ૨ (1) TUST. ૫. ૨૭, ૩૬, ૭. ૬ર ? Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ 1. મેં વાટે મંતે ! પર્વ તુ જ્ય પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सा नीललेस्सं पप्प णो तारूवत्ताए -जाव કુષ્ણલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?" -યાવત- તેના સ્પર્શ રૂપમાં ફરી-ફરી પરિણત થતી નથી ?” उ. गोयमा ! आगारभावमायाए वा, से सिया ગૌતમ ! તે ક્યારેક આકાર ભાવમાત્રાથી અથવા पलिभागभावमायाए वा, से सिया कण्हलेस्साणं પ્રતિભાગ ભાવ માત્રાથી કૃષ્ણ વેશ્યા જ છે, તે वा, णो खलु सा णीललेस्सा तत्थ गया उस्सक्कइ वा, નીલ ગ્લેશ્યા થઈ જતી નથી, તે ત્યાં રહેલ ओसक्कइ वा, ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – कण्हलेस्सा णीललेस्सं पप्प णो तारूवत्ताए -जाव કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રૂપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ । -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી.” प. से णूणं भंते ! णीललेस्सा काउलेस्सं पप्प णो પ્ર. ભંતે ! શું નીલલેશ્યા કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए -जाव-णो ताफासत्ताए भुज्जो-भुज्जो તેના રુપમાં -વાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી परिणमइ? પરિણત થતી નથી ? हंता, गोयमा ! णीललेस्सा काउलेस्सं पप्प णो | ઉ. હા ગૌતમ ! નીલ ગ્લેશ્યા કાપાત લેશ્યાને પ્રાપ્ત तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो-भुज्जो કરીને તેના રુપમાં –ચાવતુ- તેના સ્પર્શ રુપમાં परिणमइ। ફરી-ફરી પરિણત થતી નથી. g, ને છે અંતે ! પૂર્વ ૩ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “णीललेस्सा काउलेस्सं पप्पणो तारूवत्ताए -जाव નીલલેશ્યા કાપોતલેયાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?" -યાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી ? गोयमा ! आगारभावमायाए वा, से सिया ઉ. ગૌતમ ! તે ક્યારેક આકારભાવ માત્રાથી અથવા पलिभागभावमायाए वा से सिया णीललेस्सा णं, પ્રતિભાગભાવ માત્રાથી નીલલેશ્યા જ છે, તે सा णो खलु सा काउलेस्सा, तत्थ गया उस्सक्कइ वा, કાપોતલેશ્યા થઈ જતી નથી. તે ત્યાં રહેલ ओसक्कइ वा, ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “णीललेस्सा काउलेस्सं पप्पणो तारूवत्ताए-जाव અનીલલેશ્યા કાપાત લેશ્યાને પ્રાપ્ત કરીને તેના णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।" રુપમાં -ચાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. एवं काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं આ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પ્રાપ્ત કરીને, पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प । તેજલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને અને પપ્પલેશ્યા શુક્લલશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં -યાવત- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી. प. से गूणं भंते ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो પ્ર. ભંતે ! શું શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो- भुज्जो તેના રુપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી परिणमइ? પરિણત થતી નથી ? . ગોતાભાવ મા તી નથી. Page #634 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૮૯ ૩. દંતા, નીયમી ! મુન્દ્રસા પ્રદત્તેર . હા, ગૌતમ ! શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત तारूवत्ताए -जाव- णो ताफासत्ताए भुज्जो-भुज्जो કરીને તેના રૂપમાં -વાવતુ- તેના સ્પર્શ રુપમાં परिणमइ। ફરી-ફરી પરિણત થતી નથી. प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए -जाव "શુક્લલેશ્યા પહ્મલેશ્યાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भज्जो परिणमइ ?" -વાવ- તેના સ્પર્શ રુપમાં ફરી-ફરી પરિણત થતી નથી ? गोयमा! आगारभावमायाए से सिया पलिभागभा- ઉ. ગૌતમ ! તે ક્યારેક આકારભાવ માત્રાથી અથવા वमायाए वा से सिया, सुक्कलेस्सा णं सा, णो खलु પ્રતિભાગભાવ માત્રાથી શુક્લલેશ્યા જ છે, તે सा पम्हलेस्सा, तत्थ गया उस्सक्कइ वा ओसक्कइ वा। પપ્પલેશ્યા થઈ જતી નથી. તે ત્યાં જ રહેલા ઘટતી-વધતી નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए -जाव 'શુક્લલેશ્યા પપ્પલેક્ષાને પ્રાપ્ત કરીને તેના રુપમાં णो ताफासत्ताए भुज्जो-भुज्जो परिणमइ।” -યાવત- તેના સ્પર્શ-રુપમાં ફરી-ફરી પરિણત - પUT, ૫, ૨૭, ૩, ૬, મુ. ૨૨૫૨-૨૨૬ થતી નથી.” ૨૬. વીર રંg જેસા તિવિદ ધ પકવ- ૨૬. લેશ્યાઓનું ત્રિવિધ બંધ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : . ઇર્નસ -નવ-મુસ્તેિરસTU vi અંતે ! વિદે પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા -પાવતુ- શુક્લલેશ્યાના બંધ बंधे पण्णत्ते? કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! तिविहे बंधे पण्णत्ते. तं जहा ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારનાં બંધ કહ્યા છે, જેમકે – ૨. નવપવિંધે, ૨. મviતરવંધે, રૂ. પરંપરર્વધા ૧. જીવ પ્રયોગ બંધ, ર. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. સેં. ૨-૨૪, સળે તે વાત સંત મણિયવા ૬. ૧-૨૪. આ બધાનું ચોવીસ દંડકોમાં વર્ણન કરવું જોઈએ. णवरं-जाणियव्वं जस्स जं अत्थि । વિશેષ : જેના જે (બંધ પ્રકાર) હોય, તેજ જાણવા - વિચા. સ. ૨૦, ૩. ૭, મુ. ૨૧-૨૧ જોઈએ. २७. सलेस्सेसु चउवीस दंडएसु उववज्जणं ૨૭. સલેશી ચોવીસ દંડકોની ઉત્પત્તિ : प. द.१.जीवेणं भंते!जे भविए नेरइएसु उववज्जित्तए પ્ર. ૮.૧. ભંતે ! જે જીવ નારકીમાં ઉત્પન્ન થવા યોગ્ય છે છે જે અંત ! જિં સેતુ ૩વવM૬ ? તો ભંતે ! તે કેટલી વેશ્યાઓમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जल्लेसाई दब्वाइं परिआइत्ता कालं करेइ ગૌતમ ! તે જીવ જે વેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને तल्लेसेसु उववज्जइ, तं जहा - કાળ કરે છે, તે જ વેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે – कण्हलेसेसु वा, नीललेसेसु वा, काऊलेसेसु वा, કૃષ્ણલેશ્યાવાળોમાં, નીલલેશ્યાવાળોમાં કે કાપોતલેશ્યાવાળોમાં, एवं जस्स जा लेस्सा सा तस्स भाणियब्बा, આ પ્રમાણે જેની જે લેડ્યા હોય, તેની તે વેશ્યા કહેવી જોઈએ. ઢં. ૨-૨૨, પર્વ -નાવિ-વાપામેતરાઈ ૬. ૨-૨૨. આ પ્રમાણે વાણવ્યંતરો સુધી કહેવું For Private & Personal Use On %13 . Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૦ ૧. ટ્, ૨૨, નીવે નં મંતે ! ને વિનોદસિદ્ભુ उववज्जित्तए से णं भंते! किं लेसेसु उववज्जइ ? उ. गोयमा ! जल्लेसाई दव्वाइं परिआइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, ૫. તું બહા-તેલેસેસુ । दं. २४. जीवे णं भंते ! जे भविए वेमाणिएसु उववज्जित्तए से णं भंते! किं लेसेसु उववज्जइ ? उ. गोयमा ! जल्लेसाइं दव्वाइं परिआइत्ता कालं करेइ तल्लेसेसु उववज्जइ, તું નન્ના-તેઙતેનુ વા, પર્માંછેતેવુ વા, સુતેવુ વા । - વિયા. સ. રૂ, ૩. ૪, મુ. ૧૨-૪ २८. सलेस्सेसु नेरइएसु उववज्जणं ૬. से नूणं भंते ! कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति ? ૬. ૩. દંતા, ગોયમા ! જેસ્સ -ખાવ-સુÒસે વિત્તા कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएस उववज्जंति ? उ. गोयमा ! लेस्सट्ठाणेसु संकिलिस्समाणेसु संकिलिस्समाणेसु कण्हलेस्सं परिणमंति कण्हलेस्सं परिणमित्ता कण्हलेस्सेसु नेरइएसु उववज्जंति, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ ‘कण्हलेस्से - जाव- सुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु नेरइएस उववज्जति ।' ૫. તે મૂળ અંતે ! હજેસ્સ -ખાવ- સુધીતેસે વિત્તા नीललेस्सेसु नेरइएसु उववज्जंति ? ૩. દંતા, શોચમા ! જેમ્સે ખાવ- યુદ્ધજેમ્સે વિત્તા नीललेस्सेसु नेरइएसु उववज्जंति । For Private ૨૮. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર.નં.૨૩. ભંતે ! જે જીવ જ્યોતિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કંઈ લેશ્યામાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાળ કરે છે, તે જ લેશ્યાવાળા જ્યોતિકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે - તેજોલેશ્યાવાળોમાં, પ્ર. ૬,૨૪, ભંતે ! જે જીવ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કંઈ લેશ્યાઓમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે લેશ્યાનાં દ્રવ્યોને ગ્રહણ કરીને જીવ કાળ કરે છે, તે જ લેશ્યાવાળા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. જેમકે - તેજોલેશ્યા, પધ્મલેશ્યા કે શુક્લલેશ્યાવાળોમાં. સલેશી નૈયિકોમાં ઉત્પત્તિ : પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી થવા પર પણ કૃષ્ણલેશીવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી, કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "કૃષ્ણલેશી -યાવત્- શુક્લલેશી થવા પર પણ કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? ઉ. ગૌતમ ! તેના લેશ્યા સ્થાન સંકલેશને પ્રાપ્ત થતા-થતા કૃષ્ણલેશ્યાનાં રુપમાં પરિણત થઈ જાય છે અને કૃષ્ણલેશ્યાનાં રુપમાં પરિણત થવા પર તે જીવ કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. 63. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી કૃષ્ણલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે.” પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી –યાવ- શુક્લલેશી થવા પર પણ ફરી નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવ- શુક્લલેશી થવા પ૨ પણ જીવ નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ હ - લેશ્યા અધ્યયન ૧૧૯૧ प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता नीललेस्सेसु કૃષ્ણલેશી -વાવ- શુક્લલેશી થવા પર પણ જીવ નેરાણું ૩વવપ્નતિ ?” નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે?” उ. गोयमा ! लेस्सट्ठाणेसु संकिलिस्समाणेसु वा, ઉ. ગૌતમ ! વેશ્યાનાં સ્થાન ઉત્તરોત્તર સંક્લેશને विसुज्झमाणेसुवा, नीललेस्संपरिणमंति, नीललेस्सं પ્રાપ્ત થતાં-થતાં તથા વિશુદ્ધ થતાં-થતાં નીલલેશ્યાનાં परिणमित्ता नीललेस्सेसु नेरइएसु उववज्जंति। રૂપમાં પરિણત થાય છે અને નીલેશ્યાનાં રુપમાં પરિણત થવા પર તે જીવ નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "कण्हलेस्से -जाव-सुक्कलेस्से भवित्ता नीललेस्सेसु કૃષ્ણલેશી થાવતશુક્લલેશી થવા પર પણ જીવ नेरइएसु उववज्जति ।" નીલલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે.” प. से नूणं भंते ! कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता પ્ર. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -યાવતુ- શુક્લલેશી काउलेस्सेसु नेरइएसु उववज्जति ? થવા પર પણ જીવ કાપોતલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहा नीललेस्साए तहा काउलेस्साए ઉ. ગૌતમ ! જે પ્રમાણે નીલલેશ્યાનાં વિષયમાં કહ્યું वि भाणियवा। છે, તે જ પ્રમાણે કાપોતલેશ્યાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता काउलेस्सेसु કૃષ્ણલેશી -થાવત– શુક્લલશી જીવ કાપોતલેશ્યાनेरइएसु उववज्जति ? વાળા નારકીમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहा नीललेस्साए तहा काउलेस्साए ગૌતમ ! જે પ્રમાણે નીલલેશ્યાનાં વિષયમાં वि भाणियब्वा। કહ્યું છે તે જ પ્રમાણે કાપોતલેશ્યાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. से तेणठेणं गोयमा! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “कण्हलेस्से -जाव-सुक्कलेस्से भवित्ता काउलेस्सेसु 'કુષ્ણલેશી -યાવતુ- શુક્લલેશી થવા પર પણ ને રરૂપનું ૩વવપ્નતિ ” જીવ કાપોતલેશ્યાવાળા નારકીમાં ઉત્પન્ન થઈ - વિચા. સ. ૨૩, . , મુ. ૨૮-૩૦ જાય છે.” २९. सलेस्सेसु देवेसु उववज्जणं ર૯, સલેશીની દેવોમાં ઉત્પત્તિ : . તેનુ અંતે ! વ્હસ્ટ્રેસે-નવ-સુધાત્રે સેતુ વત્તા પ્ર. ભંતે! વાસ્તવમાં શું કૃષ્ણલેશ યાવ-શુક્લલેશી __ कण्हलेस्से देवेसु उववज्जंति ? થવા પર પણ જીવ કુષ્ણલેશ્યાવાળા દેવોમાં ઉત્પન્ન થઈ જાય છે ? उ. गोयमा ! एवं जहेव णेरइएसु पढमे उद्देसए तहेव ઉ. ગૌતમ ! જે પ્રમાણે (પ્રથમ ઉદેશકમાં) પૂર્વોક્ત भाणियब्वं। નારકીનાં વિષયમાં કહ્યું તે જ પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. नीललेस्साए विजहेव नेरइयाणं जहानीललेस्साए। નીલલેશ્યાવાળા દેવોનાં વિષયમાં નીલલેશ્યાવાળા નારકીનાં સમાન કહેવું જોઈએ. Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ pd - ન- ] આ પ્રમાણે ૫મ્બલેશ્યાવાળા દેવો સુધી કહેવું જોઈએ. सुक्कलेस्सेसु एवं चेव, શક્યુલેશ્યાવાળા દેવોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवर-लेस्सट्ठाणेसु विसुज्झमाणेसु-विसुज्झमाणेसु વિશેષ :લેશ્યા સ્થાન વિશુદ્ધ થતાં-થતાં શુક્લલશ્યામાં सुकलेस्सं परिणमइ, सकलेस्सं परिणमित्ता પરિણત થઈ જાય છે અને શુક્લલેક્ષામાં પરિણત सुक्कलेस्सेसु देवेसु उववज्जति । થયા પછી જ શુક્લલશી દેવોમાં ઉત્પન્ન થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'कण्हलेस्से -जाव- सुक्कलेस्से भवित्ता सुक्कलेस्सेसु કૃષ્ણલેશી -પાવતુ- શુક્લલેશી થવા પર પણ देवेसु उववज्जति ।' જીવ શુક્લલેશ્યાવાળા દેવ રુપમાં ઉત્પન્ન થઈ - વિયા. સ. ૨૩, ૩. ૨, ૩. ૨૮-૨ ? જાય છે. ૩૦. ભવિય પોગર જેસાપુતારે વેવાયવ- ૩૦. ભાવિતાત્મા અણગારનું લશ્યાનુસાર ઉપપાતનું પ્રક્ષણ : प. अणगारेणंभंते! भावियप्पा चरमं देवावासंवीइक्कंते, પ્ર. ભંતે ! કોઈ ભાવિતાત્મા અણગારે ચરમ (પૂર્વવત્ત) परमं देवावासं असंपत्ते, एत्थ णं अंतरा कालं દેવાવાસ (દેવલોક)નું ઉલ્લંઘન કરેલ હોય પરંતુ करेज्जा, तस्स णं भंते ! कहिं गई, कहिं उववाए ઉત્તરવર્તી દવાવાસને પ્રાપ્ત ન કરેલ હોય અને पण्णत्ते? વચમાં જ કાળ કરી જાય તો ભંતે ! તેની કંઈ ગતિ થાય છે, ક્યાં ઉત્પત્તિ કહેવામાં આવી છે ? उ. गोयमा ! जे से तत्थ परिणस्सओ तल्लेसा देवावासा ઉ. ગૌતમ ! (ભાવિતાત્મા અનગાર) તેની આસપાસમાં तहिं तस्स गई, तहिं तस्स उववाए पण्णत्ते। જે વેશ્યાવાળા દેવાવાસ ક્ષેત્ર છે. તેજ તેની ગતિ હોય છે અને ત્યાંજ તેની ઉત્પત્તિ કહેવામાં આવી છે. से ये तत्थगए विराहेज्जा कम्मलेस्सामेव पडिपडइ, તે અનગાર જો ત્યાં જઈને પોતાની પૂર્વલેશ્યાને से य तत्थ गए नो विराहेज्जा, तामेव लेस्सं વિરાધિત કરે છે, તો કર્મ વેશ્યાથી પડે છે અને उवसंपज्जित्ताणं विहरइ। જો ત્યાં જઈને તે વેશ્યાને વિરાધિત કરતા નથી તો તે એજ લેગ્યામાં વિચરે છે. अणगारेणं भंते! भावियप्पा चरम असुरकुमारावासं પ્ર. ભંતે ! કોઈ ભાવિતાત્મા અણગારે ચરમ અસુરवीइक्कते, परमं असुरकुमारावासं असंपत्ते एत्थ णं કુમારાવાસનું ઉલ્લંઘન કરી લીધું અને પરમ अंतरा कालं करेज्जा, तस्स णं भंते ! कहिं उववाए અસુરકુમારાવાસને પ્રાપ્ત કરેલ નથી અને તેની qUUત્તે ? વચ્ચમાં જ તે કાળ કરી જાય તો ભંતે ! તેની કંઈ ગતિ થાય છે, ક્યાં ઉત્પત્તિ કહેવામાં આવી છે ? ૩. ગામથી ! [ રેવા ઉ. ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. gવે -Mાવ- થfમારવા, આ પ્રમાણે સ્વનિતકુમારાવાસ સુધી કહેવું જોઈએ. एवं जोइसियावासं वेमाणियावासं-जाव-विहरइ। આ પ્રમાણે જ્યોતિષ્કાવાસ અને વૈમાનિકાવાસોનાં - વિ . સ. ૬૪, ૩. ૨, મુ. ૩-૪ માટે પણ કહેવું જોઈએ. ૩૨. સમુ વરસડાપુ મોરે ૩વવાદ- ૩ rગો- ૩૧. લેશ્યાયુક્ત ચોવીસ દંડકોમાં જીવોનું સામાન્યથી ઉત્પાદ ઉદ્દવર્તન : 1. ૨. શૈ તૂif મંતે! ઇસે જેરા vસ્નેક્સેલું પ્ર. ૮.૧. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી નારક णेरइएसु उववज्जइ? कण्हलेस्से उव्वट्टइ ? કૃષ્ણલેશી નારકોમાં જ ઉત્પન્ન થાય છે ? શું For Private & Personal use o ણલેશી થઈને જ ઉદ્વર્તન કરે છે ? Page #638 -------------------------------------------------------------------------- ________________ લયા અધ્યયન ૧૧૯૩ जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ ? જે લેક્ષામાં ઉત્પન્ન થાય છે. શું તેજ વેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ? उ. हंता, गोयमा ! कण्हलेस्से णेरइए कण्हलेस्सेसु ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી નારક કૃષ્ણલેશી णेरइएसु उववज्जइ, कण्हलेस्से उबट्टइ, નારકોમાં ઉત્પન્ન થાય છે, કૃષ્ણલેશ્યામાં ઉદ્વર્તન કરે છે અર્થાત્ મરે છે. जल्लेसे उववज्जइ तल्लेसे उबट्टइ। જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે. एवं णीललेसे वि, काउलेसे वि । આ પ્રમાણે નીલલેશી અને કાપોતલેશી પણ સમજવું જોઈએ. दं.२-११. एवं असुरकुमारा वि-जाव-थणियकुमारा ૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો વિા સુધી (ઉત્પાદ અને ઉદ્દવર્તનનું) વર્ણન કરવું જોઈએ. णवरं-तेउलेस्सा अब्भइया । વિશેષ : તેજોલેશ્યાનું વર્ણન વધારે કરવું જોઈએ. ૫. ૨૨, મેં 7 મંતે ! દસે પુવિધા પ્ર. ૬.૧૨. ભંતે! વાસ્તવમાં શું કૃષ્ણલેશી પૃથ્વીકાયિક कण्हलेस्सेसु पुढविकाइएसु उववज्जइ ? कण्हलेस्से કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? શું उव्वट्टइ? કૃષ્ણલેશી થઈને ઉદ્દવર્તન કરે છે ? जल्लेसे उववज्जइ तल्लेसे उचट्टइ ? જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે ? हंता, गोयमा ! कण्हलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિક કૃષ્ણલેશી पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्टइ, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્દવર્તન કરે છે. सिय नीललेसे उब्बट्टइ, ક્યારેક નીલલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय काउलेसे उब्वट्टइ, ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ। ક્યારેક જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે. एवं णीललेस्सा काउलेस्सा वि। આ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળોમાં પણ (ઉત્પાદ અને ઉદ્દવર્તનનું) વર્ણન કરવું જોઈએ. प. से नूणं भंते ! तेउलेस्से पुढविक्काइए तेउल्लेस्सेसु પ્ર. ભંતે ! વાસ્તવમાં શું તેજલેશી પૃથ્વીકાયિક તેજોલેશી पुढविक्काइएसु उववज्जइ ? પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? तेउलेस्से उब्वट्टइ ? શું તેજોલેશી થઈને ઉદ્વર્તન કરે છે ? जल्लेसे उववज्जइ तल्लेसे उब्वट्टइ ? જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે ? ૩. દંતા, Tયમા ! તૈઉજ્જૈસે પુવિફા તે સ્ત્ર; ઉ. હા, ગૌતમ ! તેજોલેશી પૃથ્વીકાયિક તેજોલેશી पुढविक्काइएसु उववज्जइ, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, सिय कण्हलेसे उबट्टइ, ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय णीललेसे उव्वट्टइ, ક્યારેક નીલેશી થઈને ઉદ્વર્તન કરે છે, सिय काउलेसे उब्वट्टइ, For Private & Personal use cક્યારેક કાપોતલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ainelibrary.org Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तेउलेसे उववज्जइ, णो चेव णं तेउलेस्से उचट्टइ । હૃ. ૨૩, ૨ ૬. gવે માથાફા યાસ્મા વિતા ટું, ૨૪, ૨૫. તેઝ-વાઝા જેવા णवरं-एएसिं तेउलेस्सा णत्थि । ૮. ૧૭-૧૧. વિર-તિ-જરિયા જેવા તિનું સામુ दं. २०-२१. पंचेंदियतिरिक्खजोणिया मणूसा य जहा पुढविक्काइया आइल्लियासु तिसु लेस्सासु भणिया तहा छसु वि लेसासु भाणियब्बा। णवर-छप्पिलेस्साओ चारियवाओ। २२. वाणमंतरा जहा असुरकुमारा। તેજલેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, પરંતુ તેજોલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દવર્તન કરતા નથી. ૬.૧૩, ૧૬. આ પ્રમાણે અપ્રકાયિકો અને વનસ્પતિકાયિકો (નાં ઉત્પાદ અને ઉદ્દવર્તનનું વર્ણન કરવું જોઈએ. ૬.૧૪,૧૫. આ પ્રમાણે તેજસ્કાયિકો અને વાયુકાયિકો (નાં પણ ઉત્પાદ અને ઉદ્દવર્તન)નું વર્ણન કરવું જોઈએ. વિશેષ : તેમાં તેજોવેશ્યા હોતી નથી. ૬.૧૭-૧૯. આ પ્રમાણે બે ઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉન્દ્રિયોનું પણ ત્રણ વેશ્યાઓમાં (ઉત્પાદઉદ્દવર્તન) જાણવું જોઈએ. ૬.૨૦-૨૧, પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો અને મનુષ્યોનું વર્ણન જે પ્રમાણે પૃથ્વીકાયિકોનાં પ્રારંભની ત્રણ લેશ્યાઓમાં કહ્યું છે. તે જ પ્રમાણે છે વેશ્યાઓમાં પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ : છ લેશ્યાઓનો ક્રમ બદલવો જોઈએ. ૮.૨૨. વાણવ્યંતરોનું (ઉત્પાદ અને ઉદ્દવર્તન) અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ૮,૨૩, ભંતે ! વાસ્તવમાં શું તેજોવેશી જ્યોતિક દેવ તેજોલેશી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તેજોલેશી) અસુરકુમારોનાં સમાન કહેવું જોઈએ. દ. ૨૪. આ પ્રમાણે વૈમાનિક દેવોનાં (ઉત્પાદ અને ઉદ્દવર્તનના) વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : બંને પ્રકારનાં ચ્યવન થાય છે એવો અભિલાપ કરવો જોઈએ. ૩૨. સલેશી ચોવીસ દંડકોમાં અવિભાગ દ્વારા ઉત્પાદ ઉદ્દવર્તનનું પ્રરુપણ : પ્ર. ૬૧. ભંતે ! વાસ્તવમાં શું કુષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા નારકી કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? શું તે કૃષ્ણલેશ્યા, નીલેશ્યા તથા કાપોતલેશ્યાવાળા થઈને જ ઉદ્દવર્તન કરે છે. (અર્થાતુ) જે લેક્ષામાં ઉત્પન્ન થાય છે. શું તેજ લેશ્યામાં મરણ પામે છે ? प. द. २३. से नूणं भंते ! तेउलेस्से जोइसिए तेउलेस्सेसु जोइसिएसु उववज्जइ ? ૩. ગોચમા ! નદેવ ગણુરમર હું ૨૪, પુર્વ માળિયા વિના णवरं- दोण्ह वि चयंतीति, अभिलावो। - TUT, . ૬ ૭, ૩. રૂ, મુ. ૨૨ ૦૧-૨ ૦ ૭. ૩૨. સક્સેસેગુ વીસાપુ વિમાનોને વવાય-૩ परूवणंप. द.१.से नूणं भंते ! कण्हलेस्से णीललेस्से काउलेस्से णेरइए कण्हलेस्सेसु णीललेस्सेसु काउलेस्सेसु णेरइएसु उववज्जइ? कण्हलेस्सेणीललेस्से काउलेस्से उब्वट्टइ, जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ? Page #640 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન उ. हंता, गोयमा ! कण्हलेस्स णीललेस्स काउलेस्सेसु उववज्जइ, जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ । ૧. ૐ - સે મૂર્ખ ભંતે ! હજેસ્સું ખાવतेउलेस्से असुरकुमारे, कण्हलेस्सेसु - जावतेउलेस्सेसु असुरकुमारेसु उववज्जइ ? कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउलेस्से उब्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? गोयमा ! एवं जहेब नेरइए तहा असुरकुमारे वि -ખાવ- થળિયકુમારે વિ। ૩. T. ૐ શ્રી સે મૂળ અંતે ! દઇસ્સે -ખાવ- તે જેસે पुढविक्काइए कण्हलेस्सेसु - जाव- तेउलेस्सेसु पुढविकाइएसु उववज्जइ ? कण्हलेस्से - जाव- तेउलेस्से उव्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उब्वट्टइ ? ૩. દંતા, શૌયમા ! હલેસે નાવ- તેવુસ્સે पुढविक्काइए कण्हलेस्सेसु -जाव- तेउलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्टर, सिय णीललेस्से उब्वट्टर, सिय काउलेस्से उव्वट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ, ૬. तेउलेस्से उववज्जइ, णो चेव णं तेउलेस्से उव्वट्टइ । दं. १३, १६. एवं आउक्वाइया-वणस्सइकाइया वि भाणियव्वा । दं. १४. से नूणं भंते! कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउक्काइए, कण्हलेस्सेसु णीललेस्सेसु काउलेस्सेसु ते उक्काइएसु उववज्जइ ? कण्हलेसे णीललेसे काउलेसे उव्वदृइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? For Private ૧૧૯૫ ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા નારકોમાં ઉત્પન્ન થાય છે. જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે. પ્ર. દં.૨-૧૧, ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા -યાવતેજોલેશ્યાવાળા અસુરકુમાર કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા અસુરકુમા૨ોમાં ઉત્પન્ન થાય છે ? શું તે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા કાપોતલેશ્યા તેજો લેશ્યાવાળા થઈને જ ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ ! જેમ નારકીનાં ઉત્પાદ-ઉર્તનનાં સંબંધમાં કહ્યું, તેવી જ રીતે અસુરકુમારથી સ્તનિતકુમાર સુધી પણ કહેવું જોઈએ. પ્ર.નં. ૧૨. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા -યાવત્તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે ? શું તે કૃષ્ણલેશ્યા યાવત્- તેજોલેશ્યાવાળા થઈને જ ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ ! કૃષ્ણલેશી -યાવત્- તેજોલેશી પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યા -યાવત્- તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ક્યારેક નીલલેશી થઈને ઉદ્દવર્તન કરે છે, ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્દવર્તન કરે છે. ક્યારેક જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે. તેજોલેશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન તો થાય છે, પરંતુ તેજોલેશ્યાવાળા થઈને ઉદ્દવર્તન કરતા નથી. .૧૩,૧૬. આ પ્રમાણે અાયિકો અને વનસ્પતિકાયિકોના વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ૬,૧૪, ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિક, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોસલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે ? શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા થઈને ઉદ્દવર્તન કરે છે ? જે લેશ્યામાં : Personal Use ofઉત્પન્ન થાય છે, શું તેજ લેશ્યામાં ઉદ્દવર્તન કરે છે ?ary.org Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. हता, गोयमा ! कण्हलेस्से णीललेस्से काउलेस्से तेउक्काइए कण्हलेसेसु णीललेसेसु काउलेसेसु तेउक्काइएसु उववज्जइ, सिय कण्हलेसे उब्वट्टइ, सिय णीललेसे उब्वट्टइ, सिय काउलेसे उबट्टइ, सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ। ૮. ૨૬, ૨૭-૧૧. વાઉડયા, ૦િ, તેરિત્ર, चउरिंदिया वि भाणियब्वा । 1. ૨૦, તે નુ મંત સે -ના-સૂ સ पंचेंदियतिरिक्खजोणिए, कण्हलेसेसु -जावसुक्कलेसेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ? कण्हलेसेसु उब्वट्टइ -जाव- सुक्कलेसेसु उब्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ ? ઉં. હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિક, કૃષ્ણલેશ્યા, નીલલેયા અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક નીલલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક કાપોતલેશી થઈને ઉદ્વર્તન કરે છે, ક્યારેક જે લેયામાં ઉત્પન્ન થાય છે, તેજ લેયામાં ઉદ્દવર્તન કરે છે. ૬.૧૫, ૧૭-૧૯. આ પ્રમાણે વાયુકાયિક તથા બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ૬, ૨૦. ભંતે ! વાસ્તવમાં શું કૃષ્ણલેશી -ચાવતુ શુક્લલશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક કષ્ણવેશ્યા -વાવ- શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? શું કૃષ્ણલેશ્યા -યાવ-શુક્લલેશ્યામાં ઉદ્વર્તન કરે છે ? (અર્થાતુ) જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. શું તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે ? ઉ. હા, ગૌતમ! કૃષ્ણલેશી -વાવ-શુક્લલશી પંચેન્દ્રિય તિર્યંચયોનિક કૃષ્ણલેશ્યા થાવત– શુક્લતેશ્યાવાળા પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક કૃષ્ણલેશી થઈને ઉદ્વર્તન કરે છે -યાવતક્યારેક શુક્લલેશી થઈને ઉદ્વર્તન કરે છે. ક્યારેક જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે. તેજ લેગ્યામાં ઉદ્વર્તન કરે છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યનું પણ ઉત્પાદ-ઉદ્દવર્તન કહેવું જોઈએ. .૨૨. વાણવ્યંતરનું ઉત્પાદ-ઉદ્વર્તન અસુરકુમારનાં સમાન કહેવું જોઈએ. દ. ૨૩- ૨૪. જ્યોતિષ્ક અને વૈમાનિકનું ઉત્પાદ-ઉદ્વર્તન આ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષ : જેનામાં જેટલી વેશ્યાઓ હોય તેટલી લેશ્યાઓનું વર્ણન કરવું જોઈએ. બંનેનાં માટે ઉદવર્તનનાં સ્થાનમાં ચ્યવન શબ્દ કહેવો જોઈએ. हंता, गोयमा ! कण्हलेस्से -जाव- सुक्कलेस्से पंचेंदियतिरिक्खजोणिए. कण्हलेस्सेस -जावसुक्कलेस्सेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ, सिय कण्हलेस्से उब्वट्टइ -जाव- सिय सुक्कलेस्से सिय जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ। ૮. ૨૬. મજૂતિ હું ૨૨. વાતરે ગણા સુરક્ષા હું ૨૩-૨૪, ગરિર-વેનિયા રિ પર્વ જેવા णवरं-जस्स जल्लेसा, तस्स तल्लेसा, दोण्ह वि चयणं ति भाणियब्वं ।। - QUOT, ૫. ૨૭, ૩. ૩, સુ. ૧ ૨ ૦ ૮-૨૬૪ ૨. વિયા. સ. ૪, ૩, ૬, મુ. ? Page #642 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૧૯૭ ३३. सलेस्स जीवाणं कया परभवगमण परूवणं लेसाहिं सब्वाहिं पढमे, समयम्मि परिणयाहिं त । न वि कस्सवि उवाओ, परे भवे अस्थि जीवस्स ॥ लेसाहिं सब्वाहिं चरमे, समयम्मि परिणयाहिं तु । न वि कस्सवि उववाओ, परे भवे अस्थि जीवस्स ॥ अन्तमुहुत्तम्मि गए, अन्तमुहुत्तम्मि सेसए चेव । સાહિં પરિયાણં નીવા, છત્તિ પરત્વોચું છે - ઉત્ત. , ૩૪, T. ૬૮-૬૦ ३४. लेस्साणं पडुच्च गब्भ पजणण परूवणं प. कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेस्सं गब्भं जणेज्जा? ૩૩. સલેશી જીવોનાં પરભવ ગમનનું પ્રરુપણ : પ્રથમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતા નથી. અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી પણ કોઈ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતા નથી. લેશ્યાઓની પરિણતિ થવા પર જ્યારે અન્તર્મુહૂર્ત વ્યતીત થઈ જાય છે અને અન્તર્મુહૂર્ત બાકી રહે છે તે સમયે જીવ પરલોકમાં જાય છે. ૩. હંતા, શોથમાં ! નન્ના | प. कण्हलेस्सेणं भंते ! मणसे णीललेस्संगभंजणेज्जा? ઉ. ૩. હંતા, નયમ ! નગેન્ના / एवं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेस्सं छप्पि आलावगा भाणियब्वा। एवं णीललेसेण विकाउलेसेण वि तेउलेसेण वि पम्हलेसेण वि सुक्कलेसेण वि एवं एए छत्तीसं आलावगा। ૩૪. વેશ્યાઓની અપેક્ષાએ ગર્ભપ્રજનનનું પ્રાણ : પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા,ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. ' આ પ્રમાણે કાપોતલેશ્યા, તેજલેશ્યા, પપ્પલેશ્યા અને શુક્લલેશ્યાવાળા ગર્ભની ઉત્પત્તિનાં વિષયમાં છ આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા, તેજોલેશ્યાવાળા, પબલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા પ્રત્યેક મનુષ્યનાં છ-છ આલાપક કહેવા જોઈએ અને આ પ્રમાણે આ બધા છત્રીસ આલાપક થયા. પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા, ગૌતમ ! ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક થયા. ભંતે ! કર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય કર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? g, દ—સા જે અંતે ! ત્યિથા વ્રુન્ટેર્સ નળજ્ઞા? ૩. દંતા, નીયમી ! ગોન્ઝા एवं एए वि छत्तीसं आलावगा। प. कण्हलेस्से णं भंते ! मणूसे कण्हलेसाए इत्थियाए कण्हलेस्सं गब्भं जणेज्जा? ૩. દંતા, ગયા ! નળજ્જા, एवं एए वि छत्तीसं आलावगा। प. कम्मभूमयकण्हलेस्से णं भंते ! मणुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेसं गब्भं जणेज्जा? Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. દંતા, શોથમાં ! નન્ના , ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. एवं एए वि छत्तीसं आलावगा। આ પ્રમાણે એ પણ છત્રીસ આલાપક થયા. प. अकम्मभूमयकण्हलेस्से णं भंते ! मणूसे પ્ર. અંતે ! અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય अकम्मभूमयकण्हलेस्साए इत्थियाए अकम्मभूमय અકર્મભૂમિક કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીથી અકર્મભૂમિક कण्हलेस्सं गब्भं जणेज्जा? કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે છે ? દંતા, યમ ! ન જ્ઞા, ઉ. હા, ગૌતમ ! તે ઉત્પન્ન કરે છે. णवर-चउसु लेसासु सोलस आलावगा। વિશેષ : ચાર વેશ્યાઓનાં કુલ સોળ આલાપક થાય છે. एवं अंतरदीवगा वि भाणियब्बा। આ પ્રમાણે અંતરદ્વીપજનાં પણ સોળ આલાપક - grg, ૨૭, ૩૬, કુ. ૨ ૨૮ કહેવા જોઈએ. રૂપ. ચકવીસ રંડપણુ ગણ-મહોમ્મત્ત વિ- ૩૫. લેગ્યાઓની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં અલ્પ મહાકર્મત્વની પ્રરુપણા : 1. ૮, ૨. સિય મંત!ષ્ટત્રે રસેનેરVMમ્મતરાઈ, પ્ર. ૬ ૧, ભંતે ! શું કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક नीललेस्से नेरइए महाकम्मतराए ? અલ્પકર્મવાળા અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, શયન ! સિયા ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવા હોય છે. ૪. જો ળઢેvi મંતે ! પુર્વ યુ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से "કૃષ્ણ લેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए ?" હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. સોયમ ! ટિટું વડુ, ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાથી એવું થાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “सिय कण्हलेस्से नेरइए अप्पकम्मतराए, नीललेस्से "કૃષ્ણલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए।" હોય છે અને નીલલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે.” सिय भंते ! नीललेस्से नेरइए अप्पकम्मतराए, ભંતે ! શું નીલલેશ્યાવાળા નારકી ક્યારેક અલ્પકર્મकाउलेस्से नेरइए महाकम्मतराए ? વાળા હોય છે અને કાપોતલેશ્યાવાળા નારકી ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ૩. દંતા, મા! સિયા ! ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવું થાય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिय नीललेस्से नेरइए अप्पकम्मतराए, काउलेस्से "નીલલેશ્યાવાળા નૈરયિક ક્યારેક અલ્પકર્મવાળા नेरइए महाकम्मतराए? હોય છે અને કાપોતલેશ્યાવાળા નૈરયિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ?” ૩. ગયા ! ટિટું પડુત્વ, ઉ. ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એવું થાય છે. से तेणटठेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - છે. (૪) વિયા, મ, ૨, ૩, ૨, મુ. ? (G) મમ, મુ. ૨, ૩ (૨) Page #644 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧ ૧૯૯ "सिय नीललेस्से नेरइए अप्पकम्मतराए काउलेस्से નર, મદામ્પતરાઈ !” ઢં.૨. પર્વ મજુરમારે વિ. णवरं-तेउलेस्सा अब्भहिया, રૂ-૨૪, વં નવ- રોમાળિયા, जस्स जइ लेस्साओ तस्स तइ भाणियवाओ, जोइसियस्स न भण्णइ, जोइसिएसु एगा तेउलेस्सा तत्थ नत्थि अप्पकम्म-महाकम्म परूवणं, प. सिय भंते ! पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए, सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए? નીલલેશ્યાવાળા નૈરયિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને કાપોતલેશ્યાવાળા નૈરયિક ક્યારેક મહાકર્મવાળા હોય છે. ૮.૨. આ પ્રમાણે અસુરકુમારનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : તેમાં એક તેજોલેશ્યા વધારે હોય છે. ૬. ૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક દેવો સુધી કહેવું જોઈએ. જેમાં જેટલી વેશ્યાઓ હોય, તેની તેટલી વેશ્યાઓ કહેવી જોઈએ. જ્યોતિષ્ક દેવોનાં દંડકનું વર્ણન કરવું ન જોઈએ. કારણકે જ્યોતિષ્કોમાં એક તેજોલેશ્યા જ છે. માટે તેમાં અલ્પકર્મ મહાકર્મની પ્રપણા નથી. પ્ર. ભતે ! શું પધ્ધલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ઉ. હા, ગૌતમ ! ક્યારેક એવું હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે પપ્પલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે ? ગૌતમ ! સ્થિતિની અપેક્ષાએ એવું કહેવાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "પપ્પલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક અલ્પકર્મવાળા હોય છે અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક ક્યારેક મહાકર્મવાળા હોય છે.” બાકીનાં નૈરયિકનાં સમાન અલ્પકર્મવાળા -જાવતમહાકર્મવાળા હોય છે એવું કહેવું જોઈએ. ૩. દંતા, TયT ! સિય | प. से कणठेणं भंते ! एवं वुच्चइ “पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए ?" ૩. ઉ. યમ ! ટિટું પડુ, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पम्हलेस्से वेमाणिए अप्पकम्मतराए, सुक्कलेस्से वेमाणिए महाकम्मतराए," सेसं जहा नेरइयस्स अप्पकम्मतराए -जावमहाकम्मतराए। - વિચા. સ. ૭, ૩. ૩, ૩, ૬-૬ ૩૬. ચૈસાનુસારે નવા નામેવા . ટ્ટ× 7 મંતે ! નીવે શું ખાળકુ દોન્ના? ૩૬, વેશ્યાનાં અનુસાર જીવોમાં જ્ઞાનનાં ભેદ : પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા જીવમાં કેટલા જ્ઞાન હોય ઉ. ગૌતમ ! બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય છે. उ. गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा णाणेसु હોન્ના / दोसु होमाणे-आभिणिबोहिय, सुयणाणेसु होज्जा, જો બે જ્ઞાન હોય તો – આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तिसुहोमाणे-आभिणिबोहिय-सुयणाण-ओहिणाणेसु દગ્ગા, अहवा तिसु होमाणे-आभिणिबोहिय-सुयणाणमणपज्जवणाणेसु होज्जा, चउसु होमाणे-आभिणिबोहियणाण-सुयणाणओहिणाण-मणपज्जवणाणेसु होज्जा, પર્વ -ઝાવ- મારો प. सुक्कलेस्सेणं भंते ! जीवे कइसु णाणेसु होज्जा ? જો ત્રણ જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. અથવા ત્રણ જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન: પર્યવ જ્ઞાન હોય છે. જો ચાર જ્ઞાન હોય તો - આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે. આ પ્રમાણે પબલેશ્યા સુધી વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! શુક્લલેશ્યાવાળા જીવમાં કેટલા જ્ઞાન હોય છે ? गोयमा ! दोसु वा, तिसु वा, चउसु वा, एगम्मि वा ઉ. ગૌતમ ! બે, ત્રણ ચાર કે એક જ્ઞાન હોય છે. હના, दोसु होमाणे-आभिणिबोहिय-सुयणाणेसु होज्जा, જો બે જ્ઞાન હોય તો - આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. एवं जहेव कण्हलेस्साणं तहेव भाणियब्वं -जाव આ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યાવાળોનું વર્ણન કર્યું તે પ્રમાણે ચાર જ્ઞાન સુધી કહેવું જોઈએ. एगम्मि होमाणे एगम्मि केवलणाणे होज्जा। જો એક જ્ઞાન હોય તો એક કેવળજ્ઞાન જ હોય છે. - Tv. 1. ૨૭, ૩. ૩, સુ. ૨૨૨૬-૨૨૨૭ ३७. लेसाणुसारेणं नेरइयाणं ओहिनाण खेत्तं ૩૭. લશ્યાનાં અનુસાર નૈરયિકોમાં અવધિજ્ઞાન ક્ષેત્ર : प. कण्हलेस्से णं भंते ! णेरइए कण्हलेस्से णेरइयं પ્ર. ભંતે ! કૃષ્ણલેશી નૈરયિક કૃષ્ણલેશી અન્ય નૈરયિકની पणिहाए ओहिणा सव्वओसमंतासमभिलोएमाणे અપેક્ષાએ અવધિજ્ઞાનનાં દ્વારા ચારે તરફ અવલોકન समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ, केवइयं खेत्तं કરતો કેટલા ક્ષેત્રને જાણે અને કેટલા ક્ષેત્રને દેખે પાસડું ? उ. गोयमा ! णो बहुयं खेत्तं जाणइ, णो बहुयं खेत्तं ઉ. ગૌતમ ! ન તો વધારે ક્ષેત્રને જાણે છે અને ન તો • પાસ, જો દૂર નાડુ, જો દૂર ઉર્જા સટ્ટ, વધારે ક્ષેત્રને જુવે છે. ન તો દૂરવર્તી ક્ષેત્રને જાણે इत्तिरियमेव खेत्तं जाणइ, इत्तिरियमेव खेत्तं पासइ। છે અને ન તો દૂરવર્તી ક્ષેત્રને જુવે છે તે થોડા ક્ષેત્રને જાણે છે અને થોડા ક્ષેત્રને જુએ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “कण्हलेस्सेणं णेरइए णो बहुयं खेत्तं जाणइ -जाव "કૃષ્ણલેશી નૈરયિક અધિક ક્ષેત્રને જાણતા નથી इत्तिरियमेव खेत्तं पासइ ?" -વાવ- થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે ? उ. गोयमा! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जंसि ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ અને રમણીય भूमिभागंसि ठिच्चा सवओसमंता समभिलोएज्जा, ભૂ-ભાગ પર સ્થિત થઈને ચારે તરફ જુવે. तए णं से पुरिसे धरणितलगयं पुरिसं पणिहाए તો તે પુરુષ ભૂતળ પર સ્થિત પુરુષની અપેક્ષાથી सवओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे બધી દિશાઓ - વિદિશાઓમાં વારંવાર જુવે તો णो बहुयं खेत्तं जाणइ, णो बहुयं खेत्तं पासइ -जाव ન અધિક ક્ષેત્રને જાણે છે અને ન અધિક ક્ષેત્રને इत्तरियमेव खेत्तं जाणइ, इत्तिरियमेव खेत्तं पासइ, જોઈ શકે છે -ચાવતુ- થોડા જ ક્ષેત્રને જાણે છે અને થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Page #646 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૦૧ "कण्हलेस्से णं णेरइए णो बहुयं खेत्तं जाणइ -जाव इत्तिरियमेव खेत्तं पासइ।" प. णीललेसे णं भंते ! णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय ओहिणा सवओसमंता समभिलोएमाणेसमभिलोएमाणे केवइयं खेत्तं जाणइ. केवइयं खेत्तं પાસ ? उ. गोयमा ! बहुतरागं खेत्तं जाणइ, बहुतरागं खेत्तं पासइ, दूरतरागं खेत्तं जाणइ, दूरतरागं खेत्तं पासइ, वितिमिरतरागं खेत्तं जाणइ, वितिमिरतरागं खेत्तं पासइ, विसुद्धतरागं खेत्तं जाणइ, विसुद्धतरागं खेत्तं पासइ। g, સે | મંતે ! પુર્વ તુ “णीललेस्से णं णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय -ગા-વિસ્ત રી પાસ ?” ૩. गोयमा सेजहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरूहइ, दुरूहिता सव्वओ समंतासमभिलोएज्जा, तएणं से पुरिसे धरणितलगयं पुरिसंपणिहाय सव्वओसमंतासमभिलोएमाणेसमभिलोएमाणे बहुतरागं खेत्तं जाणइ -जावविसुद्धतरागं खेत्तं पासइ, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“णीललेस्से णेरइए कण्हलेस्सं णेरइयं पणिहाय -ના- વિશુદ્ધતરા વેરૂં પાસ ” प. काउलेसेणं भंते! णेरइए णीललेस्सं णेरइयं ओहिणा सव्वओ समंता समभिलोएमाणे-समभिलोएमाणे केवइयं खेत्तं जाणइ, केवइयं खेत्तं पासइ ? "કૃષ્ણલેશી નૈરયિક અધિક ક્ષેત્રને જાણતા નથી -વાવતુ- થોડા જ ક્ષેત્રને જોઈ શકે છે.” પ્ર. ભંતે ! નીલલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ચારે તરફ અવધિજ્ઞાનનાં દ્વારા જુવે તો કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને જુવે છે ? | ઉ. ગૌતમ ! અત્યધિક ક્ષેત્રને જાણે છે અને અત્યધિક ક્ષેત્રને જુવે છે, ઘણા દૂરવાળા ક્ષેત્રને જાણે છે અને ઘણા દૂરવાળા ક્ષેત્રને જુવે છે, સ્પષ્ટ રૂપથી ક્ષેત્રને જાણે છે અને સ્પષ્ટ રૂપથી ક્ષેત્રને જુવે છે, વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જાણે છે અને વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અનીલલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે?” ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ, રમણીય ભૂમિભાગથી પર્વત પર ચઢે છે અને પર્વત પર ચઢીને ચારો તરફ જુવે તો તે પુરુષ ભૂતલ પર સ્થિત પુરુષની અપેક્ષાએ ચારે તરફ અવલોકન કરતો અત્યધિક ક્ષેત્રને જાણે છે -યાવતુ- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – નીલલેશ્યાવાળા નારક, કુષ્ણલેશ્યાવાળા નારકની અપેક્ષાએ વાવતુ- વિશુદ્ધ રુપથી તે ક્ષેત્રને જુવે છે.” પ્ર. ભંતે ! કાપોતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ ચારે તરફથી અવલોકન કરતો અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે છે અને કેટલા ક્ષેત્રને જુવે છે ? ઉં. ગૌતમ ! અત્યધિક ક્ષેત્રને જાણે છે -યાવત-વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – કાપોતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ યાવત– વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે? ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત સમ રમણીય ભૂ ભાગથી પર્વત પર ચઢે છે અને પર્વત પર ચઢીને વૃક્ષ પર ચઢે છે, તદનન્તર વૃક્ષ પર બંને પગોને ઉંચા કરીને ચારે તરફ જુવે તો તે પુરુષ પર્વત પર અને ભૂતલ પર સ્થિત પુરુષની અપેક્ષાએ ચારે તરફ અવલોકન કરતો અત્યધિક ક્ષેત્રને જાણે છે -વાવ- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે. wwijainelibrary.org ઉ ,, उ. गोयमा! बहुतरागं खेत्तं जाणइ-जाव-विसुद्धतरागं खेत्तं पासइ। प. से केणठेणं भंते ! एवं वुच्चइ "काउलेस्से णं णेरइए णीललेस्सं णेरइयं पणिहाय -ળાવ-વિસુદ્ધતરા વેરૂં પાસ ? गोयमा ! से जहाणामए केइ पुरिसे बहुसमरमणिज्जाओ भूमिभागाओ पव्वयं दुरूहइ, दुरूहित्ता रूक्खं दुरूहइ, दुरूहित्ता दोण्णि पादे उच्चावियं सव्वओ समंता समभिलोएज्जा, तए णं से पुरिसो पव्वयगयं धरणितलगयं च पुरिसंपणिहाय सवओ समंतासमभिलोएमाणे-समभिलोएमाणे बहुतरागं Jain Education Inte નાપા -ના- વિશુદ્ધતરા વેરૂં પાસ !ા છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से तेणट्ठणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે - “काउलेस्से णं णेरइए णीललेस्सं णेरइयं पणिहाय કાપોતલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકની -ના- વિશુદ્ધતરા વેરૂં પાસ ” અપેક્ષાએ યાવત- વિશુદ્ધ રુપથી ક્ષેત્રને જુવે છે.” - TUT, . ૨૭, ૩. રૂ, મુ. ૨૨ ?" ૩૮. વિમુદ-વિમુહસ્તે અપાર માન-- ૩૮. અવિશુદ્ધ-વિશુદ્ધ વેશ્યાવાળા અણગારનું જાણવું-દેખવું : ૫. () વિશુદ્ધસે ઇ મેતે ! મારે સમીદgvi પ્ર. ૧. ભતે ! અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી पासइ? અને અણગારને જાણે-દેખે છે ? ૩. Tચમ ! જો રૂખ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. (२) अविसुद्धलेस्से णं भंते ! अणगारे असमोहएणं પ્ર. ૨. ભંતે ! અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणणं विसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ રહિત આત્માથી વિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અને पासइ? અણગારને જાણે-ખે છે ? ૩. યમ ! જો રૂટું સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ३. अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं પ્ર. ૩. ભંતે ! અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ સહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી पासइ? અને અનગારને જાણે-દેખે છે ? ૩. યમ રૂપ સમર્ટ.. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. ४. अविसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं પ્ર. ૪. તે ! અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणणं विसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ સહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી પાસડું ? અને અણગારને જાણે-દેખે છે ? ૩. યમ ! | રૂાટે સમટે . ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. 1. કે. વસુદ્ધ મંતે ! મારે સોદાન- પ્ર. ૫. અંતે ! અવિશુદ્ધ વેશ્યાવાળા અણગાર ઉપયોગ मोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं સહિત કે રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા जाणड पासइ? દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે ? ૩. યH ! ફુટે સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. 1. ૬. વિમુદ્ધસે જે મંતે ! અરે સોદાન- પ્ર. ૬. અંતે ! અવિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ मोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं देविं अणगारं સહિત કે રહિત આત્માથી વિશુદ્ધલેશ્યાવાળા દેવजाणड पासइ? દેવી અને અણગારને જાણે-ખે છે ? ૩. યHI ! જો રૂટું સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. ७. विसुद्धलेस्से णं भंते ! अणगारे असमोहएणं પ્ર. ૭. અંતે ! વિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ રહિત આત્માથી અવિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી, पासइ? અને અણગારને જાણે-દેખે છે ? ૩. હંતા, મા ! નાડુ પાસ / ઉં. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. प. ८. विसुद्धलेस्से णं भंते ! अणगारे असमोहएणं પ્ર. ૮, ભંતે ! વિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ अप्पाणेणं विसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ રહિત આત્માથી વિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અને पासइ? અણગારને જાણે-દેખે છે ? Page #648 -------------------------------------------------------------------------- ________________ લેયા અધ્યયન ૧૨૦૩ ૩. દંતા, મા ના પાડું ! प. ९. विसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ पासइ? ૩. હંતા, મા ! ના પાસા प. १०. विसुद्धलेस्से णं भंते ! अणगारे समोहएणं अप्पाणणं विसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ पासइ? ૩. હંતા, મયમાં ! ના પાસ / प. ११. विसुद्धलेस्से णं भंते ! अणगारे समोहयास मोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ पासइ? ૩. હંતા, મા ! નાડુ ા g, ૨, વિર્દ્ધક્સ મંત ! મારે સોદથ समोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं देविं अणगारं जाणइ पासइ ? ૩. હંતા, મા ના સિ | - નવા. પરિ. ૩, મુ. ૨ ૦ ૩ ૩૧. મારે H-Gર મેન્ટેનન્સ ના-પસ- प. अणगारे णं भंते ! भावियप्पा अप्पणो कम्मलेस्सं न जाणइ न पासइ, तं पूण जीवं सरूविं सकम्मलेस्सं जाणइ पासइ? हंता, गोयमा ! अणगारे णं भावियप्पा अप्पणो कम्मलेस्सं न जाणइ न पासइ, तं पुण जीवं सरूविं सकम्मलेस्सं जाणइ पासइ । - વિચા. સ. ૨૪, ૩. ૧, . ? ૪૦. વિમુદ્ધ-વિમુદ્ધસ હેવન્સ ગાળા-વાસ- प. १.अविसुद्धलेसेणं भंते! देवे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अन्नयरं जाणइ पासइ ? હા, ગૌતમ ! તે જાણે - દેખે છે. પ્ર. ૯. અંતે ! વિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ સહિત આત્માથી અવિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અને અણગારને જાણે દેખે છે ? હા, ગૌતમ ! તે જાણે - દેખે છે. પ્ર. ૧૦. અંતે ! વિશુદ્ધલશ્યાવાળા અણગાર ઉપયોગ સહિત આત્માથી વિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. પ્ર. ૧૧. ભંતે ! વિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ સહિત કે રહિત આત્માથી અવિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. પ્ર. ૧૨. ભંતે ! વિશુદ્ધલેશ્યાવાળા અણગાર ઉપયોગ સહિત કે રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે. ઉં. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. ૩૯. અણગાર દ્વારા સ્વ-પર કર્મલેશ્યાનું જાણવું - દેખવું : પ્ર. ભંતે ! પોતાની કર્મલેશ્યાને નહી જાણનાર નહી દેખનાર ભાવિતાત્મા-અણગાર શું સરુપી (શરીર) અને કર્મલેશ્યા સહિત જીવને જાણે-ખે છે ? ઉ. હા, ગૌતમ ! ભાવિતાભા અણગાર, જે પોતાની કર્મલેશ્યાને જાણતા-દેખતા નથી, તે સશરીર અને કર્મલેશ્યાને જાણે-દેખે છે. उ. गोयमा ! णो इणढे समठे। प. २. अविसुद्धलेसेणं भंते ! देवे असमोहएणं अप्पाणेणं विसुद्धलेसं देवं देवि अन्नयरं जाणइ पासइ? ૪૦. અવિશુદ્ધ - વિશુદ્ધ વેશ્યાયુક્ત દેવાનું જાણવું- દેખવું. પ્ર. ૧. ભંતે ! શું અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતર (બંનેમાંથી કોઈ એક)ને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૨. ભંતે ! શું અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે દેખે છે ? . ગૌતમ ! આ અર્થ શક્ય નથી. ૩. થHT ! સુખ સમા Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. ३. अविसुद्धलेसे णं भंते ! देवे समोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अन्नयरं जाणइ पासइ ? ૩. ગયા ! જ રૂટ્ય સમસ્ટેપ प. ४. अविसुद्धलेसे णं भंते ! देवे समोहएणं अप्पाणेणं विसुद्धलेसं देवं देविं अन्नयरं जाणइ पासइ ? પ્ર. ૩. ભંતે ! શું અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી કે અન્યતરને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૪. ભંતે ! શું અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત આત્માથી વિશુદ્ધલેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૫. ભંતે ! શું અવિશુદ્ધલેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત કે રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ૩. નીયમ ! જ રૂપ સમા प. ५. अविसुद्धलेसे णं भंते ! देवे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अन्नयरं जाणइ પાસ ? ૩. યમ ! ળો હે મા . प. ६. अविसुद्धलेसे णं भंते ! देवे समोहयासमोहएणं अप्पाणेणं विसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ पासइ? ૩. યમ ! ના રૂપ સમટ્યા प. ७. विसुद्धलेसे णं भंते! देवे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ पासइ ? ૩. યમ ! જો રૂટું સમા प. ८.विसुद्धलेसेणं भंते! देवे असमोहएणं विसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ पासइ ? ૩. યમ ! ના રૂપ માં प. ९. विसुद्धलेसे णं भंते ! देवे समोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ पासइ ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૬. અંતે ! શું અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત કે રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૭. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૮. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ શક્ય નથી. પ્ર. ૯. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. પ્ર. ૧૦. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ઉં. હા, ગૌતમ ! તે જાણે- દેખે છે. પ્ર. ૧૧. ભંતે! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ સહિત કે રહિત આત્માથી અવિશુદ્ધ વેશ્યાવાળા દેવ-દેવી કે અન્યતરને જાણે-દેખે છે ? ઉ. હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. ૩. દંતા, યમ ! નાડું પાસ प. १०.विसुद्धलेसे णं भंते! देवे समोहएणं अप्पाणणं विसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ पासइ? ૩, દંતા, તોયમાં ! ના પાસ : प. ११. विसुद्धलेसे णं भंते ! देवे समोहयासमोहएणं अप्पाणेणं अविसुद्धलेसं देवं देविं अण्णयरं जाणइ પાસડુ ? ૩. દંતા, મા ! નાગ પાસ; / Page #650 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૦૫ प. १२. विसुद्धलेसे णं भंते ! देवे समोहयासमोहएणं પ્ર. ૧૨. ભંતે ! વિશુદ્ધ વેશ્યાવાળા દેવ ઉપયોગ अप्पाणेणं विसुद्धलेसं देवं-देविं अण्णयरं जाणइ સહિત કે રહિત આત્માથી વિશુદ્ધ વેશ્યાવાળા पासइ? દેવ-દેવી અન્યતરને જાણે-દેખે છે ? ૩. હંતા, નીયમી ! ના પાસ / ઉ હા, ગૌતમ ! તે જાણે-દેખે છે. एवं हेदिल्लएहिं अट्ठहिं न जाणइ न पासइ આ પ્રમાણે દેવ પ્રારંભનાં આઠ અંગોમાં જાણતાउवरिल्लएहिं चउहिं जाणइ पासइ। દેખતા નથી અને અંતિમ ચાર ભંગોમાં જાણે-દેખે છે. - વિચા. સ. ૬, ૩, ૬, સુ. ૨૨ ४१. समणं निग्गंथस्स तेउलेस्सोप्पइकारणाणि ૪૧. શ્રમણ નિગ્રંથની તેજોલેશ્યાની ઉત્પત્તિનાં કારણ : तिहिं ठाणेहिं समणे णिग्गंथे संखित्तविउलतेउलेस्से ત્રણ સ્થાનોથી શ્રમણ નિગ્રંથ સંક્ષિપ્ત કરેલ વિપુલ भवंति, तं जहा - તેજોલેશ્યાવાળા હોય છે, જેમકે – ૨. માયાવતા, ૧. આતાપના લેવાથી, ૨. વંતિવમાંg, ૨. ક્રોધશાન્તિ અને ક્ષમા કરવાથી, રૂ, સTTTTT ત મેvi | ૩. જલ રહિત તપસ્યા કરવાથી. - ઠા. મ. ૨, ૩. રૂ, સુ. ૧૮૮ ४२. तेउलेस्साए भासकरण कारणाणि ૪૨. તેજલેશ્યાથી ભસ્મ કરવાનાં કારણ : दसहिं ठाणेहिं सह तेयसा भासं कुज्जा, तं जहा - દસ કારણોથી શ્રમણ માહન અપમાનિત કરનારને તેજથી ભસ્મ કરી નાંખે છે, જેમકે – १. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, ૧. કોઈ વ્યક્તિ તથારુ૫- તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे परिकुविए तस्स तेयं માહનનું અપમાન કરે છે. તે અપમાનથી ક્રોધિત णिसिरेज्जा । से तं परितावेइ, से तं परितावेत्ता થઈને તેના પર તેજ ફેંકે છે, તે તેજ તે વ્યક્તિને तामेव सह तेयसा भासं कुज्जा। પરિતાપિત કરી દે છે, પરિતાપિત કરી તેને તેજથી ભસ્મ કરી દે છે. २. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, કોઈ વ્યક્તિ-તથા૫- તેજલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી णिसिरेज्जा । से तं परितावेइ, से तं परितावेत्ता કોઈ દેવ ક્રોધિત થઈને અપમાન કરનાર પર તેજ तामेव सह तेयसा भासं कुज्जा। ફેકે છે, તે તેજ તે વ્યક્તિને પરિતાપિત કરે છે, પરિતાપિત કરી તેને તેજથી ભસ્મ કરી દે છે. ३. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा ૩. કોઈ વ્યક્તિ તથાપ- તેજો લબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिए समाणे परिकुविए देवे वि य માહનનું અપમાન કરે છે તેના અપમાન કરવાથી परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा। મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને તેને મારવાની से तं परितावेंति, से तं परितावेत्ता तामेव सह પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. તે તેજ તે तेयसा भासं कुज्जा। વ્યક્તિને પરિતાપિત કરે છે અને પરિતાપિત કરીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ४. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, ૪. કોઈ વ્યક્તિ તથા૫ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ से य अच्चासातिएपरिकुविए, तस्स तेयं णिसिरेज्जा, માહનનું અપમાન કરે છે. ત્યારે તે અપમાનથી तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोडा ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં સ્ફોટ (ફોડા) ઉત્પન્ન થાય છે. તે ફોડા भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा। ફૂટે છે અને કૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ .. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, मे य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जति, ते फोडा भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । ६. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिए समाणे परिकुविए देवे विय परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा, तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, ते फोडा भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । ७. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा से य अच्चासातिए समाणे परिकुविए तस्स तेयं णिसिरेज्जा तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । ८. केइ तहारूवं समाणं वा, माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिए समाणे देवे परिकुविए तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । ९. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेज्जा, से य अच्चासातिए समाणे परिकुविए देवे विय परिकुविए ते दुहओ पडिण्णा तस्स तेयं णिसिरेज्जा । तत्थ फोडा संमुच्छंति, ते फोडा भिज्जंति, तत्थ पुला संमुच्छंति, ते पुला भिज्जंति, ते पुला भिण्णा समाणा तामेव सह तेयसा भासं कुज्जा । १०. केइ तहारूवं समणं वा, माहणं वा अच्चासातेमाणं तेयं णिसिरेज्जा, से य तत्थ णो कम्मइ, णो पकम्मइ, अंचिअंचियं करेइ, करेत्ता आयाहिणं पयाहिणं करेइ करेत्ता उड्ढं वेहासं उप्पयइ, उप्पतेत्ता से णं तओ पडिए पडिणियत्तइ, पडिणियत्तित्ता तमेव सरीरगं अणुदहमाणे- अणुदहमाणे सह तेयसा भासं कुज्जा । દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૫. કોઈ વ્યક્તિ તથારુપ - તેજો લબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી કોઈ દૈવ ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૬. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેનું અપમાન કરવાથી મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને મારવાની પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડા ઉત્પન્ન થાય છે, તે ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૭. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. ત્યારે તે અપમાન કરવાથી ક્રોધિત થઈને તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે અને તેનાથી નાની-નાની ફોટકી નીકળે છે. તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૮. કોઈ વ્યક્તિ તથારુપ-તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી કોઈ દેવ ક્રોધિત થઈને અપમાન કરનાર પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુમડું ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે ત્યારે તેનાથી નાની-નાની ફોટકી નીકળે છે, તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૯. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરે છે. તેના અપમાન કરવાથી મુનિ અને દેવ બંને ક્રોધિત થઈને તેને મારવાની પ્રતિજ્ઞા કરી તેના પર તેજ ફેંકે છે. ત્યારે તેના શરીરમાં ગુંમડા ઉત્પન્ન થાય છે. તે ફૂટે છે. તેમાં ફોટકી નીકળે છે. તે પણ ફૂટે છે અને ફૂટીને તેને તેજથી ભસ્મ કરી દે છે. ૧૦. કોઈ વ્યક્તિ તથારુપ - તેજોલબ્ધિ સંપન્ન શ્રમણ માહનનું અપમાન કરતો તેના પર તેજ ફેંકે છે. તે તેજ તેમાં ઘુસી શકતું નથી. તેની ઉપર-નીચે, નીચે-ઉપર આવતો-જતો, ડાબી-જમણી પ્રદક્ષિણા કરે છે. એવું કરી આકાશમાં ચાલ્યું જાય છે. ત્યાંથી પાછુ ફરી તે શ્રમણ માહનનાં પ્રબળ તેજથી પ્રતિહત થઈને પાછું તેની પાસે આવી જાય છે અને પાછું આવીને તેના શરીરમાં પ્રવેશ કરી તેને તેની લબ્ધિની સાથે ભસ્મ કરી દે છે. Page #652 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૦૭ ૩. जहा वा गोसालस्स मंखलिपुत्तस्स तवे तेए। જે પ્રમાણે ભગવાન મહાવીર પર છોડેલ મંખલીપુત્ર - Sા. મ. ૨૦, મુ. ૭૭ ૬ ગૌશાલકની તેજોલેશ્યાનું પરિણામ થયું. (વીતરાગતાનાં પ્રભાવથી ભગવાન ભસ્મીભૂત ન થયા તે તેજ પાછું ફર્યું અને તે ગૌશાલકને જ બાળી નાંખ્યું.) ४३. लेस्साणं जहण्णुक्कोसा ठिई ૪૩, વેશ્યાઓની જઘન્ય- ઉત્કૃષ્ટ સ્થિતિ : १. मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तऽहिया। ૧. કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને उक्कोसा होइ ठिई, नायव्वा किण्हलेसाए । ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે તેત્રીસ સાગરોપમની જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना दस उदही पलियमसंख- ૨. નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને भागमभहिया। ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ उक्कोसा होइ ठिई, नायव्वा नीललेस्साए । વધારે દસ સાગરોપમની જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना तिण्णुदही पलियमसंख કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે भागमभहिया। અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં उक्कोसा होइ ठिई, नायव्वा काउलेस्साए॥ ભાગ અધિક ત્રણ સાગરોપમની જાણવી જોઈએ. ४. मुहुत्तद्धं तु जहन्ना दो उदही पलियमसंख તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને भागमभहिया। ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ उक्कोसा होइ ठिई, नायब्वा तेउलेसाए । વધારે બે સાગરોપમની જાણવી જોઈએ. मुहुत्तद्धं तु जहन्ना दस होन्ति सागरा मुहुत्तऽहिया। ૫. પમલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને उक्कोसा होइ ठिई, नायव्वा पम्हलेसाए । ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે દસ સાગરોપમની જાણવી જોઈએ. ६. मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तऽहिया। શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. उक्कोसा होइ ठिई, नायव्वा सुक्कलेसाए॥ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત વધારે તેત્રીસ સાગરોપમની જાણવી જોઈએ. एसा खलु लेसाणं ओहेणं ठिई उवण्णिया होइ। લેશ્યાઓની આ સ્થિતિ સંક્ષેપમાં વર્ણિત કરેલ છે. - ૩૪. ક. ૩૪, તા. ૨૪-૪૦ (૨) ४४. चउगईसु लेस्साणं ठिई ૪૪, ચાર ગતિઓની અપેક્ષાએ લેગ્યાઓની સ્થિતિ : चउसु वि गईसु एत्तो लेसाण ठिइं तु वोच्छामि ॥ હવે ચારેય ગતિઓમાં વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. दस वाससहस्साई काउए ठिई जहन्निया होइ । કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. तिण्णुदही पलिय-मसंखभागा जहन्नेण नीलठिई । નીલેશ્યાની જધન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો दस उदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ ભાગ અધિક ત્રણ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ સાગરોપમ છે. दस उदही पलिय असंखभागं जहन्निया होइ । કણલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો तेत्तीससागराइं उक्कोसा होइ किण्हाए । ભાગ અધિક દસ સાગરોપમ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एसा ने रइयाणं लेसाणं ठिई उवण्णिया होइ । આ નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરેલ तेण परं वोच्छामि तिरिय-मणुस्साण देवाणं ।। છે. તેની આગળ તિર્યંચ, મનુષ્ય અને દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. अन्तोमुत्तमद्धं लेसाण ठिई जहिं-जहिं जाउ । ફક્ત શુક્લલેશ્યાને છોડીને મનુષ્યો અને તિર્યંચોની तिरियाण नराणं वा वज्जित्ता केवलं लेसं ॥ જેટલી વેશ્યાઓ છે તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. मुहुत्तद्धं तु जहन्ना उक्कोसा होइ पुव्वकोडी उ । શુક્લલશ્યાની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ नवहि वरिसे हिं ऊणा नायव्वा सुक्कलेसाए ।। સ્થિતિ નવ વર્ષ ઓછી એક કરોડ પૂર્વ છે. एसा तिरिय-नराणं लेसाण ठिई उ वण्णिया होइ । મનુષ્યો અને તિર્યંચોની લેશ્યાઓની સ્થિતિનું આ વર્ણન तेण परं वोच्छामि लेसाण ठिई उ देवाणं ॥ કર્યું છે. આની આગળ દેવોની લેયાઓની સ્થિતિનું વર્ણન કરીશ. दस वाससहस्साई किण्हाए ठिई जहन्निया होइ । (દેવોની) કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર पलियमसं खिज्जइमो उक्कोसा होइ किण्हाए । વર્ષ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. जा किण्हाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया। કૃષ્ણલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેનાથી એક સમય जहन्ने णं नीलाए पलियमसंखं तु उक्कोसा ।। અધિક નીલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. जा नीलाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया । નીલ નીલલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેનાથી એક जहन्ने णं काउए पलियमसंखं च उक्कोसा ।। સમય અધિક કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. तेण परं वोच्छामि तेउलेसा जहा सुरगणाणं । આનાથી આગળ ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક भवणवइ-वाणमन्तर-जोइस-वे माणियाणं च ।। અને વૈમાનિક દેવોની તેજલેશ્યાની સ્થિતિનું નિરુપણ કરીશ. पलिओवमं जहन्ना उक्कोसा सागरा उ दुण्हऽहिया । તેજલેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ છે અને पलियमसंखेज्जेणं होई भागेण ते ऊए ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. दस वाससहस्साई तेऊए ठिई जहन्निया होइ । તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ છે અને दुण्णदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. जा तेऊए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया । તેજોલેશ્યાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય जहन्नेणं पम्हाए दस उ मुहुत्तऽहियाइं च उक्कोसा ॥ અધિક પદમલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. जा पम्हाए ठिई खलु उक्कोसा सा उ समयमब्भहिया। જે પમલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેનાથી એક સમય जहन्ने णं सुक्काए तेत्तीस-मुहुत्तमब्भहिया ।। અધિક શુક્લલેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ - ૩૪. ગ, રૂ૪, T. ૪૦ (૨)-૬૬ સ્થિતિ એક અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ४५. सलेस्स-अलेस्स जीवाणं कायट्ठिई ૪૫. સલેશી- અલેશી જીવોની કાયસ્થિતિ : प. सलेस्से णं भंते ! सलेसे त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! સલેશી જીવ સલેશી - અવસ્થામાં કેટલા સમય સુધી રહે છે ? Page #654 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૦૯ ૩. ગયા ! સત્રને વિદે guઈ જો, તેં બહ - ૨. વા સજ્જવસિU, ૨. સTTU વા સંપન્નવસિU | प. कण्हलेस्से णं भंते ! कण्हलेस्से त्ति कालओ केवचिरं - ઉ. ગૌતમ ! સલેશી બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. અનાદિ - અપર્યવસિત, ૨. અનાદિ – સપર્યવસિત. - પ્ર. ભંતે ! કૃષણલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી કૃષ્ણલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ભંતે ! નીલલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી નીલલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દસ સાગરોપમ છે. પ્ર. ભંતે ! કાપોતલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી કાપોતલેશ્યાવાળા રહે છે ? ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. ૩. '' उ. गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुत्तमब्भहियाई। णीललेस्से णं भंते ! णीललेस्से त्ति कालओ केवचिरं હો ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाइं पलिओवमस्स असंखेज्जइ भागमब्भहियाई। काउलेस्से णं भंते ! काउलेस्से त्ति कालओ केवचिरं ઢો ? गोयमा ! जहण्णणं अंतोमुहत्तं, उक्कोसेणं तिण्णि सागरोवमाई पलिओवमस्स असंखेज्जइभाग मब्भहियाई। प. तेउलेरसे णं भंते ! तेउलेस्से त्ति कालओ केवचिरं હોટુ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमाई पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाई। पम्हलेस्से णं भंते ! पम्हलेस्से त्ति कालओ केवचिरं હો ? ' उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई। प. सुक्कलेस्से णं भंते ! सुक्कलेसे त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहत्तमब्भहियाइं । प. अलेस्से णं भंते ! अलेस्से त्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! તેજોવેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી તેજલેશ્યાવાળા રહે છે ? ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનાં અસંખ્યાતમો ભાગ અધિક બે સાગરોપમ છે. પ્ર. ભંતે ! પધ્ધલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી પપ્પલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ ! જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ છે. પ્ર. ભંતે ! શુક્લલેશ્યાવાળા જીવ કેટલા સમય સુધી શુક્લલેશ્યાવાળા રહે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે. ભંતે ! અલેશી જીવ કેટલા સમય સુધી અલેશી રુપમાં રહે છે? ઉ. ગૌતમ ! સાદિ-અપર્યવસિત સમય સુધી રહે છે. उ. गोयमा ! साइए अपज्जवसिए' । - પUT, ૫, ૨૮, . ? રૂ રૂપ-રૂ૪૨ ૨. નવી, પરિ, , . ૨૬૩ Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४६. सलेस्स-अलेस्स जीवाणं अंतर काल परूवणं प. कण्हलेसस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ? ૪૬. સલેશી- અલેશી જીવોનાં અંતરકાળનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા જીવનું અત્તરકાળ કેટલું उ. गोयमा ! जहण्णणं अंतोमहत्तं. उक्कोसेणं तेत्तीसं ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્તથી सागरोवमाइं अंतोमुहूत्तमब्भहियाई। કંઈક અધિક તેત્રીસ સાગરોપમનું છે. एवं नीललेसस्स वि, काउलेसस्स वि। આ પ્રમાણે નીલલેશ્યા અને કાપોત વેશ્યાવાળા જીવોનું અંતરકાળ કહેવું જોઈએ. प. तेउलेसस्स णं भंते ! अंतरं कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! તેજોલેશ્યાવાળા જીવનું અંતરકાળ કેટલું છે ? ૩. જોયમા ! નદu vi jતમુહુ, sali ઉ. ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિवणम्सइकालो। કાળ છે. एवं पम्हलेसस्स वि, सुक्कलेसस्स वि । આ પ્રમાણે પHલેશ્યા અને શુક્લલેશ્યાવાળા જીવોનું અંતરકાળ કહેવું જોઈએ. ૫. સસસ મેતે ! અંતરં ત્રિો વેવર રો? પ્ર. ભંતે ! અલેશી જીવનું અંતરકાળ કેટલું છે ? 5. Tયમ ! સાર્દયર પક્ઝવસિય ત્યિ ઝંતરી ઉ. ગૌતમ ! સાદિ અપર્યવસિતનું અંતર નથી. - નોવા, પરિ. ૨મુ. ૨૩ ४७. सलेस्स-अलेस्स जीवाणं अप्प-बहुत्तं ૪૭. સલેશી – અલેશી જીવોનું અલ્પબદુત્વ प. एएसि णं भंते ! सलेस्साणं जीवाणं, कण्हलेस्साणं પ્ર. ભંતે ! આ સલેશી કૃષ્ણલેશી -ચાવતુ- શુલલેશી -जाव-सुक्कलेस्साणं अलेस्साण य कयरे कयरेहिंतो અને અલેશી જીવોમાં કોણ, કોનાથી અલ્પ નાā- વિસસાદિ વ ? -ચાવતુ- વિશેષાધિક છે ? ૩. યHT ! ૨. સવંત્યોવા નવા સુવન્ટેસા, ઉ. ગૌતમ! ૧. બધાથી થોડા જીવ શુક્લલેશ્યાવાળા છે, ૨. સંવેક્નJUTI, ૨. (તેનાથી) પબલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, રૂ. તૈત્રેિસ સંવMTUT, ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, ૪. મદ્રેસા મiતાળા, ૪. (તેનાથી) અલેશી અનન્તગુણા છે, છે. વિરસા માતા, ૫. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, દ, fસા વિસસાહિત્ય, ૬. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૭. છૂટ્યરસ વિસે સાદિયા, ૭. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૮. સરસ વિસે સાદિયા ૮. (તેનાથી) સલેશી વિશેષાધિક છે. - TUT, ૫. ૨૭, ૩. ૨, સે. ૨૨૭૦ ૪૮. સિત્તેરસ ચા મMવદુનં ૪૮, સલેશી- ચાર ગતિઓનું અલ્પબદુત્વ : प. एएसि णं भंते ! १. णेरइयाणं कण्हलेस्साणं, પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાनीललेस्साणं, काउलेस्साण य कयरे कयेरहितो વાળા નૈરયિકોમાં કોણ, કોનાથી અલ્પ –યાવતअप्पा वा -जाव-विसेसाहिया वा ? વિશેષાધિક છે ? ૩. રથમ ! ૨. સવલ્યવાનેરા દર્વાસા, ઉ. ગૌતમ ! ૧. બધાથી થોડા કૃષ્ણલેશ્યાવાળા નારક છે. નવી, કિ૧, મુ. ૨, ૩ ૨, () gggT , p. ૩, મુ. ૨૫ (4) સવંત્યોની મમ્મી સસી અનંતા - નવા. પરિ. ૧, મુ. ૨૩ ૨. Jain Education international Page #656 -------------------------------------------------------------------------- ________________ લેયા અધ્યયન ૧૨૧૧ ૨, vf77 અસંન્ગ]TT, ३. काउलेस्सा असंखेज्जगुणा । प. एएसि णं भंते ! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं -जाव-सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -ઝાવ-વિસાદિ વા? उ. गोयमा ! सव्वत्थोवा तिरिक्खजोणिया सुक्कलेस्सा, ૨. (તેનાથી) અસંખ્યાતગુણા નીલલેશ્યાવાળા છે, ૩. (તેનાથી) અસંખ્યાતગુણા કાપોતલેશ્યાવાળા છે, પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યા -યાવત- શુક્લલેશ્યાવાળા તિર્યંચયોનિકોમાં કોણ, કોનાથી અલ્પ -વાવવિશેષાધિક છે ? एवं जहा ओहिया। णवरं-अलेस्सवज्जा। प. एएसि णं भंते ! एगिदियाणं कण्हलेस्साणं -जाव तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा? ૩. મા ! . નવૂલ્યવા કિયા તે ફરસી, ગૌતમ ! બધાથી ઓછા તિર્યંચયોનિક શુક્લલેશ્યાવાળા છે. આ પ્રમાણે બાકીનું વર્ણન પૂર્વવત ઔધિકનાં સમાન કહેવું જોઈએ. વિશેષ : તિર્યંચોમાં અલેશી નથી. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા -વાવ- તેજલેશ્યાવાળા એકેન્દ્રિયોમાંથી કોણ, કોનાથી અલ્પ યાવતુવિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ તેજલેશ્યાવાળા એકેન્દ્રિય ૨. 13મ્યા બviતાTT, રૂ. of 7મ્ય વિસસાદિયા, દસ્સા વિસંસદિયા? प. एएसि णं भंते ! पुढविक्काइयाणं कण्हलेस्साणं -जाव- तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -ના-વિસસાહિત્ય વાં? ૩. ગાયમી ! ન મહિલા ક્રિયા णवर-काउलेस्सा असंखेज्जगुणा । ૨. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, ૩. (તેનાથી) નીલેશ્યાવાળા વિશેષાધિક છે, ૪. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યા -પાવત- તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિકોમાંથી કોણ કોનાથી અલ્પ -વાવવિશેષાધિક છે? ગૌતમ ! જે પ્રમાણે સમુચ્ચય એકેન્દ્રિયોનું વર્ણન કરેલ છે તે પ્રમાણે પૃથ્વીકાયિકોનું વર્ણન કરવું જોઈએ. વિશેષ:કાપતલેશ્યાવાળા પૃથ્વીકાયિક અસંખ્યાત' ગુણા છે. આ પ્રમાણે અકાયિકોમાં અલ્પબદુત્વ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! આ. ૧. કૃષ્ણલેશ્યાવાળા, ૨. નીલલેશ્યા વાળા અને ૩. કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાંથી કોણ, કોનાથી અલ્પ -યાવતુ- વિશેષાધિક છે. ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિક છે, ૨. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૩. (તેનાથી) કૃષ્ણલેયાવાળા વિશેષાધિક છે, एवं आउक्काइयाण वि। प. एएसि णं भंते ! १. तेउक्काइयाणं कण्हलेस्साणं, ૨, જીગ્નન્સાઈ, રૂ. ૩ ૨ થેરે कयरहितो अप्पा वा -जाव- विसेसाहिया वा ? ૩. ! વલ્યવા તૈ૩ 13 , ૨. IT વિસે સાદિયા, ૩. તે વિસદિય, છે. વિયા, મુ. ૨૭, ૩. ૨૨, મુ. ૩ Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं वाउक्काइयाण वि। प. एएसि णं भंते ! वणस्सइकाइयाणं कण्हलेस्साणं -जाव- तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -ગાવ-વિસે સાદિયા વા? ૩. નીયમી ! નહીં બિલ્હિમહિના बेइंदिय, तेइंदिय, चउरिंदियाणं जहा तेउक्काइयाणं। १. एएसि णं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं-जाव-सुक्कलेस्साण यकयरेकयरेहितो अप्पा वा -जाव- विसेसाहिया वा ? उ. गोयमा ! जहा ओहियाणं तिरिक्खजोणियाणं। આ પ્રમાણે વાયુકાયિકોનું પણ અલ્પબહત્વ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા -યાવત- તેજલેશ્યા વાળા વનસ્પતિકાયિકોમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ, ગૌતમ ! જેમ એકેન્દ્રિય જીવોનું અલ્પબહુત્વ કહ્યું તે પ્રમાણે વનસ્પતિકાયિકોનું પણ કહેવું જોઈએ. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવોનું અલ્પબહુત્વ તેજસ્કાયિકોનાં સમાન છે. પ્ર. ૧. ભંતે! આ કૃષ્ણલેશ્યાવાળા વાવત-શુક્લલેશ્યા વાળા પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! જેમ ઔધિક તિર્યંચોનું અલ્પબહુત્વ કહ્યુ તે પ્રમાણે પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોનું અલ્પ બહુત્વ કહેવું જોઈએ. વિશેષ:૧. કાપોત વેશ્યાવાળા પંચેન્દ્રિય-તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે. ૨. સમૃછિમ પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોનું અલ્પબહુત્વ તેજકાયિકોનાં સમાન છે. ૩. ગર્ભજ પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોનું અલ્પબહુત્વ સમુચ્ચય પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોનાં સમાન છે. વિશેષ : કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા છે. ૪. આ પ્રમાણે ગર્ભજ પંચેન્દ્રિયતિયોનિક સ્ત્રીઓનું પણ અલ્પત્વ કહેવું જોઈએ. પ્ર. ૫. અંતે ! (કૃષ્ણલેશ્યાવાળા વાવ- કાપોત લેશ્યાવાળા) સમૂછિમ પંચેન્દ્રિય- તિર્યંચયોનિકો અને કૃષ્ણલેશ્યાવાળા વાવતુ- શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી કોણ, કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? णवरं-१. काउलेस्सा असंखेज्जगुणा। २. सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाणं जहा तेउक्काइयाणं। ३. गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणियाणं जहा મહિયાળ તિરિસ્થનળિયા : णवर-काउलेस्सा संखेज्जगुणा। ४. एवं तिरिक्खजोणियाणीण वि। પૂ. ૬, Ugft of અંતે ! સમ્મ ઢિયતિરિવર जोणियाणं (कण्हलेस्साणं-जाव-काउलेस्साण य) गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणियाण य कण्हलेस्साणं-जाव-सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. ગરમ ! . સર્વત્યો ભવતિયઢિય तिरिक्खजोणिया सुक्कलेस्सा, ૨. Tદ્ભસ્મ સંસ્થા , રૂ. તે રસા સંવેમ્બTOT, ૪. Iકસી સંન્નાના, ૬. વિસેલાાિ . ૬. સ વિસે સાદિયા, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય- તિર્યંચયોનિક છે, ૨. (તેનાથી) પબલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા છે. ૫. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૬. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, Page #658 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૧૩ ७. काउलेस्सा सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणिया ૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળા સમૂછિમ - અસંવેક્નકુળT, પંચેન્દ્રિય- તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે, ૮, જીરા વિસસાદિયા, ૮. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧. દસ વિસે સાદિયા | ૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. g૬, yufસ મંતે ! સદ્ભુમિતિતિરિવર્ષ- પ્ર. ૬. અંતે ! કૃષ્ણલેશ્યાવાળા વાવતુ- શુક્લલેશ્યાजोणियाणं तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं વાળા સમૂરિશ્ચમ પંચેન્દ્રિય- તિર્યંચયોનિકો અને -जाव- सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -નાવ-વિસે સાહિત્ય વાં? -ચાવત્ વિશેષાધિક છે ? उ. गोयमा ! जहेव पंचमंतहा इमं पिछठं भाणियव्वं । ઉ. ગૌતમ ! જેમ પાંચમું અલ્પબહત્વ કર્યું તેવી જ રીતે આ છઠ્ઠ કહેવું જોઈએ. g, ૭, જિ r સંત ! ભવતિ પઢિયતિરિવર- પ્ર. ૭. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા -વાવ-શુક્લલેશ્યાजोणियाणं तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને -जाब-सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -નવ-વિસે સાદિયા વા? -વાવ- વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा गब्भवकंतियपंचेंदिय- ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા तिरिक्खजोणिया सुक्कलेस्सा, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક છે, २. सुक्कलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्ज ૨. (તેનાથી), શુક્લલેશ્યાવાળી ગર્ભજ પંચેન્દ્રિય गुणाओ, તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ३. पम्हलेस्सा गब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणिया ૩. (તેનાથી) પલ્બલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિયसंखेज्जगुणा; તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ४.पम्हलेस्साओतिरिक्खजोणिणीओसंखेज्जगुणाओ, ૪. (તેનાથી) પલ્બલેશ્યાવાળી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ५.तेउलेस्सागब्भवक्कंतियपंचेंदियतिरिक्खजोणिया ૫. (તેનાથી) તેજોવેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય સંન્ગ IT, તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ६. तेउलेस्साओ तिरिक्खजोणिणीओसंखेज्जगुणाओ, ૬. (તેનાથી) તેજોવેશ્યાવાળી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ७.काउलेस्सागब्भवक्कतियपंचेंदियतिरिक्खजोणिया ૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય संखेज्जगुणा, તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ८. णीललेस्सा गब्भवक्कंतियपंचेंदियतिरिक्ख ૮. (તેનાથી) નીલ વેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય जोणिया विसेसाहिया, તિર્યંચયોનિક વિશેષાધિક છે, ९. कण्हलेस्सा गब्भवतियपंचेंदियतिरिक्ख ૯. (તેનાથી) કુષ્ણલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય जोणिया विसेसाहिया, તિર્યંચયોનિક વિશેષાધિક છે, १०. काउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्ज ૧૦. (તેનાથી) કાપોત લેશ્યાવાળી તિર્યંચયોનિક TITો, સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ११.णीललेस्साओ तिरिक्खजोणिणीओ विसेसा ૧૧. (તેનાથી)નીલલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ हियाओ, વિશેષાધિક છે, Page #659 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ १२. कण्हलेस्साओ तिरिक्खजोणिणीओ विसेसा દિવાળી ! ૫. ૮, Umસિ અંત ! સન્મુજઈમ-ઉદ્વિતિરિ जोणियाणं,गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणियाणं, तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं-जाव-सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा? ૩. યમ ! ૨. સવત્યો ભવતિય-તિરિવુંजोणिया सुक्कलेस्सा, २.सुक्कलेस्साओतिरिक्खजोणिणीओसंखेज्जगुणाओ, ३. पम्हलेस्सा गब्भवक्तंतिय-तिरिक्खजोणिया संखेज्जगुणा, ४. पम्हलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ५. तेउलेस्सा गब्भवक्कंतिय-तिरिक्खजोणिया संखेज्जगुणा, ६. तेउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે. પ્ર. ૮, કૃષ્ણલેશ્યાવાળા -થાવત– શુક્લલેશ્યાવાળા આ સમ્મ૭િમ પંચેન્દ્રિય- તિર્યંચયોનિકો, ગર્ભજ પંચેન્દ્રિય- તિર્યંચયોનિકો તથા તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ યાવતુવિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧, બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક છે, ૨. (તેનાથી) શુક્લલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) પબલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) પલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૫. (તેનાથી) તેજોલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી)તેજોલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) કાપોતલેયાવાળા ગર્ભજ તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ૮. (તેનાથી)નીલલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક વિશેષાધિક છે, ૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) કાપોતલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૧૧. (તેનાથી) નીલલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે, ૧૩. (તેનાથી) કાપોતલેશ્યાવાળા સમૂચ્છિમ પંચેન્દ્રિય-તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે, ૧૪. (તેનાથી)નીલલેશ્યાવાળા સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિશેષાધિક છે, ૧૫. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા સમૂછિમ પંચેન્દ્રિયUse તિર્યંચયોનિક વિશેષાધિક છે. ७. काउलेस्सा गब्भवक्कंतिय-तिरिक्खजोणिया संखेज्जगुणा, ८. णीललेस्सा गब्भवक्कंतिय-तिरिक्खजोणिया विसेसाहिया, ९. कण्हलेस्सा गब्भवक्कंतिय-तिरिक्खजोणिया विसेसाहिया, १०. काउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ११. नीललेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाદિડ્યા. १२. कण्हलेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाદિયમાં, १३. काउलेस्सा सम्मुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया असंखेज्जगुणा, १४. नीललेस्सा सम्मुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया विसेसाहिया, १५. कण्हलेस्सासम्मुच्छिम-पंचेंदियतिरिक्खजोणिया | Jain Eduration Ind વિસાદિયા | ળા | Page #660 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૬. ९. एएसि णं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीण य कण्हलेस्साणं -जावसुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाबविसेसाहिया वा ? उ. गोयमा ! १ . सव्वत्थोवा पंचेंदियतिरिक्खजोणिया सुक्कलेस्सा, २. सुक्कलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ३. पम्हलेस्सा गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया संखेज्जगुणा, ४. पम्हलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ५. तेउलेस्सा गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया संखेज्जगुणा, ६. तेउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ७. काउलेस्साओ तिरिक्खजोणिणीओ संखेज्जगुणाओ, ८. णीललेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाहियाओ, ९. कण्हलेस्साओ तिरिक्खजोणिणीओ विसेसाहियाओ, १०. काउलेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया असंखेज्जगुणा, ११. णीललेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया विसेसाहिया, १२. कण्हलेस्सा गब्भवक्कंतिय तिरिक्खजोणिया विसेसाहिया, . १०. एएसि णं भंते! पंचेंदियतिरिक्खजोणियाणं, तिरिक्खजोणिणीय कण्हलेस्साणं - जाव- सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ? ૩. ગોયમા ! બહેવ વર્મ અપ્પાવદુાં તહીં મેં વિધ वरं - काउलेस्सा तिरिक्खजोणिया अणंतगुणा । ૧૨૧૫ પ્ર. ૯. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા –યાવત- શુક્લલેશ્યા વાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -યાવત્ વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય-તિર્યંચયોનિક છે, ૨. (તેનાથી) શુક્લલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) પધ્મલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) પધ્મલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૫. (તેનાથી) તેજોલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) તેજોલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૮. (તેનાથી)નીલલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે, ૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી તિર્યંચયોનિક સ્ત્રીઓ વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક અસંખ્યાતગુણા છે, ૧૧. (તેનાથી)નીલલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક વિશેષાધિક છે. ૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચયોનિક વિશેષાધિક છે. પ્ર. ૧૦, ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા -યાવ- શુક્લલેશ્યાવાળા આ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને તિર્યંચયોનિક સ્ત્રીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -યાવતા- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! જેમ નવમું તિર્યંચયોનિક સંબંધી અલ્પ બહુત્વ કહ્યું તેવી જ રીતે આ દસમું પણ સમજી લેવું જોઈએ. વિશેષ : કાપોત લેશ્યાવાળા તિર્યંચયોનિક અનન્તFor Private & Personal Use ગુણા છે. Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं एए दस अप्पाबहुगा तिरिक्खजोणियाणं । दं. २१. एवं मणूस्साणं पि अप्पाबहुगा भाणियब्वा। णवर-पच्छिमगं१०. अप्पाबहुगं णत्थि। 1. ૧, પુસિ નું મંતે ! તેવા સTv -ગાવ सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा? ૩. ગોયમા ! ૨. સર્વત્યોવા રેવ સુક્ષેત્રેસ, ૨. પુત્રે અસંવેમ્બT, ૩. ઉદ્રેસા સંવેમ્બTT, ૪, નાઝનેસ વિસે સાદિયા, છે. તદ્દા વિસે સાદિસ્થા, ૬. તે દ્રેસા સંવેન્ના / 1. ૨, Uસિ મંત ! તેવી સT -નવ तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा? ૩. યમ! . સવલ્યોવાસો તેવી ઉત્કંસા, આ પ્રમાણે આ દસ અલ્પબહત્વ તિર્યંચયોનિકોના કહ્યા છે. દ.૨૧. આ પ્રમાણે મનુષ્યોનું પણ અલ્પબદુત્વ કહેવું જોઈએ. વિશેષ : તેનું અંતિમ (દસમું) અલ્પબદુત્વ નથી. પ્ર. ૧. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા વાવતુ- શુક્લ લેશ્યાવાળા દેવોમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧. બધાથી થોડા શુક્લલેશ્યાવાળા દેવ છે, ૨. (તેનાથી) પમલેશ્યાવાળા દેવ અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) કાપોતલેશ્યાવાળા દેવ અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, ૫. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, ૬. (તેનાથી) તેજોલેશ્યાવાળા દેવ સંખ્યાતગુણા છે. પ્ર. ૨, ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળી -વાવ-તેજલેશ્યા વાળી દેવીઓમાંથી કોણ, કોનાથી અલ્પ વાવત વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી થોડી કાપોતલેશ્યાવાળી દેવીઓ છે. ૨. (તેનાથી) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, ૩. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, ૪. (તેનાથી) તેજોલેશ્યાવાળી સંખ્યાતગુણી છે. પ્ર. ૩, ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા -થાવતુ- શુક્લ લેશ્યાવાળા દેવો અને દેવીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -ચાવતુ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧. બધાથી થોડા શુક્લલેશ્યાવાળા દેવ છે, ૨. (તેનાથી) પબલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૫. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૬. (તેનાથી) કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી)નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક २. णीललेस्साओ विसेसाहियाओ, રૂ. દસમો વિસેરિયા, ૪. તે સ્ટેસનો સંક્નકુITો . प. ३. एएसि णं भंते ! देवाणं देवीण य कण्हलेस्साणं -जाव- सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -ગાવ-વિસાહિત્ય વા? ૩. યમ ! ૨. સંવત્યવા સેવા સુત્વેરસી, २. पम्हलेस्सा असंखेज्जगुणा, રૂ. અસંવેજ્ઞTUTT, ૪. નીરસ્ય વિસેડ્યિા . ૬. દસ વિસેનાદિયા, ६. काउलेस्साओ देवीओ संखेज्जगुणाओ, ૭. સ્ત્રીનો સેવીઓ વિસે સાદિથાગો, For Private & Personal use 69, Page #662 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૧૭ ८. कण्हलेस्साओ देवीओ विसेसाहियाओ, ૮. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક ૬. તે સ્વૈસા તેવા સંજ્ઞા , १०. तेउलेस्साओ देवीओ संखेज्जगुणाओ। प. १.एएसिणं भंते! भवणवासीणं देवाणं कण्हलेस्साणं -जाव- तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -ના-વિસાટિયા વા? उ. गोयमा!१.सब्बत्थोवा भवणवासी देवा तेउलेस्सा, २. काउलेस्सा असंखेज्जगुणा, રૂ. નીત્રન્ટેસ્સ વિસે સાદિયા, ४. कण्हलेस्सा विसेसाहिया। प. २. एएसि णं भंते ! भवणवासिणीणं देवीणं कण्हलेस्साणं-जाव-तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. રોય ! વં જેવા ૯. (તેનાથી) તેજોવેશ્યાવાળા દેવ સંખ્યાતગુણા છે, ૧૦. (તેનાથી) તેજોલેશ્યાવાળી દેવીઓ સંખ્યાત ગુણી છે. પ્ર. ૧. ભંતે! આ કૃષ્ણલેશ્યાવાળા વાવ-તેજલેશ્યા વાળા ભવનવાસી દેવોમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ગૌતમ ! ૧. બધાથી અલ્પ તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવ છે, ૨. (તેનાથી) કાપોતલેશ્યાવાળા દેવ અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, ૪. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે, ૨, ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળી વાવત-તેજોલેશ્યાવાળી ભવનવાસી દેવીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે (દેવોનાં સમાન દેવીઓનું પણ અલ્પબદુત્વ) કહેવું જોઈએ. પ્ર. ૩. અંતે ! કૃષ્ણલેશ્યાવાળા –ચાવતુ- તેજોવેશ્યા વાળા ભવનવાસી દેવો અને દેવીઓમાંથી કોણ. કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧.બધાથી થોડા તેજોવેશ્યાવાળા ભવનવાસી દેવ છે. ૨. (તેનાથી) તેજોલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) નીલલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે, ૫. (તેનાથી) કુષ્ણલેશ્યાવાળા ભવનવાસી દેવ વિશેષાધિક છે, ૬. (તેનાથી) કાપોતલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) નીલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ વિશેષાધિક છે, प्र. ३. एएसि णं भंते ! भवणवासीणं देवाण य देवीण य कण्हलेस्साणं -जाव- तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ? ૩. IT! . સવલ્યવા મવUવાસ વાતેત્રેસ્સા. २. भवणवासिणीओतेउलेस्साओ संखेज्जगुणाओ, ३. काउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, ૪. નીરસ વિસેટિયા , છે. દસ વિસે સાદિયા, ६. काउलेस्साओभवणवासिणीओसंखेज्जगुणाओ, ૭. નઝનેસ વિસે સાદિયા, Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૮. વ્હસાબો વિસાયિકો I ૮. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ વિશેષાધિક છે. एवं वाणमंतराण वि तिण्णेव अप्पाबहुया जहेव જે પ્રમાણે ભવનવાસી દેવ-દેવીઓનું અલ્પબદુત્વ भवणवासीणं तहेब भाणियब्वा। કહ્યું છે, આ પ્રમાણે વાણવ્યંતરોનાં ત્રણેય અલ્પબહત્વ કહેવા જોઈએ. प. एएसि णं भंते ! जोइसियाणं देवाण य देवीण य પ્ર. ભંતે ! આ તેજોલેશ્યાવાળા જ્યોતિષ્ક દેવ-દેવીઓतेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव માંથી કોણ, કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક विसेसाहिया वा? ૩. Tયમ! . સંવત્થવ ગોસિવ તેવુરસા, ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ તેજોલેશ્યાવાળા જ્યોતિષ્ક દેવ છે, २. जोइसिणिदेवीओ तेउलेस्साओ संखेज्जगुणाओ। ૨. (તેનાથી) તેજોવેશ્યાવાળી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે. g. yuff મંત! 9. માળિયા વાતે સાજે, પ્ર. ભંતે ! આ ૧. તેજોવેશ્યાવાળા, ૨. પપ્પલેક્ષા२.पम्हलेस्साणं, ३. सुक्कलेस्साण य कयरे कयरेहिंतो વાળા, ૩. શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવોમાંથી अप्पा वा -जाव- विसेसाहिया वा ? કોણ, કોનાથી અલ્પ -પાવત- વિશેષાધિક છે ? ૩. થT! ૨. સવલ્યવા માળિયાવા ધસા, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવ છે, २. पम्हलेस्सा असंखेज्जगुणा, ૨. (તેનાથી) પલ્બલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, રૂ. તે અસંન્ના | ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. प. एएसि णं भंते ! वेमाणियाणं देवाणं. देवीण य ભંતે ! આ તેજોલેશ્યાવાળા, પપ્પલેક્ષાવાળા, तेउलेस्साणं, पम्हलेस्साणं, सुक्कलेस्साण य कयरे શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો અને દેવીઓમાંથી कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? કોણ કોનાથી અલ્પ –ચાવત- વિશેષાધિક છે ? ૩. યHT! ૨. સવલ્યોવા વેનિયા સેવા સૂત્રેસ, ઉ. ગૌતમ ! ૧. બધાથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવ છે, २. पम्हलेस्सा असंखेज्जगुणा, ૨. (તેનાથી) પબલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ३. तेउलेस्सा असंखेज्जगुणा, ૩. (તેનાથી) તેજોવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ४. तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्ज ૪. (તેનાથી) તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ ગુITગો | સંખ્યાતગુણી છે. . Tufસ મંત ! મવMવાસી, વાનમંતરાઇ, પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા –ચાવતુ- શુક્લલેશ્યાવાળા, जोइसियाणं, वेमाणियाण य देवाणं कण्हलेस्साणं ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક -जाव- सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा દેવોમાંથી કોણ, કોનાથી અલ્પ યાવત-વિશેષાધિક -નાવિ-વિસેના િવ ? ૩. નીયમી ! . સત્યવા વેનિયા લેવા સુરસા, ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવ છે, २. पम्हलेस्सा असंखेज्जगुणा, ૨. (તેનાથી) પલ્બલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ३. तेउलेस्सा असंखेज्जगुणा, ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, પ્ર, Page #664 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨ ૧૯ ४. तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, ૬. વિન્ટેસ બસંન્દ્રા , ૬. સ્ત્રક્સા વિસસાહ્યિા, ૭. બ્રા વિસાહિત્ય, ८. तेउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा, ९. काउलेस्सा असंखेज्जगुणा, ૨૦. fZજેસ્સ વિસસાદિયા, . દસ વિસે સાદિયા, १२. तेउलेस्सा जोइसिय देवा संखेज्जगुणा। प. एएसि णं भंते ! भवणवासिणीणं, वाणमंतरीणं, जोइसिणीणं वेमाणिणीण य कण्हलेस्साणं -जावतेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा? उ. गोयमा ! १. सव्वत्थोवाओ देवीओ वेमाणिणीओ तेउलेस्साओ, २. तेउलेस्साओ भवणवासिणीओ असंखेज्जगुणाओ, ૪. (તેનાથી) તેજોવેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણો છે, ૫. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૬, (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૭. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૮. (તેનાથી) તેજલેશ્યાવાળા વાણવ્યંતર દેવ અસંખ્યાતગુણા છે, ૯. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૧૦. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૧. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) તેજલેશ્યાવાળા જ્યોતિષ્ક દેવ સંખ્યાતગુણા છે. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળી ચાવતુ- તેજોલેશ્યાવાળી ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -વાવ વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧. બધાથી થોડી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ છે, ૨. (તેનાથી) તેજોવેશ્યાવાળી ભવનવાસી દેવીઓ અસંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે, ૪. (તેનાથી) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, ૫. (તેનાથી) કુષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, ૬. (તેનાથી) તેજોવેશ્યાવાળી વાણવ્યંતર દેવીઓ અસંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે, ૮. (તેનાથી) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, ૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) તેજલેશ્યાવાળી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા -થાવત– શુક્લલેશ્યાવાળા ભવનવાસી ચાવતુ-વૈમાનિક દેવો અને દેવીઓમાંથી કોણ, કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧. બધાથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવ છે, રૂ. ૩ો અસંવેળTUTTો, ४. णीललेस्साओ विसेसाहियाओ, ५. कण्हलेस्साओ विसेसाहियाओ, ६. तेउलेस्साओ वाणमंतरीओ देवीओ असंखेज्जगुणाओ, ૭. T૩ન્ટેસો અસંવેન્ગT T3 , ૮. ઈન્નેસ વિસદિયા, ९. कण्हलेस्साओ विसेसाहियाओ, १०. तेउलेस्साओ जोइसिणीओ देवीओ संखेज्ज TITબો | प. एएसिणंभंते! भवणवासीणं-जाव-वेमाणियाणंदेवाण यदेवीण य कण्हलेस्साणं-जाव-सुक्कलेस्साण य कयरे कयरहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? उ. गोयमा ! १. सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૦ २. पम्हलेस्सा असंखेज्जगुणा, ३. तेउलेस्सा असंखेज्जगुणा, ४. तेउलेस्साओ वेमाणिणीओ देवीओ संखेज्जમુળજો, ५. तेउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, ६. तेउलेस्साओ भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ, ७. काउलेस्सा भवणवासी देवा असंखेज्जगुणा, ८. णीललेस्सा विसेसाहिया, ૨. હજેસ્ટા વિસેસાહિયા, १०. काउलेस्साओ भवणवासिणीओ देवीओ संखेज्जगुणाओ, ११. णीललेस्साओ विसेसाहियाओ, १२. कण्हलेस्साओ विसेसाहियाओ, १३. तेउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा, १४. तेउलेस्साओ वाणमंतरीओ देवीओ संखेज्जમુળજો, १५. काउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा, १६. णीललेस्सा विसेसाहिया, १७. कण्हलेस्सा विसेसाहिया, १८. काउलेस्साओ वाणमंतरीओ देवीओ संखेज्जगुणाओ, o o. णीललेस्साओ देवीओ विसेसाहियाओ, २०. कण्हलेस्साओ देवीओ विसेसाहियाओ, २१. तेउलेस्साओ जोइसिया देवा संखेज्जगुणा, २२. तेउलेस्साओ जोइसिणीओ देवीओ संखेज्जगुणाओ ।१ - વળ. ૧. ૨૭, ૩. ૨, મુ. o o૭૨-o o o ૦ વિયા. મ. ૨૬, ૩. ?, મુ. રૂ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. (તેનાથી) પધ્મલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે, ૫. (તેનાથી) તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) તેજોલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવ અસંખ્યાતગુણા છે, ૮. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૯. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૦. (તેનાથી) કાપોતલેશ્યાવાળી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે, ૧૧. (તેનાથી) નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, ૧૩. (તેનાથી) તેજોલેશ્યાવાળા વાણવ્યંતર દેવ અસંખ્યાતગુણા છે, ૧૪. (તેનાથી) તેજોલેશ્યાવાળી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, ૧૫. (તેનાથી) કાપોતલેશ્યાવાળા વાણવ્યંતર દેવ અસંખ્યાતગુણા છે, ૧૬. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૭. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, ૧૮. (તેનાથી) કાપોતલેશ્યાવાળી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, ૧૯. (તેનાથી)નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે, ૨૦. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે, ૨૧. (તેનાથી)તેજોલેશ્યાવાળા જ્યોતિષ્મદેવ સંખ્યાતગુણા છે, ૨૨. (તેનાથી) તેજોલેશ્યાવાળી જ્યોતિષ્ક દેવીઓ સંખ્યાતગુણી છે. For Private Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ४९. सलेस्सदीवकुमाराइणं अप्पबहुत्तं प. एएसि णं भंते! दीवकुमाराणं कण्हलेस्साणं -जाबतेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पा वा - जावविसेसाहिया वा ? ૩. ગોયમા ! છુ. સવોવા ટીવકુમારા તેડજેસ્સા, २. काउलेस्सा असंखेज्जगुणा, રૂ. નીઇજેસ્સા વિસેસદિયા, ४. कण्हलेस्सा विसेसाहिया । વિયા. સ. ૧૬, ૩. શ્o, મુ. રૂ उदहिकुमारा वि एवं चेव । - વિયા. સ. ૧૬, ૩. ૧૨, સુ. શ્ एवं दिसाकुमारा वि । एवं थणियकुमारा वि । - વિયા. સ.૧૬,૩.૨૩, મુ.o - વિયા. સ. ૧૬, ૩.૬૪, મુ.o एवं नागकुमारा वि । - વિયા. સ. ૧૭, ૩. ૨૩, મુ.o सुवण्णकुमारा वि एवं चेव । - વિયા. સ. ૧૭, ૩. ૨૪, સુo विज्जुकुमारा वि एवं चेव । - વિચા. સ.? ૭, ૩. ?, મુ.o वाउकुमारा वि एवं चेव । - વિયા. સ. ૧૭, ૩. ૬,સુ. શ્રૃ 'अग्गिकुमारा वि एवं चेव । - વિયા.સ. ૧૭, ૩. ૨૭, સુ.શ્ ૧૦. મજેમ્સ નીવ-વડવીસરંકનુ જિ-ગળવધુત્ત૧. સ જું મંતે ! નીવાળ દરેસાનું -ખાવसुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पिढिया वा महिड्डिया वा ? ૩. ગોયના ! ?. દંજેસ્સેહિંતો ઝિનેસ્સા મન્દિયા, २. णीललेस्सेहिंतो काउलेस्सा महिड्ढिया, ३. काउलेस्सेहिंतो तेउलेस्सा महिड्ढिया, For Private ૪૯. સલેશી દ્વીપકુમારાદિનું અલ્પબહુત્વ : ૫૦, ૧૨૨૧ પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા -યાવત્- તેજોલેશ્યાવાળા દ્વીપકુમારોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ દ્વીપકુમાર તેજોલેશ્યાવાળા છે, ૨. (તેનાથી) કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, ૪. (તેનાથી) કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. ઉદધિચ્છુમારોનું અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. દિશાકુમારોનું અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. સ્તનિતકુમા૨ોનુ અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. નાગકુમારોનું અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. સુવર્ણકુમારોનું અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. વિદ્યુતકુમારોનુ અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. વાયુકુમારોનુ અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. અગ્નિકુમારોનું અલ્પ બહુત્વ પણ આ પ્રમાણે છે. સલેશી જીવ ચોવીસ દંડકોમાં ઋદ્ધિનું અલ્પ બહુત્વ : પ્ર. આ કૃષ્ણલેશ્યાવાળા -યાવ- શુક્લલેશ્યાવાળા જીવોમાં કોણ, કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મહાઋદ્ધિવાળા છે ? ઉ. ગૌતમ ! ૧. કૃષ્ણલેશ્યાવાળોથી નીલલેશ્યાવાળા મહર્દિક છે, ૨. નીલલેશ્યાવાળોથી કાપોતલેશ્યાવાળા મહર્દિક છે, ૩. કાપોતલેશ્યાવાળોથી તેજોલેશ્યાવાળા મહર્દિક છે, Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ४. तेउलेस्सेहिंतो पम्हलेस्सा महिड्ढिया, ५. पम्हलेस्सहिंतो सुक्कलेस्सा महिड्ढिया, ६. सवप्पिडिढया जीवा कण्हलेस्सा, ૭. સર્વમદિઢિયા નવા મુત્તેરસT I પ્ર. प. एएसिणंभंते!णेरइयाणं कण्हलेस्साणं,णीललेस्साणं, काउलेस्साण य कयरे कयरेहिंतो अप्पिढिया वा, महिड्ढिया वा? ૩. થT! . ચિંતા ત્રસ્ત્રજ્ઞા મહિઢિયા, २. णीललेस्सेहिंतो काउलेस्सा महिड्ढिया, ३. सव्वप्पिडिढया णेरइया कण्हलेस्सा, ४. सब्वमहिड्ढिया रइया काउलेस्सा। ૪. તેજલેશ્યાવાળોથી પબલેશ્યાવાળા મહદ્ધિક છે, ૫. પબલેશ્યાવાળોથી શુક્લલેશ્યાવાળા મહદ્ધિક છે, ૬. કૃષ્ણલેશ્યાવાળા જીવ બધાથી અલ્પઋદ્ધિવાળા છે, ૭. શુક્લલેશ્યાવાળા જીવ બધાથી મહાઋદ્ધિવાળા છે. ભંતે ! આ કુષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી નારકોમાં કોણ, કોનાથી અલ્પઋદ્ધિવાળા કે મહાદ્ધિવાળા છે ? ઉ. ગૌતમ ! ૧. કૃષ્ણલેશી નારકોથી નીલેશી નારક મહદ્ધિક છે, ૨. નીલેશી નારકોથી કાપોતલેશી નારક મહદ્ધિક છે, ૩. કૃષ્ણલેશ્યાવાળા નારક બધાથી અલ્પઋદ્ધિવાળા છે, ૪. કાપોતલેશ્યાવાળા નારક બધાથી મહાઋદ્ધિ વાળા છે. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા વાવતુ- શુક્લલેશ્યા વાળા તિર્યંચયોનિકોમાંથી કોણ, કોનાથી અલ્પઋદ્ધિવાળા કે મહાદ્ધિવાળા છે ? ઉ. ગૌતમ! જેમ સમુચ્ચય જીવોની અલ્પઋદ્ધિ મહાદ્ધિ કહી છે, તે પ્રમાણે તિર્યયોનિકોની કહેવી જોઈએ. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા વાવત- તેજોવેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી કોણ, કોનાથી અલ્પઋદ્ધિવાળા કે મહાદ્ધિવાળા છે ? ઉ. ગૌતમ ! ૧. કુષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચોની અપેક્ષાએ નીલલેશ્યાવાળા એકેન્દ્રિય મહદ્ધિક છે, ૨. નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા મહદ્ધિક છે, ૩. કાપોતલેશ્યાવાળાથી તેજલેશ્યાવાળા મહર્બિક છે, ૪. બધાથી અલ્પઋદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચયોનિક છે, ૫. બધાથી મહાદ્ધિવાળા તેજોવેશ્યાવાળા એકેન્દ્રિય प. एएसि णं भंते ! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं -जाव-सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पिड्ढिया વ, મટિઢિય વા ? ૩. ગયા ! નET નવા प. एएसि णं भंते ! एगिंदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं-जाव-तेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पिड्ढिया वा, महिड्ढिया वा ? गोयमा ! १. कण्हलेस्सेहिंतो एगिदियतिरिक्खजोणिएहिंतो णीललेस्सा महिडिढया, २. णीललेस्सहिंतो काउलेस्सा महिड्ढिया, ३. काउलेस्सहिंतो तेउलेस्सा महिडिढया, ४. सवप्पिडिढया एगिंदियतिरिक्खजोणिया कण्हलेस्सा, ५. सव्वमहिड्ढिया तेउलेस्सा। एवं पुढविक्काइयाण वि। एवं एएणं अभिलावेणं जहेव लेस्साओ भाणियाओ तहेव णेयव्वं-जाव-चउरिदिया। આ પ્રમાણે પૃથ્વીકાયિકોની અલ્પઋદ્ધિ મહાઋદ્ધિનું અલ્પબદુત્વ કહેવું જોઈએ. આ પ્રમાણે ચઉન્દ્રિય જીવો સુધી જેમાં જેટલી લેશ્યાઓ ક્રમથી કહી છે તે ક્રમથી આ આલાપકનાં અનુસાર અલ્પઋદ્ધિ કે મહાદ્ધિવાળી જાણી લેવી જોઈએ. Page #668 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૧૨૨૩ पंचेदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीण આ પ્રમાણે સમૃછિમ અને ગર્ભજપંચેન્દ્રિય सम्मुच्छिमाणंगब्भवतियाण यसब्वेसिंभाणियब्वं તિર્યંચયોનિકો તથા તિર્યંચયોનિક સ્ત્રીઓથી -जाव- अप्पिड्ढिया वेमाणिया देवा तेउलेस्सा, તેજોલેશ્યાવાળા વૈમાનિક દેવ અલ્પદ્ધિવાળા છે सबमहिड्ढिया वेमाणिया देवा सुक्कलेस्सा। અને શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવ મહાદ્ધિ- TUT, , ૨૭, ૩. ૨, મુ. ૨૬૧-૨૬૬૭ વાળા છે ત્યાં સુધી બધુ વર્ણને પૂર્વવત કરવું જોઈએ. ५१. सलेस्स दीवकुमाराइणं इड्ढि अप्पबहुतं ૫૧. સલેશી દ્વીપકુમારાદિની ઋદ્ધિનું અલ્પબદુત્વ : प. एएसि णं भंते ! दीवकुमाराणं कण्हलेस्साणं-जाव- પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યાવાળા -યાવતુ- તેજલેશ્યાतेउलेस्साण य कयरे कयरेहिंतो अप्पिढिया वा વાળા દ્વીપકુમારોમાંથી કોણ, કોનાથી અલ્પઋદ્ધિमहिड्ढिया वा? વાળા કે મહાચ્છદ્ધિવાળા છે ? . જયમ! ૬. દહિંતોનીસ્ત્રન્સેસ મટિઢિયા, ઉ. ગૌતમ ! ૧. કૃષ્ણલેશ્યાવાળાથી નીલલેશ્યાવાળા દ્વીપકુમાર મહદ્ધિક છે, २. नीललेस्सहिंतो काउलेस्सा महिड्ढिया, ૨. નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા દ્વીપકુમાર મહદ્ધિક છે, ३. काउलेस्सहिंतो तेउलेस्सा महिड्ढिया, ૩. કાપોતલેશ્યાવાળાથી તેજલેશ્યાવાળા દ્વીપકુમાર મહદ્ધિક છે, ४. सब्वप्पिड्ढिया कण्हलेस्सा सव्वमहिड्ढिया ૪. બધાથી અલ્પદ્ધિવાળા કૃષ્ણલેશી છે, બધાથી तेउलेस्सा। મહાદ્ધિવાળા તેજોવેશી છે. - વિચા. સ. ૧૬, ૩. ??, સુ.૪ उदहि-दिसा-थणियकुमाराण य एवं चेव । ઉદધિકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમારોની - વિયા, સ, ૨૬, ૩. ૨૨-૨૪ અલ્પઋદ્ધિ મહાદ્ધિનું અલ્પ બહુત્વ આ પ્રમાણે છે. नाग-सुवण्ण-विज्जु-वाउ-अग्गिकुमाराण य एवं चेव। નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, વાયુકુમાર - વિ. . ૨૭, ૩. ૨૩-૧૭ અને અગ્નિકુમારોની અલ્પઋદ્ધિ મહાદ્ધિનું અલ્પ - બહત્વ આ પ્રમાણે છે. ૧૨, ના ટા પર, વેશ્યાઓનાં સ્થાન : प. केवइया णं भंते ! कण्हलेस्सट्ठाणा पण्णत्ता? પ્ર. કુષ્ણલેશ્યાનાં કેટલા સ્થાન કહ્યા છે ? उ. गोयमा ! असंखेज्जा कण्हलेस्सट्ठाणा पण्णत्ता । ગૌતમ ! કૃષ્ણલેશ્યાનાં અસંખ્ય સ્થાને કહ્યા છે. પર્વ -ઝાવ-મુસિTI આ પ્રમાણે શક્યુલેશ્યા સુધી અસંખ્ય સ્થાન જાણવા - TUT. ૫. ૨૭, ૩૪, સુ. ૧૨૪૬ જોઈએ. असंखेज्जा ओसप्पिणीण, उस्सप्पिणीण जे समया। અસંખ્યાત અવસર્પિણી- ઉત્સર્પિણી કાળનો જેટલો संखाईया लोगा लेसाणं हुंति ठाणाई॥ સમય છે કે સંખ્યાત લોકોનાં જેટલા આકાશ - ૩૪. , ૩૪, TI, ૩૩ પ્રદેશ છે તેટલા વેશ્યાઓનાં સ્થાન હોય છે. ५३. लेम्सट्ठाणाणं अप्प-बहुत्तं ૫૩. વેશ્યાનાં સ્થાનોમાં અલ્પબદુત્વ : प. एएसिणं भंते! कण्हलेस्सट्ठाणाणं-जाव-सुक्कलेस्स- પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યા -ચાવતુ- શુક્લલેશ્યાનાં ट्ठाणाण य जहण्णगाणं दवट्ठयाए, पएसट्ठयाए, જઘન્ય સ્થાનોમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની दव्वठ्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा અપેક્ષાએ અને દ્રવ્ય તથા પ્રદેશોની અપેક્ષાથી -નવ- વિદિત્ય વા ? કોણ, કોનાથી અલ્પ -ચાવતુ- વિશેષાધિક છે? . () વિયા, મુ. ૨, ૩. ૨, મુ. ૨૩ (g) વિ. સ. ૧૬, ૩. ??, મુ. ૪ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ दव्वट्ठयाए૩. યમ! સંવત્યોવા નહUTI I . ત્રાણ, जहण्णगाणीललेस्सट्ठाणा दवट्ठयाए असंखेज्जगुणा, जहण्णगा कण्हलेस्सट्ठाणादवट्ठयाए असंखेज्जगुणा, जहण्णगातेउलेस्सट्ठाणा दबट्ट्याए असंखेज्जगुणा, जहण्णगा पम्हलेस्सट्ठाणा दवट्ठयाए असंखेज्जगुणा, जहण्णगा सुक्कलेस्सट्ठाणादव्वट्ठयाए असंखेज्जगुणा, पएसट्ठयाएसव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा पएसट्ठयाए, जहण्णगाणीललेस्सट्ठाणापएसट्ठयाए असंखेज्जगुणा, દ્રવ્યની અપેક્ષાથી : ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ જઘન્ય કાપોતલેશ્યાનાં સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) કૃષ્ણલેશ્યાનાં જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) તેજલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) પલ્બલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. પ્રદેશોની અપેક્ષાથી : બધાથી અલ્પ પ્રદેશોની અપેક્ષાએ કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) કૃષ્ણલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) તેજોલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) પમલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી : બધાથી અલ્પ દ્રવ્યની અપેક્ષાએ કાપોતલેશ્યાનાં જધન્ય સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે જઘન્ય કૃષ્ણલેશ્યા સ્થાન, તેજોવેશ્યા સ્થાન, પHલેશ્યા સ્થાન પણ ક્રમશ: અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, जहण्णगा कण्हलेस्सट्ठाणापएसट्ठयाए असंखेज्जगुणा, जहण्णगातेउलेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, जहण्णगापम्हलेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, जहण्णगासुक्कलेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, दव्वट्ठ-पएसट्ठयाएसव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा दब्बठ्ठयाए, जहण्णगाणीललेस्सट्ठाणादवट्ठयाए असंखेज्जगुणा, एवं कण्हलेस्सट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्सट्ठाणा, जहण्णगा सुक्कलेस्सट्ठाणा दबट्ठयाए असंखेज्जगुणा, Page #670 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધ્યયન ૬. जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ठयाए जहण्णगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए अणंतगुणा, जहणणगा णीललेस्सट्ठाणा पएस ट्ठयाए असंखेज्जगुणा, છું -બાવ- સુÒસ્મા एएसि णं भंते ! कण्हलेस्सट्ठाणाणं - जाव- सुक्कलेस्सट्ठाणाण य उक्कोसगाणं दव्वट्ट्याए, पएसट्ठयाए दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा वा -ખાવ- વિસેસાહિયા વા ? उ. गोयमा ! सव्वत्थोवा उक्कोसगा काउलेस्सट्ठाणा दव्वट्ठयाए, उक्कोसगाणीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, एवं जहेव जहण्णगा तहेव उक्कोसगा वि, णवरं- उक्कोसत्ति अभिलावो । प. एएसि णं भंते ! कण्हलेस्सट्ठाणाणं - जाव- सुक्कलेस्सट्ठाणाण य जहण्णुक्कोसगाणं दव्वट्ट्याए, पएसट्ठाए, दव्वट्ठपएसट्ट्याए कयरे कयरेहिंतो અા વા -ખાવ- વિસેસહિયા વા? दव्वट्टयाए उ. गोयमा ! सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा दव्वट्ठयाए जहण्णगा णीललेस्सट्ठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, एवं कण्हलेस्सट्ठाणा, तेउलेस्सट्ठाणा, पम्हलेस्सાળા, जहण्णगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जમુળા, जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ठयाए उक्कोसा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, For Private ૧૨૨૫ દ્રવ્યની અપેક્ષાએ જધન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે, નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે શુક્લલેશ્યાનાં સ્થાનો સુધી અસંખ્યાતગુણા જાણવાં જોઈએ. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાનો -યાવત્શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાનોમાંથી દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી કોણ, કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! બધાથી અલ્પ દ્રવ્યની અપેક્ષાએ કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે જથન્ય સ્થાનોનાં અલ્પબહુત્વનાં સમાન ઉત્કૃષ્ટ સ્થાનોનું પણ અલ્પબહુત્વ જાણવું જોઈએ, વિશેષ ઃ જઘન્ય શબ્દનાં સ્થાનમાં ઉત્કૃષ્ટ શબ્દ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! આ કૃષ્ણલેશ્યા -યાવ- શુક્લલેશ્યાના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનોમાં દ્રવ્યની અપેક્ષાથી, પ્રદેશોની અપેક્ષાથી તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી કોણ, કોનાથી અલ્પ -ચાવતા- વિશેષાધિક છે ? દ્રવ્યની અપેક્ષાથી : ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી બધાથી થોડા કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જન્મ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં જઘન્ય સ્થાન ક્રમશઃ અસંખ્યાતગુણા છે. (તેનાથી) શુક્લલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૬ उक्कोसा णीललेस्सट्ठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, एवं कण्हलेस्ट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्सट्ठाणा, उक्कोसा सुक्कलेस्सठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा । पएसट्टयाए सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए, जहण्णगा णीललेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्जगुणा, एवं जहेव दव्वट्ट्याए तहेव पएसट्ट्याए वि भाणियव्वं । दव्वट्ठपएसट्ट्याए सव्वत्थोवा जहण्णगा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए, जहण्णगाणीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, एवं कण्हलेस्सट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्सट्ठाणा, जहण्णगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ट्याए, उक्कोसा काउलेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, उक्कोसा णीललेस्सट्ठाणा दव्वट्ट्याए असंखेज्जगुणा, एवं कण्हलेस्सठाणा, तेउलेस्सठाणा, पम्हलेस्सट्ठाणा, उक्कोसगा सुक्कलेस्सट्ठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, उक्कोसएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो दव्वट्ट्याए, जहणगा काउलेस्सट्ठाणा पएसट्ट्याए अणंतगुणा, जहण्णगा णीललेस्सट्ठाणा पएसट्ट्याए असंखेज्जગુVI1, દ્રવ્યાનુયોગ ભાગ-૨ (તેનાથી) નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે- કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન ક્રમથી અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે. પ્રદેશોની અપેક્ષાએ ઃ બધાથી અલ્પ પ્રદેશોની અપેક્ષાએ કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન છે, (તેનાથી) નીલલેશ્યાનાં જધન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે જેમ દ્રવ્યની અપેક્ષાએ અલ્પબહુત્વનું વર્ણન કરેલ છે, તેવીજ રીતે પ્રદેશોની અપેક્ષાથી પણ અલ્પબહુત્વનું વર્ણન કરવું જોઈએ. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાથી : કાપોતલેશ્યાનાં જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ બધાથી અલ્પ છે, (તેનાથી) નીલલેશ્યાનાં જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા અને પધ્મલેશ્યાનાં જઘન્ય સ્થાન ક્રમથી અસંખ્યાતગુણા છે, (તેનાથી) શુક્લલેશ્યાનાં જધન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય શુક્લલેશ્યા સ્થાનોથી કાપોતલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, (તેનાથી)નીલલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ પ્રમાણે- કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પધ્મલેશ્યા અને શુક્લલેશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, દ્રવ્યની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુક્લલેશ્યા સ્થાનોથી જધન્ય કાપોતલેશ્યાનાં સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અનન્તગુણા છે, (તેનાથી) જધન્ય નીલલેશ્યા સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, For Private Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ લેયા અધ્યયન ૧૨૨૭ एवं कण्हलेस्सट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेस्स આ પ્રમાણે - કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પપ્પલેશ્યા ट्ठाणा, जहण्णगा सुक्कलेस्सट्ठाणा असंखेज्जगुणा; અને શુક્લલશ્યાનાં જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, जहण्णएहिंतो सुक्कलेस्सट्ठाणेहिंतो पएसट्ठयाए પ્રદેશોની અપેક્ષાએ જઘન્ય શુક્લલેશ્યા સ્થાનોથી उक्कासा, काउलेस्सट्ठाणापएसट्ठयाए असंखेज्जगुणा, ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાનાં સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, उक्कासया णीललेस्सट्ठाणा पएसट्ठयाए असंखेज्ज- (તેનાથી) ઉત્કૃષ્ટ નીલલેશ્યાનાં સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, एवं कण्हलेसट्ठाणा तेउलेस्सट्ठाणा पम्हलेसट्ठाणा, આ પ્રમાણે - કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પપ્પલેશ્યા उक्कोसगा सुक्कले सट्ठाणा पएसठ्ठयाए અને શુક્લલશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન પ્રદેશોની અપેક્ષાએ असंखज्जगुणा। અસંખ્યાતગુણા છે. - TUT, ૫. ૨૭, ૩. ૪, ૨૨૪૭-૧૨૪૬ ५४. लेस्सऽज्झयणस्सणिक्खेवो ૫૪. વેશ્યા અધ્યયનનો ઉપસંહાર : तम्हा एयाण लेसाणं, अणुभा गे वियाणिया । લેશ્યાઓનાં અનુભાગ (વિપાક)ને જાણીને અપ્રશસ્ત अप्पसत्थाओ वज्जित्ता, पसत्थाओ अहिछेज्जासि॥ લેશ્યાઓનો પરિત્યાગ કરીને પ્રશસ્ત લેશ્યાઓમાં - ૩૪. ક. ૩૪, T. ૬ ? અધિષ્ઠિત થવું જોઈએ. For VIN nal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૮ ૨૭. ક્રિયા અધ્યયન મન, વચન, કાયાની પ્રવૃત્તિને જૈનદર્શનમાં યોગ કહેવાય છે. એનો સંબંધ ક્રિયા સાથે છે. ક્રિયા એક પારિભાષિક શબ્દ છે. જ્યાં સુધી જીવમાં યોગ વિદ્યમાન છે ત્યાં સુધી ક્રિયા પણ વિદ્યમાન છે. જ્યારે જીવ અયોગી અવસ્થા કે શૈલેશી અવસ્થા અથવા સિધ્ધ અવસ્થા ને પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્રિય થઈ જાય છે. તાત્પર્ય એ છે કે યોગ વગર ક્રિયા થતી નથી. માટે ક્રિયાનું કારણ કહો કે માધ્યમ કહો યોગ છે. વ્યાકરણદર્શનમાં સિધ્ધ અથવા અસિધ્ધ દ્રવ્યની સાધ્યઅવસ્થાને ક્રિયા કહી છે. સાધારણ રીતે આપણે કોઈ કાર્ય સંપન્ન કરવા માટે જે પ્રવૃત્તિ કરીએ છીએ તેને ક્રિયા કહેવાય છે. તે ક્રિયા જીવમાં પણ હોઈ શકે છે અને અજીવમાં પણ હોઈ શકે છે. પણ જૈનદર્શનનો પારિભાષિક ક્રિયાનો સંબંધ જીવથી છે. જીવ પોતાની ક્રિયાથી અજીવમાં યથાસંભવ હલનચલન કરી શકે છે. છતાં પણ તાત્વિક દષ્ટિએ ક્રિયાનું ફળ જીવને મળે છે. માટે જીવમાં જ ક્રિયા માની છે સ્થાનાંગ સૂત્રમાં પદ્યપિક્રિયા બે પ્રકારની કહી છે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા. અહિં અજીવક્રિયાના એર્યાપથિકી અને સામ્પરાયિકી નામથી પણ બે ભેદ કર્યા છે. તેનો જીવ સાથે સંબંધ છે. અજીવ સાથે નહીં. કષાયની ઉપસ્થિતિમાં જે ક્રિયા થાય છે તે સામ્પરાયિકી તથા કષાય રહિત અવસ્થામાં જે ક્રિયા થાય છે તે એર્યાપથિકી કહેવાય છે. અહિં તાત્પર્ય એ છે કે ક્રિયા કપાય નિરપેક્ષ છે તેનો ઉપાય હોય કે ન હોય તેની સાથે કોઈ સંબંધ નથી. તેનો સંબંધ યોગના હોવા ન હોવાથી છે. આગમોમાં ક્રિયાના વિવિધ પ્રકારના વિભાજન ઉપલબ્ધ છે. સ્થાનાંગ સૂત્રમાં ક્રિયા બે પ્રકારની કહ્યા ઉપરાંત તેના દશેક પ્રકારના વિભાજન જોવા મળે છે. તેમાંથી કેટલાક વિભાજન આ પ્રમાણે છે. જેનો સમાવેશ ક્રિયાના પાંચ ભેદ, તેર ભેદ અથવા પચ્ચીસ ભેદમાં થઈ જાય છે. એમાં જીવ ક્રિયાના જે બે ભેદ છે તે મહત્વપૂર્ણ છે - (૧) સમ્યક્ત ક્રિયા અને (૨) મિથ્યાત્વ ક્રિયા. સમ્યકત્વપૂર્વક કરેલી ક્રિયા સમ્યક્ત્વ ક્રિયા અને મિથ્યાત્વીની ક્રિયાને મિથ્યાત્વ ક્રિયા કહી શકાય છે. ક્રિયામાં રાગ અને દ્વેષ નિમિત્ત બને છે. માટે ક્રિયાના બે ભેદ આ પણ છે - (૧) પ્રેય: પ્રત્યયા (રાગજન્ય) (૨) દ્વેષ પ્રત્યયા (દ્વિષજન્ય). પછી પ્રેય: પ્રત્યયાને માયા અને લોભના રૂપમાં અને " પ્રત્યયાને ક્રોધ અને માનના રૂપમાં વિભક્ત કરવામાં આવી છે. જે નિમિત્ત, હેતુ, ફળ અથવા સાધનથી ક્રિયા કરવામાં આવે છે તે નિમિત્ત, હેતુ, સાધન અથવા ફળના આધાર પર ક્રિયાનું નામકરણ કરી દીધું છે. માટે ક્રિયાના અનેક વિભાજન છે. ખ્યાપ્રજ્ઞપ્તિ, પ્રજ્ઞાપના, સ્થાનાંગ, સમવાયાંગ વગેરે સુત્રોમાં ક્રિયાના પાંચ પ્રકાર કહ્યા છે - (૧) કાયિકી (૨) આધિકરણિકી (૩) પ્રાપિકી (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી. જે ક્રિયામાં કા તે કાયિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા શસ્ત્ર આદિ ઉપકરણોની સહાયતાથી કરવામાં આવે તે આધિકરણિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા દ્વેષપૂર્વક કરવામાં આવે છે તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. જે ક્રિયા બીજા પ્રાણીઓને કષ્ટકારી હોય તે પારિતાપનિકી ક્રિયા તથા બીજા પ્રાણીઓના પ્રાણોનો અતિપાત કરવાવાળી ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવામાં આવે છે. જીવના ચોવીસે દંડકમાં આ પાંચ પ્રકારની ક્રિયા જોવામાં આવે છે. એટલું અવશ્ય છે કે જે સમયે જીવ કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે. તે સમયે પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાથી કોઈ જીવ સ્પષ્ટ થાય છે તથા કોઈ નથી થતા. આ પાંચ ક્રિયાઓના પ્રારંભમાં ત્રણ ક્રિયાઓ કાયિક, આધિકરણિકી અને પ્રાષિકીમાં સહભાવ છે. અર્થાત્ આ ત્રણ ક્રિયાઓ નિયમથી સાથે જ હોય છે. પરંતુ પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓનો i t till I fit ilishalit at it aataawahilill ill filllllllllllisitLlutill i li li li audhhસમHaithth HI I TI IT IS TRા વા નri mલા કાકા નવાગામ ના વાંકા વાગાકારોusiasm usiાવડા Page #674 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨૯ સહભાવ નિયત નથી. કદાચિત્ એ સાથે હોય છે અને કદાચિત્ નથી પણ હોતી. એટલું નિર્ધારિત છે કે જ્યારે પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે. ત્યારે જાવને પૂર્વની ચારે ક્રિયાઓ હોય છે. પરંતુ પારિતાપનિકી ક્રિયાના હોવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા હોય એ આવશ્યક નથી. શેષ ત્રણ ક્રિયાઓ હોય છે. આ ક્રિયાઓના સહભાવ પર પ્રસ્તુત અધ્યયનમાં જીવ, સમય, દેશ અને પ્રદેશની એકતાના આધાર પર ચાર બિંદુઓથી વિભાજન કર્યો છે. કાયિકી ક્રિયા આદિ આ પાંચે ક્રિયા સંસારમાં જોડવાવાળી હોવાથી આયોજિકા ક્રિયાઓ કહેવામાં આવી છે. એક બીજા વિભાજનના પ્રમાણે પણ ક્રિયાઓના પાંચ પ્રકાર છે - (૧) આરંભિકી (૨) પારિગ્રહિકી (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા. આમાંથી આરંભિકી ક્રિયા પ્રમાદ વખતે થાય છે. આરંભયુક્ત અથવા હિંસા યુક્ત ક્રિયા આરંભિકી ક્રિયા કહેવાય છે. પરિગ્રહપૂર્વક કરેલી ક્રિયા પારિગ્રહીકી ક્રિયા હોય છે. માયાના નિમિત્તે કરેલી ક્રિયા માયા પ્રત્યયા છે. અપ્રત્યાખ્યાની જીવને અવિરતિના કારણે થવાવાળી ક્રિયા અપ્રત્યાખ્યાન ક્રિયા કહેવાય છે. તથા મિથ્યાત્વના કારણે ઉત્પન્ન ક્રિયાઓ મિથ્યાદર્શન પ્રત્યયા કહી છે. મિથ્યાદષ્ટિ જીવમાં આ પાંચે ક્રિયાઓ જોવા મળે છે તથા સભ્યષ્ટિ જીવમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાને છોડી ચારે ક્રિયાઓ જોવા મળે છે. આ પાંચે ક્રિયાઓના સહભાવનો નિયમ અલગ છે. જે જીવમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા જોવા મળે છે તેમાં શેષ ચારે ક્રિયાઓ નિયમા જોવા મળે છે. જેમાં પ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેમાં મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા વૈકલ્પિકરૂપ થી હોય છે. પરંતુ શેષ ત્રણ ક્રિયાઓ તેમાં હોય છે. માયા પ્રત્યયા ક્રિયાવાળા ને શેષ ચારે ક્રિયાઓ વૈકલ્પિક રૂપથી હોય છે. જેને પારિગ્રહિકી ક્રિયા હોય છે તેને આરંભિકી અને માયા પ્રત્યયા ક્રિયા નિશ્ચિતરૂપથી હોય છે. પરંતુ શેષ બે ક્રિયાઓ વૈકલ્પિક હોય છે. આરંભિકી ક્રિયાની સાથે માયાપ્રત્યયા ક્રિયા નિયમથી હોય છે. પરંતુ શેષ ત્રણ ક્રિયાઓ કદાચિત્ હોય છે તથા કદાચિત્ નથી હોતી. ચોવીસ દંડકોમાં કોને કેટલી ક્રિયાઓ હોય છે તેનું પ્રસ્તુત અધ્યયનમાં નિર્દેશ છે. અઢાર પાપસ્થાનમાં પ્રત્યેકથી વિરત જીવ કયા પ્રકારની ક્રિયાઓ કરે છે આનો પણ આ અધ્યયનમાં ઉલ્લેખ થયો છે. આરંભિકી આદિ ક્રિયાઓમાં સૌથી અલ્પ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયાઓ છે. તેમાં અપ્રત્યાખ્યાન, પારિગ્રહિકી અને આરંભિકી ક્રિયાઓ ઉત્તરોત્તર વિશેષાધિક છે તથા માયા પ્રત્યયા ક્રિયાઓ સૌથી અધિક છે. ક્રિયાઓના પંચવિધ હોવાનું વર્ણન બીજા પ્રકારોથી પણ થયું છે. જેમકે - (૧) દષ્ટિ વિકારજન્ય ક્રિયા (૨) સ્પર્શ સંબંધી (૩) બહારના નિમિત્તથી ઉત્પન્ન (૪) સમૂહમાં થવાવાળી (૫) પોતાના હાથથી થવાવાળી. તેમજ બીજા પ્રકારો પણ છે. જેમકે - (૧) શસ્ત્ર વગર થવાવાળી ક્રિયા (૨) આજ્ઞા દેવાથી થવાવાળી ક્રિયા (૩) છેદન-ભેદન જન્ય ક્રિયા (૪) અજ્ઞાનતાથી થવાવાળી ક્રિયા અને (૫) આકાંક્ષા વગર થવાવાળી ક્રિયા. આ બધી ક્રિયાઓ નૈરયિકોથી લઈ વૈમાનિકો સુધી ચોવીસ દંડકોમાં જોવા મળે છે. મનુષ્યોમાં પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન આ પ્રમાણે છે - (૧) રાગભાવજન્ય ક્રિયા (૨) દ્વેષભાવ જન્ય ક્રિયા (૩) મન આદિની દુષ્યેષ્ટાઓથી જન્ય ક્રિયા (૪) સામૂહિકરુપથી થવાવાળી ક્રિયા અને (૫) ગમનાગમનથી થવાવાળી ક્રિયા. પાંચ ક્રિયાઓ આ પણ છે - (૧) પ્રાણાતિપાત ક્રિયા (૨) મૃષાવાદ ક્રિયા (૩) અદત્તાદાન ક્રિયા (૪) મૈથુન ક્રિયા અને (૫) પરિગ્રહ ક્રિયા. આ પાંચેય ક્રિયાઓ સ્પષ્ટ છે. આત્મકૃત છે તથા આનુપૂર્વીકૃત છે. આ પાંચે ક્રિયાઓનો આશ્રવના ભેદોમાં પણ સમાવેશ થાય છે. ક્રિયાથી આશ્રવ થાય છે. ત્યારબાદ કર્મબંધ થાય છે. જો ક્રિયાઓ કાયયુક્ત હોય છે તેનો બંધ અવશ્ય થાય છે અને જો ક્રિયાઓ કષાય રહિત હોય તો માત્ર આશ્રવ થાય છે. બંધ નથી થતો. For Private Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૦ llilitivitin [ivil llllllllin'પાણાથી " is Bilitiatithaiyalalirililiiiiiiiiiiiiii illumilitiuslltilitiiiiiiiii'llulitivil illnilalifilialitivihadiali BiાવાદHumsuillkiillfull fulllllilittllllllii'li[ltill - ભાગ ૧ Oc - - - - ill illllllllllllllllllla IIL Illlllll initiatiHillillafulia Hi - - - - એટલા માટે જ બે પ્રકારનાં ક્રિયા સ્થાન કહ્યા છે – (૧) ધર્મસ્થાન અને (૨) અધર્મસ્થાન. ધર્મયુક્ત ક્રિયા ધર્મસ્થાનનું પ્રમાણ છે તથા અધર્મપૂર્વક કરેલી ક્રિયા અધર્મસ્થાનનું બોધક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ વગેરે ક્રિયાઓમાં રુચિ હોવાને ક્રિયા રુચિ કહી છે. ક્રિયા શબ્દનો પ્રયોગ એક સ્થાને ચારિત્રના અર્થમાં પ્રયુક્ત થયો છે. “જ્ઞાનત્રિયમ્યાં મોક:” ના અંતર્ગત ક્રિયા શબ્દ ચારિત્રના માટે જ પ્રયુક્ત થયો છે. આ પ્રમાણે જ્ઞાનના આચરણરૂપ જે ચારિત્ર છે તે ધર્મસ્થાન ક્રિયા છે. શેષ બધી ક્રિયાઓ અધર્મસ્થાનની અંતર્ગત આવે છે. અધર્મસ્થાન રૂપમાં ૧૩ કિયાસ્થાન કહ્યા છે, જેમકે – (૧) અર્થદંડ (૨) અનર્થદંડ (૩) હિંસા દંડ (૪) અકસ્માતુ દંડ (૫) દષ્ટિવિપર્યાસદંડ (૬) મૃષાપ્રત્યયિક (૭) અદતાદાન પ્રત્યયિક (૮) અધ્યાત્મ પ્રત્યયિક (દુચિતનવાળી) (૯) માન પ્રત્યયિક (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક (૧૧) માયા પ્રત્યયિક (૧૨) લોભ પ્રત્યયિક અને (૧૩) ઈર્યાપથિક. આમાંથી પ્રારંભના પાંચ ભેદોમાં જે દંડ શબ્દ છે તે ક્રિયાનો જ બોધક છે. ઈર્યાપથિક ક્રિયાના સિવાય અન્ય ક્રિયાઓમાં કષાય કે પ્રમાદની વિદ્યમાનતા છે. આ તેર ક્રિયા સ્થાનોનું આ અધ્યયનમાં ઉદાહરણ સહિત વિસ્તારથી નિરુપણ થયું - છે. અધર્મપક્ષીય દાર્શનિકો અને ચિંતકોના મતોનું પણ ખંડન કરવામાં આવ્યું છે. અહિં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જે શ્રમણ - બ્રાહ્મણ એ માને છે કે બધા પ્રાણ -ચાવત- સત્વોનું હનન કરી શકાય છે, પોતાના અધીન કરી શકાય છે, દાસ બનાવી શકાય છે, પરિતાપ દઈ શકાય છે, કુલાન્ત કરી શકાય છે અને પ્રાણોથી વિયોગ પણ કરી શકાય છે તે અનેક દુ:ખોના ભાગી થશે. તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાનને ધર્મપક્ષીય ક્રિયા સ્થાન માન્યું છે. તેમાં અનગાર પાંચ સમિતિઓથી સહિત હોય છે. ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત હોય છે. બ્રહ્મચર્યની નવવાડથી યુક્ત હોય છે. ઉપયોગપૂર્વક બેસે છે, ઊભો થાય છે. અથવા પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક કરે છે તે ઈર્યાપથિક ક્રિયા કરે છે. આ તેરમા ક્રિયાસ્થાનથી જ પ્રત્યેક જીવ સિદ્ધ થાય . એમની વિચારધારા અધર્મપક્ષીય ચિંતકો અને દાર્શનિકોથી વિપરીત હોય છે. તે કોઈ જીવનું હનન કરવું, તેને અધીન બનાવવું, દાસ બનાવવો, પરિતાપ દેવું આદિ ક્રિયાના ત્યાગી હોય છે. એ સમસ્ત દુ:ખોનો અંત કરી લે છે. ત્યારબાદ અક્રિયાની સ્થિતિ બને છે. અક્રિયાનું ફળ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રનાં અંતર્ગત ક્રિયા સંબંધી અનેક પ્રશ્ન છે. જેનો ઉત્તર ભગવાન મહાવીર આપે છે. એક પ્રશ્ન છે જયંતિનો, ભંતે ! જીવોનું સુપ્ત રહેવું સારું કે જાગૃત રહેવું સારું ? ભગવાને ઉત્તર આપ્યો - જયંતિ ! જે અધાર્મિક, અધર્મિષ્ઠ, અધર્મનું કથન કરવાવાળો, અધર્મથી આજીવિકા કરવાવાળો જીવ છે તેનું સુપ્ત રહેવું સારું છે ધર્માનુસારી -યાવત- ધર્મથી જ આજીવિકા ચલાવવાવાળો છે. તે જીવોને જાગૃત રહેવું સારું છે. કોઈ પુરુષ કોઈ ત્રસ જીવોને મારે છે તો શું તે સમયે અન્ય પ્રાણીઓને પણ મારે છે ? ભગવાનનો ઉત્તર “હા” માં જાય છે કારણ કે તે મારવાની ક્રિયા કરતા સમય સુધી અન્ય ત્રણ પ્રાણીઓને પણ મારે છે. ધનુષ ચલાવવાવાળા પુરુષને કાયિકી ક્રિયાથી લઈને પ્રાણાતિપાતિકી સુધીની કેટલી ક્રિયાઓ લાગે છે ? ભગવાન ઉત્તર આપે છે કે જ્યારે પુરુષ ધનુષને ગ્રહણ કરે છે -વાવ- પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે ત્યારે તે કાયિકી ક્રિયા ચાવતુ- પ્રાણાતિપાતિકી ક્રિયારૂપ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. એ જ નહીં જે જીવોના શરીરોથી તે ધનુષ નિષ્પન્ન થયું છે તે જીવ પણ કાયિકી કાવત પ્રાણાતિપાતિકી ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. આ તથ્ય આશ્ચર્યમાં નાંખે એવું છે કારણ કે મૃત્યુને પ્રાપ્ત જીવ પોતાના નિર્જીવ ચર્મથી કેવી રીતે કર્માશ્રય કરે છે એ વિચારણીય બિંદુ છે. એવા જ અનેક રોચક અને જ્ઞાનવર્ધક પ્રશ્નો આ અધ્યયનમાં સમાવેશ છે. ચોવીસ દંડકોમાં એક જીવ એક જીવની અપેક્ષાએ કદાચિત્ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા તથા કદાચિત્ અક્રિય ન કર = initiativatiLeirFim in GuiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiાનમારHHHHHHHHHHHEALT= Page #676 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૧ Hill/LilliamHillli flirit tillwilliott tithili lll illumini /HHHHHala r u s Haiti lil llllllllllllllllllllllll II IIII ||માંtill water utta E nt/Httitiiiiitill illumilia wાસ હોય છે. એક જીવ અનેક જીવોની અપેક્ષાએ, અનેક જીવ એક જીવની અપેક્ષાએ અને અનેક જીવ અનેક જીવોની અપેક્ષાએ પણ આ જ પ્રમાણે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા અથવા અક્રિય હોય છે. પાંચ શરીરોની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં ક્રિયાઓનું નિરુપણ થયું છે. અઢાર પાપોની સંખ્યા અઢાર ક્રિયાઓના રૂપમાં વર્ણિત છે. એ અઢાર ક્રિયાઓ પ્રાણાતિપાત, મૃષાવાદ આદિથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધી છે. આ ક્રિયાઓનું નિરૂપણ કરતી વખતે પ્રશ્ન થયો કે એક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ઉત્તરમાં કહ્યું - સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય કર્મનો બંધ કરવાથી આઠ અન્યથા સાત કર્મોનો બંધ કરે છે. આ જ પ્રમાણે મૃષાવાદથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધી સાત કે આઠ કર્મોનો બંધ થાય છે. જે પ્રમાણે અઢાર પાપ ક્રિયાઓમાં પ્રવૃત્તિ થાય છે તે પ્રમાણે તેનાથી વિરમણ પણ કરી શકાય છે. ક્રિયાના ૨૫ ભેદ પણ મળે છે. તત્વાર્થ સૂત્રમાં રપ ક્રિયાઓ કહી છે. પં. સુખલાલજીએ તેને આ પ્રમાણે ગણાવી ૧) સમ્યકત્વ ક્રિયા (૨) મિથ્યાત્વ ક્રિયા (૩) પ્રયોગ ક્રિયા (૪) સમાદાન ક્રિયા (૫) ઈર્યાપથ ક્રિયા (૬) કાયિકી ક્રિયા (૭) અધિકરણિકી ક્રિયા (૮) પ્રાષિકી ક્રિયા (૯) પારિતાપનિકી ક્રિયા (૧૦) પ્રાણાતિપાતિકી ક્રિયા (૧૧) દર્શન ક્રિયા (૧૨) સ્પર્શન ક્રિયા (૧૩) પ્રાત્યયીકી ક્રિયા (૧૪) સમત્તાનુપાતન ક્રિયા (૧૫) અનાભોગ ક્રિયા (૧૬) સ્વહસ્ત ક્રિયા (૧૭) નિસર્ગ ક્રિયા (૧૮) વિદાર ક્રિયા (૧૯) આજ્ઞા વ્યાપાદિકી ક્રિયા (૨૦) અનવકાંક્ષ ક્રિયા (૨૧) આરંભ ક્રિયા (૨૨) પારિગ્રહિક ક્રિયા (૨૩) માયા પ્રત્યયા ક્રિયા (૨૪) મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા. પ્રાય: આ પચ્ચીસ ક્રિયાઓનો સમાવેશ આ અધ્યયનમાં ક્રિયાના નિરુપિત વિભિન્ન વિભાજનોમાં થઈ ગયો છે. આ અધ્યયનમાં ક્રિયાનું વ્યાપક વિવેચન થયું છે. કર્મ, આશ્રવ, યોગ, બંધ અને કષાયના સાથે ક્રિયાનો શું અને કેટલો સંબંધ છે તેને આ અધ્યયનમાં અનુશીલનના અનંતર સારી રીતે સમજી શકાય છે. સંસારનો અંત કરવાવાળી ક્રિયા અંતઃક્રિયા કહેવાય છે. આનું ચાર પ્રકારે નિરુપણ છે. અંતમાં એ કહી શકાય કે ક્રિયા બંને પ્રકારની હોય છે. ધર્મસ્થાનરૂપ અને અધર્મસ્થાનરૂપ. પણ અધર્મપરક ક્રિયાનો ત્યાગ કરી ધર્મપરક ક્રિયા અપનાવવામાં જ મુક્તિનાં માર્ગનો સમાવેશ છે. swLutiyat tieuse - Emerના માથાના પાયાના પાપા austin Barot Liveness વE Erictlt==== For Private & Personal use only માથાશi iiiiuagtimયાકaitial Page #677 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ર૭. િિરયા અન્નથ ૨૦. ક્રિયા અધ્યયન મૂત્ર : किरिया-अज्झयणस्स उक्खेवोणत्थि किरिया अकिरिया वा, णेवं सन्नं निवेसए। अस्थि किरिया अकिरिया वा, एवं सन्नं निवेसए । - સૂચ. મુ. ૨, બ, ૬, ગા. ૭૭૨ २. किरियारूई सरूवं दंसणनाणचरित्ते, तव विणए सच्च समिइ गुत्तीसु । जो किरिया भावरूई, सो खलु किरियारूई नामं ।। - ૩૪. મ. ૨૮, I. ૨૫ ३. जीवेसु सकिरियत्त-अकिरियत्त परूवर्ण प. जीवाणं भंते ! किं सकिरिया, अकिरिया ? ૩. ગયા ! નવા સffથ વિ. અતિથિ વિ. प. से कणठेणं भंते ! एवं वुच्चइ “નવા વિડિયા વિ. વિરિયા વિ”? સૂત્ર : ૧, ક્રિયા અધ્યયનનો ઉપોદઘાત : "ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા રાખવી ન જોઈએ, ક્રિયા પણ છે અને અક્રિયા પણ છે એવી માન્યતા રાખવી જોઈએ.’ ક્રિયા રુચિનું સ્વરુપ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જેની ભાવથી રુચિ છે તે ક્રિયા રુચિ છે. જીવોમાં સક્રિયત્વ - અયિત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! જીવ સક્રિય હોય છે કે અક્રિય હોય છે ? ઉ. ગૌતમ ! જીવ સક્રિય પણ હોય છે અને અક્રિય પણ હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – જીવ સક્રિય પણ હોય છે અને અક્રિય પણ હોય છે ?” ઉ. ગૌતમ ! જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સંસારસમાપન્નક, ૨. અસંસારસમાપન્નક, ૧. તેમાંથી જે અસંસાર સમાપન્નક (સંસારમુક્ત) છે. તે સિદ્ધ જીવ છે અને જે સિદ્ધ છે તે અક્રિય છે. ૨. તેમાંથી જે સંસાર સમાપન્નક (સંસાર પ્રાપ્ત) છે, તે પણ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. શૈલેશપ્રતિપન્નક, ૨, અશૈલેશી પ્રતિપન્નક. ૧. તેમાંથી જે શૈલેશી પ્રતિપન્નક (અયોગી) છે, તે અક્રિય છે. ૨. તેમાંથી જે અશૈલેશી પ્રતિપન્નક (સયોગી) છે, તે સક્રિય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – જીવ સક્રિય પણ છે અને અક્રિય પણ છે.” ' ૩. યિમ ! નવા સુવિદા TUTTI, તે નદી १.संसारसमावण्णगा य, २. असंसारसमावण्णगाय। १. तत्थ णं जे ते असंसारसमावण्णगा तेणं सिद्धा, सिद्धा अकिरिया। २.तत्थणं जेतेसंसारसमावण्णगातेदविहा पण्णत्ता, तं जहा१. सेलेसिपडिवण्णगा य, २. असेलेसिपडिवण्णगा य। १. तत्थ णं ज ते सेलेसिपडिवण्णगा. ते णं अकिरिया। २. तत्थ णं जे ते असेलेसिपडिवण्णगा, ते णं મતિયા से तणटेणं गोयमा ! एवं वुच्चइનવ વિથ ત્રિ. અતિથિ વિ ” - TUST, . ૨૨, મુ. ૧૯૭૩ ओहेण किरियाएगा किरिया'। - ટાઇi , ૨, મુ. ૪ ૪, એક પ્રકારની ક્રિયા : ક્રિયા એક છે. 2. મમ મમ. ૨, મુ. ૬ Page #678 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ''. विविहावेक्खया किरियाणं भेयप्पभेयाओ दो किरियाओ पण्णत्ताओ, तं जहा ?. નીવવિરિયા જેવ, ૨. ગનીવવિરિયા જેવ । છું. નીવવિરિયા યુવિા પાત્તા, તં નહીંછુ. સમ્મત્તનિરિયા લેવ, ૨. મિત્ત્વજ્ઞતિરિયા જેવ । ૨. અનીવવિરિયા વિદા પાત્તા, તં નહીં૧. ફરિયાવહિયા ચેવ, ૨. સંપરાયા જેવ दो किरियाओ पण्णत्ताओ, तं जहा ?. . ?. काइया चेव, ૨. અાિરળિયા જેવ ૬. काइया किरिया दुविहा पण्णत्ता, तं जहा१. अणुवरयकायकिरिया चेव, दुपउत्तकायकिरिया चेव । अहिगरणिया किरिया दुविहा पण्णत्ता, . . संजोयणाधिकरणिया चेव, ? २. णिव्वत्तणाधिकरणिया चेव । दो किरियाओ पण्णत्ताओ, तं जहा ૨. પાઓસિયા જેવ, २. पारियावणिया चेव । १. पाओसिया किरिया दुविहा पण्णत्ता, ૨. નીવપાઓસિયા જેવ, २. अजीवपाओसिया चेव । ૩. શૌયમા ! તિવિહા પīત્તા, તં નહીં ટાળું ૪. ૨, ૩. ૨, સુ. ૬૦/૨-૮ पाओसिया णं भंते ! किरिया कइविहा पण्णत्ता ? तं जहा તું ના છુ. ને હું અપળો વા, ૨. પરમ્સ વા, રૂ. તનુમયસ वा असुभं मणं पहारेइ । से तं पाओसिया किरिया । છુ. (૧) પા. ૫. ૨૨, મુ. ૬૮-૨૬૬૬ - ૫૧. '. ૨૨, મુ. ? ૮૭૦ ૫. વિવિધ અપેક્ષાઓથી ક્રિયાઓનાં ભેદ-પ્રભેદ : ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ ક્રિયા, ૨. અજીવ ક્રિયા. ૧. જીવ ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે ૧. સમ્યક્ત્વ ક્રિયા, ૨. મિથ્યાત્વક્રિયા. ૨. અજીવક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. ઈર્યાપથિકી (કષાયમુક્તની ક્રિયા), ૨. સાંપરાયિકી (કષાયયુક્તની ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. કાયિકી (કાયાથી થનારી) ક્રિયા, ૨. આધિકરણકી (શસ્ત્રાદિથી થનારી) ક્રિયા. ૧. કાયિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે ૧૨૩૩ ૧. અનુપરતકાય ક્રિયા (વિરતિ રહિત વ્યક્તિની ક્રિયા), ૨. દુષ્પ્રયુક્તકાય ક્રિયા (વિષયાસક્તની ક્રિયા). ૨. આધિકરણીકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. સંયોજનાધિકરણિકી (શસ્ત્ર જોડવાની ક્રિયા), ૨. નિર્વર્તનાધિકરણિકી (શસ્ત્ર-નિર્માણની ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. પ્રાક્રેષિકી (ઈર્ષ્યા કરવાની ક્રિયા), ૨. પારિતાપનિકી (પરિતાપ આપવાની ક્રિયા). ૧. પ્રાક્રેષિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - - ૧. જીવ પ્રાદ્ધેષિકી (જીવનાં પ્રતિ ઈર્ષ્યાભાવ), ૨. અજીવ પ્રાàષિકી (અજીવનાં પ્રતિ ઈર્ષ્યાભાવ). પ્ર. ભંતે ! પ્રાક્રેષિકી (દ્વેષ ઉત્પન્ન કરનારી) ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે - (૩) વિયા. સ. રૂ, ૩. રૂ, મુ. ૨-૪ ૧. સ્વ (પોતાનું), ૨. પર (અન્યનું), ૩. ઉભય (બંનેનું) જેનાથી મન અશુભ પરિણત થઈ જાય છે. આ પ્રાàષિકી ક્રિયાનુ વર્ણન છે. Page #679 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ पारियावणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा१. सहत्थपारियावणिया चेव, ૨. રદત્યપરિવાિ જેવી - ઠા. , ૨, ૩. ૨, . ૬ ૧/૧ प. पारियावणिया णं भंते! किरिया कइविहा पण्णत्ता? પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વહસ્તપારિતાપનિકી (પોતાના હાથથી કષ્ટ આપવાની ક્રિયા), ૨. પરહસ્ય પારિતાપનિકી (બીજાના હાથથી કષ્ટ અપાવવાની ક્રિયા). પ્ર. ભંતે ! પારિતાપનિકી (પરિતાપ આપનારી) ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. સ્વ, ૨. પ૨, ૩. ઉભય, જેનાથી દુઃખ ઉત્પન્ન થઈ જાય છે. આ પારિતાપનિકી ક્રિયાનું વર્ણન છે. ૩. ગયા ! તિવિદા TUTRા, તેં નદી १.जेणं अप्पणो वा, २. परस्स वा, ३. तदुभयस्स वा असायं वेयणं उदीरेइ । से तं पारियावणिया किरिया। - Tv9". . ૨૨, મુ. ૧૯૭૨ दो किरियाओ पण्णत्ताओ, तं जहा१. पाणाइवाय किरिया चेव, ૨. વિશ્વાિિરયા જેવા पाणाइवायकिरिया दुविहा पण्णत्ता, तं जहा१. सहत्थपाणाइवायकिरिया चेव, ? ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. પ્રાણાતિપાત ક્રિયા (જીવ વધથી થનારી ક્રિયા), ૨. અપ્રત્યાખ્યાન ક્રિયા (અવિરતિથી થનારી ક્રિયા). પ્રાણાતિપાત ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા (પોતાના હાથથી મારવાથી થનારી ક્રિયા), ૨. પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા (બીજાનાં હાથથી મરાવવાથી થનારી ક્રિયા), २. परहत्थपाणाइवायकिरिया चेव। - ટાઇ , ૨, ૩. ૨, મુ. ૨૦/૨૦-૨૨ प. पाणाइवायकिरिया णं भंते ! कइविहा पण्णत्ता ? उ. गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा १. जेणं अप्पाणं वा, २. परं वा, ३. तदुभयं वा जीवियाओ ववरोवेइ। से तं पाणाइवाय किरिया। - TUT, ૫. ૨૨, મુ. ૬૯ ૭૨ २. अपच्चक्खाणकिरिया दुविहा पण्णत्ता, तं जहा १. जीव अपच्चक्खाणकिरिया चेव, પ્ર. ભંતે ! પ્રાણાતિપાત (જીવ સમાપ્ત કરનારી) ક્રિયા કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. સ્વ, ૨. પર, ૩. ઉભયનું જેનાથી જીવ નષ્ટ કરી શકાય. આ પ્રાણાતિપાત ક્રિયાનું વર્ણન છે. ૨. અપ્રત્યાખ્યાનક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (જીવ સંબંધી અવિરતિથી થનારી ક્રિયા), ૨. અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા (અજીવ સંબંધી અવિરતિથી થનારી ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – २. अजीव अपच्चक्खाणकिरिया चेव । दो किरियाओ पण्णत्ताओ, तं जहा છે . વિUT, ૨, ૩, ૩. ૩, મુ. ૬-૬ ૨. વિયા, મ. ૨, ૩, ૩, મુ.૭ Page #680 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૩૫ 9. ગામિયા જેવ, ૨. રિદિયા જેવા ૨. આરંfમચા શિરિયા વિદાં જુત્ત, તે નઈ ૨. નવસારંfમયા વેવ, ૨. શનીવારમાં જોવા ૨. સિદિત્ય રિયા તુવિદT Tumત્તા, તેં નET ૨, નીવપરિદિયા જેવ, ૨. સનીવપરિતાદિ જેવા दो किरियाओ पण्णत्ताओ, तं जहाછે. માયાવત્તિયા જેવ, ૨. મિષ્ઠાવંસળવત્તિયા વેવ . १. मायावत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा १. आयभाववंकणया चेव, ૧. આરંભિકી ક્રિયા (પાપાર્જનની ક્રિયા), ૨. પારિગ્રહી કી ક્રિયા (પરિગ્રહથી થનારી ક્રિયા). આરંભિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ આરંભિકી ક્રિયા (જીવ મારવાની ક્રિયા) ૨. અજીવ આરંભિક ક્રિયા (અચેતન પદાર્થોને તોડવાની ક્રિયા) પારિત્રહીની ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. જીવ પારિગ્રહીની ક્રિયા (સજીવ પદાર્થોના પ્રતિ મૂર્છાથી), ૨. અજીવ પારિત્રહીની ક્રિયા (અજીવ પદાર્થોનાં પ્રતિ મૂચ્છથી). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. માયા પ્રત્યયા (કપટથી કરનારી ક્રિયા), ૨. મિથ્યા દર્શન પ્રત્યયા (ઝુઠી શ્રદ્ધાથી કરનારી ક્રિયા). માયા પ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. આત્મભાવ-વંચના (પોતાની મોટાઈ બતાવનારી ક્રિયા), ૨. પભાવ-વંચના (બીજાને ઠગવાની ક્રિયા). ૨. મિથ્યા દર્શન પ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. ઉનાતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા. (તત્વોનું ન્યૂનાધિક સ્વરૂપ કહેવાની) ક્રિયા, ૨. તદુ- વ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયા (તત્વોનું વિપરીત સ્વરૂપ કહેવાની ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. દષ્ટિજા (રાગભાવથી જોવાની ક્રિયા), ૨. સ્મૃષ્ટિજા (રાગભાવથી સ્પર્શ કરવાની ક્રિયા). ૧. દષ્ટિજા ક્રિયા બે પ્રકારની કહી છે. જેમકે – ૧. જીવ દષ્ટિજા (રાગભાવથી સજીવ પદાર્થોને જોવાની ક્રિયા), ૨. અજીવ દષ્ટિજા (રાગભાવથી અજીવ પદાર્થોને જોવાની ક્રિયા). ૨. સ્મૃષ્ટિજા ક્રિયા બે પ્રકારની કહી છે. જેમકે - ૧, જીવ સૃષ્ટિજા (રાગભાવથી સજીવ પદાર્થોને સ્પર્શ કરવાની ક્રિયા), ૨. પરમાવવંયા જેવા २. मिच्छादसणवत्तिया किरिया दुविहापण्णत्ता, तंजहा १. ऊणाइरित्तमिच्छादसणवत्तिया चेव, २. तब्बइरित्तमिच्छादसणवत्तिया चेव । दो किरियाओ पण्णत्ताओ, तं जहा૨. વિઢિયા વેવ, ૨. Tચા વેવ ! दिठ्ठिया किरिया दुविहा पण्णत्ता, तं जहा૨. નવિિા જેવ, ?. ૨. સનીવવિચિા જેવા २. पुट्ठिया किरिया दुविहा पण्णत्ता, तं जहा . નવપુરા જેવ, Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २. अजीवपुट्ठिया चेव। दो किरियाओ पण्णत्ताओ, तं जहा૨. Tહુવા વેવ, ૨. સમન્તોવળવફા જેવા 9. કુર્વિથા લિરિયા તુવિદ પત્તા, તે નહીં ૨. નીવહુન્નયા વેવ, २. अजीवपाडुच्चिया चेव। २. सामन्तोवणिवाइया किरिया दुविहा पण्णत्ता, તે નેહા. નવસામન્તોવાિવા જેવ, ૨. નવસામન્તાવળિવીફર્યો જેવા दो किरियाओ पण्णत्ताओ, तं जहा૨. સોચિયા જેવ, ૨. સ્થિય જેવા साहत्थिया किरिया दुविहा पण्णत्ता, तं जहा ૨. અજીવ સ્મૃષ્ટિજા (રાગભાવથી અજીવ પદાર્થોને સ્પર્શ કરવાની ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે. જેમકે - ૧. પ્રાતીટિકી (બાહ્ય પદાર્થોથી કરનારી ક્રિયા), ૨. સામત્તોપનિપાતિકી (પ્રશંસા સાંભળવાથી થનારી ક્રિયા). ૧. પ્રાતીયિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ પ્રતીત્યિક (જીવન નિમિત્તથી થનારી ક્રિયા), ૨. અજીવ પ્રાતી ત્મિકી (અજીવનાં નિમિત્તથી થનારી ક્રિયા). ૨. સામન્તોપનિપાતિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ સામન્તોપનિપાતિકી ક્રિયા (પોતાના સજીવ પદાર્થોની પ્રશંસા), ૨. અજીવ સામન્તોપનિપાતિકી ક્રિયા (પોતાના અજીવ પદાર્થોની પ્રશંસા સાંભળીને થનારી ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – , ૧. સ્વસ્તિક ક્રિયા (પોતાના હાથથી થનારી ક્રિયા), ૨. નૈસૃષ્ટિકી (કોઈ વસ્તુનાં ફેંકવાથી થનારી ક્રિયા). ૧. સ્વસ્તિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧, જીવ સ્વસ્તિકી ક્રિયા (પોતાના હાથમાં રહેલ જીવથી બીજા જીવને મારવાની ક્રિયા), ૨. અજીવ સ્વસ્તિકી ક્રિયા (પોતાના હાથમાં રહેલ શસ્ત્રથી બીજા જીવને મારવાની ક્રિયા). ૨. નૈસૃષ્ટિકી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. જીવ નૈસૃષ્ટિકી (જીવને ફેંકવાથી થનારી ક્રિયા), ૨. અજીવ નૈસૃષ્ટિકી (અજીવને ફેંકવાથી થનારી ક્રિયા). ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આજ્ઞાપની (આજ્ઞા આપવાથી થનારી ક્રિયા), ૨. વેદારિણી (પદાર્થોને છિન્ન-ભિન્ન કરવાની ક્રિયા). ૧. આજ્ઞાપની ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. જીવ-આજ્ઞાપની (અન્ય વ્યક્તિઓને આજ્ઞા આપવાની ક્રિયા), ૨. મનવાંચિયા જેવા ૨. જેસલ્વિયા લિરિયા વિદા guત્તા, તેં નહીં ૨. નીવસથિ વેવ. ૨. સનીવસત્યિ જેવા दो किरियाओ पण्णत्ताओ, तं जहा૨. બાવળિયા જેવ, ૨. વેરળિયા જેવા १. आणवणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा . નવસાવળિયા જેવ, Page #682 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૩૭ ૨. ૩નીવાળવળિયા વ | ૨. અજીવ-આજ્ઞાપની (અજીવ પદાર્થોનાં સંબંધમાં આજ્ઞા આપવાની ક્રિયા). २. वेयारणिया किरिया दुविहा पण्णत्ता, तं जहा વૈદારિણી ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૨. નીવવૈયા રળિયા વેવ, ૧. જીવ-વૈદારિણી (જીવોને છિન્ન-ભિન્ન કરવાની ક્રિયા), ૨. સનીવરળિયા જેવા ૨. અજીવ-વૈદારિણી (અજીવોને છિન્ન-ભિન્ન કરવાની ક્રિયા). दो किरियाओ पण्णत्ताओ, तं जहा ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – 9. ITમાવત્તિય જેવ, ૧. અનાભોગ પ્રત્યયા. (અસાવધાનીથી થનારી ક્રિયા), ૨. વવવત્ત જેવા ૨. અનવકાંક્ષા પ્રત્યયા (પરિણામ વિચાર્યા વગર થનારી ક્રિયા). १. अणाभोगवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- ૧. અનાભોગ પ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે -- ૨. સTIઉત્તથી વેવ, ૧. અનાયુક્ત-આદાનતા (અસાવધાનીથી વસ્ત્ર આદિ લેવાની ક્રિયા), ૨. ૩UTT૩ત્તપમન્ના જેવા ૨. અનાયુક્ત પ્રમાર્જનતા (અસાવધાનીથી પાત્રદિનાં પ્રતિલેખનની ક્રિયા). २. अणवखवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- ૨. અનવકાંક્ષાપ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - છે. મા સરસરાવવત્તિયા જેવ, ૧. આત્મ શરીર અનવકાંક્ષા પ્રત્યયા (સ્વશરીરની અપેક્ષા ન રાખતા થનારી ક્રિયા), २. परसरीरअणवकंखवत्तिया चेव । ૨. પર-શરીર અનવકાંક્ષા પ્રત્યયા (બીજાનાં શરીરની અપેક્ષા ન રાખતા થનારી ક્રિયા). दो किरियाओ पण्णत्ताओ, तं जहा ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૨. પંન્ગવત્તિય જેવ, ૧. પ્રેય : પ્રત્યયા (રાગભાવથી થનારી ક્રિયા), ૨. ઢોસવત્તિયા વેવા ૨. દ્વેષ પ્રત્યયા (દ્વષ ભાવથી થનારી ક્રિયા). . વેન્ગવત્તિયા લિરિયા વિદા પપUત્તા, તેં નહીં- ૧. પ્રેય : પ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે - ૧. માયાવત્તિયા જેવ, ૧. માયા પ્રત્યયા (રાગભાવથી કપટ કરીને કરનારી ક્રિયા), ૨. ત્રીદવત્તિયા જેવા ૨. લોભ પ્રત્યયા (રાગભાવથી લોભ કરીને કરનારી ક્રિયા). २. दोसवत्तिया किरिया दुविहा पण्णत्ता, तं जहा- ૨. વૈષ પ્રત્યયા ક્રિયા બે પ્રકારની કહી છે, જેમકે – 9. દે ચેવ, ૧. ક્રોધ પ્રત્યયા (ક્રોધથી કરનારી ક્રિયા), ૨. મને વેવા ૨. માન પ્રત્યયા (માનથી કરનારી ક્રિયા). - ટા . મ. ૨, ૩, ૬, મુ. ૦ ૩-૩ ૬ Page #683 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ काइयाइ पंच किरियाओ કાયિકી આદિ પાંચ ક્રિયાઓ : तेणं कालेणं तेणं समएणं-जाव-अंतेवासी मंडियपुत्ते णामं તે કાળ અને તે સમયમાં ભગવાનનાં અંતેવાસી શિષ્ય अणगारे पगइभद्दए -जाव- पज्जुवासमाणे एवं वयासी- પ્રકૃતિભદ્ર મંડિતપુત્ર નામક અણગારને વાવત પર્કપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું : T. હું જે મંત વિરિયો પUUત્તા ? પ્ર. અંતે ! ક્રિયાઓ કેટલી કહી છે ? उ. मंडियपुत्ता ! पंचकिरियाओ पण्णत्ताओ, तं जहा- ઉ. મંડિતપુત્ર ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - ૬. Rા , ૨. દિકરાય, રૂ. પાસિયા, ૧. કાયિકી, ૨. આધિકરણીકી, ૩. પ્રાષિકી, ૪. પરિવળિયા, ૫. પાનફુવારા ' | ૪. પારિતાપનિકી, ૫. પ્રાણાતિપાત ક્રિયા. - વિ. સ. રૂ, ૩. , મુ. ૨-૨ चउवीसदंडएसु काइयाइ पंच किरियाओ ૭. ચોવીસ દંડકોમાં કાયિકી આદિ પાંચ ક્રિયાઓ : ૫. . . ને મંત! વડુ િિરયા પUUત્તા ? પ્ર. ૧, ભંતે ! નારકોમાં કેટલી ક્રિયાઓ કહી છે ? उ. गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ. तं जहा ઉ. ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - ૬. 1થા ગાવ- ૬. પાવાથરિયા | ૧. કાયિકી -વાવ- પ. પ્રાણતિપાતક્રિયા. ટું ર-ર૪ d -નવિ- રોમાળિયા દે. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી પાંચ - quUT, ૫, ૨૨, મુ. ૨ ૬ ૦ ૬ ક્રિયાઓ જાણવી જોઈએ. ૮. નવેમુ ચાર વિરિયા પુપુર્દમાવ પૂર્વ- ૮. જીવોમાં કાયિકી આદિ ક્રિયાઓનાં સ્પષ્ટ-સ્કૃષ્ટ ભાવનું પ્રપણ : प. जीवे णं भंते ! जं समयं काइयाए आहिगरणियाए પ્ર. ભંતે ! જે સમયે જીવ કાયિકી, અધિકરણીકી અને पाओसियाए किरियाए पुठेतंसमयंपारियावणियाए પ્રાષિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે, શું તે સમયે किरियाए पुढे पाणाइवायकिरियाए पुढे ? પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે કે પ્રાણાતિપાતની ક્રિયાથી સ્પષ્ટ થાય છે ? उ. १. गोयमा ! अत्थेगइए जीवे एगइयाओ जीवाओ ઉ. ૧. ગૌતમ ! કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી जं समयं काइयाए आहिगरणियाए पाओसियाए જે સમયે કાયિક, આધિકરણીકી અને પ્રાષિકી किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી पुढे, पाणाइवाय किरियाए पुढें। ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે. २. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૨. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિક, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી पुठे तं समयं पारियावणियाए किरियाए पुठे, સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढे । સ્પષ્ટ થાય છે. પરંતુ પ્રાણાતિપાતની ક્રિયાથી સ્પષ્ટ થતા નથી. ३. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૩. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિકી, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી पुढे तं समयं पारियावणियाए किरियाए अपुढें, સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढे । અસ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ અપ્પષ્ટ થાય છે. ૨. () લાવ. મ. ૪, મુ. ૨૪ () વિ સ. ૮, ૩. ૪, મુ. ૨ (૪) સમ, ૨, ૬, મુ. ? (૨) પUT. ૨૨, મુ. ૨૬ ૦૬ For Private & Personal use only Page #684 -------------------------------------------------------------------------- ________________ કિયા અધ્યયન ૧૨૩૯ ૧ ४. अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं ૪. કોઈ જીવ, એક જીવની અપેક્ષાથી જે સમયે काइयाए आहिगरणियाए पाओसियाए किरियाए કાયિકી, આધિકરણીકી અને પ્રાષિકી ક્રિયાથી अपुढे तं समयं पारियावणियाए किरियाए अपुढे, અસ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનીકી ક્રિયાથી पाणाइवायकिरियाए अपुढें । પણ અસ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતની ક્રિયાથી પણ અસ્પષ્ટ થાય છે. - TUT. . ૨૨, મુ. ? ૬૨ ૦ નીવ-જા પ્રભુ યા રિચા પરોપર- ૯, જીવ ચોવીસ દંડકોમાં કાયિકાદિ પાંચ ક્રિયાઓનું પરસ્પર सहभावो સહભાવ : प. जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, શું તેને आहिगरणिया किरिया कज्जइ? जस्स आहिगरणिया આધિકરણીકી ક્રિયા હોય છે?જજીવને આધિકરણીકી किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ? ક્રિયા હોય છે, શું તેને કાયિકી ક્રિયા હોય છે ? उ. गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, ઉ. ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्म आहिगरणी णियमा कज्जइ, તેના નિયમથી આધિકરણીકી ક્રિયા હોય છે, जस्स आहिगरणी किरिया कज्जइ, જેને આધિકરણીકી ક્રિયા હોય છે, तस्स वि काइया किरिया णियमा कज्जइ । તેને પણ નિયમથી કાયિકી ક્રિયા હોય છે. जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्स पाओसिया किरिया कज्जइ ? શું તેને પ્રાષિકી ક્રિયા હોય છે, जस्स पाओसिया किरिया कज्जइ, જેને પ્રાપિકી ક્રિયા હોય છે, तस्स काइया किरिया कज्जइ ? શું તેને કાયિકી ક્રિયા હોય છે ? ૩. યHI ! Uવે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત્ (નિયમથી થાય)જાણવું જોઈએ. जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ , પ્ર. ભંતે ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે तस्स पारियावणिया किरिया कज्जइ? શું તેને પારિતાપનિકી ક્રિયા હોય છે ? जस्स पारियावणिया किरिया कज्जइ, જેને પારિતાપનિકી ક્રિયા હોય છે तस्स काइया किरिया कज्जइ? શું તેને કાયિકી ક્રિયા હોય છે ? गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ, ઉ. ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, तस्स पारियावणिया किरिया सिय कज्जइ, सिय તેને પારિતાપનિકી ક્રિયા ક્યારેક હોય છે અને णो कज्जइ, ક્યારેક હોતી નથી, जस्स पूण पारियावणिया किरिया कज्जइ, પરંતુ જેને પારિતાપનિકી ક્રિયા હોય છે, तस्स काइया किरिया णियमा कज्जइ। તેને કાયિકી ક્રિયા નિશ્ચિત હોય છે. एवं पाणाइवायकिरिया वि। આ પ્રમાણે પ્રાણાતિપાત ક્રિયાનું સહભાવ કહેવું જોઈએ. एवं आदिल्लाओ परोप्परं णियमा तिण्णि कज्जति। આ પ્રમાણે પ્રારંભની ત્રણ ક્રિયાઓનું પરસ્પર સહભાવ નિયમથી થાય છે. जस्स आदिल्लाओ तिण्णि कज्जंति, જેના પ્રારંભની ત્રણ ક્રિયાઓ હોય છે, तस्स उवरिल्लाओ दोण्णि सिय कज्जति. सिय णो તેના આગળની બે ક્રિયાઓ ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, વનંતિ, Page #685 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जस्स उवरिल्लाओ दोण्णि कज्जति, तस्म आइल्लाओ तिण्णि णियमा कज्जति । जस्सणं भंते! जीवस्स पारियावणिया किरिया कज्जइ, तस्स पाणाइवायकिरिया कज्जइ ? जम्स पाणाइवायकिरिया कज्जइ, तस्स पारियावणिया किरिया कज्जइ? उ. गोयमा ! जस्स णं जीवस्स पारियावणिया किरिया ગ્ન, तस्स पाणाइवायकिरिया सिय कज्जइ, सियणो कज्जइ, જેના આગળની બે ક્રિયાઓ હોય છે, તેના પ્રારંભની ત્રણ ક્રિયાઓ હોય છે. પ્ર. ભંતે ! જે જીવનાં પારિતાપનીકી ક્રિયા હોય છે શું તેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે ? જેના પ્રાણાતિપાત ક્રિયા હોય છે શું તેને પારિતાપનિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને પારિતાપનીકી ક્રિયા હોય છે, जस्स पुण पाणाइवायकिरिया कज्जइ, तस्स पारियावणिया किरिया णियमा कज्जइ। प. जस्स णं भंते ! णेरइयस्स काइया किरिया कज्जइ, तस्स आहिगरणिया किरिया कज्जइ ? उ. गोयमा ! जहेव जीवस्स तहेव णेरइयस्स वि। एवं णिरंतरं -जाव-वेमाणियस्स । प. जं समयं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं समयं आहिगरणिया किरिया कज्जइ, जं समयं आहिगरणिया किरिया कज्जइ, तं समयं काइया किरिया कज्जइ ? उ. गोयमा ! एवं जव आइल्लाओ दंडओ भणिओ तहेव भाणियब्बो-जाव-वेमाणियस्स। તેને પ્રાણાતિપાત ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, પરંતુ જે જીવને પ્રાણાતિપાત ક્રિયા હોય છે, તેને પારિતાપનિકી ક્રિયા નિશ્ચિત હોય છે. પ્ર. ભંતે ! જે નૈરયિકની કાયિકી ક્રિયા હોય છે શું તેને આધિકરણીકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે સામાન્ય જીવોનું વર્ણન છે તે પ્રમાણે નૈરયિકોનાં સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી (ક્રિયાઓનું પરસ્પર સહભાવ) કહેવું જોઈએ. પ્ર. ભંતે ! જે સમયે જીવ કાયિકી ક્રિયા કરે છે શું તે સમયે આધિકરણીકી ક્રિયા કરે છે, જે સમયે આધિકરણીકી ક્રિયા કરે છે શું તે સમયે કાયિકી ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓના પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે અહીં પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! જે દેશમાં જીવ કાયિકી ક્રિયા કરે છે શું તેજ દેશમાં આધિકરણીકી ક્રિયા કરે છે ? ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓનાં પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે વૈમાનિક સુધી અહીં પણ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! જે પ્રદેશમાં જીવકાયિકી ક્રિયા કરે છે શું તેજ પ્રદેશમાં આધિકરણીકી ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ક્રિયાઓનાં પ્રારંભિક દંડક કહ્યા છે તે પ્રમાણે વૈમાનિક સુધી અહીં પણ કહેવા જોઈએ. प. जं देसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं देसं णं आहिगरणिया किरिया कज्जइ? उ. गोयमा ! एवं जहेव आइल्लाओ दंडओ भणिओ तहेव -जाव- वेमाणियस्स । प. जंपएसं णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ, तं पएसं आहिगरणिया किरिया कज्जइ? । गोयमा ! एवं जहेव आइल्लाओ दंडओ भणिओ તદેવ -નવ-માળિયા » Page #686 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૪૧ एवं एए-१. जस्स २. जं समयं, આ પ્રમાણે (૧) જે જીવનાં (૨) જે સમયમાં (૩) ३. जं देसं, ४. जं पएसं णं चत्तारि दंडगा होति । જે દેશમાં (૪) જે પ્રદેશમાં આ ચાર દંડક હોય છે. - પUT. ૫. ૨૨, મુ. ૬ ૬ ૦ ૭-૬ ૬૬૬ १०. चउवीसदंडएमु आओजिया किरियाणं परवणं- ૧૦. ચોવીસ દંડકોમાં આયોજીકા ક્રિયાઓનું પ્રરુપણ : प. कइ णं भंते ! आओजिया किरियाओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! આયોજીકા (જીવને સંસારથી જોડનારી) ક્રિયાઓ કેટલી કહી છે ? ૩. ગોવા ! પંચ સાનિયા વિરથી પUT IT, ઉ. ગૌતમ ! આયોજીકા ક્રિયાઓ પાંચ કહી છે, જેમકે - તે નંદ૨. T -ળાવ- . વિવિ I. ૧. કાયિકી -પાવત- પ. પ્રાણાતિપાત ક્રિયા. હું ૨-૨૪ % તેરા -નાવ- વેનિયા ૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી પાંચે કિયાઓનું વર્ણન કરવું જોઈએ. प. जस्स णं भंते ! जीवस्स काइया आओजिया किरिया પ્ર. ભંતે ! જે જીવને કાયિકી આયોજીકા ક્રિયા છે ત્યિ, तस्स आहिगरणिया आओजिया किरिया अत्थि, શું તેને આધિકરણીકી આયોજીકા ક્રિયા છે ? जस्स आहिगरणिया आओजिया किरिया अत्थि, જેને આધિકરણીકી આયોજીકા ક્રિયા છે तम्स काइया आओजिया किरिया अत्थि ? શું તેને કાયિકી આયોજીકા ક્રિયા છે ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं ते चेव चत्तारि ઉ. ગૌતમ ! આ પ્રમાણે આ આલાપકોથી તે ચાર दंडगा भाणियब्बा, तं जहा દંડકોનું વર્ણન કરવું જોઈએ. જેમકે – ક નમ્ન, ર. નં સમય, રૂ. નં ઢસ. ૪, સં ા ૧. જે જીવનાં, ૨. જે સમયે, ૩. જે દેશમાં અને ૪. જે પ્રદેશમાં. ૨-૨૪, વં નેરા -નવિ- વેજિયા , ૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - TUST, ૫. ૨૨, મુ. ૨૬ ૨૭-૨ ૬ ૨૧. કહેવું જોઈએ. ૧૧, ગામિયા પર વિરિયાળો - ૧૧, આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ : प. कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! ક્રિયાઓ કેટલી કહી છે ? ૩. થમા ! jર વિરિયો guત્તા, તેં નન્દ ઉ. ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - १. आरंभिया २. पारिग्गहिया ३. मायावत्तिया ૧. આરંભિકી, ૨. પારિરીકી, ૩. માયા પ્રત્યયા, ४. अपच्चक्खाणकिरिया, ५.मिच्छादसणवत्तिया । ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા, ૫. મિથ્યા દર્શન પ્રત્યયા. - પUT, ૫. ૨૨, મુ. ૨ ૬ ૨ ? १२. आरंभियाइ किरियासामित्त परूवर्ण ૧૨. આરંભિકી આદિ કિયાઓનાં સ્વામીત્વનું પ્રરુપણ : T. આરંfમયા મંત્ત ! રિય છે ઉન્નરુ? પ્ર. ભંતે ! આરંભિકી ક્રિયા કોને હોય છે ? ૩. થT! અUOTયરાત્રિ પર્મત્તસંન રસ | ઉ. ગૌતમ ! કોઈ એક પ્રમત્તસંયતને હોય છે. T. રિદિ જે મંત ! લિરિયા વક્સ લગ્ન ? પ્ર. ભંતે ! પારિગ્રહી કી ક્રિયા કોને હોય છે ? ૩. IT! સપUવરસાવિ સંનયાનંનયસ | ઉ. ગૌતમ ! કોઈ એક સંયતાસંયતને હોય છે. ૨. ટાઈ. ‘, ૩, ૨, મુ. ૪૨૧ Page #687 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૨ प. मायावत्तिया णं भंते! किरिया कस्स कज्जइ ? उ. गोयमा ! अण्णयरस्सावि अपमत्तसंजयस्स । प. अप्पच्चक्खाणकिरिया णं भंते! कस्स कज्जइ ? उ. गोयमा ! अण्णयरस्सावि अपच्चक्खाणिस्स । मिच्छादंसणवत्तिया णं भंते! किरिया कस्स कज्जइ ? उ. गोयमा ! अण्णयरस्सावि मिच्छादंसणिस्स । - पण्ण. प. २२, सु. १६२२-१६२६ प. १३. चउवीसदंडएसु आरंभियाइ पंचकिरियाओप. दं. १. .नेरइयाणं भंते! कइ किरियाओ पण्णत्ताओ ? उ. गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा१. आरंभिया - जाव - ५. मिच्छादंसणवत्तिया । दं. २-२४. एवं - जाव- वेमाणियाणं । पाणाइवायविरयस्स णं भंते! जीवस्स किं आरंभिया किरिया कज्जइ ? उ. गोयमा ! पाणाइवायविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ । प. प. - पण्ण. प. २२, सु. १६२७ १४. पावट्ठाणविरयजीवेसु आरंभियाइ किरियाभेय परूवणं- १४. पापस्थानोथी विरत छवोमां आरंभिडी आहि डिया होनुं प्ररुपा : उ. गोयमा ! णो इणट्ठे समट्ठे । प. पाणाइवायविरयस्स णं भंते! जीवस्स पारिग्गहिया किरिया कज्जइ ? उ. गोयमा ! सिय कज्जइ, सिय णो कज्जइ । प. प. पाणाइवायविरयस्स णं भंते! जीवस्स मायावत्तिया किरिया कज्जइ ? उ. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे । पाणाइवायविरयस्स णं भंते! जीवस्स अप्पच्चक्खाणवत्तिया किरिया कज्जइ ? पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स मिच्छादंसणवत्तिया किरिया कज्जइ ? गोयमा ! णो इणट्ठे समट्ठे । एवं पाणाइवायविरयस्स मणूसस्स वि । ૧૩. દ્રવ્યાનુયોગ ભાગ-૨ अ. अंते ! माया प्रत्यया डिया होने होय छे ? 3. अ. गौतम ! अर्ध खेड अप्रमत्तसंयतने होय छे. अंते ! अप्रत्याभ्यान डिया होने होय छे ? गौतम ! अर्ध रोड प्रत्याख्यानीने होय छे. भंते! मिथ्यादर्शन प्रत्यया डिया होने होय छे ? 3. गौतम ! श्रे खेड मिथ्यादर्शनीने होय छे. 3. प्र. ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ : प्र. ६. १. भंते! नैरयिप्रेमां डेटली डियागो ईसी छे ? 3. गौतम ! पांय डियाज डही छे, म १. आरंभिडी - यावत्- प. मिथ्यादर्शन प्रत्यया. દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી પાંચે ક્રિયાઓ કહેવી જોઈએ. प्र. भंते! प्राशातिपातथी विरत व शुं आरंभिडी ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! પ્રાણાતિપાતથી વિરત જીવ આરંભિકી ક્રિયા ક્યારેક કરે છે અને ક્યારેક કરતાં પણ नथी. - प्र. भंते! प्रशातिपातथी विरत व शुं पारिग्रहीडी ક્રિયા કરે છે ? 3. गौतम ! जा अर्थ समर्थ नथी. प्र. ७. प्र. ७. प्र. अंते ! प्राशातिपातथी विरत व मायाप्रत्यया डिया डरे छे ? गौतम ! प्यारे अरे छे भने झ्यारेड 5रता नथी. भंते! प्राशातिपातथी विरत व शुखप्रत्याध्यानપ્રત્યયાક્રિયા કરે છે ? गौतम ! सा अर्थ समर्थ नथी. अंते ! प्रशातिपातथी विरत व मिथ्या दर्शनપ્રત્યયા ક્રિયા કરે છે ? 3. गौतम ! जा अर्थ समर्थ नथी. આ પ્રમાણે પ્રાણાતિપાતથી વિરત મનુષ્યનો પણ આલાપક કહેવો જોઈએ. Page #688 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧ ૨૪૩ एवं-जाव-मायामोसविरयस्स जीवस्स मणूसस्स य। આ પ્રમાણે માયામૃષાવિરત સુધી જીવ અને મનુષ્યનાં સંબંધમાં પણ કહેવું જોઈએ. प. मिच्छादसणसल्लविरयस्स णं भंते ! जीवस्स किं પ્ર. ભંતે ! મિથ્યાદર્શન-શલ્યથી વિરત જીવ શું આરંભિકી. आरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया ક્રિયા કરે છે -યાવત- મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા किरिया कज्जइ ? કરે છે ? गोयमा ! मिच्छादसणसल्लविरयस्स जीवस्स ઉ. ગૌતમ ! મિથ્યા દર્શન શલ્યથી વિરત જીવ આરંભિક आरंभिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ। ક્રિયા ક્યારેક કરે છે અને ક્યારેક કરતા નથી. एवं -जाव- अप्पच्चक्खाणकिरिया। આ પ્રમાણે -ચાવત- અપ્રત્યાખ્યાન ક્રિયા ક્યારેક કરે છે અને ક્યારેક કરતા નથી. मिच्छादसणवत्तिया किरिया णो कज्जइ। પરંતુ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા કરતા નથી. मिच्छादंसणसल्लविरयस्स णं भंते ! णेरइयस्स किं પ્ર. ભંતે ! મિથ્યા દર્શન શલ્યથી વિરત નૈરયિક શું आरंभिया किरिया कज्जइ -जाव- मिच्छादंस આરંભિકી ક્રિયા કરે છે -ચાવત- મિથ્યા દર્શનणवत्तिया किरिया कज्जइ? પ્રત્યયા ક્રિયા કરે છે ? गोयमा ! आरंभिया वि किरिया कज्जइ -जाव- ઉ. ગૌતમ ! તે આરંભિકી ક્રિયા પણ કરે છે -વાવअपच्चक्खाण वि किरिया कज्जइ, मिच्छादंस અપ્રત્યાખ્યાન ક્રિયા પણ કરે છે. પરંતુ મિથ્યા णवत्तिया किरिया णो कज्जइ। દર્શન પ્રત્યયા ક્રિયા કરતા નથી. પર્વ -ગવિ-ચિનારસ / આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ક્રિયા સંબંધી આલાપક કહેવા જોઈએ. प. मिच्छादसणसल्लविरयस्स णं भंते ! पंचेन्दियति ભંતે ! મિથ્યા દર્શન શલ્ય વિરત પંચેન્દ્રિયતિર્યંચरिक्खजोणियस्स किं आरंभिया किरिया कज्जइ યોનિક શું આરંભિકી ક્રિયા કરે છે -વાવ-जाव- मिच्छादसणवत्तिया किरिया कज्जइ ? મિથ્યા દર્શન પ્રત્યયા ક્રિયા કરે છે ? गोयमा ! आरंभिया किरिया कज्जइ -जाव- ઉ. ગૌતમ ! તે આરંભિકી ક્રિયા કરે છે -વાવતमायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया માયા પ્રત્યયા ક્રિયા કરે છે, અપ્રત્યાખ્યાનક્રિયા सिय कज्जइ, सिय णो कज्जइ, मिच्छादसणवत्तिया ક્યારેક કરે છે અને ક્યારેક કરતાં પણ નથી. किरिया णो कज्जइ। મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા પણ કરતા નથી. मणूसस्स जहा जीवस्स। (મિથ્યા દર્શન શલ્ય વિરત) મનુષ્યનાં ક્રિયા સંબંધી આલાપક સામાન્ય જીવનાં સમાન કહેવા જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणियाणं जहाणेरइयस्स। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં ક્રિયા - TUT, ૫. ૨૨, સુ. ૨૬૬૦-૬ ૬૨ સંબંધી આલાપક નૈરયિકોનાં સમાન કહેવા જોઈએ. ૨૫. વડીલ સમ્મરિયાળ ગામિયા લિરિયા ૧૫. ચોવીસ દેડકોમાં સમ્યગદષ્ટિઓનાં આરંભિકી આદિ परूवणं ક્રિયાઓનું પ્રરુપણ : सम्मद्दिठ्ठियाणंणेरइयाणं चत्तारिकिरियाओपण्णत्ताओ, સમ્યગુદૃષ્ટી નૈરયિકોમાં ચાર ક્રિયાઓ કહી છે, જેમકે – तं जहा૨. સારંfમય, ૨. રદિયા, ૧. આરંભિકી, ૨. પારિગ્રહીકી, રૂ. માયાવત્તિયા, ૪. પર્વવાવિરિયા ૩. માયાપ્રયિકી, ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. सम्मद्दिवियाणंअसुरकुमाराणंचत्तारिकिरियाओपण्णत्ताओ. સમ્યગુદૃષ્ટિ અસુરકુમારોમાં ચાર ક્રિયાઓ કહી છે. तं जहा જેમકે - ૩. Page #689 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૪ ?. આરંમિયા, ૩. માયાવત્તિયા, एवं विगलिंदियवज्जं -जाव- वेमाणियाणं । ૨. પારિહિયા, ४. अपच्चक्खाणकिरिया । मिच्छदिट्ठियाणं णेरइयाणं पंचकिरियाओ पण्णत्ताओ, तं जहा છુ. બારમિયા -ખાવ-, ૬. મિષ્ઠાવંસળવત્તિયા । एवं सव्वेसिं निरंतरं - जाव- मिच्छहिट्ठियाणं वेमाणियाणं । - ટાળ ૪. ૪, ૩. ૪, મુ. ૨૬૨૬ ૬. મિિિય ચડવીસતંહજી ગામિયા વિરિયા ૧૬, મિથ્યાર્દષ્ટિ ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : મિથ્યાદષ્ટિ નૈરયિકોમાં પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - णवरं - विगलिंदिया मिच्छद्दिट्ठी ण भण्णंति । सेसं तहेव । ટાળ ઞ. ૬, ૩. ૨, મુ. ૪૨૨ १७. जीव-चउवीसदंडएस आरंभियाइकिरियाणं णियमाમળ ૫. जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया कज्जइ ? जस्स पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स पारिग्गहिया किरिया सिय कज्जइ, सियो कज्नई, जसपुर्ण पारिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया नियमा कज्जइ । जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया कज्जइ ? जस्स मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ? उ. गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स मायावत्तिया किरिया नियमा कज्जइ, जस्स पुण मायावत्तिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया सिय कज्जइ, सिय णो Jain Education Intern લગ્નર | ૬. For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૧. આરંભિકી, ૨. પારિગ્રહીકી, ૩. માયા પ્રત્યયિકી, ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા. આ પ્રમાણે વિકલેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી કહેવુ જોઈએ. ૧. આરંભિકી -યાવ- ૫. મિથ્યાદર્શન પ્રત્યયા. આ પ્રમાણે નિરંતર મિથ્યાદષ્ટિ વૈમાનિકો સુધી બધા દંડકોમાં પાંચે ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : (એકેન્દ્રિય આદિ)વિકલેન્દ્રિયોમાં (સમ્યક્ત્વનો સર્વથા અભાવ હોવાથી) મિથ્યાદૅષ્ટિ પદ (વિશેષણ)નું વર્ણન કરવું ન જોઈએ. શેષ દંડકોમાં પૂર્વવત્ જાણવું જોઈએ. ૧૭. જીવ-ચોવીસ દંડકોમાં આરંભિકી આદિ ક્રિયાઓની નિયમા-ભજના, પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે શું તેને પારિહિકી ક્રિયા હોય છે ? જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહીકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, જેને પારિગ્રહીકી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે. પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે શું તેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે ? જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને નિયમથી માયા પ્રત્યયા ક્રિયા હોય છે, જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે. તેને આરંભિકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક : Personal Use on હોતી નથી. Page #690 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૪૫ प. जस्स णं भंते! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स अपच्चक्खाण किरिया कज्जइ? जस्स अपच्चक्खाण किरिया कज्जइ. - तस्स आरंभिया किरिया कज्जइ? उ. गोयमा! जस्स णंजीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स अपच्चक्खाण किरिया सिय कज्जइ, सिय णो જૈન, जस्स पुण अपच्चक्खाण किरिया कज्जइ, तस्स आरंभिया किरिया णियमा कज्जइ । एवं मिच्छादसणवत्तियाए वि समं । एवं पारिग्गहिया वि तिहिं उवरिल्लाहिं समं चारेयवा। जस्स मायावत्तिया किरिया कज्जइ, तस्स उवरिल्लाओ दो वि सिय कज्जइ, सिय णो M૬, जस्स उवरिल्लाओ दो कज्जइ, तस्स मायावत्तिया किरिया णियमा कज्जइ, . जस्स अपच्चक्खाण किरिया कज्जइ, तस्स मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ, सिय णो कज्जइ, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ, तस्स अपच्चक्खाणकिरिया णियमा कज्जइ । द. १. णेरइयस्स आइल्लियाओ चत्तारि परोप्पर णियमा कज्जति। जस्स एयाओचत्तारिकज्जइ.तस्स मिच्छादसणवत्तिया किरिया भइज्जति, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ, तस्स एयाओ चत्तारि किरियाओ णियमा कज्जति। ટું. ર-૨૨. -ગાવ- થfજયકુમારસ્સા પ્ર. ભંતે ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે - શું તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે ? જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે શું તેને આરંભિકી ક્રિયા હોય છે ? ઉ. ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, જે જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિશ્ચિત હોય છે. આ પ્રમાણે મિથ્યાદર્શન પ્રત્યયાનો સહભાવ કહેવો જોઈએ. આ પ્રમાણે પારિત્રહીની ક્રિયાનો પણ ત્રણ આલાપક ઉપરનાં સમાન સમજી લેવા જોઈએ. જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેના આગળની બે ક્રિયાઓ (અપ્રત્યાખ્યાનિકી અને મિથ્યા દર્શન પ્રત્યયા) ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, (પરંતુ) જેને આગળની બે ક્રિયાઓ હોય છે, તેને માયા પ્રત્યયા ક્રિયા નિશ્ચિત હોય છે, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા ક્યારેક હોય છે અને ક્યારેક હોતી નથી, (પરંતુ) જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિશ્ચિત હોય છે. ૬.૧. નૈરયિકને પ્રારંભિક ચાર ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત હોય છે. જેને આ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા વિકલ્પથી હોય છે, જેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોય છે તેને આ ચારેય ક્રિયાઓ નિશ્ચિત હોય છે. ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ક્રિયાઓનું વર્ણન કરવું જોઈએ. દે. ૧૨-૧૯, પૃથ્વીકાયિકોથી ચઉન્દ્રિય સુધી જીવોને પાંચે ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત છે. ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પ્રારંભની ત્રણ | ક્રિયાઓ પરસ્પર નિશ્ચિત છે, दं. १२-१९. पुढविक्काइया-जाव- चउरिदियस्स पंच वि परोप्परं णियमा कज्जति । दं. २०.पंचेंदिय-तिरिक्खजोणियस्स आइल्लियाओ तिण्णि वि परोप्परं णियमा कज्जंति, Page #691 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जस्स एयाओ कज्जंति, तस्स उवरिल्लाओ दो જેને આ ત્રણેય ક્રિયાઓ હોય છે તેને આગળની મન્નતિ, બે ક્રિયાઓ વિકલ્પથી હોય છે, जस्स उवरिल्लाओ दोण्णि कज्जति, तस्स एयाओ જેને આગળની બે ક્રિયાઓ હોય છે તેને એ तिण्णि वि णियमा कज्जंति, પ્રારંભની ત્રણેય ક્રિયાઓ નિશ્ચિત છે, जस्स अपच्चक्खाणकिरिया कज्जइ, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે, तस्स मिच्छादसणवत्तिया सिय कज्जइ, सिय णो તેને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા ક્યારેક હોય છે ન, અને ક્યારેક હોતી નથી, जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जइ, જેને મિથ્યા દર્શન પ્રત્યયા ક્રિયા હોય છે, तस्स अपच्चक्खाणकिरिया णियमा कज्जइ। તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિશ્ચિત હોય છે. ૮. ૨૨. મપૂસન્સ ન નવજો ૬. ૨૧. મનુષ્યનું સામાન્ય જીવોનાં સમાન વર્ણન કરવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियस्सजहा દિ. ૨૨-૨૪, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક रइयस्स। દેવોનાં નૈરયિકોનાં સમાન વર્ણન કરવું જોઈએ. प. जं समयं णं भंते ! जीवस्स आरंभिया किरिया પ્ર. ભંતે ! જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય છે कज्जइ तं समयं पारिग्गहिया किरिया कज्जइ? શું તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય છે ? ૩. મા ! Ud Ug વારિ ઢુંડા ળવવા, તેં નહીં- ઉ. ગૌતમ ! આ પ્રમાણે તે ચાર દંડક જાણવાં જોઈએ, જેમકે - ૨. નH, ૨. ને સમર્થ, રૂ. નં સં. ૪, ગં પર્સ ૧. જે જીવનાં, ૨. જે સમયમાં, ૩. જે દેશમાં અને ૪. જે પ્રદેશમાં. जहा णेरइयाणं तहा सब्बदेवाणं णेयव्वं -जाव જેમ નરયિકોના વિષયમાં તે ચારે દંડક કહ્યા તે वेमाणियाणं। પ્રમાણે બધા દેવોના વિષયમાં વૈમાનિકો સુધી - TUM, ૫. ૨૨, મુ. ૨ ૬ ૨૮-૧૬ રૂ ૬ કહેવું જોઈએ. ૨૮, રસ-વિવેચનાને મામિયા વિરિયા પ્રવ- ૧૮, કેય-વિક્રેતાઓનાં આરંભિકી આદિ ક્રિયાઓનું પ્રાણ : प. गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स केइ भंडं પ્ર. ભંતે ! કરિયાણાનો સામાન વેચતા કોઈ ગૃહસ્થનો अवहरेज्जा, તે કરિયાણાનો માલ કોઈ ચોરી કરી લે તો, तस्स णं भंते ! तं भंडं अणुगवेसमाणस्स ભંતે ! તે કરિયાણાનો સામાનની શોધ કરતા તે ગૃહસ્થને, किं आरंभिया किरिया कज्जइ, શું આરંભિકી ક્રિયા લાગે છે ? पारिग्गहिया किरिया कज्जइ, પારિગ્રહીની ક્રિયા લાગે છે ? मायावत्तिया किरिया कज्जइ, માયા પ્રત્યાયની ક્રિયા લાગે છે ? अपच्चक्खाणकिरिया कज्जइ, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે છે કે मिच्छादसणवत्तिया किरिया कज्जइ ? મિથ્યા દર્શન- પ્રત્યયિકી ક્રિયા લાગે છે ? ૩. યમ ! મારેfમય વિરિયા વM૬, ઉ. ગૌતમ ! તે પુરુષને આરંભિકી ક્રિયા લાગે છે, पारिग्गहिया किरिया कज्जइ,. પારિગ્રહી કી ક્રિયા લાગે છે, मायावत्तिया किरिया कज्जइ, માયા પ્રત્યયિકી ક્રિયા લાગે છે અને Page #692 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૪૭ अपच्चक्खाणकिरिया कज्जइ, मिच्छादसणवत्तियाकिरिया सिय कज्जइ, सिय नो જૈન, अह से भंडे अभिसमण्णागए भवइ, तओ से पच्छा सव्वाओ ताओ पयणुई भवंति। प. गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए भंडं साइज्जेज्जा, भंडे य से अणुवणीए सिया, गाहावइस्स णं भंते ! ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया ન, कइयस्स वा ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ? उ. गोयमा ! गाहावइस्स ताओ भंडाओ आरंभिया किरिया कज्जइ-जाव-अपच्चक्खाण किरिया कज्जइ, અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ લાગે છે, પરંતુ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ક્યારેક લાગે છે અને ક્યારેક લાગતી નથી, જો તે પુરુષનો ચોરાયેલ માલ પાછો મળી જાય છે તો તે બધી ક્રિયાઓ હલ્કી થઈ જાય છે. પ્ર. ભંતે ! કરિયાણા વેચનાર તે ગૃહસ્થથી કોઈ વ્યક્તિએ કરિયાણાનો માલ ખરીદી લીધો છે અને સોદો પાકો કરવા માટે ખરીદદારે ખ્યાનું પણ આપી દીધો છે, પરંતુ તે કરિયાણાનો માલ હજી સુધી લઈ ગયેલ નથી તો - ભંતે ! તે માલ વેચનાર ગૃહસ્થને તે કરિયાણાનાં માલથી આરંભિકી -પાવત-મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? અને ખરીદનારને તે કરિયાણાનાં માલથી આરંભિક -વાવ- મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ ! તે ગૃહપતિને તે કરિયાણાનાં સામાનથી આરંભિકી -વાવતુ- અપ્રત્યાખ્યાનિકી ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ક્યારેક લાગે છે અને ક્યારેક લાગતી નથી. ખરીદનારને તો બધી ક્રિયાઓ હલ્કી થઈ જાય છે. પ્ર. ભંતે ! કરિયાણા વેચનાર ગૃહસ્થને ત્યાંથી ખરીદનાર તે માલને પોતાને ત્યાં લઈ આવેલ તો ભંતે ! તે ખરીદનારને તે ખરીદેલ કરિયાણા માલથી આરંભિક -ચાવતુ- મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? તથા - તે વિક્રેતા ગૃહસ્થને તે માલથી આરંભિકી -પાવતમિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાઓમાંથી કંઈ ક્રિયા લાગે છે ? ઉ. ગૌતમ ! ખરીદનારને તે કરિયાણા સામાનથી પ્રારંભની (આરંભિકી -ચાવતુ- અપ્રત્યાખ્યાનિકી) ચારે ક્રિયાઓ લાગે છે. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા વિકલ્પથી લાગે છે. વિક્રેતા ગૃહસ્થને તો એ પાંચે ક્રિયાઓ હલ્કી થાય છે. मिच्छादसणवत्तिया किरिया सिय कज्जइ.सिय नो લગ્ન, कइयस्स णं ताओ सव्वाओ पयणुई भवंति। गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए भंडे साइज्जेज्जा भंडे से उवणीए सिया, कइयस्स णं भंते! ताओ भंडाओ किं आरंभिया किरिया कज्जइ -जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ, गाहावइस्स वाताओ भंडाओ किंआरंभिया किरिया कज्जइ-जाव-मिच्छादसणवत्तिया किरिया कज्जइ? उ. गोयमा ! कइयस्स ताओ भंडाओ हेट्ठिल्लाओ चत्तारि किरियाओ कज्जति, मिच्छादसणवत्तिया किरिया भयणाए, गाहावइस्स णं ताओ सव्वाओ पयणई भवति । Page #693 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. प. गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए પ્ર. ભંતે ! કરિયાણા વેચનાર તે ગાથાપતિનાં भंडं साइज्जेज्जा, धणे य से अणुवणीए सिया, કરિયાણાને ખરીદનારે ખરીદીને ઘરે લઈ ગયો પરંતુ તેનું મૂલ્ય ન આપ્યું તોकइयस्स णं भंते ! ताओ धणाओ किं आरंभिया ભંતે ! ખરીદનારને તે ધનથી શું આરંભિકી ક્રિયા किरिया कज्जइ-जाव-मिच्छादसणकिरिया कज्जइ? -વાવ- મિથ્યાદર્શન ક્રિયા લાગે છે ? गाहावइस्स वा ताओ धणाओ किं आरंभिया અને ગાથાપતિને તે ધનથી શું આરંભિકી ક્રિયા किरिया कज्जइ-जाव-मिच्छादसणकिरिया कज्जइ? -વાવ- મિથ્યાદર્શન ક્રિયા લાગે છે ? उ. गोयमा ! कइयस्स ताओ धणाओ हेट्ठिल्लाओ ઉ. ગૌતમ ! ખરીદનારને તે ધનથી પ્રારંભની ચાર चत्तारि किरियाओ कज्जति मिच्छादसण किरिया ક્રિયાઓ લાગે છે અને મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પથી भयणाए, गाहावइस्स णं ताओ सव्वाओ पयणुई લાગે છે. ગાથાપતિને તો તે ધનથી પાંચ ક્રિયાઓ અવંતિકા હળવી હોય છે. प. गाहावइस्स णं भंते ! भंडं विक्किणमाणस्स कइए ભંતે ! કરિયાણા વેચનાર ગાથાપતિનાં કરિયાણાને भंडं साइज्जेज्जा, धणे य से उवणीए सिया, ખરીદનાર ખરીદીને ઘરે લઈ ગયો અને તેને ધન પણ આપી દીધું, गाहावइस्स णं भंते ! ताओ धणाओ किं आरंभिया તો ભંતે ! તે ધનથી ગાથાપતિને શું આરંભિક किरिया कज्जइ-जाव-मिच्छादसण किरिया कज्जइ ? ક્રિયા -વાવ- મિથ્યાદર્શન ક્રિયા લાગે છે ? कइयस्स वा ताओ धणाओ किं आरंभिया किरिया અને ખરીદનારને તે ધનથી શું આરંભિકી ક્રિયા कज्जइ -जाव-मिच्छादसण किरिया कज्जइ ? -વાવ- મિથ્યાદર્શન ક્રિયા લાગે છે ? उ. गोयमा ! गाहावइस्स ताओ धणाओ आरंभिया ઉ. ગૌતમ ! ગાથાપતિને તે ધનથી આરંભિકી ક્રિયા किरिया कज्जइ -जाव- अपच्चक्खाण किरिया -વાવ- અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. પરંતુ कज्जइ, मिच्छादसण किरिया सिय कज्जइ, सिय મિથ્યાદર્શન ક્રિયા ક્યારેક લાગે છે અને ક્યારેક नो कज्जइ, कइयस्स णं ताओ सव्वाओ पयणई લાગતી નથી. ખરીદનારની તે પાંચે ક્રિયાઓ મતિ ! હલ્કી હોય છે. - વિચા. સ. ૧, ૩, ૬, મુ. ૬-૮ १९. आरंभियाइ किरियाणं अप्पाबहुयं ૧૯. આરંભિકી આદિ ક્રિયાઓનો અલ્પબદુત્વ : g, Uત્તિ નું મં! મારંfમથvi -ના- મિસT- પ્ર. ભંતે ! આ આરંભિક –યાવત- મિથ્યાદર્શન પ્રત્યયા वत्तियाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव ક્રિયાઓમાંથી કોણ કોનાથી અલ્પ -વાવતુविसेसाहिया वा? વિશેષાધિક છે ? उ. गोयमा! १.सब्वत्थोवाओ मिच्छादसणवत्तियाओ ઉ, ગૌતમ ! ૧, બધાથી ઓછી મિથ્યાદર્શનપ્રત્યયા किरियाओ, ક્રિયાઓ છે, २. अप्पच्चक्खाण किरियाओ विसेसाहियाओ, ૨. (તેનાથી) અપ્રત્યાખ્યાન ક્રિયાઓ વિશેષાધિક છે, ३. पारिग्गहियाओ किरियाओ विसेसाहियाओ, ૩. (તેનાથી) પારિગ્રહી કી ક્રિયાઓ વિશેષાધિક છે. 4. આમિયો વિરિયા વિસે સાદિયા, ૪. (તેનાથી) આરંભિકી ક્રિયાઓ વિશેષાધિક છે, ५. मायावत्तियाआ किरियाओ विसेसाहियाओ।' ૫. (તેનાથી) માયા પ્રત્યયા ક્રિયાઓ વિશેષાધિક છે. - Tv. 1. ૨૨, મુ. ૨૬ ૬ રૂ ૨. વિયા, ૪, ૮, ૩. ૪, મુ. ૨ Page #694 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૪૯ २०. चउबीसदंडएसु दिट्ठियाइ पंच किरियाओ- ૨૦. ચોવીસ દંડકોમાં દષ્ટિજા આદિ પાંચ ક્રિયાઓ : पंच किरियाओ पण्णत्ताओ, तं जहा પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે - છે. વિઢિયા, ૧. દષ્ટિનાં વિકારથી થનારી ક્રિયા. ૨. પુઢિયા, ૨, સ્પર્શનાં વિકારથી થનારી ક્રિયા. રૂ. વાદુવિયા, ૩. બહારનાં નિમિત્તથી થનારી ક્રિયા. ૪. સામત્તાવળિયા , ૪. સમૂહથી થનારી ક્રિયા. છે. સાત્વિયા ૫. પોતાના હાથથી થનારી ક્રિયા. હું ૨-૨૪, વં જોરદાળ -ગા- સેમfપા. ૬. ૧-૨૪. આ પ્રમાણે નિરયિકોથી વૈમાનિકો સુધી - ટાઈi. . , ૩૨, મુ. ૪૨૧ પાંચેય ક્રિયાઓ જાણવી જોઈએ. २१. चउवीसदंडएसु णेसत्थियाइ पंच किरियाओ- ૨૧. ચોવીસ દંડકોમાં નૈષ્ટિની આદિ પાંચ ક્રિયાઓ : पंच किरियाओ पण्णत्ताओ, तं जहा પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે – ૨. સત્યથા, ૧. શસ્ત્ર વગર થનારી ક્રિયા, ૨. બળવળિયા, ૨. આજ્ઞા આપવાથી થનારી ક્રિયા, રૂ. ચારfનથી. ૩. છેદન-ભેદન કરવાથી થનારી ક્રિયા, 4 મમત્તયા, ૪, અજ્ઞાનતાથી થનારી ક્રિયા, છે. વસંgવત્તિયા | ૫. આકાંક્ષા વગર થનારી ક્રિયા. હું. -ર૪ વં નેફા -ન-માળિયા ૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - ટા. મ. ૧, ૩. ૨, સુ. ૪૨૨ () પાંચેય ક્રિયાઓ જાણવી જોઈએ. २२. मणुम्मेसु पेज्जवत्तियाइ पंच किरियाओ ૨૨. મનુષ્યમાં થનારી પ્રેય-પ્રત્યયા આદિ પાંચ ક્રિયાઓ : पंच किरियाओ पण्णत्ताओ, तं जहा પાંચ ક્રિયાઓ કહી છે, જેમકે – . ઉન્નત્તિ, ૧. રાગ ભાવથી થનારી ક્રિયા, = સવત્તિયા, ૨. દ્વેષ ભાવથી થનારી ક્રિયા, રૂ, િિરયા, ૩. મન આદિની દુચેષ્ટાઓથી થનારી ક્રિયા, ૪. સમુદ્રાફિરિયા, ૪. સામૂહિક રૂપથી થનારી ક્રિયા, છે. રિયાવદિયા ! ૫. ગમનાગમનથી થનારી ક્રિયા. હું ૨૨. જે મજુસ્સા વિ તેના પત્યિા દ, ૨૧. આ પાંચેય ક્રિયાઓ મનુષ્યોમાં હોય છે, શેષ - ડા. . ૫, ૩. ૨, ૩. ૪૨૧ (૨) દંડકોમાં હોતી નથી. ૨૩, નીવ-નવસ / નવા જ પIKવાયાણા ૨૩. જીવ-ચોવીસ દંડકોમાં જીવાદિઓની અપેક્ષાએ किरिया परूवणं પ્રાણાતિપાતિની આદિ ક્રિયાઓનું પ્રરુપણ : प. अत्थि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया પ્ર. ભંતે ! શું જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે? ગ્ન ? ૩. હંતા, મા ! મલ્યિા . ઉ. હા, ગૌતમ ! કરે છે. प. सा भंते ! किं पुट्ठा कज्जइ ? अपुट्ठा कज्जइ? પ્ર. ભંતે ! તે ક્રિયા સ્પષ્ટ કરાય છે કે અસ્પષ્ટ કરાય Page #695 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૦ ૩. શૌયમા! પુઠ્ઠા ખ્ખર, તો અનુા ખર્ -ખાવनिव्वाघाणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं । ૬. સા મતે ! વિં ડા પ્નદ્દ ? અડા બ્નઽ ? ૩. ગોયમા ! વડા પ્નદ્, નો અવડા ખ્ખરૂં | ૫. સા મતે ! વિં અત્તડા ખ્ખરૂ ? પરડા પ્નદ્ ? तदुभयकडा कज्जइ ? ૩. ગોયમા! અત્તડા બ્નર, નો પરવડા ખ્ખર, તે तदुभयकडा कज्जइ । प. सा भंते ! किं आणुपुव्विकडा कज्जइ ? अापुविकडा कज्जइ ? उ. गोयमा ! आणुपुव्विकडा कज्जइ, नो अणाणुपुब्बिकडा कज्जइ, जाय कडा, जा य कज्जइ, जा य कज्जिस्सइ सव्वा सा आणुपुव्विकडा, नो अणाणुपुव्विकडत्ति वत्तव्वं सिया । વ -ખાવ- વેમાળિયાનું । वरं - जीवाणं एगिंदियाण य निव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं, सेसाणं नियमं छद्दिसिं । ૫. अत्थि णं भंते! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? ૩. દંતા, ગોયમા ! અસ્થિ । ૬. ના મંતે ! f પુટ્ટા વખ્તર, અપુઃ ખ્તરે ? उ. गोयमा ! जहा पाणाइवाएणं दंडओ एवं मुसावाएण વા एवं अदिण्णादाणेण वि, मेहुणेण वि, परिग्गहेण वि । ૬. एवं एए पंच दंडगा । जं समयं णं भंते! जीवाणं पाणाइवाएणं किरिया વખ્તર, સા મંતે ! વિં પુટ્ટા વખ્તર, અનુા ખંફ ? ૩. ગોયમા ! વં તદેવ -ખાવ- વત્તભ્રં સિયા । દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. ગૌતમ ! સ્પષ્ટ કરાય છે અસ્પૃષ્ટ કરાતી નથી -યાવત્- વ્યાઘાત ન હોય તો છ દિશાઓને અને વ્યાધાત હોય તો ક્યારેક ત્રણ, ચાર કે પાંચ દિશાઓને સ્પર્શ કરીને કરાય છે. પ્ર. ઉ. પ્ર. ભંતે ! તે ક્રિયા કૃત છે કે અકૃત છે ? ગૌતમ ! તે ક્રિયા કૃત છે, અકૃત નથી. ભંતે ! તે ક્રિયા આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે ? ઉ. ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે, પરંતુ પરકૃત કે ઉભયકૃત નથી. પ્ર. ભંતે ! તે ક્રિયા આનુપૂર્વી કૃત છે કે અનાનુપૂર્વીકૃત છે ? ઉ. ગૌતમ ! તે અનુક્રમપૂર્વક કરાય છે, વગર અનુક્રમથી કરાતી નથી, જે ક્રિયા કરાય ગઈ છે, જે ક્રિયા કરાય છે કે જે ક્રિયા કરાશે, તે બધી અનુક્રમપૂર્વકકૃત છે, પરંતુ અનનુક્રમકૃત નથી એવું કહેવું જોઈએ. પ્ર. ઉ. પ્ર. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. વિશેષ :(સામાન્ય)જીવ અને એકેન્દ્રિય નિર્બાધાતની અપેક્ષાએ છ દિશાઓથી અને વ્યાઘાતની અપેક્ષાએ ક્યારેક ત્રણ, ચાર અને પાંચ દિશાઓથી સ્પષ્ટ ક્રિયા કરે છે. શેષ બધા જીવ નિયમથી છયે દિશાઓથી સ્પષ્ટ ક્રિયા કરે છે. ભંતે ! શું જીવ મૃષાવાદ-ક્રિયા કરે છે ? હા, ગૌતમ ! કરે છે. ભંતે ! તે ક્રિયા સ્પષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ કરાય છે ? ઉ. ગૌતમ ! જેમ પ્રાણાતિપાતનો દંડક કહ્યો, તે પ્રમાણે મૃષાવાદ-ક્રિયાનો પણ દંડક કહેવો જોઈએ. આ પ્રમાણે અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ ક્રિયાનાં વિષયમાં પણ જાણી લેવું જોઈએ. આ પ્રમાણે એ પાંચ દંડક થયા. પ્ર. ભંતે ! જે સમયે જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે છે, શું તે સમયે તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી અનાનુપૂર્વીકૃત નથી ત્યાં સુધી કહેવું જોઈએ. Page #696 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૫૧ ઉં -Mાવ- રોમાળિયા આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ર્વ -નર્વિ- રિવાજ આ પ્રમાણે પારિત્રહી કી ક્રિયા સુધી કહેવું જોઈએ. एए वि पंच दंडगा। આ પ્રમાણે તે પાંચ દંડક થયા. - प. जं देसं णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया પ્ર. ભંતે ! જે દેશ (ક્ષેત્રોમાં જીવ પ્રાણાતિપાલિકી कज्जइ, सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ? ક્રિયા કરે છે શું તે દેશમાં તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પષ્ટ ક્રિયા કરે છે ? ૩. વિમ! -નવિ-રિવાળા ઉ. ગૌતમ ! પૂર્વવત પારિગ્રહી કી ક્રિયા સુધી જાણવું જોઈએ. एवं एए वि पंच दंडगा। આ પ્રમાણે એ પાંચ દંડક થયા. प. जं पदेसं णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया પ્ર. ભંતે ! જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાતિકી ક્રિયા કરે कज्जइ, सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ? છે શું તે પ્રદેશમાં તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પષ્ટ ક્રિયા કરે છે ? ૩. યમ ! ઉં તવ સંહા ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વવત દંડક કહેવા જોઈએ. pd -નાત- ર આ પ્રમાણે પારિત્રવિકી ક્રિયા સુધી જાણવું જોઈએ. एवं एए वीसं दंडगा। આ પ્રમાણે એ કુલ વીસ દંડક થયા. - વિચા. સ. ૬ ૭, ૩, ૪, મુ. ૨- ૨ ૨૮, તા–પવામાપાસ પુરિશ્ન વિરિયા હવ- ૨૪, તાડફળ પાડનાર પુરુષની ક્રિયાઓનું પ્રપણ : प. पुरिसे णं भंते ! तालमारूहइ, तालमारूहित्ता પ્ર. ભંતે ! કોઈ પુરુષ તાડનાં વૃક્ષ પર ચઢે અને ચઢીને તાત્રા તા–– gવામાં વા, વામUT વા પછી તે તાડનાં ફળને હલાવે કે પાડે તો તે कड किरिए ? પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से पुरिसे तालमारूहइ, ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ તાડનાં વૃક્ષ પર ચઢે છે नालमारुहिता तालाओ तालफलं पचालेइ वा, અને ચઢીને તે તાડ વૃક્ષથી તાડ ફળને હલાવે છે વડુ વ. અને પાડે છે, तावं च णं मे पुरिसे काइयाए -जाव-पाणाइवाय ત્યારે તે પુરુષ કાયિકી -ચાવતુ- પ્રાણાતિપાતિકી, किग्यिाए पंचहिं किरियाहिं पठे, આ પાંચેય ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेमिं पि य णं जीवाणं सरीरेहिंतो ताले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી તાડવૃક્ષ અને તાડફળ બનેલ तालफले निव्वत्तिए ते विणं जीवा काइयाए-जाव છે, તે જીવ પણ કાયિકી -પાવત- પ્રાણાતિપાલિકી पाणाइवाय किरियाए, पंचहिं किरियाहिं पुट्ठा । આ પાંચેય ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. प. अहेणं भंते ! से तालफले अप्पणो गरूयत्ताए-जाव- પ્ર. ભંતે ! (તે પુરુષ દ્વારા તાડ વૃક્ષને હલાવવાથી) अहे वीससाए पच्चोवयमाणे जाई तत्थ पाणाई જે તે તાડફળ પોતાના ભારથી -યાવત- પોતાની -जाव-सत्ताई जीवियाओ ववरोवेइ तएणं भंते ! से જાતે પડવાથી ત્યાંનાં પ્રાણી -થાવતુ- સત્વ જીવ पुरिमे कइ किगिए? રહિત હોય છે ત્યારે ભંતે! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से तालफले अप्पणो गम्यत्ताए ઉ. ગૌતમ ! (પુરુષ દ્વારા તાડવૃક્ષને હલાવવાથી) જે -जाव- जीवियाओ ववरोवेड, तावं च णं से पुरिसे તે તાડફળ પોતાના ભારથી પડે -યાવતુ- જીવનથી काइयाए-जाव-पारितावणियाए चउहि किरियाहिं રહિત કરે છે તો તે પુરુષ કાયિકી -યાવતુ પારિતાપનિકી આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. Jain Education Inter , Page #697 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जेसिं पिय णं जीवाणं सरीरेहिंतो ताले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું છે. ते वि यणं जीवा काइयाए-जाव-पारितावणियाए તે જીવ કાયિકી -યાવત- પારિતાપનિકી આ ચાર चउहिं किरियाहिं पुट्ठा, ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो तालफले જે જીવોના શરીરોથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું છે. निव्वत्तिए, ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा, ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स જે જીવ સ્વાભાવિક રુપથી નીચે પડતા તાડફળનાં उवग्गहे वटंति, સહાયક થાય છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ પણ કાયિકી ચાવતુ- પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा। પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. ___ - विया. स. १७, उ. १, सु. ८-९ २५. रूक्खमूलाइ पवाडमाणस्स पुरिसस्स किरिया परुवर्ण- २५. वृक्षभूमाहिने पाउन॥२ पुरुषनी जियाओनु प्र२५९५ : प. पुरिसे णं भंते ! रूक्खस्स मूलं पचालेमाणे वा, પ્ર. ભંતે ! કોઈ પુરુષ વૃક્ષનાં મૂળને હલાવે કે પાડે पवाडेमाणे वा कइ किरिए ? તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ? गोयमा! जावं च णं से पुरिसे रूक्खस्स मूलं पचालेइ ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ વૃક્ષનાં મૂળને હલાવે કે वा, पवाडेइ वा तावं च णं से पुरिसे काइयाए-जाव પાડે છે ત્યારે તે પુરુષ કાયિકી -પાવતુ પ્રાણાતિपाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुठे, પાતિકી આ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो मूले निव्वत्तिए જે જીવોનાં શરીરોથી મૂળ -પાવત-બીજ નિષ્પન્ન -जाव-बीए निव्वत्तिए ते वि य णं जीवा काइयाए થયા છે, તે જીવ પણ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી, -जाव- पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. पुट्ठा। प. अहे णं भंते ! से मूले अप्पणो गरूयत्ताए -जाव- પ્ર. ભંતે ! જો તે મૂળ પોતાના વજનનાં કારણે નીચે जीवियाओ ववरोवेइ तओ णं भंते ! से पुरिसे कइ પડે -યાવતુ- જીવોનો નાશ કરે ત્યારે તે પુરુષને किरिए? કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से मुले अप्पणो गरूयत्ताए ઉ. ગૌતમ ! જ્યારે તે મૂળ પોતાના વજનનાં કારણે -जाव- जीवियाओ ववरोवेइ, નીચે પડે છે -વાવ- અન્ય જીવોનો નાશ કરે છે. तावं चणं से पुरिसेकाइयाए-जाव-पारितावणियाए ત્યારે તે પુરુષ કાયિકી -પાવત- પારિતાપનિકી चउहि किरियाहिं पुढें, આ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो कंदे निव्वत्तिए જે જીવોનાં શરીરોથી તે કંદ -ચાવતુ- બીજ નિષ્પન્ન -जाव- बीए निव्वत्तिए, ते वि य णं जीवा काइयाए થયેલ છે, તે જીવ કાયિકી -યાવતુ- પારિતાપનિકી -जाव- पारितावणियाए चउहिं किरियाहिं पुट्ठा, આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे सिं पि य णं जीवा णं सरीरेहिंतो मूले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી મુળ નિષ્પન્ન થયેલ છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ કાયિકી -પાવતુ પ્રાણાતિપાતિકી આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा । ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे वि यणं से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स જે જીવ સ્વાભાવિક રૂપથી નીચે પડતા મૂળનાં उवग्गहे वटंति। સહાયક હોય છે. Page #698 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૫૩ ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ કાયિકી ચાવત- પ્રાણાતિપાતિકી આ પાંચ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा । ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. प. पुरिसे णं भंते ! रूक्खस्स कंदे पचालेमाणे वा. પ્ર. ભલે ! કોઈ પુરુષ વૃક્ષનાં કંદને હલાવે કે પાડે છે, पवाडेमाणे वा कइ किरिए ? તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से पुरिसे कंदे पचालेमाणे वा, ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ કંદને હલાવે કે પાડે છે. पवाडेमाणे वा, तावं च णं से पुरिसे काइयाए -जाव-पाणाइवाय ત્યારે તે પુરુષ કાયિકી વાવત- પ્રાણાતિપાતિકી किरियाए पंचहिं किरियाहिं पूठे, આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसिं पि य णं जीवाणं सरीरेहिंतो कंदे निब्बत्तिए જે જીવોના શરીરોથી કંદ -વાવ- બીજ નિષ્પન્ન -ળાવ-વ નિવૃત્તિy, હોય છે, ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ પણ કાયિકી ચાવતુ- પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा। પાંચેય ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. - g. अहे णं भंते ! से कंदे अप्पणो गरूयत्ताए -जाव- પ્ર. ભંતે ! જો તે કંદ પોતાના વજનનાં કારણે નીચે जीवयाओ ववरोवेइ तओ णं भंते ! से पुरिसे कइ પડે -વાવ- જીવોનો નાશ કરે તો ભંતે ! તે किरिए? પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? उ. गोयमा ! जावं च णं से कंदे अप्पणो गरूयत्ताए ઉ. ગૌતમ ! જ્યારે તે કંદ પોતાના વજનને કારણે નીચે -ના-નવિયા વવરોવે, પડે છે -યાવતુ- અન્ય જીવોનો નાશ કરે છે. तावं चणं से पुरिसे काइयाए-जाव-पारितावणियाए ત્યારે તે પુરુષ કાયિકી -યાવત- પારિતાપનિકી चउहिं किरियाहिं पुढे, આ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जेसिं पिय णं जीवा णं सरीरेहिंतो मूले निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી મૂળ, સ્કંધ -ચાવતુ- બીજ कंदे निव्वत्तिए -जाव-बीए निव्वत्तिए, નિષ્પન્ન થાય છે. ते वि यणं जीवा काइयाए-जाव-पारितावणियाए ત્યારે તે જીવ કાયિકી -પાવત- પારિતાપનિકી આ चउहि किरियाहिं पुट्ठा, ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसि पि य णं जीवा णं सरीरेहिंतो कंदे निव्वत्तिए જે જીવોના શરીરોથી કંદ -યાવતુ- બીજ નિષ્પન્ન -ગાંવ-વ નિવૃત્તિy, થાય છે. ते वि य णं जीवा काइयाए -जाव-पाणाइवाय તે જીવ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा, ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स જે જીવ સ્વાભાવિકરૂપથી નીચે પડતા કંદનાં उवग्गहे वटंति, સહાયક હોય છે, ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે જીવ પણ કાયિકી –ચાવતુ- પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा । પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, जहा कंदे एवं -जाव-बीयं।। જે પ્રમાણે કંદના વિષયમાં આલાપક કહ્યા, તે જ - વિચા. સ. ૬ ૭, ૩. ૨, મુ. ૨૦-૧૪ પ્રમાણે (અંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ) -યાવત-બીજનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ૨૬. દુનિવસિ વિરિંયા વિ ૨૬. પુરુષને મારનારની ક્રિયાઓનું પ્રરુપણ : g. પુર નું મંૉ રિસં સત્તા સમfમયંસેન્ગા, પ્ર. ભંતે ! કોઈ પુરુષ બીજા પુરુષને ભાલાથી મારે सयपाणिणा वा से असिणा सीसं छिंदेज्जा तओ णं કે પોતાના હાથથી તલવાર દ્વારા તેનું માથું કાપે મંત ! એ પુરિને ૪ કિરિy? તો ભંતે ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? Page #699 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! जावं च णं से पुरिसे तं पुरिसं सत्तीए ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ એ પુરુષને ભાલા દ્વારા समभिधंसेइ, सयपाणिणा वा से असिणा सीसं छिंदइ, મારે છે કે પોતાના હાથથી તલવાર દ્વારા તેનું મસ્તક तावं च णं से पुरिसे काइयाए-जाव-पाणाइवाय કાપે છે, ત્યારે તે પુરુષ કાયિકી ચાવતુ-પ્રાણાતિकिरियाए पंचहिं किरियाहिं पुढें । પાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. आसन्नवहएण य अणवकखणवत्तीएणं पुरिसवेरेणं તત્કાળ મારનાર અને બીજાનાં પ્રાણોની પરવાહ ન -વિચા. સ. ૨, ૩.૮, મુ. ૮ કરનાર તે (પુરુષ) પુરુષ-વૈરથી સ્પષ્ટ થાય છે. ૨૭. ઘyપષ્યવન/ વિરિયા પ્રવા ૨૭. ધનુષ પ્રક્ષેપકની ક્રિયાઓનું પ્રરુપણ : प. पुरिसे णं भंते ! धणु परामुसइ, परामुसित्ता उसुं પ્ર. ભંતે ! કોઈ પુરુષ ધનુષને સ્પર્શ કરે છે, સ્પર્શ परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठिच्चा કરીને તે બાણને ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને आययकण्णाययं उसुं करेइ आययकण्णाययं उसुं આસનથી બેસે છે, બેસીને બાણને કાન સુધી ખેંચે करेत्ता उड्ढं वेहासं उसुं उब्विहइ, तएणं से उसुं છે, ખેંચીને ઉપર આકાશમાં ફેંકે છે, ઉપર उडुढं वेहासं उब्विहए समाणे जाई तत्थ पाणाई આકાશમાં ફેકેલ તે બાણ જે પ્રાણીઓ -યાવત-जाव- सत्ताई अभिहणइ -जाव- जीवियाओ સત્વોને મરે છે -વાવ- જીવથી રહિત કરી દે છે ત્યારે ભંતે ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે बवरोवेइ, तए णं भंते ! से पुरिसे कइ किरिए ? ૩. થમા ! નવં સે પુરસ ધ પરામુન -નાવजीवियाओ ववरोवेइ, तावं चणं से पुरिसे काइयाए -जाव-पाणाइवायकिरियाएपंचहि किरियाहिं पुछे, जेसि पिय णं जीवाणं सरीरहिंतो धणं निव्वत्तिए ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुढें, एवं धणुं पुढे पंचहिं किरियाहिं, जीवा पंचहि, बहारू पंचहिं, उसू पंचहि, सरे, पत्तणे, फले, न्हारू દિ. प. अहे णं से उसू अप्पणो गरूयत्नाए -जाव- अहे वीमसाए पच्चोवयमाण जाई तत्थ पाणाई -जावमनाई जीवियाओ ववरोवेद, तावं च णं से पुरिसे कइ किगिा ? उ. गोयमा ! जावं च णं मे उमुं अपणो गम्यनाए -जाव-जीवियाओ ववरोवेड. तावं च णं मे परिस काइयाए-जाव-पाग्तिावणियाए चउहिं किरियाहिं 1 ! जेमि पि य णं जीवाणं मरीरेहिंतो धणं निव्वनिए, ते वि यणं जीवा काइयाए-जाव-पारितावणियाए चउहि किरियाहिं पुढें। एवं धणुं पुढे चउहि, जीवा चउहि, हारू चउहि, ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ધનુષને ગ્રહણ કરે છે -યાવત- પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાલિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જે જીવોનાં શરીરોથી તે ધનુષ નિષ્પન્ન થાય છે તે જીવ પણ કાયિકી -ચાવત- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. આ પ્રમાણે ધનુપૃષ્ઠ જીવા (ડોરી), સ્નાયુ, બાણ, શર, પત્ર, ફળ અને શ્વાસ (નિર્માતા) પણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. પ્ર. ભંતે ! જ્યારે તે બાણ પોતાના ભારથી સ્વાભાવિક રુપથી નીચે પડતા ત્યાં પ્રાણીઓ -વાવ- સત્વોને જીવનથી રહિત કરી દે છે, ત્યારે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે ? 3. ગૌતમ ! જ્યારે તે બાણ પોતાના ભારથી -યાવત પ્રાણીઓને જીવનથી રહિત કરી દે છે, ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પારિતાપનિકી આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જે જીવોનાં શરીરથી ધનુષ બનેલ છે, તે જીવ પણ કાયિકી -વાવ-પારિતાપનિકી આ ચાર ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. આ પ્રમાણે ધનુષ્ઠ, જીવા (વેરી) અને ત્યાર તે ચાર કિયાઓથી પૃષ્ટ થાય છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૫૫ દિ જે ઉત્તળ, ર્, રાક વંદ બાણ, શર, પત્ર, ફળ અને શ્વાસ (નિર્માતા) એ પાંચ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. जे वि य से जीवा अहे पच्चोवयमाणस्स उवग्गहे જે જીવ નીચે પડતા બાણનાં સહાયક છે. તે જીવ वटंति, तेवियणंजीवाकाइयाए-जाव-पाणाइवाय પણ કાયિકી -યાવત- પ્રાણાતિપાતિકી, આ પાંચે किरियाए पंचहिं किरियाहिं पुट्ठा । ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. - વિય. સ. , ૩, ૬, સુ. ૧૦-૧૨ २८. मियवधगस्स किरिया परूवर्ण ૨૮. મૃગવધકની ક્રિયાઓનું પ્રાણ : રિસેvi મંતે! શિવા, સિવા, ૩ સિવા, પ્ર. ભંતે ! મૃગોથી આજીવિકા ચલાવનાર, મૃગવધનો दवियंसि वा, वलयंसि वा, नूमंसि वा, गहणंसि वा, સંકલ્પ કરનાર, મૃગવધમાં દત્તચિત્ત કોઈ गहणविदुग्गंसि वा, पव्वयंसि वा, पव्वयविदुग्गंसि वा, પુરુષ મૃગવધનાં માટે નીકળીને કચ્છમાં, દ્રહમાં, वणंसिवा, वणविदुग्गंसिवा, मियवित्तीए, मियसंकप्पे, જળાશયમાં, લીલાછમ મેદાનમાં, પગદંડીમાં, मियपणिहाणे, मियवहाए गंता 'एए मिए'त्ति काउं ગુફામાં, ઝાડીમાં, સઘન ઝાડીમાં, પર્વત પર, દુર્ગમ अण्णयरस्स मियस्स वहाए कूडपासं उद्दाइ, तओ પર્વત પર, વનમાં, ઘટાદાર વનમાં જઈને આ णं भंते ! से पुरिसे कइ किरिए पण्णत्ते? મૃગ છે”. એવું વિચારીને કોઈ એક મૃગને મારવા માટે જાળ ફેલાવે છે તો ભંતે ! તે પુરુષ કેટલી ક્રિયાવાળો હોય છે? उ. गोयमा ! जावं च णं से पुरिसे कच्छंसि वा -जाव ગૌતમ ! જ્યારે તે પુરુષ કચ્છમાં -વાવ- મૃગવધનાં मियस्स वहाए कुडपासं उददाइ.तावं चणं से परिसे માટે જાળ ફેલાવે છે ત્યારે તે પુરુષ ક્યારેક ત્રણ सिय तिकिरिए, सिय चउकिरिए. सिय पंचकिरिए। ક્રિયાવાળા, ક્યારેક ચાર ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – સિય તિવિરિજી સિય વરિ સિય પંરિજી?” તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાવાળા, ક્યારેક ચાર ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે ? उ. गोयमा ! जे भविए उद्दवणयाए, णो बंधणयाए, णो ઉ. ગૌતમ ! જ્યારે તે શિકારી મૃગોને ભયભીત કરે मारणयाए, तावं चणं से पुरिसे काइयाए, अहिगर છે. પરંતુ મૃગોને બાંધતા નથી, મારતા નથી, णियाए, पाउसियाए तिहिं किरियाहिं पुढें । ત્યારે તે પુરુષ કાયિકી, આધિકરણીકી અને પ્રાપિકી, આ ત્રણ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, णो જ્યારે તે મૃગોને ભયભીત કરે છે, બાંધે છે मारणयाए, तावं च णं से पुरिसे काइयाए -जाव પરંતુ મારતા નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી पारियावणियाए चउहिं किरियाहिं पुढे । -યાવત- પારિતાપનિકી, આ ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, मारणयाए જ્યારે તે મૃગોને ભયભીત કરે છે. બાંધે છે અને वि, तावं चणं से पुरिसे काइयाए-जाव-पाणाइवाय મારે પણ, ત્યારે તે પુરુષ કાયિકી -વાવकिरियाए पंचहिं किरियाहिं पुढे । પ્રાણાતિપાતિકી આપાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "मिय तिकिगिए सिय चउकिरिए. सिय पंचकिरिए।" "તે પુર્ષ કયારેક ત્રણ ક્રિયાવાળા, કયારેક ચાર - વિવા. ૫, ૬, ૭, ૮, મુ. ૪ ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે." Page #701 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ઉ. . प. पुरिसे णं भंते ! कच्छंसि वा -जाव- वणविदुग्गंसि પ્ર. ભંતે ! મૃગોથી આજીવિકા ચલાવનાર, મૃગવધનો वा मियवित्तीए, मियसकंप्पे, मियपणिहाणे, સંકલ્પ કરનાર, મગવધમાં દત્તચિત્ત કોઈ પુરુષ मियवहाए गंता “एए मिय" त्ति काउं अण्णयरस्स મૃગવનાં માટે નીકળીને કચ્છમાં ચાવતુ-ઘટાદાર मियस्स बहाए उसुं णिसिरिइ. तओ णं भंते ! से વનમાં જઈને "એ મૃગ છે”. એવું વિચારીને કોઈ पुरिसे कइ किरिए? એક મૃગને મારવા માટે બાણ ફેંકે છે તો ભંતે ! તે પુરુષ કેટલી ક્રિયાવાળો હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! ક્યારેક ત્રણ ક્રિયાવાળા, ક્યારેક ચાર पंचकिरिए। ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે. g. એ બ vi અંતે ! વં યુવ૬ - પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે“સિય તિવિgિ , સિય વિિરજી, સિયપંgિ ” ક્યારેક ત્રણ ક્રિયાવાળા, ક્યારેક ચાર ક્રિયાવાળા અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે?” . ગયા ! ને મgિ fસરVTV તિહિં, ગૌતમ ! જ્યારે તે બાણ કાઢે છે ત્યારે તે ત્રણ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए णिसिरणयाए वि. विद्धंसणयाए वि. णो જ્યારે તે બાણ કાઢે છે અને મૃગને બાંધે છે, પરંતુ मारणयाए चउहिं। મૃગને મારતા નથી ત્યારે તે ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए णिसिरणयाए वि, विद्धंसणयाए वि, જ્યારે તે બાણ કાઢે પણ છે, મુગને બાંધે પણ છે मारणयाए वि, तावं च णं से पुरिसे पंचहिं किरियाहिं અને મારે પણ છે ત્યારે તે પુરુષ પાંચે ક્રિયાઓથી પુત્યે ” સ્પષ્ટ થાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “નિયતિક્રિgિ સિય વરિજી સિવિgિ” ક્યારેક ત્રણ ક્રિયાવાળા, ક્યારેક ચાર ક્રિયાવાળા - વિચા. સ. ૨, ૩. ૮, મુ. ૬ અને ક્યારેક પાંચ ક્રિયાવાળા હોય છે.” २९. मियवहगस्स बधकवहगस्स किरिया परूवणं- ર૯. મૃગવધક અને તેના વધકની ક્રિયાઓનું પ્રાણ : g, gf of મંત ! સિ વી -ના- વનવિહુતિ પ્ર. ભંતે ! મૃગોથી આજીવિકા ચલાવનાર, મૃગવધનો वा मियवित्तीए, मिय संकप्पे, मियपणिहाणे સંકલ્પ કરનાર, મૃગવધમાં દત્તચિત્ત કોઈ પુરુષ मियवहाए गंता “एस मिय" त्ति काउं अण्णयरस्स મૃગવધના માટે કચ્છમાં -વાવતુ-ઘટાદાર વનમાં मियस्म वहाए आययकण्णाययं उसु आयामेत्ता જઈને "આ મૃગ છે.” એવું વિચારીને કોઈ એક મૃગનાં चिट्ठज्जा, अन्ने य से पुरिसे मग्गओ आगम्म વધના માટે કાન સુધી બાણને ખેંચીને તત્પર હોય सयपाणिया असिणा सीसं छिंदेज्जा, તે સમયે બીજો કોઈ પુરુષ પાછળથી આવીને પોતાના હાથથી તલવાર દ્વારા તેનું મસ્તક કાપી દે मेय उसूयाए चेव पुवायामणयाएतं मियं विंधेज्जा, તે બાણ પહેલાનાં ખેંચવાથી ઉછળીને મૃગને વીંધી से णं भंते ! पुरिसे किं मियवेरेणं पुढे, पुरिसवेरेणं નાંખે તો ભંતે ! તે (અન્ય) પુરુષ મૃગનાં વૈરથી पुठे? સ્પષ્ટ છે કે પુરુષનાં વૈરથી પૃષ્ટ છે ? उ. गोयमा ! जे मियं मारेइ, से मियवरेणं पुढें । ઉ. ગૌતમ ! જે મૃગને મારે છે, તે મૃગનાં વેરથી પૃષ્ટ છે. जे पुरिमं मारेइ, से पुरिसवेरेणं पुढें । જે પુરુષને મારે છે, તે પુરુષનાં વૈરથી સ્પષ્ટ છે. Page #702 -------------------------------------------------------------------------- ________________ કિયા અધ્યયન ૧ ૨૫૭ ઉ. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“जे मियं मारेइ, से मियवेरेणं पुढे, जे पुरिसं मारेइ જે મૃગને મારે છે, તે પુરુષ મૃગના વૈરથી से पुरिसवेरेणं पुढे ?" સ્પષ્ટ છે. જે પુરુષને મારે છે, તે પુરુષનાં વૈરથી સ્પષ્ટ છે?” उ. से नूणं गोयमा ! कज्जमाणे कडे, संधिज्जमाणे ગૌતમ ! જે કરાય છે તે કરેલ છે, જે સંધાય છે તે संधिए, निव्वत्तिज्जमाणे निव्वत्तिए,निसिरिज्जमाणे સંધાયેલ છે, જે બનાવાય છે તે બનાવેલ છે, જે निसिठे त्ति वत्तव्वं सिया ? કાઢવામાં આવે છે તે કઢાવેલ તેમ કહેવાય છે ને ?” हंता, भगवं ! कज्जमाणे कडे -जाव-निसिठे त्ति (ગૌતમ) હા, ભગવન્! જે કરાય છે તે કરેલ છે” वत्तव्वं सिया । -ચાવતુ- "જે કઢાય છે, તે કઢાયેલ કહેવાય છે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “जे मियं मारेइ, से मियवेरेणं पूछे जे पूरिसं मारेइ જે મૃગને મારે છે, તે મૃગનાં વૈરથી સ્પષ્ટ છે અને તે પુરવેરે પુ !” જે પુરુષને મારે છે, તે પુરુષનાં વૈરથી સ્પષ્ટ છે.” अंतो छण्हं मासाणं मरइकाइयाए-जाव-पाणाइवाय જે મરનાર છ માસની અંદર મરે તો મારનાર કાયિકી किरियाए पंचहिं किरियाहिं पुढें । વાવતુ- પ્રાણાતિપાતિક, આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. बाहिं छण्हं मासाणं मरइ काइयाए -जाव જે મરનાર છ માસનાં પછી મરે તો મારનાર पारियावणियाए चउहि किरियाहिं पुढें। કાયિકી -યાવત- પારિતાપનીકી, આ ચાર - વિચા. સ. ૨, ૩. ૮, મુ. ૭ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. ३०. तणदाहगस्स किरियापरूवर्ण - ૩૦. તૃણદાહકની ક્રિયાઓનું પ્રાણ : प. पुरिसे णं भंते ! कच्छंसि वा -जाव- वणविदुग्गंसि પ્ર. ભંતે ! કચ્છમાં –ચાવત- ઘટાદાર વનમાં કોઈ પુરુષ वा तणाई ऊसविय-ऊसविय अगणिकायं णिसिरइ તણખલા એકઠાં કરીને અગ્નિ પ્રગટાવે ત્યારે તે तावं च णं भंते ! से पुरिसे कइ किरिए ? । પુરુષ કેટલી ક્રિયાવાળો હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ગૌતમ ! તે ક્યારેક ત્રણ ક્રિયાવાળો, ક્યારેક ચાર पंचकिरिए। ક્રિયાવાળો અને ક્યારેક પાંચ ક્રિયાવાળો હોય છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए।" 'ક્યારેક ત્રણ ક્રિયાવાળો, ક્યારેક ચાર ક્રિયાવાળો અને ક્યારેક પાંચ ક્રિયાવાળો હોય છે ?” ૩. યમ ! ને ભવિU ૩સવજી તિહિં ! ગૌતમ ! જે પુરુષ તણખલા એકઠાં કરે છે, તે ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ થાય છે. उस्सवणयाए वि, णिसिरणयाए वि, णो दहणयाए જે પુરુષ તણખલા એકઠાં કરે છે અને આગ પણ चउहिं। ભેગી કરે છે, પરંતુ પ્રગટાવતા નથી તે ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जे भविए उस्सवणयाए वि, णिसिरणयाए वि, જે પુરુષ તણખલાં પણ એકઠાં કરે છે, આગ दहणयाए वि, तावं च णं से पुरिसे काइयाए -जाव પણ ભેગી કરે છે અને પ્રગટાવે પણ છે ત્યારે તે पंचहिं किरियाहिं पुठे। પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. मे तेणंठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Page #703 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ "सिय तिकिरिए. सिय चउकिरिए, सिय पंचकिरिए।" તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાઓવાળા, ક્યારેક ચાર - વિયા, સં. ૨, ૩. ૮, . ૬ ક્રિયાઓવાળા અને ક્યારેક પાંચ ક્રિયાઓવાળા હોય છે.” રૂ? તો નિવમાનપુર વિરિયાવ- ૩૧. તપેલા લોખંડ આમ તેમ ફેરવનાર પુરુષની ક્રિયાઓનું પ્રાણ : प. पुरिसे णं भंते ! अयं अयकोलैंसि अयोमएणं પ્ર. ભંતે ! ભઠ્ઠીમાં તપેલ લોઢાને, લોઢાની સાણસીથી संडासएणं उब्विहमाणे वा पविहमाणे वा कइ આમ તેમ ફેરવનાર પુરુષને કેટલી ક્રિયાઓ શિgિ? લાગે છે ? उ. गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोठेंसि ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ભઠ્ઠીમાં તપેલ લોઢાને, अयोमएणं संडासएणं उविहइ वा, पविहइ वा, લોઢાની સાણસીથી આમ તેમ ફેરવે છે, तावं च णं से पुरिसे काइयाए -जाव-पाणाइवाय ત્યારે તે પુરુષ કાયિકી -વાવ- પ્રાણાતિપાલિકી किरियाए पंचहिं किरियाहिं पुढें, આ પાંચ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसि पि य णं जीवाणं सरीरेहिंतो अए निव्वत्तिए, જે જીવોનાં શરીરથી લોઢું બનેલ છે, ભઠ્ઠી બની अयकोठे निव्वत्तिए, संडासए निवत्तिए, इंगाला છે, સાણસી બનેલ છે, અંગારા બનેલ છે, અંગાર निव्वत्तिया, इंगालकड़िढणी निव्वत्तिया, भत्था કાઢવાની લોઢાની છડી બની છે અને ધમણ निव्वत्तिया, બનેલ છે. ते वि य णं जीवा काइयाए -जाव- पाणाइवाय તે બધા જીવ કાયિકી -વાવ-પ્રાણાતિપાતિકી આ किरियाए पंचहिं किरियाहिं पुट्ठा। પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. प. पुरिसे णं भंते ! अयं अयकोट्ठाओ, अयोमएण પ્ર. ભંતે ! ભઠ્ઠીમાંથી લોઢાને, લોઢાની સાણસીથી संडासएणं गहाय अहिगरणिंसि उक्खिवमाणे वा પકડીને એરણ પર રાખતા નિકાળતા પુરુષને निक्खिवमाणे वा कइ किरिए ? કેટલી ક્રિયાઓ લાગે છે ? गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोट्ठाओ ઉ. ગૌતમ ! જ્યારે તે પુરુષ ભઠ્ઠીમાંથી લોખંડને, अयोमएणं संडासएणंगहाय अहिगरणिंसि उक्खिवइ લોઢાની સાણસીથી પકડીને એરણ પર રાખે છે અને वा निक्खिवइ वा तावं चणं से पुरिसे काइयाए-जाव ઉઠાવે છે ત્યારે તે પુરુષ કાયિકી -યાવત- પ્રાણાતિपाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुढे, પાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. जेसि पि य णं जीवाणं सरीरेहिंतो अए निव्वत्तिए, જે જીવોનાં શરીરોથી લોખંડ બનેલ છે, સાંણસી संडासए निव्वत्तिए, घम्मठे निव्वत्तिए, मुट्ठिए બનેલ છે, ઘન બનેલ છે, હથોડા બનેલ છે, એરણ निवत्तिए, अहिगरणी निव्वत्तिया, अहिगरणिखोडी બનેલ છે, એરણની લાકડી બનેલ છે, કુંડી બનેલ निव्वत्तिया, उदगदोणी निव्वत्तिया, अहिगरणसाला છે અને લોહારશાળા બનેલ છે, તે જીવ પણ निवत्तिया, ते वि य णं जीवा काइयाए -जाव કાયિકી -પાવત- પ્રાણાતિપાતિકી આ પાંચે पाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुट्ठा । ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. વિ . સ. ૬૬, ૩, ૨, . ૭-૮ - રૂ ૨. વાસે રથમ પુરિસમ્સ રિચાવ - ૩૨. વર્ષાની પરીક્ષા કરનાર પુરુષની ક્રિયાઓનું પ્રરુપણ : प. पुरिसे णं भंते ! वासं वासइ, वासं नो वासई त्ति हत्थं પ્ર. ભંતે ! વર્ષા વરસી રહી છે કે નથી વરસતી ? આ बा, पायं वा, वाहूं वा, उरूं वा, आउंटावेमाणे वा, જાણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ, પગ, બાહુ पसारेमाणे वा कइ किरिए ? કે ઉરુ (પિંડલી) ને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયાઓ લાગે છે ? Page #704 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન गोयमा ! जावं च णं से पुरिसे वासं वासइ, वासं नो वसईत्ति हत्थं वा -जाव- उरुं वा आउंटावेइ वा, पसारेइ वा तावं च णं से पुरिसे काइयाए - जावपाणाइवायकिरियाए पंचहिं किरियाहिं पुट्ठे । - વિયા. સ. ૧૬, ૩. ૮, સુ. ૪ ફેફ. મિ ગામ ચિત્રાફ દળમાળે અન્ન ખોવાળ વિ૩૩, हण्णपरूवणं ૩. प. पुरिसे णं भंते! पुरिसं हणमाणे किं पुरिसं हणइ नो पुरिसं हणइ ? ૩. ગોયમા ! રિસં પિ દળદ, નોપુરિસે વિ ટળવુ । मे केणट्टेणं भंते ! एवं वुच्चइ - પુમિ ત્તિ ટાફ, નોપુરમે વિ દળવુ ?' ૬. ૩. ગોયમાં ! તસ્ય | તું મવદ્ - 'एवं खलु 'अहे एगं पुरिसं हणामि' से णं एवं पुरिसं हणमाणे अणेगे जीवे हणइ । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ ‘પુરિમં પિ હાર, નોપુરિસે વિ દારૂ ।' प. पुरिसे णं भंते ! आसं हणमाणे किं आसं हणइ, नो आसे वि हाइ, ૩. ગોયના ! ઞામં વિ દળ, નોઞાસે વિ દાદ | सेकेणट्ठेणं अट्ठो तहेव । પૂર્વ ચિં, સીદ, વર્ષ -ખાવ- વિસ્તૃતાં । प. पुरिसे णं भंते ! अन्नयरं तसपाणं हणमाणे किं अन्नयरं तसपाणं हणइ, नो अन्नयरे तसे पाणे हणइ ? ૩. ગોયમાં ! અન્નયાં પિ તસવાળું હાર, वि तसे पाणे हणइ । नो अन्नयरे ૧૨૫૯ ઉ. ગૌતમ ! વર્ષા વરસી રહી છે કે નથી વરસતી ? આ જણવા માટે કોઈ પુરુષ પોતાના હાથ -યાવત્ઉરુને સંકોચે છે કે ફેલાવે છે ત્યારે તે પુરુષ કાયિકી -યાવત્- પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. પુરુષ અશ્વ હસ્તિ આદિને મારતા અન્ય જીવોનાં પણ નાશનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કોઈ પુરુષ, પુરુષની ઘાત કરતો પુરુષની જ ઘાત કરે છે કે નોપુરુષ (પુરુષનાં સિવાય અન્ય જીવો)ની પણ ઘાત કરે છે? ઉ. ગૌતમ ! તે (પુરુષ) પુરુષની પણ ઘાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "તે પુરુષની પણ ઘાત કરે છે અને નોપુરુષની પણ ઘાત કરે છે ?” ઉ. ગૌતમ ! ઘાતકનાં મનમાં એવો વિચાર હોય છે કે હું એક જ પુરુષને મારું છું” પરંતુ તે એક પુરુષને મારતો અન્ય અનેક જીવોને પણ મારે છે. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કે - "તે પુરુષને પણ મારે છે અને નોપુરુષને પણ મારે છે.” પ્ર. ભંતે ! કોઈ પુરુષ અશ્વને મારતો શું અશ્વને જ મારે છે કે નોઅશ્વ (અશ્વનાં સિવાય અન્ય જીવોને પણ) મારે છે ? ઉ. ગૌતમ ! તે (અશ્વઘાતક) અશ્વને પણ મારે છે અને નોઅશ્વ (અશ્વનાં સિવાય બીજા જીવો)ને પણ મારે છે. એવું કહેવાનું કારણ પૂર્વવત્ સમજવું જોઈએ. આ પ્રમાણે હાથી, સિંહ, વ્યાઘ્ર, -યાવત- ચિત્રલ (ચિત્તો) મારવાનાં સંબંધમાં સમજવું જોઈએ. પ્ર. ભંતે ! કોઈ પુરુષ કોઈ એક ત્રસપ્રાણીને મારતો શું તે જ ત્રસપ્રાણીને મારે છે કે તેના સિવાય અન્ય ત્રસ પ્રાણીઓને પણ મારે છે ? ઉ. ગૌતમ ! તે એ ત્રસ પ્રાણીને પણ મારે છે અને તેના સિવાય અન્ય ત્રસ પ્રાણીઓને પણ મારે છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ g, સે છે. અંતે ! પુર્વ યુવ૬ ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'अन्नयर पि तसपाणं हणइ, नो अन्नयरे वि तसे તે પુરુષ એ ત્રસ જીવને પણ મારે છે અને તેના Tો દg?' સિવાય અન્ય ત્રસ જીવોને પણ મારે છે ? उ. गोयमा ! तस्स णं एवं भवइ, एवं खलु 'अहे एगे ઉ. ગૌતમ ! ઘાતકનાં મનમાં એવો વિચાર હોય છે अन्नयरं तसं पाणं हणामि से णं एगं अन्नयरं तसं કે - હું તે જ ત્રસ જીવને મારી રહ્યો છું, પરંતુ पणं हणमाणे अणेगे जीवे हणइ,' તે એ ત્રસ જીવને મારતો તેના સિવાય અન્ય અનેક ત્રસ જીવોને પણ મારે છે.' ते तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - 'अन्नयरं पि तसपाणं हणइ, नो अन्नयरे वि तसे તે પુરુષ એ ત્રસજીવને પણ મારે છે અને તેના पाणे हणइ। સિવાય અન્ય ત્રસ જીવોને પણ મારે છે.” प. पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिं हणइ, પ્ર. ભંતે ! કોઈ પુરુષ ઋષિને મારતો શું ઋષિને જ नो इसिं हणइ? મારે છે કે નોઋષિ (ઋષિનાં સિવાય અન્ય) જીવોને પણ મારે છે ? ૩. મા ! સિં જ દારૂ, નો િરિ દારૂા. ઉ. ગૌતમ ! તે (ઋષિઘાતક) ઋષિને પણ મારે છે અને નોષિને પણ મારે છે. ' 1. જો કે અંતે ! વં યુવ૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કેજિ નિ દફ, નો સિ gિ T?” "ઋષિને મારનાર તે પુરુષ ઋષિને પણ મારે છે અને નોઋષિને પણ મારે છે ?” उ. गोयमा ! तस्स णं एवं भवइ एवं खलु 'अहं एग इसिं ઉ. ગૌતમ ! ઋષિને મારનાર તે ઋષિનાં મનમાં हणामि से णं एग इसिं हणमाणे अणंते जीवे हणइ।" એવો વિચાર થાય છે કે : "હું એક ઋષિને મારું છું. પરંતુ તે એક ઋષિને મારતો અનન્ત જીવોને પણ મારે છે.” से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “જિં gિ , નો પુ િ િ ” "ઋષિને મારનાર પુરુષ ઋષિને પણ મારે છે અને - વિયાં. સ. ૧, ૩. રૂ૪, ૩. ૨-૬ નોઋષિને પણ મારે છે.” ३४. हणमाण पुरिसस्स- फासण परूवर्ण ૩૪, મારતા પુરુષનાં વૈર સ્પર્શનનું પ્રાણ : 1. પુર જે ! દામા કિં પુરિસરેvi પુર્વે, પ્ર. ભંતે ! પુરુષને મારતો કોઈ વ્યક્તિ શું પુરુષ વૈરથી ___ नोपुरिसवेरेणं पुढे ? સ્પષ્ટ થાય છે કે નોપુરુષ વૈર (પુરુષનાં સિવાય અન્ય જીવના સાથે)થી પૃષ્ટ થાય છે ? ૩. સોયમા ! ૨. નિયમ તાવ પુરિસરેvi , ઉ. ગૌતમ ! ૧. તે વ્યક્તિ નિયમથી પુરુષવૈરથી સ્પષ્ટ થાય છે. २. अहवा पुरिसवेरेण य णोपुरिसवेरेण य पुढे, ૨. અથવા પુરુષ વૈરથી અને નોપુરુષવૈરથી પૃષ્ટ થાય છે. ३. अहवा पुरिसवेरेण य नोपुरिसवेरेहि य पुढे । ૩. અથવા પુરુષવૈરથી અને નોપુરુષ વૈરોથી (પુરુષોનાં સિવાય અનેક જીવોનાં વૈર)થી સ્પષ્ટ થાય છે. Page #706 -------------------------------------------------------------------------- ________________ કિયા અધ્યયન ૧૨૬૧ एवं आसं-जाव-चिल्ललगं-जाव-अहवाचिल्लग આ પ્રમાણે અશ્વથી ચિત્રલ સુધી (વૈરથી સ્પષ્ટ वेरेण य, णो चिल्लगवेरेहि य पुढे । થવા)નાં વિષયમાં પણ જાણવું જોઈએ અથવા ચિત્રલ વૈરથી સ્પષ્ટ થાય છે અને નોચિત્રલ વૈરથી સ્પષ્ટ થાય છે. प. पुरिसे णं भंते ! इसिं हणमाणे किं इसिवेरेणं पुढें, પ્ર. ભંતે ! ઋષિને મારતો કોઈ પુરુષ શું ઋષિ વૈરથી णो इसिवरेणं पुढे ? પૃષ્ટ થાય છે કે નોષિ વૈરથી સ્પષ્ટ થાય છે ? 3. Tયમ ૨. નિયમ તાવ સિવેરે પુર્વે, ઉ. ગૌતમ ! ૧. તે (ઋષિ ઘાતક) નિયમથી ઋષિ વૈરથી સ્પષ્ટ થાય છે. २. अहवा इसिवेरेण य णो इसिवेरेण य पुठे, ૨. અથવા ઋષિવૈરથી અને નોઋષિવૈરથી સ્પષ્ટ થાય છે. ३. अहवा इसिवेरेण य नो इसिवेरेहि य पुढे । ૩. અથવા ઋષિવૈરથી અને નોઋષિ વૈરથી - વિચા. સ. ૧, ૩. રૂ ૪, સુ. ૭-૮ (અર્થાત્ ઋષિઓનાં સિવાય અનેક જીવોના વૈરથી) સ્પષ્ટ થાય છે. રૂ, અ ન્ન એશિયા વેળ- મરે સિરિયા ૩૫, અણગારનાં અર્શ છેદક વૈદ્ય અને અનગારની અપેક્ષાએ પવો ક્રિયાનું પ્રરુપણ : तए णं समणे भवगं महावीरे अन्नया कयाइ रायगिहाओ એક સમયે શ્રમણ ભગવાન્ મહાવીર રાજગૃહ નગરનાં नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ ગુણશીલક નામનાં ઉદ્યાનથી નીકળ્યા અને નીકળીને पडिनिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ ।' બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. तेणं कालेणं तेणं समएणं उल्लूयतीरे नामं नयरे होत्था, તે કાળ અને તે સમયમાં ઉત્સુકતીર નામનું નગર હતું. awામો, તેનું વર્ણન (ઔપપાતિકસૂત્રનાં અનુસાર) જાણવું જોઈએ. तम्स णं उल्लूयतीरस्स नयरस्स बहिया उत्तरपुरथिमे તે ઉત્સુકતીર નગરનાં બહાર ઉત્તર પૂર્વ ઈશાન કોણમાં दिसिभाए एत्थ णं एगजंबुए नामं चेइए होत्था, वण्णओ। એક જબ્બ નામનું ઉદ્યાન હતું, તેનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) જાણવું જોઈએ. तए णं समणे भवगं महावीरे अन्नया कयाइ पुवाणुपुट्विं એક વાર કોઈ દિવસ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી चरमाणे -जाव- एगजंबुए समोसढे -जाव- परिसा અનુક્રમથી વિચરણ કરતા -પાવત- એક જબ્બ નામના पडिगया। ઉદ્યાનમાં પધાર્યા –ચાવત- પરિષદ્ (ધર્મ દેશના સાંભળી) પાછી ફરી. 'भंते ! त्ति' भगवं गोयमे समणं भगवं महावीरे वंदइ 'ભંતે !' આ પ્રમાણે સંબોધિત કરીને ભગવાનું ગૌતમે नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासि શ્રમણ ભગવાનું મહાવીરને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને પછી આ પ્રમાણે પૂછ્યું - अणगारस्स णं भंते ! भावियप्पणो छटठंछठेणं પ્ર. ભંતે ! નિરંતર છઠ-છઠની તપસ્યાની સાથે ઉપર अणि क्खित्तेणं तवोकम्मेणं उड़ ढं बाहाओ કરેલ હાથ સૂર્યની તરફ મુખ કરીને આતાપના લેતો पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावेमाणस्स ભાવિતાત્મા અનગારને (કાયોત્સર્ગમાં) દિવસનાં तस्स णं पुरत्थिमेणं अवड्ढे दिवसं नो कप्पइ हत्थं પૂર્વાર્ધમાં પોતાના હાથ, પગ, બાહુ કે જાંઘને સંકોચવું વા, વા, વાર્દિ વા, ૪ વા સારૂંદાવર વા, કે પસારવું કલ્પતુ નથી, પરંતુ દિવસનાં પશ્ચિમાધ્ધ (પાછળ ભાગ)માં પોતાના હાથ, પગ, બાહુ કે पसारावेत्तए वा पच्चत्थिमेणं से अवड़ढं दिवसं જાંઘને સંકોચવું કે ફેલાવવું કહ્યું છે. આ પ્રમાણે कप्पइ, हत्थं वा, पायं वा, बाहं वा, ऊ९ वा, કાયોત્સર્ગ સ્થિત તે ભાવિતાત્મા અનગારની आउंटावेत्तएवा, पसारावेत्तए वा, तस्स य अंसियाओ નાસિકામાં મસ્સા લટકતા હોય તે અર્થને કોઈ વૈદ્ય लंबंति तं च वेज्जे अदक्खु ईसिं पाडेइ, ईसिं पाडेत्ता જોયું અને કાપવા માટે તેને સુવડાવ્યો અને अंसियाओ छिदेज्जा। સુવડાવીને અર્શ મસ્સાનું છેદન કર્યું. Jain Education Internations ! Page #707 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ * से नूणं भंते ! जे छिंदइ तस्स किरिया कज्जइ? તે સમયે ભંતે ! શું મસ્સાને કાપનાર વૈદ્ય ક્રિયા લાગે છે ? जस्स छिज्जइनो तस्स किरिया कज्जइणऽन्नत्थगेणं કે જે (અનગાર)નો મસ્સો કપાય રહ્યો છે. શું તેને धम्मंतराइएणं? એક માત્ર ધર્માન્તરાયિક ક્રિયાનાં સિવાય અન્ય ક્રિયા તો લાગતી નથી ને ? ૩. હંતા, મા ! ને છિંદુ તરસ પિરિયા લગ્ન, ઉ. હા, ગૌતમ ! જે (મસ્સાને) કાપે છે તેને (શુભ) जस्स छिज्जइ नो तस्स किरिया कज्जइ णऽन्नत्थगेणं ક્રિયા લાગે છે અને જેની મસ્સો કપાય રહ્યો છે धम्मंतराइएणं। તે અનગારને ધર્માન્તરાયિક ક્રિયાનાં સિવાય -વિચા. સ. ૧૬, ૩. ૨, . પ-૨૦ અન્ય કોઈ ક્રિયા લાગતી નથી. રૂ, કુવિાડયા માળમપાછીમમાને શિરિયા ઉવ- ૩૬. પૃથ્વીકાયિકાદિઓનાં દ્વારા શ્વાસોશ્વાસ લેવા-છોડવાની ક્રિયાઓનું પ્રાણ : प. पुढविक्काइए णं भंते ! पुढविकाइयं चेव आणममाणे પ્ર. અંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિક જીવને वा, पाणममाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा આત્યંતર અને બાહ્ય શ્વાસોશ્વાસના રુપમાં ગ્રહણ कइ किरिए ? કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાવાળા, કેટલાક ચાર ક્રિયાવાળા અને કેટલાક પાંચ ક્રિયાવાળા હોય છે. प. पुढविक्काइए णं भंते ! आउक्काइयं आणममाणे वा, ભંતે પૃથ્વીકાયિક જીવ, અપૂકાયિક જીવોને पाणममाणे वा, ऊससमाणे वा, नीससमाणे वा कइ આવ્યેતર અને બાહ્ય શ્વાસોચ્છવાસનાં રુપમાં નિરિજી ? ગ્રહણ કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? ૩. યમ ! á જેવા ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારથી જ જાણવું જોઈએ. પર્વ -નવ- આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. एवं आउक्काइएण वि सव्वे विभाणियब्वा। આ પ્રમાણે અપકાયિક જીવોની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૫ ભંગોનું વર્ણન કરવું જોઈએ. एवं तेउवाइएण वि सब्वे वि भाणियब्वा। આ પ્રમાણે તેજસ્કાયિકની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૪ ભંગો)નું વર્ણન કરવું જોઈએ. एवं वाउकाइएण वि सब्वे विभाणियब्वा। આ પ્રમાણે વાયુકાયિક જીવોની સાથે પણ પૃથ્વીકાયિક આદિ બધા (૫ ભંગો)નું વર્ણન કરવું જોઈએ. प. वणस्सइकाइए णं भंते ! वणस्सइकाइयं चेव પ્ર. ભંતે ! વનસ્પતિકાયિક જીવ, વનસ્પતિકાયિક आणममाणे वा, पाणममाणे वा, ऊससमाणे वा, જીવોને આત્યંતર અને બાહ્ય શ્વાસોચ્છવાસનાં नीससमाणे वा कइ किरिए ? રુપમાં ગ્રહણ કરતા અને છોડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए. सिय ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાવાળા, કેટલાક ચાર પંજિરિજી | ક્રિયાવાળા અને કેટલાક પાંચ ક્રિયાવાળા હોય છે. -વિચા. સ. ૧, ૩. ૩૪, મુ. ૨૬-૨૨ Page #708 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૬૩ ૩ ૭, વાવાયH I gવત્રિમાણ પવામાન જિરિયા ૩૭, વાયુકાયનાં દ્વારા વૃક્ષાદિ હલાવતા- પાડતાની ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : प. बाउकाइए णं भंते ! रूक्खस्स मूलं पचालेमाणे वा, પ્ર. ભંતે ! વાયુકાયિક જીવ વૃક્ષનાં મૂળને હલાવતા આ વિમળ વ + ક્ષિUિ? અને પાડતા કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાવાળા, કેટલાક ચાર ક્રિયાવાળા અને કેટલાક પાંચ ક્રિયાવાળા હોય છે. આ પ્રમાણે કંદ -ચાવત-બીજને હલાવતા આદિનાં -વિચા. સ. ૧, ૩. ૩૪, મુ. ૨૩-૨૫ માટે ક્રિયાઓ જાણવી જોઈએ. ૩૮, નવ-૧૩ ડાકુ UNIT-કુદત્તેદિ વિરિયાપરવ- ૩૮. જીવ-ચોવીસ દંડકોમાં એક અને અનેક જીવની અપેક્ષાએ ક્રિયાઓનું પ્રરુપણ : प. जीव णं भंते ! जीवाओ कइ किरिए ? પ્ર. ભંતે ! એક જીવ એક જીવની અપેક્ષાએ કેટલી - ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए. सिय ઉ. ગૌતમ ! કેટલાક જીવ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓपंचकिरिए, सिय अकिरिए। વાળા છે અને કેટલાક અક્રિય છે. 1. ઢું , નવ જ મંત ! રહુ છુ વિgિ? પ્ર. ૮,૧, ભંતે ! એક જીવ એક નૈરયિકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક નૈરયિક ત્રણ કે ચાર ક્રિયાઓઅરિજી | વાળા છે અને કેટલાક અક્રિય છે. હું ૨-૨૨. પર્વ -ઝાવ-થરમારો ૮.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. . ૨૨-૨૬. કુવાડવ- ગારૂ-તે #રૂચ ૬.૧૨-૨૧. (એક જીવને પૃથ્વીકાયિક, અકાયિક, वाउक्काइय-वणप्फइकाइय-बेइंदिय-तेइंदिय તેજલ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, चउरिदिय-पंचेंदिय-तिरिक्खजोणिय-मणूसाओ ત્રેઈન્દ્રિય, ચહેરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચયોનિક जहा जीवाओ। અને મનુષ્યની અપેક્ષાએ જીવનાં સમાન ક્રિયાઓ જાણવી જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाओ ૬. ૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોની जहा जेरइयाओ। નિરયિકનાં સમાન ક્રિયાઓ કહેવી જોઈએ. प. जीवे णं भंते ! जीवेहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક જીવ અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક જીવો ત્રણ, ચાર કે પાંચ पंचकिरिए, सिय अकिरिए। ક્રિયાઓવાળા છે અને કેટલાક અક્રિય છે. प. जीवे णं भंते ! णरइएहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક જીવ અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ૩. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક નૈરયિકો ત્રણ કે ચાર ક્રિયાઓ વાળા છે અને કેટલાક અક્રિય છે. एवं जहेव पढमो दंडओ तहा एसो वि विइओ આ પ્રમાણે જેમ પહેલા દંડકમાં કહ્યું. તે પ્રમાણે भाणियब्बो। For Private & Personal use Oઅહી બીજા દંડકમાં કહેવું જોઈએ. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૬. ૩. ગયા!તિનિરિયાવિ, ચિિરયાવિ, પંચવિરિયા વિ. વિરિયા વિ जीवा णं भंते! णेरइयाओ कइ किरियाओ ? ૬. जीवा णं भंते! जीवाओ कइ किरिया ? उ. गोयमा ! जहेव आइल्लदंडओ तहेव भाणियव्वो -નાવ- માળિય જ્ઞા ૬. નીવા જું મંત ! નહિતો વ વિરિયા? ૩. गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया વિ, વિરિયા વિધ ૧. ૐ. ૨, નીવા જું મંતે ! ગેરદિંતો જ્ડ વિરિયા ? ૩. ગયા!તિિિરયાવિ, શ્વઽવિરિયાવિ, અવિરિયા વ ૩. ૨૦૨૪. અસુમારેહિતો વિ તું જેવ -નાવमाणिएहिंतो । णवरं - ओरालियसरीरेहिंतो जहा जीवहिंता । પ. ગેરફ ાં અંતે ! નવાબો š વિરિU ? ૩. ગોયમાં ! સિય તિિિરણ, સિય ષડિિર, સિય पंचकिरिए । કું. . પેરવુ ાં અંતે ! ઘેરથો ર્ફે વિ!િ ? ૬. ૩. યમાં ! સિય તિિિા, સિય પવિત્ર . -૨૬. વૅ -નવ- ળિયકુમારામાં । ૐ. -૨૬. યુવિાડયાગો -ગાવ- મનુસ્મો जहा जीवाओ । ૨. ૨૨-૨૪. વાળમતર-નોયિ-માળિયાને जहा नेरइयाओ । णवरं-ओरालिय सरीराओ जहा जीवाओ । દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! અનેક જીવ એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! અનેક જીવ એક નૈયિકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે પ્રારંભનાં દંડક કહ્યા છે, તે પ્રમાણે વૈમાનિક સુધી કહેવા જોઈએ. પ્ર. ભંતે ! અનેક જીવ અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. દં.૧. ભંતે ! અનેક જીવ અનેક નૈરિયકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. ૬.૨-૨૪. અસુરકુમારોથી વૈમાનિકો સુધી આ પ્રમાણે ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : ઔદારિક શરીરધારીઓની અપેક્ષાએ ક્રિયાઓ જીવોની સમાન કહેવી જોઈએ. પ્ર. ભંતે ! એક નૈયિક એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ક્યારેક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. પ્ર. ૬.૧. ભંતે ! એક નૈયિક- એક નૈરિયકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ૬. ગૌતમ ! તે ક્યારેક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. ૬.૨-૧૧. આ પ્રમાણે -યાવત- સ્તનિતકુમારની અપેક્ષાએ કહેવું જોઈએ. ૬.૧૨-૨૧. પૃથ્વીકાયિક -યાવત- નનુષ્યની અપેક્ષાએ જીવનાં સમાન ક્રિયાઓ કહેવી જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની અપેક્ષાએ નૈરયિકનાં સમાન ક્રિયાઓ કહેવી જોઈએ. વિશેષ : ઔદારિક શરારની અપેલા જીવનાં અનાન કહેવું જોઈએ. Page #710 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧ ૨૬૫ प. णेरडए णं भंते ! जीवहितो कइ किरिए ? પ્ર. ભંતે ! એક નારક અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓપંffજી. વાળા છે. प. रहा णं भंते ! णेरडएहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए। ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. एवं जहेव पढमो दंडओ तहा एसो वि बिइओ આ પ્રમાણે જેમ પ્રથમ દંડક કહ્યું, તે પ્રમાણે આ भाणियव्यो। બીજો દંડક પણ કહેવું જોઈએ. ā -નવિ- તેમffહતા. આ પ્રમાણે -યાવત-અનેક વૈમાનિકોની અપેક્ષાએ કહેવું જોઈએ. णवरं-रइयस्स रइएहिंतो देवेहिंतो य पंचमा વિશેષ: એક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાથી किरिया णत्थि। અને અનેક દેવોની અપેક્ષાથી પાંચમી ક્રિયા કરતો નથી. प. णेरइया णं भंते ! जीवाओ कइ किरिया ? પ્ર. ભંતે ! અનેક નૈરયિક એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिया, सिय चउकिरिया, सिय ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓपंचकिरिया। વાળા છે. આ પ્રમાણે વાવત- એક વૈમાનિકની અપેક્ષાથી ક્રિયાઓ કહેવી જોઈએ. णवरं-णेरइयाओ देवाओ य पंचमा किरिया णस्थि । વિશેષ : એક નૈરયિક કે એક દેવની અપેક્ષાએ પાંચમી ક્રિયા કરતા નથી. प. णेरड्या णं भंते ! जीवहिंतो कइ किरिया ? પ્ર. ભંતે ! અનેક નારક અનેક જીવોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा! तिकिरिया वि. चउकिरिया वि,पंचकिरिया ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓ વાળા છે. प. णेरड्या णं भंते ! णेरइएहितो कइ किरिया ? પ્ર. અંતે ! અનેક નૈરયિક અનેક નૈરયિકોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि । ઉ. ગૌતમ ! તે ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. પર્વ -ગાવ- વેળfહંતો આ પ્રમાણે -યાવત-અનેક વૈમાનિકોની અપેક્ષાથી ક્રિયાઓ કહેવી જોઈએ. णवरं-ओरालियसरीरेहिंतो जहा जीवेहितो। વિશેષ:અનેક દારિક શરીરધારીઓની અપેક્ષાએ ક્રિયાઓ અનેક જીવોની ક્રિયાઓનાં સમાન કહેવી જોઈએ. प. असुरकुमारे णं भंते ! जीवाओ कइ किरिए ? પ્ર. ભંતે ! એક અસુરકુમાર એક જીવની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ' Page #711 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! નદેવ ને રાજી કરાર હા તવ ઉ. ગૌતમ ! જેમ એક નારકની અપેક્ષાથી ચાર દંડક असुरकुमारेण वि चत्तारि दंडगा भाणियव्वा । કહ્યા, તેવી જ રીતે એક અસુરકુમારની અપેક્ષાથી પણ કિયા સંબંધી ચાર દંડક કહેવા જોઈએ. एवं उवउज्जिऊण भाणेयव्वं ति जीवे मणूसे य આ પ્રમાણે ઉપયોગપૂર્વક કહેવું જોઈએ કે એક જીવ अकिरिए वुच्चइ, અને એક મનુષ્ય” અક્રિય પણ કહેવામાં આવે છે. सेसाणं अकिरिया ण वुच्चंति, બાકી જીવ અક્રિય કહેવામાં આવતા નથી. सब्वे जीवा ओरालियसरीरेहिंतो पंचकिरिया, બધા જીવ ઔદારિક શરીરવાળાની અપેક્ષાએ પાંચ ક્રિયાઓવાળા છે. णेरइए-देवेहितो य पंचकिरिया ण वुच्चंति । નારકો અને દેવોની અપેક્ષાથી પાંચ ક્રિયાઓ નથી કહેવામાં આવતી. एवं एकेकजीवपए चत्तारि-चत्तारि दंडगा भाणियचा। આ પ્રમાણે એક-એક જીવનાં પદમાં ચાર-ચાર દંડક કહેવા જોઈએ. एवं एयं दंडगसयं, सब्वे वि य जीवादीया दंडगा। એમ કુલ મળીને સો દંડક થાય છે. તે બધા એક - પૂ. 1. ૨૨, મુ. ૧૯૮૮-૬ ૦૪ જીવ આદિના દંડક છે. - રૂ. નીવ-વડા વંજ રીદિ શિરિયાવ- ૩૯. જીવ-ચોવીસ દંડકોમાં પાંચ શરીરોની અપેક્ષાએ ક્રિયાઓનું પ્રરુપણ : प. जीवे णं भंते ! ओरालियसरीराओ कइ किरिए? પ્ર. ભંતે ! એક જીવ ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા વરિજી, સિય વિરજી | છે અને કેટલાક અક્રિય પણ છે. प. द. १. नेरइए णं भंते ! ओरालियसरीराओ कइ પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જીવ ઔદારિક શરીરની શિfm? અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए. सिय ગૌતમ ! તે કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓપંafજી | વાળા છે. ૫. ૨. અણુરમરે મંતે ! મોરાન્ઝિરીરામ - પ્ર. ૮.૨, ભંતે ! અસુરકુમાર ઔદારિક શરીરની कइ किरिए? અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? गोयमा ! एवं चेव, ઉ. ગૌતમ ! પૂર્વવત ક્રિયાઓ કહેવી જોઈએ. ટું. રૂ-૨૪, પર્વ -ગાવ- વેમg/ ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. णवरं-मणुस्से जहा जीवे । વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવની જેમ કહેવું જોઈએ. प. जीव णं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिए ? પ્ર. ભંતે ! એક જીવ દારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ૩. યHT ! સિય તિવિgિ -ની- સિય વિgિ | ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ ક્રિયાઓવાળા છે -યાવત કેટલાક અક્રિય છે. प. नेरद्दए णं भंते ! ओरालिय सरीरेहिंतो कइ किरिए? પ્ર, ભંતે ! નૈરયિક જીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ For Private & Personal use Only કેટલી ક્રિયાઓવાળા છે ? » Page #712 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૬૭ उ. गोयमा! एवं एसो जहा पढमो दंडओतहा इमो वि अपरिसेसो भाणियबो-जाव-वेमाणिए। णवरं-मणुस्से जहा जीवे । प. जीवा णं भंते ! ओरालियसरीराओ कइ किरिया? ૩. યમ! સિય તિક્કિરિયા -ઝાવ- સિય લિથિા | प. नेरइया णं भंते ! ओरालियसरीराओ कइ किरिया ? उ. गोयमा ! एवं एसोवि जहा पढमो दंडओ तहा भाणियब्बो-जाव-वेमाणिया। णवरं-मणुस्सा जहा जीवा। ગૌતમ ! જે પ્રમાણે પ્રથમ દંડકમાં કહ્યું, તે પ્રમાણે આ દંડક પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! ઘણા જીવ ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ ક્રિયાઓવાળા યાવત કેટલાક અક્રિય પણ છે. પ્ર. ભંતે ! ઘણા નૈરયિક જીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ગૌતમ ! જે પ્રમાણે પ્રથમ દંડકમાં કહ્યું, તે પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોનું વર્ણન સામાન્ય જીવોની જેમ જાણવું જોઈએ. પ્ર. તે ! ઘણાજીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! ઘણા નૈરયિક જીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. प. जीवाणं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिया ? उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया વિ, વિરિયા વિ | प. नेरइया णं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिया ? उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि.पंचकिरिया વિ ા નવિ- માળિયા णवरं-मणुस्सा जहा जीवा। प. जीव णं भंते ! वेउब्वियसरीराओ कइ किरिए? उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय अकिरिए। प. नेरइए णं भंते ! वेउब्वियसरीराओ कइ किरिए ? આ પ્રમાણે વૈમાનિકો સુધી સમજવું જોઈએ. વિશેષ : મનુષ્યોનું વર્ણન સામાન્ય જીવોની જેમ જાણવું જોઈએ. ભંતે ! એક જીવ વૈક્રિય શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! એક નૈરયિક જીવ વૈક્રિય શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ! તે કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવની જેમ કરવું જોઈએ. ૩ થમ ! સિય તિલિપિ, સિય ાિાિ | gā -નg- તેમrfg णवरं-मणुस्से जहा जीवे । Page #713 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं जहा ओरालियसरीरेणं चत्तारिदंडगा भणिया જે પ્રમાણે ઔદારિક શરીરની અપેક્ષાએ ચાર દંડક तहा वेउब्बियसरीरेण विचत्तारिदंडगा भाणियब्बा। કહ્યા છે, તેજ પ્રમાણે વૈક્રિયશરીરની અપેક્ષાએ પણ ચાર દંડક કહેવા જોઈએ. णवरं-पंचमकिरिया ण भण्णइ । વિશેષ : આમાં પાંચમી ક્રિયાનું વર્ણન ન કરવું જોઈએ. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. एवं जहा वेउब्बियं तहा आहारगं वि, तेयगं वि, જે પ્રમાણે વૈક્રિય શરીરનું વર્ણન કરેલ છે, તે જ कम्मगं वि भाणियब्वं, एकेके चत्तारि दंडगा પ્રમાણે આહારક, તેજસ અને કામણ શરીરનું પણ भाणियब्वा जाव વર્ણન કરવું જોઈએ અને પ્રત્યેકનાં ચાર-ચાર દંડક કહેવા જોઈએ -વાવप. वेमाणिया णं भंते ! कम्मगसरीरेहिंतो कइ किरिया ? ભંતે ! ઘણા વૈમાનિક દેવ કાર્પણ શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? उ. गोयमा ! तिकिरिया वि, चउकिरिया वि । ઉ. ગૌતમ ! ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે. - વિ . સ. ૮, ૩, ૬, મુ. ૨૪-૨૧ ૪૦. સ્થિત્તિયા મ હાવિરિચાયા સમાપત્ત- ૪૦. શ્રેષ્ઠી અને ક્ષત્રિયાદિને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયાનું परूवणं પ્રરુપણ : 'भंते !' त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ 'ભંતે !' એવું કહીને ભગવાન્ ગૌતમે શ્રમણ ભગવાનું नमंसइ वंदित्ता नमंसित्ता एवं वयासी મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરી અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું - प. से नूणं भंते ! सेट्ठिस्स य तणुयस्स य किविणस्स य પ્ર. ભંતે ! શું શ્રેષ્ઠી અને દરિદ્રને, રંક અને ક્ષત્રિય खत्तियस्स य समा चेव अपच्चक्खाणकिरिया (રાજા)ને સમાન રુપથી અપ્રત્યાખ્યાન ક્રિયા વન્નડું ? લાગે છે ? ૩. દંતા, મા ! સેટિસ ૨ -ગાવ-gત્તિયસ્સ ય હા, ગૌતમ ! શ્રેષ્ઠી -ચાવત- ક્ષત્રિય રાજાને સમાન समा चेव अपच्चक्खाण किरिया कज्जइ। રુપથી અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'सेट्ठिस्स य -जाव- खत्तियस्स य समा चेव શ્રેષ્ઠી -પાવતુ- ક્ષત્રિય રાજાને સમાન રુપથી अपच्चक्खाण किरिया कज्जइ? અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે?” ૩. યમ ! વિરડું પડ્ડા ગૌતમ ! અવિરતિની અપેક્ષાએ એવું કહેવાય છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'सेट्ठिस्स य -जाव- खत्तियस्स य समा चेव "શ્રેષ્ઠી -પાવતુ- ક્ષત્રિય રાજાને સમાન રુપથી अपच्चक्खाण किरिया कज्जइ ।' અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે.” - વિચા. સ. , ૩૬, મુ. ૨૫ ૪૨. સ્પિક્ષ યુસ ચ ન થ Torff૪૧. હાથી અને કુંથવાનાં જીવને સમાન અપ્રત્યાખ્યાન समाणत्तपरूवर्ण ક્રિયાનું પ્રરુપણ : g, ને નૂ ભંતે ! ચિસ ચ સંયુસ સમા વેવ પ્ર. ભંતે ! શુ વાસ્તવમાં હાથી અને કુંથવાનાં જીવને अपच्चक्खाण किरिया कज्जइ ? અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સમાન લાગે છે ? Page #714 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૬૯ उ. हंता, गोयमा ! हथिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण किरिया कज्जइ । प. से केणठेणं भंते ! एवं वुच्चइ 'हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण વિરિયા સેન્ન ?' 3. THI ! વિરડું | ઉ. હા, ગૌતમ ! હાથી અને કુંથવાનાં જીવને અપ્રત્યાખ્યા નિકી ક્રિયા સમાન લાગે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – હાથી અને કંથવાનાં જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સમાન લાગે છે ?' ગૌતમ ! અવિરતિની અપેક્ષાથી (બંનેમાં સમાનતા હોય છે) માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – હાથી અને કુંથવાનાં જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા સમાન લાગે છે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ‘हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाण किरिया कज्जइ।' - વિય. સ. ૭, ૩. ૮, મુ. ૮ ४२. सरीरेंदिय-जोगणिवत्तणकाले किरिया परूवणं प. जीवे णं भंते ! ओरालियसरीरं निव्वत्तेमाणे कई किरिए? उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए, सिय पंचकिरिए। एवं पुढविकाइए वि -जाव- मणुस्से । ૪૨. શરીર-ઈન્દ્રિય અને યોગની રચના કાળમાં ક્રિયાઓનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ઔદારિક શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાઓવાળા છે ? ગૌતમ ! કેટલાક ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. આ પ્રમાણે પૃથ્વીકાયિકથી લઈને મનુષ્ય સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! ઔદારિક શરીરને નિપન્ન કરતા અનેક જીવ કેટલી ક્રિયાઓવાળા છે? ઉ. ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે. प. जीवा णं भंते ! ओरालियसरीरं निव्वत्तेमाणा कइ किरिया ? उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि.पंचकिरिया ત્રિા एवं पुढविकाइया वि -जाव- मणुस्सा। આ પ્રમાણે અનેક પ્રવીકાયિકોથી લઈને અનેક મનુષ્યો સુધી કેહવું જોઈએ. एवं वेउब्बियसरीरेण वि दो दंडगा; આ પ્રમાણે વૈકિય શરીરનાં પણ (એક વચન અને બહુવચનની અપેક્ષાએ) બે દંડક કહેવા જોઈએ. णवरं-जस्स अस्थि वेउब्वियं । વિશેષ : જે જીવોને વૈક્રિય શરીર હોય છે તેની અપેક્ષાએ જાણવું જોઈએ – एवं -जाव- कम्मगसरीरं। આ પ્રમાણે કામણશરીર સુધી કહેવું જોઈએ. एवं सोइंदियं-जाव- फासेंदियं । આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિય સુધી કહેવું જોઈએ. एवं मणजोगं, वइजोगं, कायजोगं जस्स जं अत्थितं આ પ્રમાણે મનોયોગ, વચનયોગ અને કાયયોગનાં भाणियव्वं। વિષયમાં જેને જે હોય તેના માટે કહેવું જોઈએ. एए एगत्तपुहत्तेणं छब्बीसं दंडगा। આ પ્રમાણે એકવચન અને બહુવચનની અપેક્ષાએ - વિચા. સ. ૨૭, ૩. ૨, મુ. ૨૮-૨ ૭ કુલ છવીસ દંડક થાય છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૦ રૂ. નીવ-જાપુ રિચાદિ પડવંધા- દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૪૩. જીવ-ચોવીસ દંડકોમાં ક્રિયાઓ દ્વારા કર્મપ્રકૃતિઓનું प. जीवे णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ પ્ર. ભંતે ! એક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી કર્મવંધ? પ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविहवंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. હું ૨-૨૪, પુર્વ ળરફu -નવ-નિરંતરે માUિ / ૬. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી લઈને વૈમાનિક સુધી કર્યપ્રકૃતિઓનું બંધ કહેવું જોઈએ. प. जीवा णं भंते ! पाणाइवाएणं कइ कम्मपगडीओ પ્ર. ભંતે ! અનેક જીવ પ્રાણાતિપાત ક્રિયાથી કેટલી વંતિ ? કર્મપ્રકૃતિઓ બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधगा वि, अट्ठविहबंधगा वि । ઉ. ગૌતમ ! સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. प. द. १. रइया णं भंते ! पाणाइवाएणं कई પ્ર. ૮,૧, ભંતે ! અનેક નારક પ્રાણાતિપાત ક્રિયાથી कम्मपगडीओ बंधंति ? કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ૩. યHT ! ૨. સવૅ વિ તવ દગ્ગા સત્તવિવંધા, ઉ. ગૌતમ ! ૧. તે બધા નારક સાત કર્મપ્રકૃતિઓ બાંધે છે. २. अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, ૨. અથવા અનેક નારક સાત કર્મપ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે અને એક નારક આઠ કર્મ પ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે. ३. अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । ૩. અથવા અનેક નારક સાત કર્મપ્રકૃતિઓનું બંધ કરનાર હોય છે અને અનેક નારક આઠ કર્મપ્રકૃતિનાં બંધ કરનાર હોય છે. ઢં. ૨-??. gવે મજુરમાર વિ -નવ દં, ૨-૧૧. આ પ્રમાણે અસરકારોથી સ્તનતમારો थणियकुमारा। સુધી કર્મપ્રકૃતિનાં બંધને કહેવું જોઈએ. दं.१२-१६. पुढवि-आउ-तेउ-वाउ-वणस्सइकाइया દ. ૧૨-૧૬. પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિકાયિક य एए सब्बे वि जहा ओहिया जीवा। જીવોની કર્મપ્રકૃતિઓનાં બંધ સપૂર્ણરૂપથી સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ. ૮ ૨૭-૨૪, વસેલા નહીં રસ્તા ૮. ૧૭-૨૪. શેષ જીવોનું નૈરયિકોનાં સમાન વર્ણન કરવું જોઈએ. एवं एए जीवेगिंदियवज्जा तिण्णि भंगा सव्वत्थ આ પ્રમાણે એકેન્દ્રિય જીવોને છોડીને શેષ દંડકોમાં भाणियब्व ति। સર્વત્ર ત્રણ-ત્રણ ભંગ કહેવા જોઈએ. एवं मुसावाएणं-जाव-मिच्छादसणसल्लेणं । આ પ્રમાણે મૃષાવાદથી મિથ્યાદર્શનશલ્ય સુધી કર્મબંધનું વર્ણન કરવું જોઈએ. एवं एगत्त-पोहत्तिया छत्तीसं दंडगा होति । આ પ્રમાણે એક અને અનેકની અપેક્ષાથી છત્રીસ - TUT. . ૨૨, મુ. ૨૬૮-૨૬૮૪ દંડક થાય છે. ૮૪ નીવ-વીur + વેધમાને શિરિયા ૪૪. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ બાંધવાથી ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે ! એક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતો किरिए ? કેટલી ક્રિયાઓવાળા હોય છે ? Page #716 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૭૧ उ. गोयमा ! सिय तिकिरिए. सिय चउकिरिए. सिय ઉ. ગૌતમ ! (તે) કેટલાક ત્રણ, ચાર અને પાંચ पंचकिरिए। ક્રિયાઓવાળા હોય છે. હું ૨-૨૪. વેિ રy -ઝવ-વેમાળg / દ. ૧-૨૪. આ પ્રમાણે (એક) નૈરયિકથી (એક) વૈમાનિક સુધી આલાપક કહેવા જોઈએ. प. जीवा णं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणा कइ પ્ર. ભંતે ! (અનેક) જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધે किरिया ? તો કેટલી ક્રિયાઓવાળા હોય છે ? उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया ઉ. ગૌતમ ! (તે) કેટલાક ત્રણ, ચાર અને પાંચ વિ. ક્રિયાઓવાળા હોય છે. હું ૨-૨૪, વૈરાનિત-નવિ- વેળિયTI દિ. ૧-૨૪, આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી આલાપક કહેવા જોઈએ. एवं दरिसणावरणिज्जं, वेयणिज्जं, मोहणिज्जं, આ પ્રમાણે દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, आउयं, णाम, गोयं, अंतराइयं य कम्मपगडीओ આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય કપ્રકતિઓનાં भाणियचाओ। બંધની ક્રિયાઓના આલાપક કહેવા જોઈએ. एगत्त-पोहत्तिया सोलस दंडगा। એકત્વ અને પૃથફત્વની અપેક્ષાએ કુલ સોળ દંડક - TUT. ૫. ૨૨, મુ. ૨૬૮૬-૧૯૮૭ થાય છે. ૮. વીચ-વીવી-ચેટિયન વુડ ગણરસ પિરિયા ૪૫. વીચી-અવીચી પથ (કપાય-અકષાયભાવ)માં સ્થિત परूवणं સંવૃત અણગારની ક્રિયાનું પ્રરુપણ : प. संवुडस्स णं भंते ! अणगारस्स वीयीपंथे ठिच्चा- પ્ર. ભંતે ! સંવૃત-અણગાર કષાય ભાવમાં સ્થિત થઈનેपूरओ रूवाई निज्झायमाणस्स, સામેનાં રૂપોને નિહારતાં, मग्गआ रूवाई अवयक्खमाणस्स, પાછળનાં રૂપોનું પ્રક્ષણ કરતાં, पासओ रुवाइं अवलोएमाणस्स, પાર્થવર્તી રુપોનું અવલોકન કરતાં, उड्ढं रुबाई आलोएमाणस्स, ઉપરનાં રુપોને જોતાં અને अहे रूवाई आलोएमाणस्स નીચેનાં રૂપોને જોતાં तम्स णं भंते ! इरियावहिया किरिया कज्जइ? શું તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે ? मंपराइया किरिया कज्जइ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? उ. गोयमा ! संवुडस्स णं अणगारस्स वीयीपंथे ठिच्चा- ઉ. ગૌતમ ! સંવત અણગાર કષાય ભાવમાં સ્થિત થઈને - पुरओ रूवाई निज्झायमाणस्स -जाव સામેના રુપોને નિહારતાં -વાવअहे रूवाइं आलोएमाणस्स, નીચેના રુપોને જોતાં, तस्स णं नो इरियावहिया किरिया कज्जइ,संपराइया તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ किरिया कज्जइ। સાંપરાયિકી ક્રિયા લાગે છે. प. से केणळेणं भंते ! एवं वुच्चइ પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – “संवुडस्म णं अणगारस्स वीयीपंथे ठिच्चा “સંવૃત અણગાર કપાયભાવમાં સ્થિત થઈનેपुरओ रुवाइं निज्झायमाणस्स -जाव સામેનાં રુપોને નિહારતાં -વાવअहे रूवाई आलोएमाणस्स, નીચેના રુપોને જોતાં, Page #717 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तस्स णं नो इरियावहिया किरिया कज्जइ, संपराइया તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ તિથિ જન્મકું ?" સાંપરાયિકી ક્રિયા લાગે છે ?” उ. गोयमा! जस्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना ઉ. ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ भवंति, થઈ ગયા છે. तस्स णं इरियावहिया किरिया कज्जइ. તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. नो संपराइया किरिया कज्जइ, તેને સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. जस्मणं कोह-माण-माया-लोभा अवोच्छिन्ना भवंति. પરંતુ જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થયા નથી. तम्स णं संपराइया किरिया कज्जइ, તેને સાંપરાયિકી ક્રિયા લાગે છે. नो इरियावहिया किरिया कज्जइ, ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. अहासुत्तं रियं रीयमाणस्स इरियावहिया किरिया સૂત્રનાં અનુસાર પ્રવૃત્તિ કરનારને ઈર્યાપથિકી ગ્ન, ક્રિયા લાગે છે. उस्सुत्तरीयमाणस्स संपराइया किरिया कज्जइ, સૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. से णं उस्मुत्तमेव रीयइ। કારણ કે – તે સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “संवडुस्स णं अणगारस्स वीयीपंथे ठिच्चा સંવૃત અણગાર કપાય ભાવમાં સ્થિત થઈને पुरओ रूवाइं निज्झायमाणस्स -जाव સામેનાં રુપોને નિહારતાં -વાવअहे रूवाइं आलोएमाणस्स, નીચેનાં રુપોને જોતાં, तस्स णं नो इरियावहिया किरिया कज्जइ, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, સંપર વિરિયા M૬ ” પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગે છે.” प. संवुडस्स णं भंते ! अणगारस्स अवीयीपंथे ठिच्चा- પ્ર. ભક્ત ! સંવત અનગાર અકપાયભાવમાં સ્થિત થઈને पुरओ रूवाइं निज्झायमाणस्स -जाव સામેના રુપોને નિહારતાં -વાવअहे रूवाई आलोएमाणस्स, નીચેનાં રૂપોને જોતાં, तस्म णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ? ભંતે ! શું તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે ? मंपराइया किरिया कज्जइ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? उ. गोयमा! संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा- ઉ. ગૌતમ ! સંવૃત અણગાર અકષાય ભાવમાં સ્થિત થઈને - पूरओ रुवाइं निज्झायमाणस्स -जाव સામેના રુપોને નિહારતાં -વાવअहे रूवाई आलोएमाणस्स, નીચેનાં રુપોને જોતાં, तस्स णं इरियावहिया किरिया कज्जइ. તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, नो संपराइया किरिया कज्जइ । પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. અંતે ! શા માટે એવું કેહવાય છે કે - "संवुडस्स णं अणगारस्स अवीयीपंथे ठिच्चा સંવૃત અનગાર અકષાય ભાવમાં સ્થિત થઈને Page #718 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૭૩ पूरओ रूवाई निज्झायमाणस्स -जावअहे रुवाई आलोएमाणस्स, तम्स णं इरियावहिया किरिया कज्जइ, નો સંપફ ક્રિયા ?” उ. गोयमा! जम्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना અવંતિ, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जइ -जावउस्सुत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ । સામેનાં રુપોને નિહારતાં -વાવનીચેનાં રુપોને જોતાં, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ?” ઉ. ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ નષ્ટ થઈ ગયા હોય, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. તેને સાંપરાયિકી ક્રિયા લાગતી નથી -યાવતુસૂત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. કારણ કે – તે સૂત્ર વિરુદ્ધ આચરણ કરે છે. માટે હે ગૌતમ ! એવું કેહવાય છે કેસંવૃત અનગાર અકષાયભાવમાં સ્થિત થઈને સામેના રુપોને નિહારતાં -વાવતુનીચેનાં રૂપોને જોતાં, તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી.” से णं अहासुत्तमेवरीयइ। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"संवडस्म णं अणगारस्स अवीयीपंथे ठिच्चा परओ रूवाई निज्झायमाणस्स -जावअहे रुवाई आलोएमाणस्स, तस्स णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया રિયા ઉગ્ન ” - વિચા. સ. ૨૦, ૩. ૨, સુ. ૨-૩ ४६. अणाउत्तं अणगारस्स किरिया परूवणंप. अणगारस्स णं भंते ! अणाउत्तं गच्छमाणस्स वा, चिट्ठमाणस्स वा, निसीयमाणस्स वा, तुयट्टमाणस्स वा, अणाउत्तं, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा, निक्खिवमाणस्स वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ? ૩. ITયમાં ! રુરિયાવદિયા વિસ્થિત જ્ઞg, संपराइया किरिया कज्जइ। ૪૬. ઉપયોગ રહિત અનગારની ક્રિયાનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ઉપયોગ રહિત ગમન કરતાં, ઉભા રહેતાં, બેસતાં કે પડખું ફેરવતાં અને આ પ્રમાણે વગર ઉપયોગ વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રીંછન પ્રહણ કરતાં કે રાખતાં અનગારને શું - ભંતે ! ઈર્યાપથિકી ક્રિયા લાગે છે ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ગૌતમ ! આવા અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી. પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગે છે. પ્ર. ભૂત ! શા માટે એવું કહેવાય છે કે -- ઉપયોગ રહિત અનગારને ગમન કરતાં -વાવઉપકરણ રાખતાં ઈર્યાપથિકી ક્રિયા લાગતી નથી, પરંતુ સાંપરાયિક ક્રિયા લાગે છે ?" ગૌતમ ! જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ વ્યછિન્ન (ઉપરાંત) થઈ ગયા છે, તેને જ ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. EF अणगारस्स णं अणाउत्तं गच्छमाणस्स बा -जावनिक्खिवमाणस्स वा, नो इरियावहिया किरिया कज्जड, संपराइया किरिया कज्जइ। उ. गायमा जम्मण कोह-माण-माया-लोभा वाच्छिन्ना भवंति तम्म णं इरियावहिया किरिया कज्जइ, नो संपराइया किरिया कज्जह । Page #719 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ जस्स णं कोह-माण-माया-लोभा अवोच्छिना भवंति પરંતુ જે જીવનાં ક્રોધ, માન, માયા અને લોભ तस्स णं संपराइया किरिया कज्जइ, नो इरियावहिया વ્યરિચ્છન્ન થયા નથી તેને સાંપરાયિકી ક્રિયા લાગે किरिया कज्जइ। છે પરંતુ ઈયપથિકી ક્રિયા લાગતી નથી. अहासुत्तं रियं रीयमाणस्स इरियावहिया किरिया સૂત્રનાં અનુસાર પ્રવૃત્તિ કરનાર અનગારને ગ્ન I ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. उस्मृत्तं रीयमाणस्स संपराइया किरिया कज्जइ, ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનાર અનગારને સાંપરાયિકી ક્રિયા લાગે છે. से णं उस्सुत्तमेवरियाइ। કારણકે - પૂર્વોક્ત અનગાર સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अणगारस्स णं अणाउत्तं गच्छमाणस्स वा-जाव ઉપયોગ રહિત ગમન કરતાં -યાવત- ઉપકરણ निक्खिवमाणस्स वा नो इरियावहिया किरिया રાખતાં અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગતી ન, સંપૂરા રિયા ને !” નથી. પરંતુ સાપરાયિકી ક્રિયા લાગે છે.” - વિચા. સ. ૭, ૩. ૨, મુ. ૨૬ ४७. आउत्तं संवुड अणगारस्स किरिया परूवर्ण- ૪૭. ઉપયોગ સહિત સંવૃત્ત અનગારની ક્રિયાનું પ્રરુપણ : प. संवुडस्स णं भंते ! अणगारस्स आउत्तं गच्छमाणस्स પ્ર. ભંતે ! ઉપયોગ સહિત ચાલતાં -વાવ- પડખું -जाव-आउत्तंतुयट्टमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं બદલતાં તથા ઉપયોગ સહિત વસ્ત્ર, પાત્ર, કંબલ, कंबलंपायपुंछणं गिण्हमाणस्स वा, निक्खिवमाणस्स પાદપ્રીંછન આદિ ગ્રહણ કરતાં અને રાખતાં સંવૃત્ત वा, तस्स णं भंते ! किं इरियावहिया किरिया कज्जइ? અનગારને ભંતે ! શું ઈર્યાપથિકી ક્રિયા લાગે છે संपराइया किरिया कज्जइ? કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? उ. गोयमा! संवुडस्सणं अणगारस्स आउत्तं गच्छमाणस्स ઉ. ગૌતમ ! ઉપયોગ સહિત ગમન કરતાં -વાવ-जाव- निक्खिवमाणस्स तस्स णं इरियावहिया રાખતાં તે સંવૃત્ત અનગારને ઈર્યાપથિકી ક્રિયા किरिया कज्जइ, णो संपराइया किरिया कज्जइ । લાગે છે, પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી. से केणठेणं भंते ! एवं वुच्चइ - પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – "तस्स संवुडस्सणं अणगारस्स इरियावहिया किरिया "તે સંવૃત્ત અનગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે, कज्जइ, नो संपराइया किरिया कज्जइ? પરંતુ સાંપરાયિકી ક્રિયા લાગતી નથી ? गोयमा! जस्सणं कोह-माण-माया-लोभा वोच्छिन्ना ગૌતમ ! જેના ક્રોધ, માન, માયા અને લોભ ત્રુચ્છિન્ન भवंति तस्स णं इरियावहिया किरिया कज्जइ, થઈ ગયા છે તેને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. तहेव-जाव-उस्सुत्रीयमाणस्स संपराइया किरिया તે પ્રમાણે -ચાવત- ઉસૂત્ર પ્રવૃત્તિ કરનારને कज्जइ, से णं अहासुत्तमेव रीयइ, સાપરાયિકી ક્રિયા લાગે છે. કારણકે - તે ઉસૂત્ર પ્રવૃત્તિ કરે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ-"तस्स संवुडस्स णं માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે- "તે સંવૃત્ત अणगारस्स इरियावहिया किरिया कज्जइ, नो અનગારને ઈપથિકી ક્રિયા લાગે છે. સાંપરાયિકી સંપરથી ઉરિયા નટુ ” ક્રિયા લાગતી નથી.” - વિ . સ. ૭, ૩, ૭, સુ. ? ४८. पच्चक्खाण किरियाया वित्थरओ परूवणं ૪૮, પ્રત્યાખ્યાન ક્રિયાનું વિસ્તારથી પ્રરુપણ : सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं, હે આયુષ્યમાન્ ! તે ભગવાન્ મહાવીર સ્વામીએ એવું इह खलु पच्चक्खाण किरिया नामज्झयणे, કહ્યું, મેં સાંભળ્યું, આ નિગ્રંથ પ્રવચનમાં પ્રત્યાખ્યાન तस्स णं अयमठे-आया अपच्चक्खाणी या वि भवइ, ક્રિયા નામનું અધ્યયન છે. તેનો આશય એ છે - આત્મા आया अकिरियाकुसले या वि भवइ, (જીવ) અપ્રત્યાખ્યાની (સાવધાનીનો ત્યાગ ન કરનાર) પણ હોય છે. આત્મા અક્રિયાકુશલ (શુભક્રિયા ન કરવામાં નિપુણ) પણ હોય છે. Page #720 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૭૫ आया मिच्छासंठिए या वि भवइ, आया एगंतदंडे या वि भवइ, आया एगंतवाले या वि भवइ, आया एगंतमुत्ते या वि भवइ, आया अवियारमण-वयण-काय वक्के या वि भवइ, आया अप्पडिहय पच्चक्खायपावकम्मे या वि भवइ, एम खलु भगवया अक्खाए-असंजए-अविरए-अप्पडिहयपच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंतसुत्ते, सेबाले अवियारमण-वयण-काय-वक्केसुविणमवि णं पस्सइ. पावे से कम्मे कज्जइ। तत्य चोयए पण्णवर्ग एवं वयासि આત્મા મિથ્યાત્વ (ના ઉદય)માં સંસ્થિત હોય છે. આત્મા એકાંત રૂપથી (બીજા પ્રાણીઓને) દંડ આપનાર પણ હોય છે. આત્મા એકાંત રુપથી (સર્વથા બાળ અજ્ઞાની) પણ હોય છે. આત્મા એકાંત રૂપથી સુષુપ્ત પણ હોય છે, આત્મા પોતાના મન, વચન, કાયા અને વાક્ય (ની પ્રવૃત્તિ) પર વિચાર કરનાર પણ હોતી નથી. આત્મા પોતાના પાપ કર્મોનો ઘાત અને પ્રત્યાખ્યાન કરનાર પણ હોતી નથી, આ જીવ (આત્મા)ને ભગવાને અસંયત (સંયમહીન) અવિરત, હિંસા આદિથી અનિવૃત્ત, પાપકર્મનો ઘાત (નાશ) અને પ્રત્યાખ્યાન (ત્યાગ) ન કરેલ, સક્રિય, અસંવૃત્ત, પ્રાણીઓને એકાંત (સર્વથા) દંડ આપનાર, એકાંતબાળ, એકાંતસુત કહ્યો છે અને મન, વચન, કાયા તથા વાક્ય (ની પ્રવૃત્તિ)નાં વિચારથી રહિત તે અજ્ઞાની (હિંસાનું) સ્વપ્ન પણ જોતાં નથી - અર્થાત્ અવ્યક્ત ચેતનાવાળો છે તો પણ પાપકર્મનો બંધ કરે છે. આ પરથી પ્રશ્નકર્તાએ પ્રરૂપણા કરનારથી આ પ્રમાણે પૂછ્યું - પાપયુક્ત મન ન હોવાથી, પાપયુક્ત વચન ન હોવાથી તથા પાપયુક્ત કાયા ન હોવાથી જે પ્રાણીઓની હિંસા કરતા નથી, જે અમનસ્ક છે જેનું મન, વચન, કાયા અને વાક્ય હિંસાદિ પાપકર્મનાં વિચારથી રહિત છે, જે સ્વપ્નમાં પણ પાપકર્મ કરવાનું વિચારતા નથી, એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી.” (પ્રશ્નકર્તાથી કોઈકે પૂછ્યું ) પાપકર્મનો બંધ ન થવાનું કારણ શું છે ? ઉત્તરમાં પ્રશ્નકર્તાએ આ પ્રમાણે કહ્યું - "મન પાપયુક્ત હોવાથી જ માનસિક પાપકર્મ કરાય છે. પાપયુક્ત વચન હોવાથી જ વાચિક પાપકર્મ કરાય છે. પાપયુક્ત શરીર હોવાથી જ કાયિક પાપકર્મ કરાય છે. જે પ્રાણી હિંસા કરે છે, હિંસાયુક્ત મનોવ્યાપારથી યુક્ત છે, જાણી જોઈને મન, વચન, કાયા અને વાક્યનો પ્રયોગ કરે છે અને સ્વપ્ન પણ જુવે છે. આ વિશેષતાઓથી યુક્ત જીવ પાપકર્મ કરે છે.” પ્રશ્નકર્તા ફરીથી આ પ્રમાણે કહે છે - “असंतएणं मणेणं पावएणं, असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियारमण-वयण-काय-वक्कस्स सुविणमवि अपस्सओ પાવે મ્ભ નો વોન્ટુ ” कस्स णं तं हेउं? चोयए एवं ब्रवीति“अण्णयरेणं मणेणं पावएणं मणवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरीए वईए पावियाए वइवत्तिए पावे कम्मे कज्जइ, अण्णयरेणं काएणं पावएणं कायवत्तिए पावे कम्मे कज्जइ, हणंतस्स समणक्खस्स सवियारमण-वयण-काय-वक्कस्स सुविणमविपासओ, एवं गुणजाईयस्स पावे कम्मे कज्जइ।" पुणरवि चोयए एवं ब्रवीतिJain Education Hernational Page #721 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तत्य णं जे ते एवमाहंसु"असंतएणं मणेणं पावएणं असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स, अवियार-मण-वयण-काय वक्कस्स सुविणमवि अपस्सओ पाव कम्मे कज्जइ, जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु।" तत्थ पण्णवगे चोयगं एवं वयासी"जं मए पुवुत्तं असंतएणं मणेणं पावएणं, असंतियाए वईए पावियाए, असंतएणं काएणं पावएणं, अहणंतस्स अमणक्खस्स अवियार-मण-वयण-काय-वक्कस्स सुविणम वि अपस्सओ पावे कम्मे कज्जइ तं सम्म । कस्स णं तं हेउं ? आयरिय आह-'तत्थ खलु भगवया छज्जीवनिकाया हेऊ પUTTRા, તે નહીં- ૨. કુવાડ્યા -નવ- ૬. ત થા / इच्चे एहिं छहिं जीवनिकाएहिं आया अप्पडिहयपच्चक्खाय-पावकम्मे निच्चं पसढविओवात चित्तदंडे, तं ગઈ - ૬ પાનાફુવાજી નવ-, પરિતાદે, દ ાહ -નવ१८ मिच्छादसणसल्ले, આ વિષયમાં જે આ કહેવામાં આવે છે કે – “મન પણ પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય, શરીર પણ પાપયુક્ત ન હોય, કોઈ પ્રાણીનો ઘાત ન કરતા હોય, અમનસ્ક હોય, મન, વચન, કાયા અને વાક્યનાં દ્વારા પણ પાપ પ્રવૃત્તિ ન કરતા હોય અને સ્વપ્નમાં પણ (પાપ) ને જોતા હોય, ત્યારે પણ (તે) પાપ કર્મ કરે છે, તો તે મિથ્યા કહે છે.” આના પર ઉત્તરદાતાએ પ્રશ્નકર્તાથી આ પ્રમાણે કહ્યું – ''જે મેં પહેલા કહ્યું હતું કે મન પાપયુક્ત ન હોય, વચન પણ પાપયુક્ત ન હોય, કાયા પણ પાપયુક્ત ન હોય, તે કોઈ પ્રાણીની હિંસા પણ ન કરતા હોય, મનોવિકળ હોય, મન, વચન, કાયા અને વાક્યનું સમજીને પ્રયોગ ન કરતા હોય અને પાપકારી સ્વપ્ન પણ ન જોતા હોય તો પણ એવા જીવ પાપકર્મ કરે છે, આજ સત્ય છે.” આ વર્ણનનો શું હેતુ છે ? આચાર્ય (પ્રજ્ઞાપક) એ કહ્યું – આના માટે ભગવાને છે જીવ નિકાયોને કર્મબંધનાં કારણ રૂપ કહ્યા છે, જેમકે – ૧. પૃથ્વીકાય -વાવ- ૬. ત્રસકાય. આ છ જવનિકાયના જીવોની હિંસાથી જધન્ય પાપને જે આત્માએ તપશ્ચર્યા આદિ કરીને નષ્ટ કરેલ નથી, પાપકર્મનાં પ્રત્યાખ્યાન કરેલ નથી અને જે સદૈવ નિષ્ફરતાપૂર્વક પ્રાણીઓની ઘાતમાં દત્તચિત્ત રહે છે અને તેને દંડ આપે છે, જેમકે – ૧. પ્રાણાતિપાત યાવત૫. પરિગ્રહ તથા ૬. ક્રોધ ચાવતુ- ૧૮. મિથ્યાદર્શન શલ્ય. (આ અઢાર પાપરથાનોથી નિવૃત્ત થતા નથી તે પાપકર્મનો બંધ કરે છે, તે સત્ય છે.) આચાર્ય ફરીથી કહે છે, આ વિષયમાં ભગવાને એક હત્યારાનું દૃષ્ટાંત આપ્યું છે. જેમ કોઈ એક હત્યારો હોય, તે ગૃહપતિની અથવા ગૃહપતિનાં પુત્રની અથવા રાજાની કે રાજપુરુષની હત્યા કરવા ચાહે છે અને વિચાર કરે છે કે હું અવસર જોઈને ઘરમાં પ્રવેશ કરીશ તથા અવસર મળતા જ તેના પર પ્રહાર કરીને હત્યા કરી દઈશ.” તે હત્યારો એ ગૃહપતિની, ગૃહપતિપુત્રની અથવા રાજાની કે રાજપુરુપની હત્યા કરવા માટે અવસર જોઈને ઘરમાં પ્રવેશ કરીશ અને અવસર મળતાં જ પ્રહાર કરીને હત્યા કરી દઈશ. આ પ્રમાણેનો સંકલ્પવિકલ્પ કરનાર (હત્યારો) દિવસનાં કે રાતનાં, સુતા आयरिय आह तत्थ खलु भगवया बहए दिळेंते पण्णत्ते, से जहानामए वहए सिया गाहावइस्स वा, गाहावइपुत्तस्स वा, रण्णा वा, रायपुरिसस्म वा, खणं निदाए पविसिस्सामि खणं लणं वहिस्यामि पहारेमाणे. मे किं नु हु नाम से वहए तस्स वा गाहावइस्स, तस्स वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णा, तस्स वा रायपुरिसस्स, खणं निदाए पविमिस्सामि, खणं लणं वहिस्सामित्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा - Page #722 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૭૭ जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढ- કે જાગતાં પ્રતિક્ષણ આજ વિચારોમાં રહે છે, તે એ विओवातचित्तदंडे भवइ? બધાનો શત્રુ છે. તે બધાથી મિથ્યા (પ્રતિકૂળ) વ્યવહાર કરવામાં જોડાયેલ છે, ચિત્રરૂપી દંડમાં સદૈવ વિવિધ પ્રકારથી નિષ્ફરતા પૂર્વક ઘાતનો વિચાર રાખે છે, શું એવો વ્યક્તિ તે પૂર્વોક્ત (વ્યક્તિઓ)નો હત્યારો કહી શકાય છે કે નહીં ? एवं वियागरेमाणे समियाए वियागरे चोयए हंता भवइ । આચાર્યશ્રી દ્વારા આ પ્રમાણે કહેવાથી તે પ્રશ્નકર્તા શિષ્ય સમભાવની સાથે કહે છે – “હા, પૂજ્યવર ! એવો પુરુષ હત્યારો (હિંસક) જ છે.” आयरिया आह-जहा से वहए तस्स वा गाहावइस्स, तस्स આચાર્યએ ફરીથી કહ્યું - જેમ તે ગૃહપતિ કે ગૃહપતિનાં वा गाहावइपुत्तस्स, तस्स वा रण्णो, तस्स वा रायपुरिसस्स પુત્રને અથવા રાજા કે રાજપુરુષને મારવા ચાહનાર તે खणं णिदाए पविसिस्सामि, खणं लक्ष्णं वहिस्सामित्ति હત્યારો પુરુષ વિચારે છે કે અવસર મેળવતા જ આના पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा મકાન (કે નગર)માં પ્રવેશ કરીશ અને અવસર મળતા अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढविओवायचित्तदंडे, જ પ્રહાર કરીને આનો વધ કરી દઈશ. એવા દુ:વિચારથી તે રાત-દિવસ સુતા જાગતા હંમેશા ઘાત કરતો રહે છે, સદા તેનો શત્રુ બની રહે છે, મિથ્યા કુકૃત્ય કરવા માટે તત્પર રહે છે, વિભિન્ન પ્રકારથી તેના ઘાતને માટે નિત્ય શઠતાપૂર્વક હૃદયમાં દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતો રહે છે. एवामेव बाले वि सव्वेसिं पाणाणं -जाव- सत्ताणं दिया આ પ્રમાણે (અપ્રત્યાખ્યાની, બાળ, અજ્ઞાની) જીવ वा राओ वा सुत्ते वा जागरमाणे वा अभित्तभूए પણ સમસ્ત પ્રાણીઓ -વાવ- સત્વોનું દિવસ-રાત, मिच्छासंठिए निच्चं पसढविओवातचित्तदंडे, पाणाइवाए સુતા-જાગતા સદા વૈરી (અમિત્ર) બન્યો રહે છે. -ળાવ- મિજાવંસ સિન્તા મિથ્થાબુદ્ધિથી ગ્રસ્ત રહે છે, તેને નિત્ય નિરંતર તે જીવોને શઠતાપૂર્વક મારવાનાં વિચાર ઉત્પન્ન થાય છે. કારણકે - તે (અપ્રત્યાખ્યાની બાળ જીવ) પ્રાણાતિપાતથી મિથ્યાદર્શન શલ્ય સુધી અઢાર જ પાપસ્થાનોમાં ઓતપ્રોત રહે છે. एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहय- માટે ભગવાને એવા જીવને માટે કહ્યું છે કે – તે અસંયત, पच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले અવિરત, પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન एगंतसुत्ते या वि भवइ, से बाले अवियार-मण-वयण- કરનાર, પાપક્રિયાથી યુક્ત સંવર રહિત એકાંત काय-बक्के सुविणमवि ण पस्सइ, पावे य से कम्मे कज्जइ। રુપથી પ્રાણીઓને દંડ આપનાર સર્વથા બાળ (અજ્ઞાની) અને સર્વથા સુપ્ત પણ હોય છે. તે બાળ અજ્ઞાની જીવ મન, વચન, કાયા અને વાક્યનો વિચારપૂર્વક પ્રયોગ કરતા નથી, (પાપકર્મ કરવાનો) સ્વપ્ન પણ જોતા નથી ત્યારે તે (અપ્રત્યાખ્યાની હોવાનાં કારણે ) પાપકર્મનો બંધ કરે છે. जहा से वहइ तस्स वा गाहावइस्स -जाव- तस्स वा જેમ વધનો વિચાર કરનાર હત્યારો પુરુષ તે ગૃહપતિ रायपुरिसस्स पत्तेयं-पत्तेयं चित्त समादाए दिया वा राओ -વાવ- રાજપુરુષની હત્યા કરવાનો દુર્વિચાર ચિત્તમાં वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए લેતો રાત-દિવસ, સુતા-જાગતા અમિત્ર થઈને णिच्चं पसढविओवातचित्तदंडे भवइ, કવિચારોમાં ડૂબીને સદૈવ તેની હત્યા કરવાની ધુનમાં રહે છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवामेव बाले सव्वेसिं पाणाणं -जाव- सव्वेसिं सत्ताणं पत्तेयं-पत्तेयं चित्तं समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए -जाव-चित्तदंडे મવડું णो इणठे समढे चोयगो । इह खलु बहवे पाणा जे इमेणं सरीरसमुस्सएणं णो दिट्ठा वा, नो सुया वा, नाभिमया वा, विण्णाया वा, जेसिं णो पत्तेयं-पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूए मिच्छासंठिए निच्चं पसढविओवातचित्तदंडे, पाणाइवाए -जावमिच्छादसणसल्ले। आयरिए आह तत्थ खलु भगवया दुवे दिळंता पण्णत्ता, તં નદી - . સનિવિદ્યુત ય, ૨. મસfmરિતે 1. ૨. જે વિં તં સાહિતે? उ. सण्णिदिद्रुते - जे इमे सण्णिपंचिंदिया पज्जत्तगा एएसि णं छज्जीवनिकाए पडुच्च, तं जहा-पुढविकायं -जाय-तसकायं, से एगइओ पुढविकाएणं किच्चं करेइ वि, कारवेइ वि, तस्सणं एवं भवइ-'एवं खलु अहं पुढविकाएणं किच्चं करेमि वि, कारवेमि वि," णो चेव णं से एवं भवइ इमेण वा-इमेण वा, से य तेणं पुढविकाएणं किच्चं करेइ वि, कारवेइ वि, से य ताओ पुढविकाइयाओ असंजय-अविरयपडिहय-पच्चक्खाय-पावकम्मे या वि भवइ । આ પ્રમાણે (અપ્રત્યાખ્યાની પણ) સમસ્ત પ્રાણો વાવત- સત્વોનાં પ્રતિ હિંસાનો ભાવ રાખનાર અજ્ઞાની જીવ દિવસ-રાત, સુતા-જાગતાં સદૈવ તે પ્રાણીઓના શત્રુ અને મિથ્યા વિચારોમાં સ્થિર થઈને -ચાવતુ- મનમાં ઘાતની વાત વિચારતા રહે છે. પ્રશ્નકર્તાએ કહ્યું - પૂર્વોક્ત વાત માન્ય થઈ શકતી નથી. કારણકે - આ જગતમાં ઘણા એવા પ્રાણી છે. જેના શરીરને ક્યારેય જોયું નથી, સાંભળ્યું નથી, તે પ્રાણી ન તો પોતાના ઈષ્ટ કરે છે અને ન તે જ્ઞાત છે. આ કારણથી એવા પ્રાણીઓમાંથી પ્રત્યેક પ્રાણીના પ્રતિ હિંસામય ચિત્ત રાખતા દિવસ-રાત, સુતા-જાગતાં, તેનો શત્રુ ભાવ બની રહેતો તથા તેની સાથે મિથ્યા વ્યવહાર કરવામાં સંલગ્ન રહેતો મિથ્યાદર્શન શલ્ય સુધીનાં પાપોમાં આવા પ્રાણીઓનું લિપ્ત રહેવું પણ સંભવ નથી. આચાર્યએ ઉત્તર આપ્યો આ વિષયમાં ભગવાને બે દષ્ટાંત આપ્યા છે, જેમકે - ૧. સંજ્ઞીદષ્ટાંત, ૨. અસંજ્ઞી દૃષ્ટાંત. પ્ર. ૧.સંજ્ઞી દષ્ટાંત શું છે ? 1. સંજ્ઞી દાંત આ પ્રમાણે છે - જો તે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ છે. આમાં પૃથ્વીકાયથી ત્રસકાય સુધી પજીવ નિકાયના જીવોમાં જો કોઈ પુરુષ પૃથ્વીકાયથી જ પોતાનો (આહારાદિ) કૃત્ય કરે છે કે કરાવે છે તો તેના મનમાં એવો વિચાર આવે છે કે હું પૃથ્વીકાયથી પોતાનું કાર્ય કરું પણ છું અને કરાવું પણ છું પરંતુ તેને તે સમયે એવો વિચાર હોતો નથી કે આનાથી કે આ (અમુક) પૃથ્વીથી જ કાર્ય કરું છું કે કરાવું છું માટે તે વ્યક્તિ પૃથ્વીકાયનો અસંયમી, તેનાથી અવિરત તથા હિંસાનો નિરોધક અને પ્રત્યાખ્યાન કરેલ નથી. આ પ્રમાણે ત્રસકાય સુધીનાં જીવોનાં વિષયમાં કહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ છ કાયના જીવોથી કાર્ય કરે છે અને કરાવે પણ છે તો તે એવો જ વિચાર કરે છે કે - 'હું છ કાયના જીવોથી કાર્ય કરું છું અને કરાવું પણ છું.' તે વ્યક્તિને એવો વિચાર હોતો નથી કે એજ અથવા આ જીવોથી જ કાર્ય કરે છે કે કરાવે છે (બધાથી નહીં, કારણકે તે સામાન્ય રૂપથી તે एवं -जाव-तसकायाओ त्ति भाणियब्वं, से एगइओ छहिं जीवनिकाएहिं किच्चं करेइ वि, कारवेइ वि, तस्स णं एवं भवइ-‘एवं खलु छहिं जीवनिकाएहिं किच्चं करेमि वि, कारवेमि वि.' णो चेवणं से एवं भवइ- इमेहिं वा, इमेहिं वा, से य तेहिं Page #724 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૭૯ छहिं जीवनिकाएहिं किच्चं करेइ वि, कारवेइ वि, से य तेहिं छहिं जीवनिकाएहिं असंजय-अविरयअप्पडिहय-पच्चक्खाय-पावकम्मे पाणाइवाए -નાd-fમછવંસનસન્સે | एस खलु भगवया अक्खाए असंजए अविरएअपडिहय-पच्चक्खाय-पावकम्मे,सविणमवि अपस्सओ पावे य कम्मे से कज्जइ, से तं सण्णिदिद्रुते । प. से किं तं असण्णिदिळेंते ? उ. असण्णिदिद्रुते - जे इमे असण्णिओ पाणा, पुढविकाइया-जाव-वणस्सइकाइया छट्ठा वेगइया तसा पाणा, जेसिंणो तक्का इवा,सण्णा इवा, पण्णा इवा, मणे इ वा, वई इ वा, सयं वा करणाए, अण्णेहिं वा कारवेत्तए, करेंतं वा समणुजाणित्तए, ते वि णं बाला सव्वेसिं पाणाणं -जाव- सब्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तभूया मिच्छासंठिया निच्चं पसढविओवातचित्तदंडा, पाणाइवाए -जाव- मिच्छादसणसल्ले। છહે જીવનિકાયોથી કાર્ય કરે છે અને કરાવે પણ છે. આ કારણે તે પ્રાણી એ છહે જીવનિકાયોનાં જીવોની હિંસાથી અસંયત, અવિરત અને તેની હિંસા આદિથી થયેલ પાપકર્મોનાં પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરેલ નથી. આ કારણે તે પ્રાણાતિપાતથી મિથ્યા દર્શનશલ્ય સુધીનાં બધા પાપોનું સેવન કરે છે. ભગવાને એવા પ્રાણીને અસંયત, અવિરત, પાપકર્મોનો (તપ આદિથી) નાશ તથા પ્રત્યાખ્યાનથી નિરોધ ન કરનાર કહ્યો છે, ચાહે તે પ્રાણી સ્વપ્નમાં પણ ન જોતા હોય તો પણ તે પાપકર્મનો (બંધ કરે છે) આ સંજ્ઞીનું દષ્ટાંત છે. પ્ર. અસંજ્ઞી દષ્ટાંત શું છે ? ઉ. અસંજ્ઞી દષ્ટાંત આ પ્રમાણે છે - પૃથ્વીકાયિક જીવોથી વનસ્પતિકાયિક જીવો અને છઠા જે ત્રણ સંજ્ઞક અમનસ્ક જીવ છે તે અસલી છે, જેનામાં તર્ક નથી, સંજ્ઞા નથી. બુદ્ધિ નથી, મન નથી, વાણી નથી અને જે પોતે કરી શકતા નથી, બીજા પાસે કરાવી શકતા નથી અને જે કરતા હોય તેને ભલું જાણી શકતા નથી, તે અજ્ઞાની પ્રાણી સમસ્ત પ્રાણીઓ -વાવ- સત્વોનાં દિવસ-રાત, સુતા કે જાગતાં દરેક સમયે શત્રુભૂત થઈને મિથ્યા વ્યવહાર કરનાર હોય છે. તેના પ્રતિ સદૈવ હિંસાત્મક ચિત્તવૃત્તિ રાખે છે. આ કારણે તે પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધી અઢાર જ પાપસ્થાનોમાં સદા મગ્ન રહે છે. આ પ્રમાણે જો અસંસી જીવોને મન હોતુ નથી અને વાણી હોતી નથી તથાપિ તે (અપ્રત્યાખ્યાની હોવાથી) સમસ્ત પ્રાણીઓ –ચાવતુ- સત્વોને દુ:ખ આપવું, શોક ઉત્પન્ન કરાવવો, વિલાપ કરાવવો, રડાવવું, પીડા આપવી, વધ કરવો તથા પરિતાપ આપવો, તેને એકી સાથે દુ:ખ શોક -યાવતુસંતાપ વધ-બંધન પરિફ્લેશ આદિ કરવાથી વિરત થતો નથી. (પણ પાપકર્મમાં સદા રત રહે છે) આ પ્રમાણે તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ અહર્નિશ પ્રાણાતિપાત -પાવતુ- પરિગ્રહમાં તથા મિથ્યા દર્શન શલ્ય સુધીનાં સમસ્ત પાપસ્થાનોમાં પ્રવૃત્ત કહેવાય છે. આ અસંજ્ઞીનું દષ્ટાંત છે. બધા યોનિઓનાં પ્રાણી નિશ્ચિતરૂપથી સંજ્ઞીઅસંજ્ઞી પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે તથા અસંજ્ઞી થઈને સંજ્ઞી (પર્યાયમાં ઉત્પન્ન) થઈ જાય છે. इच्चेवं जाणे, णो चेव मणो, णो चेव वई पाणाणं -जाव- सत्ताणं दुक्खणयाए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्ठणयाए परितप्पणयाए ते दुक्खण-सोयण -जाव- परितप्पण-वह बंधणपरिकिलेसाओ अप्पडिविरया भवंति । इइ खलु ते असण्णिणो विसंता अहोनिसंपाणाइवाए उवक्खाइज्जति -जाव- अहोनिसं परिग्गहे उवक्खाइज्जति -जाव- मिच्छादसणसल्ले उवक्खाइज्जति । से तं असण्णिदिट्ठते। सव्वजोणिया वि खलु सत्ता सण्णिणो होच्चा असण्णिणोहोंति, असण्णिणोहोच्चासण्णिणो होंति, Page #725 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ होच्चा सण्णी अदुवा असण्णी, तत्थ से अविविचिया તે સંજ્ઞી કે અસંશી થઈને અહીં પાપકર્મોને પોતાથી अविधूणिया असमूच्छिया अणणुताविया, અલગ ન કરતાં (તપ આદિથી) તેની નિર્જરા ન કરતા (પ્રાયશ્ચિત્ત આદિથી) તેનું ઉચ્છેદન ન કરતાં, તેની આલોચના આદિ ન કરતાં, १. सण्णिकायाओ वा सण्णिकायं संकमंति, ૧. સંજ્ઞીનાં શરીરથી સંજ્ઞીનાં શરીરમાં સંક્રમણ કરે છે. २. सण्णिकायाओ वा असण्णिकायं संकमंति, ૨. સંજ્ઞીનાં શરીરથી અસંજ્ઞીનાં શરીરમાં સંક્રમણ કરે છે. ३. असण्णिकायाओ वा सण्णिकायं संकमंति. ૩. અસંજ્ઞીના શરીરથી સંજ્ઞીના શરીરમાં સંક્રમણ કરે છે, ४. असण्णिकायाओ वा असण्णिकायं संकमंति। ૪. અસંજ્ઞીના શરીરથી અસંજ્ઞીના શરીરમાં સંક્રમણ કરે છે. जे एए सण्णी वा, असण्णी वा सब्वे ते मिच्छायारा જો તે સંજ્ઞી કે અસંજ્ઞી પ્રાણી છે, તે બધા મિથ્યાચારી निच्चं पसढविओवातचित्तदंडा, तं जहा છે અને સદૈવ શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિ વાળા હોય છે, જેમકે - १. पाणाइवाए -जाव-१८ मिच्छादसणसल्ले । પ્રાણાતિપાત યાવત- મિથ્યાદર્શન શલ્ય (આ અઢાર જ પાપસ્થાનોનું સેવન કરનાર હોય છે.) एवं खलु भगवया अक्खाए असंजए-अविरए આ કારણથી ભગવાને તેને અસંયત, અવિરત अप्पडिहय-पच्चक्खाय-पावकम्मे सकिरिए असंवुडे પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર, एगंतदंडे एगंतबाले एगंतसुत्ते, અશુભક્રિયાયુક્ત, સંવરરહિત, એકાંતહિંસક, અજ્ઞાની અને એકાંતમાં (ભાવનિદ્રા) સુપ્ત કહ્યો છે. से बाले अवियार-मण-वयण-काय-वक्के, सुविणमवि તે અજ્ઞાની (અપ્રત્યાખ્યાની) જીવ ભલે મન, अपासओ पावे य से कम्मे कज्जइ। વચન, કાયા અને વાક્યનો પ્રયોગ વિચારપૂર્વક ન કરતા હોય તથા (હિંસાનું) સ્વપ્ન પણ ન જોતા હોય, છતાં પણ પાપકર્મ કરે છે. चोयग-से किंकुव्वं-किंकारवं-कहं संजय-विरय (આ સ્પષ્ટીકરણને સાંભળીને પ્રશ્નકર્તાએ) જીજ્ઞાસા पडिहय-पच्चक्खाय-पावकम्मे भवइ ? બતાવી કે ત્યારે મનુષ્ય શું કરતો, શું કરાવતો તથા કેવો સંયત, વિરત તથા પાપકર્મનો નિરોધક અને પ્રત્યાખ્યાન કરનાર હોય છે ? आयरिय आह-तत्थ खलु भगवया छज्जीवणिकाया આચાર્યએ કહ્યું- આ વિષયમાં ભગવાને પૃથ્વીકાયથી हेऊ पण्णत्ता, तं जहा - ત્રસકાય સુધી જીવ નિકાયોને (સયત અનુષ્ઠાનનું) ૧. પુદ્ધવિનાયા -ગાવ- ૬. તસવથી, કારણ બતાવ્યું છે. से जहानामए मम अस्सायं दंडेण वा, अट्ठीण वा, જેમ કોઈ પ્રાણી દ્વારા ડંડાથી, હાડકાથી, મુઠ્ઠીથી, मुट्ठीण वा, लेलूण वा, कवालेण वा, आतोडि લાકડી, ઠીકરાથી પીડા તાડનના ઉપદ્રવ કરે ज्जमाणस्स वा, हम्ममाणस्स वा, तज्जिज्जमाणस्स -ચાવતુ- મારું એક રોમ ઉખાડવામાં આવે તો હું वा, ताडिज्जमाणस्स वा-जाव-उद्दविज्जमाणस्स હિંસાજનિત દુઃખ ભય અને અશાતાનો અનુભવ वा-जाव-लोमुक्खमाणमायमवि विहिंसक्कारं दुक्खं કરું છું. આ પ્રમાણે એવું જાણો કે સમસ્ત પીડિત भयं पडिसंवेदमि, इच्चेवं जाण सव्वे पाणा -जाव પ્રાણી -થાવતુ- બધા સત્વ પણ દંડાથી -પાવતसवे सत्ता दंडेण वा -जाव- कवालेण वा, आलो ઠીકરાથી મારવાથી ત્વચાવતુ- પીડા આપેલ -વાવडिज्जमाणा वा -जाव- उद्दविज्जमाणा वा -जाव Page #726 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૮૧ लोमुक्खमाणमायमवि विहिंसक्कारं दुक्खं भयं એક-એક રોમ ઉપાડવાથી હિંસાજનિત દુઃખ અને पडिसंवेदेति, ભયનો અનુભવ કરે છે. एवं णच्चा सब्वे पाणा -जाव-सव्वे सत्ता ण हंतव्वा એવું જાણીને સમસ્ત પ્રાણીઓ -જાવત- સમસ્ત -जाव- ण उद्दवेयव्वा, एस धम्मे धुवे णिइए સત્વોને મારવા ન જોઈએ -પાવતુ- તેને પીડા ન सासए समेच्च लोगं खेत्तण्णेहिं पवेदिते । આપવી જોઈએ. આજ (અહિંસા) ધર્મ જ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે તથા લોકનાં સ્વરૂપને જાણનાર દ્વારા પ્રતિપાદિત છે. एवं से भिक्खू विरए पाणाइवायाओ -जाव આવું જાણીને સાધુ પ્રાણાતિપાત -વાવ-મિથ્યાદર્શન मिच्छादंस- णसल्लाओ। શલ્ય આ અઢાર જ પાપસ્થાનોથી વિરત થાય છે. से भिक्खू णो दंतपक्खालणेणं दंते पक्खालेज्जा, नो તે સાધુ દાંત સાફ કરનાર કાષ્ઠ આદિથી દાંત સાફ अंजणं, णो वमणं, णो धूवणित्तिं पि आइए। ન કરે, નેત્રોમાં આંજન (કાજળ) ન લગાડે, ઔષધિ લઈને વમન ન કરે અને તડકાનાં દ્વારા પોતાના વસ્ત્રો કે વાળોને સુવાસિત ન કરે. से भिक्खू अकिरिए अलूसए अकोहे अमाणे अमाया તે સાધુ સાવદ્ય ક્રિયા રહિત, હિંસા રહિત, ક્રોધ, अलोभे उवसंते परिनिव्वुडे । માન, માયા અને લોભથી રહિત ઉપશાંત અને પાપથી નિવૃત્ત થઈને રહે. एस खलु भगवया अक्खाए संजय-विरय-पडिहय એવા સાધુને ભગવાને સંયત વિરત અને पच्चक्खाय-पावकम्मे अकिरिए संवुडे एगंतपंडिए પાપકર્મનો નિરોધક, પ્રત્યાખ્યાન કરનાર અક્રિય ય વિ મવ૬ . (સાવઘક્રિયાથી રહિત) (સંવૃત) સંવરયુક્ત અને સૂય. સુ. ૨, . ૪, સુ. ૭૪૭-૭૬૩ એકાંતપંડિત હોય છે, એવું કહ્યું છે. ४९. समण-णिग्गंथेसु किरिया परूवणं ૪૯. શ્રમણ નિગ્રંથોમાં ક્રિયાઓનું પ્રરુપણ : प. अस्थि णं भंते! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ? પ્ર. ભંતે ! શું શ્રમણ નિગ્રંથ ક્રિયા કરે છે ? ૩. હંતા, મંદિયપુ ! પત્યિ T ઉ. હા, મંડિતપુત્ર ! ક્રિયા કરે છે. प. कहं णं भंते ! समणाणं णिग्गंथाणं किरिया कज्जइ? તે ! શ્રમણ નિગ્રંથ ક્રિયા કેવી રીતે કરે છે ? उ. मंडियपुत्ता ! पमायपच्चया, जोगनिमित्तं चं। ઉં. હે મંડિતપુત્ર ! પ્રમાદથી અને યોગોનાં નિમિત્તથી ક્રિયા કરે છે. एवं खलु समणाणं णिग्गंथाणं किरिया कज्जइ । આ પ્રમાણે નિશ્ચિય રૂપમાં શ્રમણ નિગ્રંથ ક્રિયા - વિચા. સ. ૨, ૩. ૩, સુ. ૧-૨ ૦ કરે છે. ५०. एगसमए एगकिरिया परूवणं ૫૦. એક સમયમાં એક ક્રિયાનું પ્રરુપણ प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -વાવपरूवेंति આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે – एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, પરે, તે નહીં - જેમકે - १. सम्मत्तकिरियं च,२. मिच्छत्तकिरियं च । ૧. સમ્યક્ત્વ ક્રિયા અને ૨, મિથ્યાત્વક્રિયા. १. जं समयं सम्मत्तकिरियं पकरेइ, तं समयं ૧. જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે તે જ સમયે मिच्छत्तकिरियं पकरेइ, મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ २. जं समय मिच्छत्तकिरियं पकरेइ, तं समय सम्मत्तकिरियं पकरेइ, सम्मत्तकिरियापकरणयाए मिच्छत्तकिरियं पकरेइ, मिच्छत्तकिरियापकरणयाए सम्मत्तकिरियं पकरेइ, एवं खलू एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा - १. सम्मत्तकिरियं च, २. मिच्छत्तकिरियं च । તે દર્ય મંતે ! પુર્વ? उ. गोयमा ! जन्नं से अन्नउत्थिया एवमाइक्खंति -ગાવ-પર્વ વેંતિएवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तहेव-जाव-सम्मत्तकिरियं च, मिच्छत्तकिरियं च। जे ते एवमाहंसु तं णं मिच्छा। अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं વેમિएवं खलु एगे जीवे एगेणं समएणं एग किरियं पकरेइ, तं जहा - ૨. સમરિયે વા, ૨. મિછત્તરિયં વા | १. जं समयं सम्मत्तकिरियं पकरेइ नो तं समयं मिच्छत्तकिरियं पकरेइ, २. जं समयं मिच्छत्तकिरियं पकरेइ, नो तं समयं सम्मत्तकिरियं पकरेइ, सम्मत्तकिरियापकरणयाए, नोमिच्छत्तकिरियंपकरेइ, मिच्छत्तकिरियापकरणयाए, नोसम्मत्तकिरियंपकरेइ, एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं पकरेइ, तं जहा - सम्मत्तकिरियं वा, मिच्छत्तकिरियं वा । - નીવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૨૦૪ प. अन्नउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं परूवेंति ? एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेइ, तं जहा - 9. રૂરિયાä , ૨. સંપરડ્યું જા ૨. જે સમયે મિથ્યાત્વ ક્રિયા કરે છે, તે જ સમયે સમ્યત્વ ક્રિયા કરે છે. સમ્યત્વક્રિયા કરતો મિથ્યાત્વક્રિયા કરે છે, મિથ્યાત્વક્રિયા કરતો સમ્યક્ત્વક્રિયા કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. સમ્યક્ત્વ ક્રિયા અને ૨. મિથ્યાત્વક્રિયા. તો ભંતે ! તેનું આ વર્ણન કેવું છે ? ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -વાવ- આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે - એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. તે પ્રમાણે -યાવત– સમ્યત્વક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. જે તે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -યાવત- આ પ્રમાણે પ્રરૂપણા કરું છું કે – એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે, જેમકે – ૧. સમ્યકત્વ ક્રિયા કે, ૨. મિથ્યાત્વક્રિયા. ૧. જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે તે સમયે મિથ્યાત્વક્રિયા કરતા નથી. ૨. જે સમયે મિથ્યાત્વક્રિયા કરે છે તે સમયે સમ્યકૃત્વ ક્રિયા કરતા નથી. સમ્યકત્વ ક્રિયા કરતો મિથ્યાત્વક્રિયા કરતો નથી. મિથ્યાત્વક્રિયા કરતો સમ્યક્ત્વ ક્રિયા કરતો નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે, જેમકે - સમ્યકૃત્વ ક્રિયા કે મિથ્યાત્વક્રિયા.. પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવત આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે – એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. ૬. વિચા. સ. ૭, ૩, ૪, મુ. ? Page #728 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૮૩ १.जंसमयं इरियावहियं पकरेइ,तं समयं संपराइयं ૧. જે સમયે ઈર્યાપથિક ક્રિયા કરે છે, તે સમયે પરે, સાંપરાયિક ક્રિયા પણ કરે છે. २.जंसमयं संपराइयं पकरेइ,तं समयं इरियावहियं ૨. જે સમયે સાંપરાયિક ક્રિયા કરે છે, તે સમયે પરેટુ, ઈર્યાપથિક ક્રિયા પણ કરે છે. इरियावहियाए पकरणयाए संपराइयं पकरेइ, ઈર્યાપથિક ક્રિયા કરતો સાંપરાયિક ક્રિયા કરે છે. संपराइयाए पकरणयाए इरियावहियं पकरेइ, સાંપરાયિક ક્રિયા કરતો ઈર્યાપથિક ક્રિયા કરે છે. एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ पकरेइ, तं जहा - કરે છે, જેમકે – 9. રિયાલ્વેિ ૨, ૨. સંપૂરાફર્ચ ૨T. ૧. ઈર્યાપથિક અને, ૨. સાંપરાયિક. તે દર્ય મંતે ! પુર્વ? તો ભંતે ! તેનું આ વર્ણન કેવું છે ? उ. गोयमा ! जं णं ते अण्णउत्थिया एवमाइक्खंति ઉ. ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -जाव- एवं परूवेंति एवं खलु एगे जीवे एगेणं -વાવ- આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે- એક જીવ समएणं दो किरियाओ पकरेइ, तं जहा એક સમયમાં બે ક્રિયાઓ કરે છે, જેમકે - ૨. રૂરિયાવદિä ૪, ૨. સંપૂરા ૨ | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. जे ते एवमाहंसु तं णं मिच्छा। જે તે આ પ્રમાણે કહે છે તે મિથ્યા છે. अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं ગૌતમ! હું આ પ્રમાણે કહું છું -યાવ-આ પ્રમાણે परूवेमि પ્રરૂપણા કરું છું કે – एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं "એક જીવ એક સમયમાં એક જ ક્રિયા કરે છે.” पकरेइ, तं जहा - જેમકે - 9. રિયવિહિયં વ, ૨. સંપ૨ વા | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. जं समयं इरियावहियं पकरेइ, नोतं समयं संपराइयं જે સમયે ઈર્યાપથિક ક્રિયા કરે છે તે સમયે પર, સાંપરાયિક ક્રિયા કરતા નથી. जं समयं संपराइयं पकरेइ,नोतं समयं इरियावहियं જે સમયે સાંપરાયિક ક્રિયા કરે છે તે સમયે પર ! ઈર્યાપથિક ક્રિયા કરતા નથી. इरियावहियाए पकरणयाए नो संपराइयं पकरेइ, ઈર્યાપથિક ક્રિયા કરતો સાંપરાયિક ક્રિયા કરતો નથી. संपराइयाए पकरणयाए नो इरियावहियं पकरेइ, સાંપરાયિક ક્રિયા કરતો ઈર્યાપથિક ક્રિયા કરતો નથી. एवं खलु एगे जीवे एगेणं समएणं एगं किरियं આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક જ ક્રિયા ઘરે, તે ન - કરે છે, જેમકે – 9. રિયાદ્રિયં વા, ૨. સંપૂરફ વ | ૧. ઈર્યાપથિક અને ૨. સાંપરાયિક. -વિચા. સ. ૨, ૩. ? , મુ. ૨ ५१. कज्जमाणी दुक्ख निमित्ता किरिया ૫૧. ક્રિયમાણ ક્રિયા દુઃખનું નિમિત્ત : प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવતુંपरूवेंति, “पुव्विं किरिया दुक्खा, આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે - "કરવાનાં પૂર્વ For Private & Personal use Onકરેલ ક્રિયા દુ:ખરુપ છે, Page #729 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૪ कज्जमाणी किरिया अदुक्खा, किरिया समय विइक्कंतं च णं कडा किरिया કુવા,” जा सा पुर्वि किरिया दुक्खा, कज्जमाणी किरिया अदुक्खा, किरियासमयविइक्वंतं च णं कडा किरिया दुक्खा, सा किं करणओ दुक्खा अकरणओ दुक्खा? अकरणओ णं सा दुक्खा, णो खलु सा करणओ दुक्खा, सेवं वत्तव्वं सिया। अकिच्चं दुक्खं, अफुसं दुक्खं, अकज्जमाणकडं दुक्खं अकटू पाण-भूय-जीव-सत्ता-वेयणं वेदेंतीति વત્તત્રં સિયા સે દમેય મંતે ! પુર્વ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति -ગાવ- ય વેલેંતીતિ વત્તત્રં સિT. जे ते एवमाहंसु ते मिच्छा। अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं परूवेमि'पुट्विं किरिया अदुक्खा, कज्जमाणी किरिया दुक्खा, किरियासमयविइक्कंतं च णं कज्जमाणी किरिया કુવા | जा सा पुर्वि किरिया अदुक्खा, कज्जमाणी किरिया दुक्खा, किरियासमयविइक्वंतं च णं कज्जमाणी किरिया અતુલ | सा किं करणओ दुक्खा, अकरणओ दुक्खा ? करणओ णं सा दक्खा नो खल सा अकरणओ दुक्खा-सेवं वत्तव्वं सिया । किच्चं दुक्खं, फुसं दुक्खं, कज्जमाणकडं दुक्खं कटु पाण-भूय-जीव-सत्ता वेयणं वेदेंती त्ति वत्तव्वं સિયા' -વિયા. સ. ૨, ૩, ૨૦, ૩. ? ५२. किरिया वेयणासु पुवावरत्त परूवर्णप. पुव्विं भंते ! किरिया पच्छा वेयणा ? प्रव्विं वेयणा पच्छा किरिया ? દ્રવ્યાનુયોગ ભાગ-૨ કરાતી ક્રિયા દુઃખરૂપી નથી. કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી કરેલ ક્રિયા દુ:ખરૂપ છે.” જે તે પૂર્વની ક્રિયા છે, તે દુ:ખરૂપ છે, કરાતી ક્રિયા દુ:ખરૂપ નથી અને કર્યા પછીની કરેલ ક્રિયા દુઃખરૂપ છે. તો શું તે કરવાથી દુઃખરૂપ છે કે ન કરવાથી દુ:ખરૂપ છે ? ન કરવાથી તે ક્રિયા દુઃખરૂપ છે અને કરવાથી દુ:ખરૂપ નથી એવું કહેવું જોઈએ. અત્ત્વદુઃખ છે, અસ્પૃષ્યદુઃખ છે અને અક્રિયમાણત દુઃખ છે એવું ન કહેતાં પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વેદના ભોગવે છે એવું કહેવું જોઈએ. તો ભંતે ! શું અન્યતીર્થિકોનો આ મત સત્ય છે? ઉ. ગૌતમ ! જો તે અન્યતીર્થિક એવું કહે છે -યાવત તે (પ્રાણાદિ) વેદના વેદે છે એવું કહેવું જોઈએ. જો એવું કહે છે તે મિથ્યા કહે છે. ગૌતમ! હું આ પ્રમાણે કહું છું -પાવત-આ પ્રમાણે પ્રરૂપણા કરું છું કે - "પૂર્વની ક્રિયા દુઃખમય નથી, કરાતી ક્રિયા દુ:ખરૂપ છે. કરવાનો સમય વ્યતીત થઈ ગયા પછી કરેલ ક્રિયા દુ:ખરૂપ નથી. તે જે પૂર્ણ કરેલ ક્રિયા છે તે દુઃખરૂપ નથી, કરાતી ક્રિયા દુઃખરૂપ છે અને કર્યા પછીની કરેલ ક્રિયા દુઃખરૂપ નથી. તે કરવાથી દુઃખરૂપ છે કે ન કરવાથી દ:ખરૂપ છે ? તે કરવાથી દુઃખરુપ છે, ન કરવાથી દુઃખરૂપ નથી એવું કહેવું જોઈએ. કૃત્ય દુ:ખ છે, સ્પૃષ્ય દુઃખ છે, ક્રિયમાણ કૃત દુ:ખ છે અને (ક્રિયાઓ આદિ) કરીને પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વેદના ભોગવે છે, એવું કહેવું જોઈએ. પર. ક્રિયા વેદનામાં પૂર્વાપરત્વનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું પહેલા ક્રિયા થાય છે અને પછી વેદના થાય છે ? અથવા પહેલા વેદના થાય છે અને પછી ક્રિયા થાય છે ? 2. Jeટામાં મ. ૨, ૩. ૨, . ૨૭૬ Page #730 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૮૫ उ. मंडियपुत्ता ! पुब्बिं किरिया पच्छा वेयणा, મંડિતપુત્ર ! પહેલા ક્રિયા થાય છે અને પછી વેદના णो पुब्बिं वेयणा पच्छा किरिया। થાય છે. પરંતુ પહેલા વેદના થાય અને પછી ક્રિયા થાય એવું સંભવ નથી. -વિયા. . ૩, ૩. ૩, ૪. ૮ જરૂ. નીવ-વીડયુગદ્યરસાવદ્યાદિપાવવિરિયા પ૩. જીવ-ચોવીસ દંડકોમાં અઢાર પાપસ્થાનો દ્વારા ક્રિયાઓનું परूवणं પ્રરુપણ : प. १. अत्थि णं भंते ! जीवाणं पाणाइवाए णं किरिया પ્ર. ૧, ભંતે ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય ગ્ન ? ૩. દંતા, યમ ! ત્યિ | ઉ. હા, ગૌતમ ! કરાય છે. प. कम्हि णं भंते ! जीवाणं पाणाइवाए णं किरिया પ્ર. ભંતે ! ક્યા વિષયમાં જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? ૩. યHT ! ઇસુ નવIિTY / ઉ. ગૌતમ ! છ જીવનિકાયોનાં વિષયમાં ક્રિયા કરાય છે. प. अस्थि णं भंते ! णेरइयाणं पाणाइवाए णं किरिया પ્ર. ભૂત ! નારકો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? ક્ઝક્ ? ૩. હંતા, શોચના ! | વેવા ઉં. હા ગૌતમ ! આ પ્રમાણે કરાય છે. एवं णिरंतरंणेरइयाणं-जाव-वेमाणियाणं । આ પ્રમાણે નિરંતર નરયિકોથી વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. प. २. अत्थि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया પ્ર. ૨. ભંતે ! શું જીવો દ્વારા મૃષાવાદ ક્રિયા કરાય છે? ૩. દંતા, મા ! સચિ .. प. कम्हि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जइ? उ. गोयमा ! सव्वदब्वेसु। एवं णिरंतरं गेरइयाणं-जाव- वेमाणियाणं । प. ३. अत्थि णं भंते! जीवाणं अदिण्णादाणेणं किरिया ૩. હંતા, નીયમી ! મલ્યિ ! प. कम्हि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जइ? उ. गोयमा ! गहणधारणिज्जेसु दब्वेसु । ઉ. હા, ગૌતમ ! કરાય છે. પ્ર. ભંતે ! કયા વિષયમાં જીવો દ્વારા મૃષાવાદ ક્રિયા કરાય છે ? ઉ. ગૌતમ ! સર્વદ્રવ્યોનાં વિષયમાં ક્રિયા કરાય છે. આ પ્રમાણે નિરંતર નૈરયિકોથી વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. પ્ર. ૩. અંતે ! શું જીવો દ્વારા અદત્તાદાન ક્રિયા કરાય છે ? ઉ. હા, ગૌતમ ! કરાય છે. પ્ર. ભંતે ! ક્યા વિષયમાં જીવો દ્વારા અદત્તાદાન ક્રિયા કરાય છે ? ઉ. ગૌતમ ! ગ્રહણ કરવા અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોનાં વિષયમાં આ ક્રિયા કરાય છે. આ પ્રમાણે નિરંતર નિરયિકોથી વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. પ્ર. ૪. ભંતે ! શું જીવો દ્વારા મૈથુન ક્રિયા કરાય છે ? હા, ગૌતમ ! કરાય છે. एवं णिरंतरंणेरइयाणं-जाव-वेमाणियाणं । 1. ૪. અસ્થિ મંત! નવા મેનું જિરિયા લગ્ન? ૩. દંતા, માય ! અસ્થિ ! Page #731 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ प. कम्हि णं भंते ! जीवाणं मेहणेणं किरिया कज्जइ? उ. गोयमा ! रूवेसु वा, रूवसहगेसु वा दब्वेसु । પ્ર. ભંતે ! ક્યા વિષયમાં જીવો દ્વારા મૈથુન ક્રિયા કરાય છે ? ગૌતમ! અનેક રુપોમાં કે રુપસહગત દ્રવ્યોમાં આ ક્રિયા કરાય છે. આ પ્રમાણે નિરંતર નરયિકોથી વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. પ્ર. ૫. ભંતે ! શું જીવો દ્વારા પરિગ્રહ ક્રિયા કરાય છે? एवं णिरंतरं णेरइयाणं -जाव- वेमाणियाणं । प. ५. अत्थि णं भंते ! जीवाणं परिग्गहेणं किरिया M ? ૩. દંતા, નીયમી ! ત્યિ | प. कम्हि णं भंते ! जीवाणं परिग्गहेणं किरिया कज्जइ? ૩. યમ ! સત્રન્વેસુ, एवं णेरइयाणं णिरंतरं -जाव- वेमाणियाणं । ઉ. હા, ગૌતમ ! કરાય છે. પ્ર. ભંતે ! કયા વિષયમાં જીવો દ્વારા પરિગ્રહ ક્રિયા કરાય છે ? ઉ. ગૌતમ ! સમસ્ત દ્રવ્યોનાં વિષયમાં (પરિગ્રહ) ક્રિયા કરાય છે. આ પ્રમાણે નિરંતર નૈરયિકોથી વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે ૪. ક્રોધથી, ૭. માનથી, ૮, માયાથી, ૯. લોભથી, ૧૦. રાગથી, ૧૧, દ્વેષથી, ૧૨, કલહથી, ૧૩. અભ્યાખ્યાનથી, ૧૪. પૈશુન્યથી, ૧૫. પ૨પરિવાદથી, ૧૬. અરતિ-રીતિથી, ૧૭. માયામૃષાવાદથી અને ૧૮ મિથ્યાદર્શનશલ્યથી સમસ્ત જીવો તથા નારકોનાં ભેદોમાં નિરંતર વૈમાનિકો સુધી આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે અઢાર દંડક થયા. ૬. દે, ૭. માળે, ૮. માયા, ૧. મને, ૧૦. ને, ૬. તોસે, ૨. હે, १३.अब्भक्खाणेणं,१४. पेसुण्णेणं,१५. परपरिवाएणं, ૨૬. કરણ ૨૭. માયામોસેળ, ૨૮.મિઝાકંસणसल्लेणं, सव्वेसु जीव गेरइयभेदेसु भाणियव्वं णिरंतरं-जाव-वेमाणियाणं ति। एवं अट्ठारस एए હ - પvVT. . ૨૨, મુ. ૫૭૪-૨૫૮૦ प. अत्थि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया પ્ર. ભંતે ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય ૩. દંતા, નીયમી ! અત્યિ | प. सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? उ. गोयमा! पुट्ठा कज्जइ, नो अपुट्ठा कज्जइ -जाव निव्वाघाएणं छद्दिसिं, वाघायं सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं। ઉ. હા, ગૌતમ ! કરાય છે. પ્ર. ભંતે ! શું તે (પ્રાણાતિપાત ક્રિયા) સ્પર્શ કરીને કરાય છે કે વગર સ્પર્શ કરીએ કરાય છે ? ગૌતમ ! સ્પર્શ કરીને કરાય છે. સ્પર્શ કર્યા વગર કરાતી નથી. (સ્પર્શ કરવાથી) -યાવત- વ્યાઘાત ન હોય તો છએ દિશાઓનો અને વ્યાઘાત હોય તો ક્યારેક ત્રણ દિશાઓનો, ક્યારેક ચાર દિશાઓનો અને ક્યારેક પાંચ દિશાઓનો સ્પર્શ કરીને (પ્રાણાતિપાત ક્રિયા) કરાય છે. પ્ર. ભંતે ! શું તે (પ્રાણાતિપાત) ક્રિયા કરીને કરાય છે કે વગર ક્રિયાએ કરાય છે ? प. सा भंते ! किं कडा कज्जइ. अकडा कज्जइ? Page #732 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૮૭ उ. गोयमा ! कडा कज्जइ, नो अकडा कज्जइ। ઉ. ગૌતમ ! પ્રાણાતિપાતક્રિયા-ક્રિયા કરીને કરાય છે. વગર ક્રિયાએ ક્રિયા કરાતી નથી. प. सा भंते ! किं अत्तकडा कज्जइ, परकडा कज्जइ, પ્ર. ભંતે ! શું તે પ્રાણાતિપાત ક્રિયા સ્વયં દ્વારા કરાય तदुभयकडा कज्जइ? છે, બીજા દ્વારા કરાય છે કે ઉભય દ્વારા કરાય છે ? . ગોયમા ! સત્તા ગ્ન, નો પરવડ વન્ન, નો ઉ. ગૌતમ ! તે ક્રિયા સ્વયં દ્વારા કરાય છે, બીજા દ્વારા तदुभयकडा कज्जइ। કરાતી નથી અને ઉભય દ્વારા પણ કરાતી નથી. सा भंते ! किं आणुपुत्विं कडा कज्जइ, अणाणुपुत्विं પ્ર. ભંતે ! શું તે (પ્રાણાતિપાત ક્રિયા) અનુક્રમથી છેડા લેન્ગટુ ? કરાય છે કે વગર અનુક્રમથી કરાય છે ? उ. गोयमा ! आणुपुव्विं कडा कज्जइ, णो अणाणुपुब्बि | ઉ. ગૌતમ ! તે ક્રિયા અનુક્રમથી કરાય છે, વગર कडा कज्जइ, जा य कडा, जा य कज्जइ, जा य અનુક્રમથી કરાતી નથી. જે ક્રિયા કરાય ગઈ છે, कज्जिस्सइ, सव्वा सा आणुपुब्किडा, नो अणाणुपुब्बि જે ક્રિયા થઈ રહી છે અને જે ક્રિયા કરાશે તે બધી कडत्ति वत्तव्वयं सिया। અનુક્રમથી કરાય છે, પરંતુ વગર ક્રમથી કરાતી નથી એવું કહેવું જોઈએ. प. अत्थि भंते ! नेरइयाणं पाणाइवायकिरिया પ્ર. ભંતે ! શું નૈરયિકો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય વન્ન ? ૩. હંતા, મા ! ત્યિ | ઉ. હા, ગૌતમ ! કરાય છે. प. सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? પ્ર. ભંતે ! જે ક્રિયા કરાય છે તે (નૈરયિકો દ્વારા) શું સ્પર્શ કરીને કરાય છે કે વગર સ્પર્શ કરાય છે ? ૩. યમ ! -નવ-નિયમ દ્રિસિં જ્ઞા ઉ. ગૌતમ ! તે ક્રિયા યાવત-નિયમથી છહે દિશાઓનો સ્પર્શ કરીને કરાય છે. प. सा भंते ! किं कडा कज्जइ, अकडा कज्जइ ? પ્ર. ભંતે ! જે ક્રિયા કરાય છે. શું તે (નૈરયિકો દ્વારા) ક્રિયા કરીને કરાય છે કે વગર ક્રિયા કરાય છે ? उ. गोयमा ! कडा कज्जइ, नो अकडा कज्जइ त चेव ગૌતમ ! તે ક્રિયા કરીને કરાય છે વગર ક્રિયાએ -जाव- नो अणाणुपुल्विं कडत्ति वत्तव्वं सिया। કરાતી નથી. તે પ્રમાણે (પૂર્વવત) વગર ક્રમથી કરાતી નથી ત્યાં સુધી કહેવું જોઈએ. जहानेरइया तहा एगिदियवज्जा भाणियब्वा-जाव એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી નૈરયિકના वेमाणिया, સમાન કહેવું જોઈએ. एगिदिया जहा जीवा तहा भाणियब्वा, એકેન્દ્રિયના વિષયમાં સામાન્ય જીવનાં સમાન કહેવું જોઈએ. जहा पाणाइवाए तहा -जाव-मिच्छादसणसल्ले। પ્રાણાતિપાત ક્રિયાનાં સમાન મિથ્યાદર્શનશલ્ય एवं एए अट्ठारस पावट्ठाणे चउवीसं दंडगा સુધી આ અઢાર પાપસ્થાનોનાં વિષયમાં ચોવીસ માળિયવા દિંડક કહેવા જોઈએ. - વિચા, સ. ૧, ૩, ૬, મુ. ૭- ૪ નવ-ન્નવલ પાવિિરયા વિરમ વિ- ૫૪, સામાન્ય જીવ અને ચોવીસ દંડકોમાં પાપક્રિયાઓનું વિરમણ પ્રરુપણ : प. अस्थि णं भंते ! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ? પ્ર. ભંતે ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત વિરમણ For Private & Personal use Onકરવામાં આવે છે ? ઉ. Page #733 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮૮ ૩. ૬. હંતા, ગોયમા ! અસ્થિ । कम्हि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ ? ૩. ગોયમા ! છતુ નીવળિાણ્યુ | ૬. दं. १. अत्थि णं भंते! णेरइयाणं पाणाइवायवेरमणे कज्जइ ? ૩. ગોયમા ! નો ફળદ્ધે સમવ્હે ૨. ૨-૨૪. -ખાવ- તેમાળિયાળ | वरं मणूसाणं जहा जीवाणं । एवं मुसावाएणं - जाव- मायामोसेणं जीवस्स य मणूसस्स य, सेसाणं णो इणट्ठे समट्ठे । णवरं अदिण्णादाणे गहण - धारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा, रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु । प. अत्थि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे ખ્ખર ? ૩. હંતા, ગોયમા ! મસ્જિી ૬. कम्हि णं भंते ! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे [ફ ? ૩. ગોયમા ! સબવેનુ । વ શેરફયાનું -બાવ- વેમાળિયાનું । વર-નિંદ્રિય-વિર્જિવિયામાં નો ફાવ્યુ - સમટ્ટે - પા. ૫. ૨૨, સુ. ૨૬૨૭-૪૬૪o ५५. किरिया ठाणस्स दुविहा पक्खा सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं इह खलु किरियाठाणे णामऽज्झयणे तस्स णं अयमट्ठे ઉ. પ્ર. હા, ગૌતમ ! ક૨વામાં આવે છે. ભંતે ! કયા વિષયોમાં જીવોનું પ્રાણાતિપાત વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! છ જીવનિકાયોનાં વિષયમાં (પ્રાણાતિપાત વિરમણ) કરવામાં આવે છે. દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. દં.૧. ભંતે ! શું નૈરયિકો દ્વારા પ્રાણાતિપાત વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉં. પ્ર. દં.૨-૨૪, આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોમાં (પ્રાણાતિપાત વિરમણ)સામાન્ય જીવોનાં સમાન કહેવું જોઈએ. આ પ્રમાણે મૃષાવાદથી માયામૃષાવાદ સુધી સામાન્ય જીવ અને મનુષ્યનું વિરમણ કહેવું જોઈએ. બાકીનાં દંડકોમાં (પ્રાણાતિપાત વિરમણ) કરવામાં આવતું નથી. વિશેષ : અદત્તાદાન વિરમણ ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોનાં વિષયમાં હોય છે. મૈથુન વિરમણ અનેક રુપોમાં કે રુપસહગત દ્રવ્યોમાં હોય છે. શેષ પાપસ્થાનોથી વિરમણ સર્વ દ્રવ્યોમાં થાય છે. પ્ર. ભંતે ! શું જીવો દ્વારા મિથ્યાદર્શન શલ્યથી વિરમણ કરવામાં આવે છે ? હા, ગૌતમ ! કરવામાં આવે છે. ભંતે ! ક્યા વિષયમાં જીવોનાં મિથ્યાદર્શન શલ્યથી વિરમણ કરવામાં આવે છે ? ઉ. ગૌતમ ! સર્વ દ્રવ્યોનાં વિષયમાં થાય છે. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી (મિથ્યા દર્શનશલ્યથી વિરમણનું વર્ણન કરવુ જોઈએ. વિશેષ : એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયોમાં આ થતું નથી. ૫૫. ક્રિયા સ્થાનનાં બે પક્ષ. હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું તે ભગવાને આ પ્રમાણે કહ્યુ છે કે . - અહીં "ક્રિયા સ્થાન” નામનું અધ્યયન છે તેનો અર્થ આ છે - Page #734 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન इह खलु संजूहेणं दुवे ठाणा एवमाहिज्जंति, तं जहा - ?. ધર્મો સેવ, છુ. વસંતે સેવ, ૨. અધર્મો વેવ, ૨. અનુવસંતે ચેવ । - સૂર્ય. મુ. ૨, ૪. ૨, સુ. ૬૬૪ ५६. तेरस किरियाठाणणामाणि - तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे तस्स णं अयमट्ठे इह खलु पाईणं वा - जाव- दाहिणं वा संतेगइया मणुस्सा મયંતિ, તં નહા - आरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, कायमंता वेगे, हस्समंता वेगे, સુવળા વેશે, ટુવળા વેશે, सुरूवा वेगे, दुरूवा મે | तेसिं च णं इमं एयारूवं दंड समायाणं संपेहाए, तं जहा ગેરફત્તુ, તિરિવવનોળિભુ, માળુસેનુ, વેવેસુ, जे यावन्ने तहप्पगारा पाणा विष्णू वेयणं वेदेंति, तेसि पि य णं इमाई तेरस किरियाठाणाई भवतीति મવાયાકું, સંહા - . અટ્ઠાવંડ, ૨. અટ્ઠાવંડે, રૂ. હિંસાવંડે, ૪. ગવન્દ્રાડે, ઇ . વિવિપરિચાતિયાવંડે, ૬. મોસત્તળુ, ૭. વિન્નાવાળવત્તિ', ૮. અસ્થિ, ૨. માળવત્તિ, o ૦.મિત્તયોસવત્તિ, o o. માયાવત્તિ, ? ૨. જોમવત્તિ, ? રૂ. ૩રિયાવધિ!? । - સૂય. સુ. ૨, અ. ૨, મુ. ૬૪ ? () સમ. સમ. ? ૩, મુ. ?-૨૪ ૫૬. ૧૨૮૯ આ લોકમાં સંક્ષેપમાં બે સ્થાન આ પ્રમાણે કહેવામાં આવે છે, જેમકે - ૧. ધર્મ સ્થાન, ૧. ઉપશાંત સ્થાન, તેર ક્રિયા સ્થાનોનાં નામ ઃ આ બે સ્થાનોમાંથી પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું જે વિકલ્પ છે તેનો આ અર્થ છે કે ૨. અધર્મસ્થાન, ૨. અનુપશાંત સ્થાન. "આ લોકમાં પૂર્વ ધાવતુ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય હોય છે, જેમકે - કેટલાક આર્ય હોય છે અને કેટલાક અનાર્ય હોય છે, કેટલાક ઉંચ ગોત્રનાં હોય છે અને કેટલાક નીચગોત્રનાં હોય છે, કેટલાક લાંબા કદનાં હોય છે અને કેટલાક નાના કદનાં હોય છે, કેટલાક સુંદર વર્ણનાં હોય છે અને કેટલાક ખરાબ વર્ણનાં હોય છે, કેટલાક સુરુપ હોય છે અને કેટલાક કુરુપ હોય છે. તે આર્ય આદિ મનુષ્યોમાં આ પ્રમાણેનાં દંડ સમાદાન (હિંસાત્મક આચરણ) જોવામાં આવે છે, જેમકે નારકમાં, તિર્યંચયોનિકોમાં, મનુષ્યોમાં અને દેવોમાં, જે આ પ્રમાણેનાં સમજદાર પ્રાણી છે તે સુખ-દુઃખનું વેદન કરે છે, તેમાં એ તેર પ્રકારનાં ક્રિયા સ્થાન છે, તે આ પ્રમાણે કહ્યા છે, જેમકે - (૬) આવ. ૬. ૪, મુ. ૨૬ - ૧. અર્થદંડ (સપ્રયોજન હિંસા) (૨) અનર્થ ઠંડ (નિષ્પ્રયોજન હિંસા)(૩)હિંસા દંડ (હિંસાનાં પ્રતિહિંસા) (૪) અકસ્માત્ દંડ (અકસ્માત્થી કરાયેલ હિંસા) (૫) દૃષ્ટિ વિપર્યાસ દંડ (મતિ ભ્રમથી થનારી હિંસા) (૬) મૃષા પ્રત્યયિક (જુઠથી થનારી ક્રિયા)(૭) અદત્તાદાન પ્રત્યયિક (ચોરીથી થનારી ક્રિયા)(૮) અધ્યાત્મ પ્રત્યયિક (દુ:ચિંતનથી થનારી ક્રિયા) (૯) માન પ્રત્યયિક (અભિમાનથી થનારી ક્રિયા) (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક (મિત્રથી દ્વેષ કરવાથી થનારી ક્રિયા)(૧૧)માયાપ્રત્યયિક. (માયાથી થનારી ક્રિયા)(૧૨) લોભપ્રત્યયિક (લોભથી થનારી ક્રિયા)(૧૩) ઈર્યાપથિક (ફક્ત ગમનાગમનનાં નિમિત્તથી થનારી ક્રિયા) ' Page #735 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ५७. अधम्मपक्खस्स किरियाठाणाण सरूब परूवणं- ૫૭, અધર્મ પક્ષનાં ક્રિયા સ્થાનોનાં સ્વરૂપનું પ્રરુપણ : - રંડસમલા મરંડવત્તા ત્તિ માહિws, ૧. પહેલું દંડ સમાદાન અર્થદંડ પ્રત્યયિક કહેવાય છેसे जहाणामए केइ पुरिसे જેમ કોઈ પુરુષ - आयहेउं वा, णाइहेउं वा, अगारहेउं वा, परिवारहेउवा, પોતાના માટે, જાતિનાં માટે, ઘરનાં માટે, પરિવારનાં मित्तहेउं वा, णागहेउं वा, भूतहेउं वा, जक्खहेउं वा, માટે, મિત્રનાં માટે અથવા નાગ, ભૂત અને યક્ષનાં માટે, तं दंडं तस-थावरेहिं पाणेहिं सयमेव णिसिरइ, ત્રસ અને સ્થાવર જીવોને સ્વયં દંડ આપે છે. अण्णण वि णिसिरावेइ, બીજાથી દંડ અપાવે છે. अण्णं पि णिसिरंतं समणुजाणइ, દંડ દેનારની અનુમોદના કરે છે. एवं खलु तस्स तप्पत्तियं “सावज्जे" ति आहिज्जइ. તે પુરુષને તે દંડનાં નિમિત્તથી સાવદ્ય ક્રિયા લાગે છે. पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिए त्ति आहिए। આ પહેલુ અર્થદંડ પ્રત્યયિક દંડ સમાધાન કહેલ છે. २-अहावरे दोच्चे दंडसमादाणे अणठादंडवत्तिए त्ति ૨. હવે બીજુ અનર્થદંડ પ્રત્યયિક દંડસમાધાન કહેવાય છેआहिज्जइ, (१) से जहाणामए केइ पुरिसे जे इमे तसा पाणा भवंति, (૧) જેમ કોઈ પુરુષ જે તે ત્રસ પ્રાણી છે. તેને તે પોતાના ते णो अच्चाए णो अजिणाए. णो मंसाए. णो सोणियाए, શરીરની રક્ષાનાં માટે, ચામડીનાં માટે, માંસનાં માટે, एवं हिययाए, पित्ताए, वसाए, पिच्छाए, पुच्छाए, बालाए, લોહીનાં માટે, હૃદયનાં માટે, પિત્તનાં માટે, ચરબીનાં માટે, પાંખનાં માટે, પૂંછડીનાં માટે, વાળનાં માટે, सिंगाए, विसाणाए, दंताए, दाढाए, णहाए, हारूणीए, શીંગડાનાં માટે, વિષાણનાં માટે, દાંતનાં માટે, દાઢનાં अट्ठीए अट्ठिमिंजाए, માટે, નખનાં માટે, આંતરડાનાં માટે, હાડકાનાં માટે અને હાડકાનાં મજ્જાનાં માટે મારતા નથી. णो हिंसिंसु मे त्ति, णो हिंसंति मे त्ति, णो हिंसिरसंति मे त्ति, આણે મને માર્યું છે, મારી રહ્યો છે કે મારશે. એટલા માટે પણ મારતા નથી. जो पुत्तपोसणयाए, णो पसुपोसणयाए, णो अगारपरिवू- પુત્ર પોષણનાં માટે, પશુપોષણનાં માટે તથા પોતાના हणयाए, ઘરને શણગારવા માટે પણ મારતા નથી. णो समणमाहणवत्तिणाहेउं, શ્રમણ અને બ્રાહ્મણનાં જીવનનિર્વાહનાં માટે, णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवइ, તેમજ તેના શરીર પર કોઈપણ વિપત્તિ આવે તેનાથી બચવા માટે પણ મારતા નથી. से हंता, छेत्ता, भेत्ता, लुंपइत्ता, विलुंपइत्ता, उद्दवइत्ता (પરંતુ વગર કારણે જ) તે અજ્ઞાની તેના પ્રાણોનો નાશ, उज्झिउं, बाले वेरस्स आभागी भवइ, अणट्ठादंडे । અંગોનું છેદન, ભેદન, પ્રાણહરણ કરે છે તેમની ચામડી ઉતારી નાખે છે તેમની આંખો કાઢે છે તેમને ઉગ પહોંચાડે છે. એમ વ્યર્થ જ વૈરનો ભાગી થાય છે. (૨) સે નહીં મા રુ પુરિસે (૨) જેમ કોઈ પુરુષ - जे इमे थावरा पाणा भवंति, तं जहा જે તે સ્થાવર પ્રાણી છે, જેમકે – इक्कडा इ वा, कडिणा इवा, जंतुगा इ वा, परगा इवा, ઈક્કડ, કડબ, જંતુક, પરક, મોરક, તૃણ, ડામ, કુચ્છક, मोरका इ बा, तणा इ वा, कुसा इ वा, कुच्चका इ वा, પર્વક અને પલાલ એ વનસ્પતિઓને પુત્ર પોપણનાં पवगा इ वा, पलालए इ वा, ते णो पुत्तपोसणयाए, णो માટે, પશુપોષણનાં માટે તથા પોતાના ઘરને શણગારવા पसुपोसणयाए, णो अगारपोसणयाए, णो समणमाहणपो માટે શ્રમણ અને બ્રાહ્મણનાં જીવનનિર્વાહનાં માટે તેમજ તેના શરીર પર આવેલ વિપત્તિથી બચાવવા માટે પણ सणयाए णो तस्स सरीरगस्स किंचि विपरियाइत्ता भवइ, For Private & Personal Rdl tell. Page #736 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૯૧ તે હંતા, છત્તા, મેત્તા, તૃપત્તા, વિસ્તૃપત્તા, વત્તા, उज्झिउं बाले वेरस्स आभागी भवइ अणट्ठादंडे । (૩) સે નદીનામપુરकच्छंसि वा, दहंसि वा, दगंसि वा, दवियंसि वा, वलयंसि वा, णूमंसि वा, गहणंसि वा, गहणविदुग्गंसि वा, वणंसि वा, वणविदुग्गंसि वा, पव्वयंसि वा, पब्वयविदुग्गंसि वा, तणाई ऊसविय - ऊसविय, सयमेव अगणिकायं णिसिरइ, अण्णण वि अगणिकायं णिसिरावेइ, अण्णं पि अगणिकायं णिसिरंतं समणुजाणइ, अणट्ठादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। दोच्चे दंडसमादाणे अणट्ठादंडवत्तिए त्ति आहिए। ३-अहावरे तच्चे दंडसमादाणे हिंसादंडवत्तिए त्ति માનसे जहाणामए केइ पुरिसेममं वा, ममियं वा, अन्नं वा, अन्नियं वा हिंसिंसु वा, हिंसइ वा, हिंसिस्सइ वा, तं दंडं तस-थावरेहिं पाणेहिं सयमेव णिसिरइ. अण्णेण वि णिसिरावेइ, अन्नं पि णिसिरंतं समणुजाणइ, हिंसादंडे । પરંતુ વગર કારણે જ તે અજ્ઞાની તે સ્થાવર પ્રાણીઓનો નાશ, છેદન, ભેદન, લેપન, વિલેપન પ્રાણહરણ કરીને વ્યર્થ જ વૈરનો ભાગી થાય છે. (૩) જેમ કોઈ પુરુષ - કચ્છમાં, દ્રહમાં, જલાશયમાં તથા નદી આદિ દ્વારા ઘેરાયેલ સ્થાનમાં, અંધકાર પૂર્ણ સ્થાનમાં, કોઈ ગહેરા સ્થાનમાં, કોઈ દુર્ગમ ગહેરા સ્થાનમાં, વનમાં કે ઘોર વનમાં, પર્વત પર કે પર્વતનાં કોઈ દુર્ગમ સ્થાનમાં તણ કે ઘાસને ફેલાવીને, સ્વયં તેમાં આગ લગાવે છે, બીજાથી આગ લગાડાવે છે, અને આગ લગાડનારની અનુમોદના કરે છે. તે પુરુષ નિપ્રયોજન પ્રાણીઓને દંડ આપે છે. આ પ્રમાણે તે પુરુષને વ્યર્થ જ પ્રાણીઓની ઘાતના કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે. આ બીજુ અનર્થ દંડ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૩. હવે ત્રીજહિંસાદંડ પ્રત્યયિક દંડ સમાદાન(કિયાસ્થાન) કહેવાય છે – જેમ કોઈ પુરુષ – મને કે મારા સંબંધીને તથા બીજાને કે બીજાનાં સંબંધીને મારેલ હતું. મારે છે કે મારશે, એવું વિચારીને કોઈ સ્વયં ત્રસ અને સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજાથી દંડ અપાવે છે. દંડ આપનારનું અનુમોદન કરે છે. એવો વ્યક્તિ પ્રાણીઓને (હિંસારુ૫) દંડ આપે છે. આ પ્રમાણે પ્રાણીઓની ઘાતનાં કારણે તે પુરુષને સાવદ્યકર્મનો બંધ થાય છે. આ ત્રીજુ હિંસા દંડ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૪. હવે ચોથું અકસ્માત દંડ પ્રત્યયિક દંડ સમાદાન (કિયા સ્થાન) કહેવાય છે - (૧) જેમ કોઈ પુરુષ – કચ્છમાં -વાવ- કોઈ ઘોર વનમાં જઈને હરણને મારવાની પ્રવૃત્તિ કરે છે, હરણને મારવાનો સંકલ્પ કરે છે. હરણનું જ ધ્યાન રખાય છે અને હરણનો વધ કરવા માટે જાય છે. एवं खलु तस्स तप्पत्तियं सावज्जं त्ति आहिज्जइ । तच्चे दंड समादाणे हिंसादंडवत्तिए त्ति आहिए। ४-अहावरे चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिए त्ति મહિનg - (૨) સે નહામg ૬ પુરकच्छंसि वा -जाव- वणविदुग्गंसि वा, मियवित्तिए, मियसंकप्पे, मियपणिहाणे, मियवहाए गंता, Page #737 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૨ एए “मिय त्ति" काउं अन्नयरस्स मियस्स वहाए उसुं आयामेत्ता णं णिसिरेज्जा, 'से मियं वहिस्सामि' त्ति कट्टु તિત્તિરંવા, વાંવા, ષડાંવા, હાવાં વા, વોતાં વા, कविं वा, कविंजलं वा विधित्ता भवइ । इइ खलु से अण्णस्स अट्ठाए अण्णं फुसइ अकमहादंडे । (૨) સે નહાળામણ વેડ રિસે સાહળિ વા, વીદૃિ િવા, હોદ્દવાળિ વા, મૂળિ વા, परगाणि वा, रालाणि वा णिलिज्जमाणे, अन्नयरस्स तणस्स वहाए सत्यं णिसिरेज्जा, से सामगं, तणगं, कुमुदगं, विहिऊसियं कालेसुयं तणं छिंदिस्सामि त्ति ૧૬, सालिं ઇ વા, વદિ વા, હોદ્દવ વા, શું વા, परगं वा, रालयं वा छिंदित्ता भवइ । इइ खलु से अन्नस्स अट्ठाए अन्नं फुसइ, अकम्हा दंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । चउत्थे दंडसमादाणे अकम्हा दंडवत्तिए त्ति आहिए । ५-अहावरे पंचमे दंडसमादाणे दिट्ठिविप्परियासियादंडे त्ति आहिज्जइ, (१) से जहाणामए केइ पुरिसे માદિ વા, પિદિવા, માર્દિવા, મળિદિવા, મખ્ખાવિં वा, पुत्तेहिं वा, धूयाहिं वा, सुण्हाहिं वा सद्धिं संवसमाणे मित्तं अमित्तमिति मन्नमाणे मित्ते हयपुव्वे भवइ, दिट्ठी विप्परियासियादंडे । (૨) તે નહામ ક પુરિસે गामघायंसि वा, णगरघायंसि वा, खेडघायंसि वा, कब्बडघायंसि वा, मडंबघायंसि वा, दोणमुहघायंसि वा, पट्टणघायंसि वा, आसमघायंसि वा, सन्निवेसघासि वा निगमघायंसि वा, रायहाणिघायंसि वा अतेणं तेणमिति मन्नमाणे अतेणे हयपुव्वे भवइ, दिट्ठीविपरियासियादंडे । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । पंचमे दंड समादाणे दिट्ठीविप्परियासियादंडे त्ति आहिए । દ્રવ્યાનુયોગ ભાગ-૨ "આ હરણ છે.” તેવું જાણીને કોઈ એક હરણને મારવા માટે તે પોતાના ધનુષ પર બાણને ખેંચીને ચલાવે છે અને "તે હરણને મારીશ”, એવો વિચાર કરીને બાણ ફેંકે છે. પરંતુ તેનાથી તીતર, બતક, ચકલી, લાવક કબુતર, વાંદરો કે કપિંજલ પક્ષીને વીંધી નાખે છે. આ પ્રમાણે તે લક્ષમાં રાખીને જે જીવને મારવા માટે બાણ ફેંકે છે. પરંતુ તેથી અન્યનો ઘાત થઈ જાય છે તે અકસ્માત દંડ છે. (૨) જેમ કોઈ પુરુષ - ચોખા, ઘઉં, કોદરી, કંગુ, પરક, રાલ નામનાં અનાજનાં છોડને સાફ કરતાં કોઈ તૃણને કાપવા માટે શસ્ત્ર કાઢે અને તે વિચારે છે કે - તે શ્યામક, તૃણ, કુમુદક, વ્રીહી આદિને કાપું છું. એવા આશયને લક્ષમાં રાખીને કાપે, પણ લક્ષ્ય ચુકી જતા સાળી, ગ્રિહી, કોદ્રવ, કંગુ, પરક અને રાલનાં છોડનું છેદન કરી નાખે છે. આ પ્રમાણે તે જેને લક્ષમાં રાખીને શસ્ત્ર પ્રયોગ કરે છે પણ અન્યને કાપી નાંખે છે તે અકસ્માત્ દંડ છે. આ પ્રમાણે તે પુરુષને એકાએક જ તે પ્રાણીઓનાં ઘાતનાં કારણે સાવદ્યકર્મનો બંધ થાય છે. આ ચતુર્થ અકસ્માત દંડ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૫. હવે પાંચમું દૃષ્ટિ વિપર્યાસ ઠંડ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેવાય છે. (૧) જેમ કોઈ પુરુષ – પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી,પુત્ર, પુત્રી કે પુત્રવધૂની સાથે મિત્રને શત્રુ સમજીને મારી દે છે તો તે દૃષ્ટિ વિપર્યાસ દંડ (દષ્ટિભ્રમ વશ) કહેવાય છે. (૨) જેમ કોઈ પુરુષ - ગામ, નગર, ખેડ, કબ્બડ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સન્નિવેશ, નિગમ કે રાજધાની પર ઘાતનાં સમયે કોઈ ચો૨થી અલગ અચોરને ચોર સમજીને મારી નાખે તો તે દૃષ્ટિ વિપર્યાસ દંડ કહેવાય છે. આ પ્રમાણે તે પુરુષને દષ્ટિ વિપર્યાસથી કરેલ દંડનાં કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે. આ પાંચમી દષ્ટિ વિપર્યાસ દંડ પ્રત્યયિક દંડ સમાદાન For Private &Personal (ક્રિયા સ્થાન) કહેલ છે. Page #738 -------------------------------------------------------------------------- ________________ કિયા અધ્યયન ૧૨૯૩ ६-अहावरे छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिज्जइ से जहाणामए केइ पुरिसेआयहेउं वा, नायहेउं वा, अगारहेउं वा, परिवारहेउं वा, सयमेव मुसं वयइ, अण्णण वि मुसं वयावेइ, मुमं वयंतं पि अण्णं समणुजाणइ । एवं खलु तस्स तप्पत्तियं मावज्जे त्ति आहिज्जइ। छठे किरियाठाणे मोसवत्तिए त्ति आहिए। ७-अहावरे सत्तमे किरियाठाणे अदिण्णादाणत्तिए त्ति आहिज्जइ - से जहाणामए केइ पुरिसेआयहेउं वा, नायहेउं वा, अगार हेउं वा, परिवारहेउं वा सयमेव अदिण्णं आदियइ, अण्णण वि अदिण्णं आदियावेइ, अदिण्णं आदियंतं वि अण्णं समणुजाणइ। एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जई। ક, હવે છઠ્ઠ કૃપાપ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - પોતાના માટે, જ્ઞાતિ વર્ગનાં માટે, ઘરનાં માટે અથવા પરિવારનાં માટે સ્વયં અસત્ય બોલે છે. બીજાથી અસત્ય બોલાવે છે. અસત્ય બોલનારની અનુમોદના કરે છે, આ પ્રમાણે તે પુરુષને અસત્ય પ્રવત્તિનિમિત્તથી સાવધ પાપકર્મનો બંધ થાય છે. આ છ૩ મૃષાવાદ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૭. હવે સાતમું અદત્તાદાન પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયાસ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - પોતાના માટે, જ્ઞાતિનાં માટે, ઘરનાં માટે અને પરિવારનાં માટે અદત્ત (વગર આપેલી વસ્તુને સ્વયં ગ્રહણ કરે છે, બીજાથી અદત્ત ગ્રહણ કરાવે છે. અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરે છે. આ પ્રમાણે તે પુરુષને અદત્તાદાન-સંબંધિત સાવદ્ય (પાપ) કર્મનો બંધ થાય છે. આ સાતમું અદત્તાદાન પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયાસ્થાન) કહેલ છે. ૮. હવે આઠમું દંડ સમાદાન (ક્રિયા સ્થાન) અધ્યાત્મ પ્રત્યયિક કહેવાય છે – જેમ કોઈ પુરુષ - કોઈ વિસંવાદ (તિરસ્કાર કે કલેશ)નાં વગર સ્વયમેવ હીન, દીન, દુષ્ટ, દુર્મનસ્ક અને ઉદાસ થઈને, મનમાં ખરાબ સંકલ્પ કરી ચિંતા કે શોક સાગરમાં ડૂબીને હથેળી પર મુખ રાખીને પૃથ્વી પર દષ્ટિ કરીને આર્તધ્યાન કરે છે. નિસંદેહ તેના હૃદયમાં એ ચાર (આધ્યાત્મિક) કારણ કહેવાય છે, જેમકે – ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ. કારણ કે - કોધ, માન, માયા અને લોભ એ આંતરિક सत्तमे किरियाठाणे अदिण्णादाणवत्तिए त्ति आहिए। ८-अहावरे अट्ठमे किरियाठाणे अज्झत्थवत्तिए त्ति आहिज्जइसे जहाणामए केइ पुरिसेसे णत्थि णं केइ किंचि विसंवादेइ सयमेव हीणे, दीणे, दुढे, दुम्मणे, ओहयमणसंकप्पे, चिंतासोगसागर संपविढे, करयलपल्हत्यमुहे, अट्टज्झाणोवगए भूमिगयदिट्ठीए झियाइ। तरस णं अज्झत्थिया असंसइया चत्तारि ठाणा एवमाહિંન્નતિ, તં નહીં - ૨. ક્રાદ, ૨. માળ, રૂ. માયા, ૪. મે અન્નત્થવ હદ-HOT-મ-ટીંદા | Page #739 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । अट्ठमे किरियाठाणे अज्झथिए त्ति आहिए। ९-अहावरेणवमे किरियाठाणे माणवत्तिएत्तिआहिज्जइ આ પ્રમાણે તે પુરુષને અધ્યાત્મ પ્રત્યયિક સાવદ્યકર્મનો બંધ થાય છે. આ આઠમું અધ્યાત્મ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૯. હવે નવમું માન પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - (૧) જાતિમદ, (૨) કુળમદ, (૩) બળદ, (૪) રૂપમદ (૫)તપમદ,(૬)શ્રુતમદ, (૭)લાભમદ, (૮) ઐશ્વર્યમદ, (૯) પ્રજ્ઞામદ. से जहाणामए केइ पुरिसे(૧) નાતિમUપ વા, (૨) દુત્તમ વા, (૩) 47મUT વા, (૪) વમUT વા, (૯) તવમા વા, (૬) સુયમUT વા, (૭) ત્રામમUM વા, (૮) રૂરિયમUT વા, (૬) પUTUા વા | अन्नयरेण वा मयट्ठाणेणं मत्ते समाणे परंहीलेइ,निंदेइ, खिसइ, गरहइ, परिभवइ, अवमण्णेइ, इत्तरिए अयं अहमंसि पुण विसिट्ठजाइकुल बलाइ गुणोववेए, एवं अप्पाणं समुक्कसे देहा चुए कम्मबिइए अवसे पयाइ, તે નહીં गब्भाओ गभं, जम्माओ जम्म, माराओ मार, णरगारो णरगं, આ મદ-સ્થાનોમાંથી કોઈ એક મદ-સ્થાનથી મત્ત થઈને બીજા વ્યક્તિની અવહેલના કરે છે, નિંદા કરે છે, ઝડકે છે, ગહ કરે છે, તિરસ્કાર કરે છે, અપમાન કરે છે. તે વ્યક્તિ હીન છે અને હું વિશિષ્ટ જાતિ, કુળ, બળ આદિ ગુણોથી યુક્ત છું. આ પ્રમાણે તે પોતે પોતાને ઉત્કૃષ્ટ માને છે. એવો વ્યક્તિ શરીર છોડીને કર્મોની સાથે વિવશતાપૂર્વક પરલોક પ્રયાણ કરે છે, જેમકે - એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, એક મરણથી બીજા મરણને, એક નરકથી બીજા નરકને પ્રાપ્ત કરે છે. તે ક્રોધી, અવિનયી, ચંચલ અને અભિમાની છે. આ પ્રમાણે તે પુરુષને અભિમાનની ક્રિયાનાં કારણે સાવદ્ય કર્મનો બંધ થાય છે. આ નવમું માન પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયાસ્થાન) કહેલ છે. ૧૦. હવે દસમું મિત્ર દોષ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેવાય છે - જેમ કોઈ પુરુષ - માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા, પુત્રી, પુત્ર અને પુત્રવધૂઓની સાથે નિવાસ કરતો તેના કોઈ નાના અપરાધથી સ્વયં મોટું દંડ આપે છે, જેમકે - રે, થ, વ, માળ ચા વિ મવા एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। णवमे किरियाठाणे माणवत्तिए त्ति आहिए । १०-अहावरे दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिज्जइसे जहाणामए केइ पुरिसेमाईहिं वा, पिईहिं वा, भाईहिं वा, भगिणीहिं वा, भज्जाहिं वा, धूयाहिं वा, पुत्तेहिं वा, सुण्हाहिं वा सद्धिं संवसमाणे तेसिं अन्नयरंसि अहालहुगंसि अवराहसि सयमेव गरूयं दंडं निवत्तेइ, तं जहा - सीओदगवियडंसि वा कायं ओबोलित्ता भवइ, ઠંડીનાં દિવસમાં અત્યંત ઠંડા પાણીમાં તેના શરીરને ડૂબાડે છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૯૫ उसिणोदगवियडेण वा कायं ओसिंचित्ता भवइ, ગરમીનાં દિવસોમાં તેના શરીર પર ઉકળતું ગરમ પાણી નાંખે છે, अगणिकाएण वा कायं उडुहित्ता भवइ, આગથી તેના શરીર પર ડામ આપે છે. जोत्तेण वा, वेत्तेण वा, णेत्तेण वा, तया वा, कसेण वा, જોતર નેતર, છડી, ચામડા કસ, ચાબુક કે દોરડાથી छियाए वा, लयाए वा, अन्नयरेण वा दवरेण पासाई મારી-મારી તેમની પીઠની ખાલઉતારે છે તેમજ ઠંડા કે उद्दालेत्ता भवइ। અન્ય કોઈ પ્રકારની રસ્સીથી પ્રહાર કરીને તેની બગલની ચામડી ઉખેડી નાંખે છે. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा,लेलण वा, कवालेण તેમજ દંડાથી, હાડકાથી, મુઠ્ઠીથી, ઢેખલાથી, ઠીકરાથી वा कायं आइट्टित्ता भवइ । માર-મારીને તેના શરીરને લોહીલુહાણ કરી દે છે. तहप्पगारे पुरिसजाए संवसमाणे दुम्मणा भवंति, पवसमाणे એવા પુરુષનાં ઘરમાં રહેવાથી પરિવારવાળા દુઃખી થાય सुमणा भवंति। છે અને પરદેશ જવાથી સુખી થાય છે, तहप्पगारे पुरिसजाए दंडपासी दंडगरूएं दंडपुरक्खडे એવો દંડો પાસે રાખનાર, ભારે દંડ આપનાર અને દંડાને अहिए इमंसि लोगंसि, अहिए परंसि लोगंसि । આગળ રાખનાર પુરુષ આ લોકમાં તો પોતાનું અહિત કરે જ છે પરંતુ પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. संजलणे कोहणे पिट्ठिमंसि या वि भवइ । તે ક્રોધથી બળી રહ્યો છે અને પીઠ પાછળ ચાડી ખાય છે. एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ । આ પ્રમાણે તે પુરુષને મિત્રોથી ઢષ કરવાનાં કારણે સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. दसमे किरियाठाणे मित्तदोसवत्तिए त्ति आहिए। તે મિત્ર દોષ પ્રત્યયિક દંડ સમાધાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ११-अहावरे एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति ૧૧. હવે અગિયારમું માયા પ્રત્યયિક દંડ સમાદાન आहिज्जइ (ક્રિયા સ્થાન) કહેવાય છે - जे इमे भवंति-गूढायारा, तमोकासिया, उलूगपत्तलया, જે પુરુષ ગૂઢ આચારવાળા, અંધારામાં દુરાચાર કરનાર, पव्वयगुरूया, ते आरिया वि संता अणारियाओ भासाओ ઘુવડની પાંખ જેવો હલકો હોવા છતાં પણ પોતે પોતાને विउज्जति। પર્વતની સમાન ભારે માનનાર એવા તે આર્ય હોવા છતાં પણ અનાર્ય ભાષાઓના પ્રયોગ કરે છે. अन्नहा संतं अप्पाणं अन्नहा मन्नंति, તે અન્ય રુપમાં હોવા છતાં પણ સ્વયંને અન્ય રુપમાં માને છે. अन्नं पुट्ठा अन्नं वागरेंति, તે અન્ય વાત પૂછવા માટે અન્ય વાતની વ્યાખ્યા કરે છે, अन्नं आइक्खियव्वं अन्नं आइक्खंति । તેણે કહેવું તો કંઈ બીજુ હતું, પણ કહેવાય કંઈક બીજુ જાય છે. से जहाणामए केइ पुरिसे अंतोसल्ले तं सल्लं णो सयं જેમ કોઈ અંદરનાં શલ્યવાળા પુરુષ તે શલ્યને સ્વયં णीहरइ, णो अन्नेण णीहरावेइ, णो पडिविद्धंसइ, एवामेव કાઢતા નથી. બીજા પાસે કઢાવતા નથી. તેનો નાશ પણ निण्हवेइ, अविउट्टमाणे अंतो-अंतो रियाइ, કરતા નથી. પરંતુ નિમ્પ્રયોજન તેને છુપાવે છે અને ન કાઢવાથી તે શલ્ય અંદર અંદર ઊંડો ચાલ્યો જાય છે. एवामेव माई मायं कटु णो आलोएइ, णो पडिक्कमेइ, આ પ્રમાણે માયાવી માયા કરીને તેની આલોચના કરતા णो जिंदइ, णो गरहइ, णो विउट्टइ, णो विसोहेइ, णो નથી. પ્રતિક્રમણ કરતા નથી. તેની નિંદા કરતા નથી. अकरणयाए अब्भुठेइ, णो अहारिहं तवोकम्मं पायच्छित्तं ગહ કરતા નથી, તેનો ત્યાગ કરતા નથી, તેનું વિશોધન पडिवज्जइ, કરતા નથી, ફરીથી કરવા માટે તૈયાર થતા નથી અને For Private & Personયથાયોગ્ય તપકર્મરુપ પ્રાયશ્ચિત સ્વીકાર કરતા નથી અay.org Page #741 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ मायी अस्सिंलोएपच्चायाइ, मायी परंसिलोए पुणो-पुणो पच्चायाइ, निंदं गहाय पसंसए णिच्चरइ, ण नियट्टइ णिसिरिय दंडं छाएइ, मायी असमाहडसुहलेसे या वि भवइ । एवं खलु तस्स तप्पत्तियं सावज्जे त्ति आहिज्जइ। એવા માયાવી આ લોકમાં જન્મ લે છે અને પરલોકમાં પણ ફરી-ફરી જન્મ લે છે. તે બીજાની નિંદા કરે છે, (બીજાથી ધૃણા કરે છે) પોતાની પ્રશંસા કરે છે, ખરાબ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. અસતુ કાર્યોથી નિવૃત્ત થતા નથી અને દંડ આપીને પણ તેને છુપાવે છે. એવો માયાવી અશુભ લેશ્યાઓથી યુક્ત હોય છે. આ પ્રમાણે તે પુરુષને માયા યુક્ત ક્રિયાઓનાં કારણે સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. આ અગિયારમું માયા પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. ૧૨. હવે બારમું ક્રિયા સ્થાન લોભ પ્રત્યાયિક કહેવાય एक्कारसमे किरियाठाणे मायावत्तिए त्ति आहिए। १२-अहावरे बारसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिज्जइजे इमे भवंति आरण्णिया, आवसहिया, गामंतिया, कण्हुईरहस्सिया, णो बहुसंजया, णो बहुपडिविरया सव्वपाण-भूयનવ-સત્તેટિં ते अप्पणा सच्चामोसाई एवं विउंजंति - “અદે દંતવા, અને દંતવા,” 'अहं ण अज्जावेयचो, अन्ने अज्जावेयव्वा,' જે તે વનમાં નિવાસ કરનાર, ઝૂંપડી બનાવીને રહેનાર, ગામની નજીક ડેરો નાંખીને રહેનાર, કોઈ ગુપ્ત સાધનાને કરનાર - તે સર્વથા સંયમી નથી, સમસ્ત પ્રાણ ,ભૂત, જીવ અને સત્વોની હિંસાથી સ્વયં વિરત નથી. તે સ્વયં કંઈક સત્ય અને કંઈક મિથ્યા વાક્યોનો પ્રયોગ કરે છે કે - "હું મરવા યોગ્ય નથી, અન્ય મરવા યોગ્ય છે.” "હું આજ્ઞા આપવા યોગ્ય નથી, અન્ય આજ્ઞા આપવા યોગ્ય છે.” 'હું દાસ થવા યોગ્ય નથી, અન્ય દાસ થવા યોગ્ય છે.” હું સંતાપ આપવા યોગ્ય નથી, અન્ય સંતાપ આપવા યોગ્ય છે.' 'હું પીડા આપવા યોગ્ય નથી, અન્ય પીડા આપવા યોગ્ય છે.” આ પ્રમાણે તે સ્ત્રી ભોગોમાં મૂછિત, વૃદ્ધ, પ્રસ્ત, ગહિત, આસક્ત થઈને ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે અધિક કામભાગોનો ઉપભોગ કરીને મૃત્યુનાં સમયે મરીને અસરોમાં કે કિલ્વિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. 'अहं ण परिघेत्तवो, अन्ने परिघेत्तव्वा.' 'अहं परितावेयव्वो, अन्ने परितावेयव्वा,' 'अहं ण उद्दवेयबो, अन्ने उद्दवेयव्वा,' एवामव ते इत्थिकामेहिं मुच्छिया, गिद्धा, गढिया, गरहिया, अझाबवण्णा जाव वासाई चउ-पंचमाई छद्दसमाई अप्पयरो वा, भुज्जयरो वा भुंजित्तु भोगभोगाई कालमासे कालं किच्चा अन्नयरेसु आसुरिएम किब्बिसिएसु ठाणेसु उववत्तारो भवंति। तओ विप्पमुच्चमाणा भुज्जो-भुज्जो एलमूयत्ताए तमयत्ताए जाइमूयत्ताए पच्चायति । एवं खल तम्म तप्पत्तियं सावज्जे ति आहिज्जइ। તે ત્યાંથી મરીને ફરી-ફરી બકરાની જેમ ગૂંગો, આંધળો અને જન્મથી ગૂંગો- આંધો થાય છે. આ પ્રમાણે વિષય - લોલુપતાનાં કારણે તે પુરુષને લોભ પ્રત્યયિક સાવદ્ય પાપકર્મનો બંધ થાય છે. Page #742 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૯૭ दुवालसमे किरियाठाणे लोभवत्तिए त्ति आहिए। આ બારમું લોભ પ્રત્યયિક દંડ સમાદાન (ક્રિયા સ્થાન) કહેલ છે. इच्चेयाई दुवालस किरियाठाणाई दविएणं समणेण वा, તે બારમું ક્રિયા સ્થાન રાગ-દ્વેષથી મુક્ત શ્રમણ, બ્રાહ્મણને माहणेण वा सम्मं सुपरिजाणियब्वाइं भवंति। સમ્યફ પ્રકારથી જાણી લેવું જોઈએ. - સૂય. સુ. ૨, મ. ૨, મુ. ૬૧૫-૭ ૦૬ ५८. अधम्म बहुल मिस्सठाणस्स सरूव परूवणं ૫૮, અધર્મ યુક્ત મિશ્ર સ્થાનના સ્વરૂપનું સ્વરુપણ : अहावरेतच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगेएवमाहिज्जइ- હવે ત્રીજું સ્થાન મિશ્રનું વિકલ્પ આ પ્રમાણે કહેવાય છે - जे इमे भवंति-आरण्णिया -जाव- अन्नयरेसु आसुरिएसु જે તે આરણ્યક (અરણ્યવાસી તપસ્વી) આદિ હોય છે किब्बिसिएसु ठाणेसु उववत्तारो भवंति। -ચાવતુ- તે મરીને અસુરોમાં કે કિલ્વિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. तओ विप्पमुच्चमाणा भुज्जो एलमूयत्ताए तमूयत्ताए તે ત્યાંથી મરીને ફરીથી મેમનાની જેમ ગૂંગો અને વાતિ ા. આંધળાનાં રૂપમાં જન્મ લે છે. एस ठाणे अणारिए -जाव- असव्वदुक्खप्पहीणमग्गे આ સ્થાન અનાર્ય -માવત- બધા દુઃખોનાં ક્ષયનો एगतमिच्छे असाहू । અમાર્ગ, એકાંત મિથ્યા અને ખરાબ છે. एस खलु तच्चस्स ठाणस्स मिस्सगस्स विभंगे एवमाहिए। આ ત્રીજું સ્થાન મિશ્ર પક્ષનો વિકલ્પ આ પ્રમાણે - સૂચ. યુ. ૨, ૫, ૨, સુ. ૭૬૨ કહેલ છે. इच्चाएहिं बारसएहिं किरिया ठाणेहिं वट्टमाणा जीवा नो આ (પૂર્વોક્ત) બાર ક્રિયા સ્થાનોમાં વર્તમાન જીવ સિદ્ધ मिझिंसु -जाव- नो सब्वदुक्खाणमंतं करेंसु वा, करेंति થયેલ નથી. થતા નથી અને થશે નહિં -યાવતુ- દુઃખોનો વ, ઉન્નતિ વા | અંત કરેલ નથી, કરતા નથી અને કરશે પણ નહિં. - મૂય. મુ. ૨, . ૨, મુ. ૭૨? (?) ५९. अधम्म पक्खे पावादुयाणं समाहरण ૫૯. અધર્મ પક્ષમાં પ્રાવાદુકોનું સમાહરણ : एवामेव समणुगम्ममाणा इमेहिं चेव दोहिं ठाणेहिं આ પ્રમાણે પૂર્વ પ્રતિપાદિત ત્રણ પક્ષ આ બે સ્થાનોમાં ममोयरंति, तं जहा સમવતરિત થઈ જાય છે, જેમકે - धम्मे चव, अधम्मे चेव, उवसंते चेव, अणुवसंते चेव । ધર્મમાં અને અધર્મમાં, ઉપશાંતમાં અને અનુપશાંતમાં. तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे તેમાં જે પ્રથમ સ્થાન અધર્મપક્ષનો છે તેનો વિભંગ આ. एवमाहिए। પ્રમાણે કહેલ છે, तम्स णं इमाई तिणि तेवाइं पावाउयसयाई એમાં તે ત્રણસો ત્રેસઠ પ્રાવાદુક અર્થાતુ દાર્શનિક કહેલ भवंतीतिमक्वायाई, तं जहा - છે, જેમકે - 9. ઉરિયાવા, ૨. બરિયાવાળ, ૧, ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, . અUTTIfથવાનું. ૪, વૈrફથવા ! ૩. અજ્ઞાનવાદી, ૪ વિનયવાદી. ते वि निव्वाणमाहंस, ते वि पलिमोक्खमाहंस, તેઓએ નિર્વાણનું વર્ણન કરેલ છે, તેઓએ મોક્ષનું પણ વર્ણન કરેલ છે. ते वि लवंति मावगा, ते वि लवंति सावइत्तारो। તે શ્રાવકોનું પણ વર્ણન કરે છે અને તે ધર્મ ગુરુઓનું - સૂચ. યુ. ૨, . ૨, , ૭૨ ૭ પણ વર્ણન કરે છે. Page #743 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૬૦. અધમ પીર પુરિસાને વત્ત પરિણામો ચ- ૦, અધર્મ પક્ષમાં પુરુષોની પ્રવૃત્તિ અને પરિણામ. से एगइओ आयहेउं वा, णायहेउं वा, सयणहेउं वा, કોઈ પ્રાણી મનુષ્ય પોતાના માટે, જ્ઞાતિજનોનાં માટે, अगारहेउवा, परिवार हेउवा, नायगं वा,सहवासियं वा શયન સામગ્રી માટે, ઘર બનાવવા માટે, પરિવારનાં णिस्साए માટે, પરિચિતજન કે પડોસીનાં માટે નિમ્નોક્ત પાપકર્મનું આચરણ કરે છે – ૨. કામિg, ૨. કુવા ૩૫, . કુવાપડિદિg, ૧. આનુગામિક (સહગામી) બનીને, ૨. અથવા ઉપચરક ४. अदुवा संधिच्छेयए, ५. अदुवा गंठिच्छेयए, ६. अदुवा (સેવક) બનીને, ૩. અથવા પ્રાતિપથિક (માર્ગમાં લૂટી ओरब्भिए, ७. अदुवा सोयरिए, ८. अदुवा वागुरिए, લેનાર) બનીને, ૪, અથવા સંધિચ્છેદક (સંધ લગાડનાર) બનીને, ૫. અથવા ગ્રંથિછેદક (ગાંઠ કાપનાર) બનીને, ९. अदुवा साउणिए, १०. अदुवा मच्छिए, ११. अदुवा ૬. અથવા ઔરબ્રિક (ઘેટાનો વધ કરનાર) બનીને, ૭. गोपालए, १२. अदुवा गोधायए, १३. अदुवा सोवणिए, અથવા સૌકરિક (ડુક્કરનો વધ કરનાર)બનીને, ૮. અથવા ૨૪. કુવા સવળિયંતિg | વારિક (હરણને પકડનાર) બનીને, ૯, અથવા શાકુનિક (પક્ષીઓને જાળમાં ફસાવનાર) બનીને, ૧૦. અથવા માચિક (મચ્છીમાર) બનીને, ૧૧, અથવા ગોવાળક બનીને, ૧૨. અથવા ગવાતક (કસાઈ)બનીને, ૧૩, અથવા વપાલક (કૂતરાને પાળનાર) બનીને, ૧૪, અથવા શિવનિકાન્તિક (કૂતરાથી શિકાર કરાવનાર) બનીને, १. मे एगइओ अणुगामियभावं पंडिसंधाय तमेव ૧. કોઈ પાપી પુરુષ પ્રામાન્તર જતા કોઈ ધનવાનની अणुगमियाणुगमिय हंता छेत्ता भेत्ता लुंपइत्ता પાછળ-પાછળ જઈને તેને દંડાથી મારે છે. (તલવાર विलुंपइत्ता उद्दवइत्ता आहारं आहारेइ। આદિથી) છેદન કરે છે, (ભાલા આદિથી) ભેદન કરે છે. (વાળ આદિ પકડીને) ઘસેડે છે, (ચાબુક આદિથી મારીને) તેને જીવન રહિત કરી તેના ધનને લૂટીને આજીવિકા કરે છે. इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોનાં કારણે મહાપાપીનાં મવડુ | નામથી પોતે પોતાને જગતમાં પ્રખ્યાત કરી લે છે. से एगइओ उवचरगभावं पडिसंधाय तमेव उवचरइ કોઈ પાપી પુરુષ કોઈ ધનવાનનો સેવક થઈને हंता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ । તેનો પીછો કરતો તેને ઠંડા આદિથી મારીને -ચાવતુ- જીવન રહિત કરીને ધન છીનવીને આજીવિકાનું ઉપાર્જન કરે છે. इड मे महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइना આ પ્રમાણે તે મહાનું પાપકર્મોથી મહાપાપીનાં ભવ? 1 રુપમાં પોતે પોતાને જગતમાં પ્રખ્યાત કરી લે છે. ३. से एगइओ पाडिपहियभावं पडिसंधाय तमेव पडिपहे. કોઈ પાપી પુરુષ લુટારાનો ભાવ બનાવીને ગ્રામથી ठिच्चा हंता -जाव-उद्दवइत्ता आहारं आहारेड। આવતા કોઈ ધનાઢ્ય પુરુષનો માર્ગ રોકીને તેને ડંડા વગેરેથી મારીને -યાવતુ- જીવન રહિત કરી ધન છીનવીને આજીવિકાનું ઉપાર્જન કરે છે. इइ मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्वाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોથી પોતે પોતાને મવા મહાપાપીનાં રુપમાં જગતમાં પ્રસિદ્ધ કરે છે. से एगइओ संधिच्छेदगभावं पडिसंधाय तमेव संधि ૪. કોઈ પાપી પુરુષ ધનવાનનાં ઘરમાં સંધ લગાવીને छेत्ता भत्ता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ । પ્રાણીઓનું છેદન, ભેદન કરી –ચાવત- તેને જીવન રહિત કરી તેનું ધન છીનવીને આજીવિકાનું ઉપાર્જન કરે છે. ૩ Page #744 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૨૯૯ इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપકર્મોથી સ્વયંને મહાપાપીનાં મવડું ! નામથી જગતમાં પ્રસિદ્ધ કરે છે. ५. से एगइओ गंठिच्छेदगभावं पडिसंधाय तमेव गंठिं ૫. કોઈ પાપી પુરુષ ધનવાનોનાં ધનની ગાંઠ કાપવાનો छेत्ता भेत्ता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ । ધંધો અપનાવીને તેના સ્વામીનું છેદન-ભેદન કરી -યાવત- તેને જીવન રહિત કરી તેનું ધન છીનવીને આજીવિકાનું ઉપાર્જન કરે છે. इइ मे महया पावहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોના કારણે તે સ્વયંને મવડું | મહાપાપીનાં રુપમાં જગતમાં વિખ્યાત કરી લે છે. से एगइओ उरब्भियभावं पडिसंधाय उरब्भं वा, ૬. કોઈ પાપી પુરુષ ઘેટાનું ગોવાળ બનીને તે अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता ઘેટામાંથી કોઈને કે અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીને आहारं आहारेइ। મારી-પીટીને -યાવત- તેને જીવન રહિત કરી તેનું માંસ ખાય છે કે તેનું માંસ વેચીને આજીવિકા ચલાવે છે. इइ से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મવડું સ્વયંને મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ કરી લે છે. से एगइओ मोयरियभावं पडिसंधाय महिसं वा, કોઈ પાપી પુરુષ ડુક્કરોને પાળવાનું અથવા अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता કસાઈનો ધંધો અપનાવીને ભેંસ, ડુક્કર કે બીજા आहारं आहारे। ત્રસ પ્રાણીને મારી–પીટીને ચાવતુ- તેને જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. इइ मे महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપ-કર્મોનાં કારણે મર્વ સંસારમાં પોતે પોતાને મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ કરી લે છે. ८. से एगइओ वागुरियभावं पडिसंधाय मिगं वा, કોઈ પાપી મનુષ્ય શિકારીનો ધંધો અપનાવીને अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता હરણ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી-પીટીને आहारं आहारेइ । -વાવ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. इइ मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મવડું તે સ્વયંને મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ કરી લે છે. से एगइओ माउणियभावं पडिसंधाय सउणिं वा, ૯. કોઈ પાપી મનુષ્ય શિકારી બનીને પક્ષીઓને કે अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता અન્ય કોઈ ત્રણ પ્રાણીને મારી-પીટીને ચાવત-જીવન आहारं आहारेइ। રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. इइ मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મવડું સ્વયંને મહાપાપીનાં નામથી પ્રખ્યાત કરી લે છે. १०. से एगइओ मच्छियभावं पडिसंधाय मच्छं वा, ૧૦. કોઈ પાપી મનુષ્ય માછીમાર બનીને માછલી કે अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता અન્ય ત્રસ જલજંતુઓને મારીને ચાવતુ- જીવન आहारं आहारेइ । રહિત કરીને પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. इड मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મવડું | સ્વયંને મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ કરી લે છે. Jain.Education International ૮. Page #745 -------------------------------------------------------------------------- ________________ ૧ 300 દ્રવ્યાનુયોગ ભાગ-૨ ११. से एगइओगोपालगभावं पडिसंधाय तमेव गोणं वा परिजविय-परिजविय हंता -जाव- उद्दवइत्ता आहारं आहारे।। इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता વ૬ १२. से एगइओ गोघातगभावं पडिसंधाय गोणं वा, अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ। इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता ભવ૬ ! १३. से एगइओ सोवणियभावं पडिसंधाय सुणगं वा, अण्णयरं वा तसं पाणं हंता -जाव- उद्दवइत्ता आहारं आहारेइ। इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता મવડું ! १४. से एगइओ सोवणियंतियभावं पडिसंधाय मणुस्सं वा, अण्णयरं वा तसं पाणं हंता-जाव-उद्दवइत्ता आहारं आहारेइ। ૧૧, કોઈ પાપી મનુષ્ય ગાયને પાળવાનો ધંધો સ્વીકાર કરીને (ક્રોધિત થઈને) તેજ ગાયોને અથવા તેના વાછરડાને ટોળાથી પૃથકુ કાઢી-કાઢીને વારંવાર કાઢીને તેને મારે-પીટે છે -વાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૨. કોઈ પાપી મનુષ્ય ગોવંશઘાતક (કસાઈ)નો ધંધો અપનાવીને ગાય (બળદ) કે અન્ય કોઈ પણ ત્રસ પ્રાણીને મારી-પીટીને ચાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોના કારણે જગતમાં પોતે પોતાને મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ કરી લે છે. ૧૩. કોઈ પાપી મનુષ્ય કૂતરા પાળવાનો ધંધો અપનાવીને તેમાં કોઈ કૂતરાને કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી-પાટીને વાવ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં સ્વયંને મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ કરી લે છે. ૧૪, કોઈ પાપી મનુષ્ય શિકારી કૂતરાથી શિકાર કરવાનો વ્યવસાય અપનાવીને મનુષ્ય કે અન્ય પ્રાણીને મારી-પીટીને વાવતુ- જીવન રહિત કરી પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. ૧, કોઈ પાપી પુરુષ પરિષદૂનાં વચમાં ઉઠીને કહે છે કે : "હું આ પ્રાણીને મારું છું.” ત્યારપછી તે તીતર, બતક, ચકલી, લાવરી, કબુતર, વાંદરો કે કપિંજલ, અન્ય કોઈ ત્રસ જીવને મારે છે -વાવ- પ્રાણ રહિત કરીને તેનો આહાર કરે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૨. કોઈ પાપી પુરુષ કોઈનાથી વિરુદ્ધ થવાથી કોઈ કારણથી અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી સુરાપાત્રનો અભિષ્ટ લાભ ન થવાથી નારાજ કે ક્રોધિત થઈને તે ગૃહપતિ કે ગૃહપતિનાં પુત્રોના ધાન્યોને સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે. इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता મવડું | १.से एगइओ परिसामज्झाओ उठित्ता अहमेयं हणामि त्ति कट्ठ - तित्तिरं वा, वट्टगंवा, चडगं वा, लावगं वा, कवोयगं वा, कविं वा, कविंजलं वा अण्णयरं वा तसं पाणं हंता-जावउद्दवइत्ता आहारं आहारेइ। इइ से महया पावेहि कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । २. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे अदुवा खलदाणेणं, अवा सुराथालएणं गाहावईण वा गाहावइपुत्ताण वा सयमेव अगणिकाएणं सस्साई झामेइ, Page #746 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૦૧ अण्णण वि अगणिकाएणं सस्साइं झामावेइ, બીજાથી બનાવે છે. अगणिकाएणं सस्साइं झामतं पि अण्णं समणुजाणइ। બાળનારને સારો જાણે છે. इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનુ પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ३. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे, ૩. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી કે સુરાપાત્રનો गाहावइपुत्ताण वा, उट्टाण वा, गोणाण वा, घोडगाण અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિ કે ગૃહપતિ પુત્રોનાં, ઊંટ, બળદ, ઘોડા અને ગધેડાનાં અંગોને वा, गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ, સ્વયં કાપે છે, अण्णण वि कप्पावेइ, બીજાથી કપાવે છે. कप्पंतं पि अण्णं समणुजाणइ । કાપનારને સારો સમજે છે. इड से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ જાય છે. ४. से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे. ૪. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा मुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્નાદિ દઈ દેવાથી કે સુરાપાત્રને गाहावइपुत्ताण वा, उट्टसालाओ वा, गोणसालाओ वा, અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિની કે घोडगसालाओ वा, गद्दभसालाओ वा, ગૃહપતિનાં પુત્રોની, ઊંટશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાને, कंटगबोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ, કાંટાથી ઢાંકીને સ્વયં આગ લગાવીને બાળી દે છે, अण्णेण वि झामावेइ, બીજાથી બનાવી દે છે, झामंतं पि अन्नं समणुजाणइ । બાળનારને સારો સમજે છે. इइ से महया पावेहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ५. से एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे. ૫, કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, अदुवा खलदाणेणं, अदुवा सुराथालएणं गाहावईण वा, અથવા ખરાબ અન્ન આદિ દઈ દેવાથી કે સુરાપાત્રનો गाहावइपुत्ताण वा, कुंडलं वा, मणिं वा, मोत्तियं वा અભિષ્ટ લાભ ન થવા દેવાથી તે ગૃહપતિના કે मयमेव अवहरइ, ગૃહપતિ પુત્રોનાં, કંડલ, મણિ કે મોતીનું સ્વય અપહરણ કરે છે. अन्नण वि अवहरावेइ, બીજાથી અપહરણ કરાવે છે. अवहरंतं पि अन्नं ममणुजाणइ । અપહરણ કરનારને સારો સમજે છે. इह से महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ। આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ६. मे एगइओ केणइ आयाणेणं विरूद्ध समाणे ૬. કોઈ પાપી પુરુષ કોઈ કારણથી વિરુદ્ધ થવાથી, ममणाणं वा, माहणाणं वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, શ્રમણો કે માહણોનાં છત્ર, દંડ, ઉપકરણ, પાત્ર, मत्तगंवा, लट्टिगंवा, भिसिंग वा, चेलगं वा, चिलिमिलिगं લાકડી, આસન, વસ્ત્ર, પદ્ય (મચ્છ૨દાની) ચર્મ, ચાકુ वा, चम्मगं वा, चम्मच्छेदणगं वा, चम्मकोसं वा કે ચામડાની થેલીનું - ययमेव अवहरइ, સ્વયં અપહરણ કરી લે છે. Page #747 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अन्नण वि अवहरावेइ, अवहरंतं पि अन्नं ममणुजाणइ । इइ से महया पावेहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ७. से एगइओ णो वितिगिंछइ गाहावईण वा, गाहावइपुत्ताण वा, मयमेव अगणिकाएणं ओसहीओ झामेइ, अण्णण वि झामावेइ, झामंतं पि अन्नं समणुजाणइ । इड मे महया पावहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । ८. मे एगइओ णो वितिगिंछइ गाहावईण वा. गाहावइपुत्ताण वा, उट्टाण वा, गोणाण वा, घोडगाण वा, गद्दभाण वा मयमेव घुराओ कप्पेड़ । अण्णण वि कप्पावेड. अण्णं पि कप्पंतं ममणुजाणइ । इड से महया पावहिं कम्महिं अत्ताणं उवक्वाइत्ता भवड। બીજાથી અપહરણ કરાવે છે. અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૭. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિ કે ગૃહપતિ-પુત્રોનાં ધાન્યોને, સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે. બીજાથી બનાવે છે, બાળનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૮, કોઈ પાપી પુર્ષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિ કે ગૃહપતિ પુત્રોનાં ઊંટ, બળદ, ઘોડા અને ગધેડાનાં અંગોને સ્વયં કાપે છે. બીજાથી કપાવે છે. કાપનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૯, કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું કોઈ ગૃહપતિની કે ગૃહપતિનાં પુત્રોની ઉષ્ટ્રશાળા, ગૌશાળા, અશ્વશાળા કે ગર્દભશાળાઓને કાંટાથી ઢાંકીને સ્વયં આગ લગાવીને બાળી નાંખે છે. બીજાથી બનાવે છે. બાળનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૦. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યું ગૃહપતિ કે ગૃહપતિપુત્રોનાં કુંડલ, મણિ કે મોતીનું સ્વયં અપહરણ કરે છે. બીજાથી અપહરણ કરાવે છે. અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપકર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. .. मे एगइओ णो वितिगिंछड गाहावईण वा. गाहावइपुत्ताण वा, उट्टसालाओवा, गोणसालाओ वा. घोडगमालाओ वा, गद्दभमालाओ वा, कंटगवोंदियाए पडिपहित्ता सयमेव अगणिकाएणं झामेइ, अण्णण वि झामावेइ, झामंतं पि अन्नं ममणुजाणइ । इड मे महया पावहिं कम्महिं अत्ताणं उवक्खाइत्ता भवद । १०. में एगइओ णो वितिगिंछड गाहावईण वा, गाहावइपुत्ताण वा, कुंडलं वा, मणिं वा, मोत्तियं वा मयमेव अवहरइ, अन्नण वि अवहरावइ, अवहरंतं पि अन्नं ममणुजाणड । इइ से मध्या पावहिं कम्महिं अनाणं उवक्खाइत्ता भवइ । Page #748 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૦૩ ११. से एगइओ णो वितिगिंछइ, समणाण वा, माहणाण वा, छत्तगं वा, दंडगं वा, भंडगं वा, मत्तगं वा, लट्ठिगं વ, મિસિti વા, જવ, જિત્રિમિત્રિ વા, ઘમ્મર વા, चम्मच्छेदणगं वा, चम्मकोसियं वा-सयमेव अवहरइ, अण्णेण वि अवहरावेइ, अवहरंतं अन्नं समणुजाणइ । इइ से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । १२. से एगइओसमणं वा, माहणं वा दिस्साणाणाविहेहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ । अदुवा णं अच्छराए आफालेत्ता भवइ । अदुवा णं फरूमं वदित्ता भवइ, कालेण वि से अणुपविट्ठस्स असणं वा -जाव-साइमं वा णो दवावेत्ता भवइ। जे इमे भवंति-वोण्णमंता भारोक्कंता अलसगा वसलगा किमणगा ममणगा पब्बयंती ते इणमेव जीवियं धिज्जीवियं मंपडिव्हेति । नाई ते पारलोइयम्म अट्ठस्म किंचि वि सिलिस्पति ते दुक्खंति, ते सायंति, ते जूरंति, ते तिप्पंति, ते पिट्टति, ते परितप्पंति, ते दुक्खण-सोयण-जूरण-तिप्पण-पिट्टणपरितप्पण-वह-वंधणपरिकिलेसाओ अपडिविरया મન્વતિ | ते महया आरंभणं, ते महया समारंभणं. ते महया आरंभसमारंभेणं विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं उरालाई माणग्मगाई भोगभोगाई भुंजित्तारो भवंति, तं जहाअन्नं अन्नकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं मयणकाले, ૧૧. કોઈ પાપી પુરુષ વગર વિચાર્યે શ્રમણો કે માહણોનાં છત્ર, દંડ, ઉપકરણ, પાત્ર, લાકડી, આસન, વસ્ત્ર, મચ્છરદાની, ચર્મ, ચાકુ કે ચર્મકોશનું સ્વયં અપહરણ કરે છે. બીજાથી અપહરણ કરાવે છે, અપહરણ કરનારને સારો સમજે છે. આ પ્રમાણે તે મહાનું પાપ કર્મોનાં કારણે જગતમાં મહાપાપીનાં નામથી પ્રસિદ્ધ થઈ જાય છે. ૧૨. કોઈ પુરુષ શ્રમણ કે બ્રાહ્મણને જોઈને નાના પ્રકારનાં પાપકર્મ કરનારનાં રુપમાં પોતે પોતાને પ્રખ્યાત કરે છે. અથવા ચુટકીઓ વગાડે છે. અથવા કઠોર વચન બોલે છે. સમય પર ઘર આવેલને અશન -યાવતુ- સ્વાદ્ય આપવા દેતા નથી. તે કહે છે : જે તે હોય છે લકડહાર, ભાર ખેંચનાર, આળસુ, શુદ્ર, નપુંસક, યાચક તે આવા ધિક્કારપૂર્ણ જીવિકાવાળા જીવનને ચલાવે છે. તે કંઈપણ પારલૌકિક અર્થની સાધના કરી શકતા નથી. તે દુઃખી થાય છે. શોક કરે છે, ખિન્ન થાય છે, રડે છે, પીટાય છે અને પરિતપ્ત થાય છે. તે દુ:ખ, શોક, ખેદ, અશ્રુ-વિમોચન, પીડા, પરિતાપ, બંધ અને પરિફ્લેશથી વિરત થતાં નથી. मपुवावरं च णं ण्हाए कयबलिकम्मे कयकोउयमंगलपायच्छित्ते सिरमाण्हाए कंठे मालकडे आविद्धमणिसुबण्ण कप्पियमालामउली पडिवद्धसरीरे वग्धारियसोणिमुत्तगमल्ल-दामकलावे अहयवत्थपरिहिए चंदणोक्खित्तगायસર તે મહાનું આરંભ, સમારંભ, મહાનું આરંભ-સમારંભ, નાના પ્રકારના પાપકારી કૃત્યોથી ઉદાર માનુષિક ભોગોને ભોગનાર થાય છે. જેમકે - ભોજનનાં સમયે ભોજન, પાણીનાં સમયે પાણી, વસ્ત્રના સમયે વસ્ત્ર, આવાસના સમયે આવાસ અને શયનનાં સમયે શયન. તે સવાર-સાંજ હાથ-મોં ધોવે, કુળ દેવતાની પૂજા કરે , કૌતુક-મંગળ અને પ્રાયશ્ચિત્ત કરે, માથાથી પગ સુધી સ્નાન કરે, ગળામાં માળા પહેરીને, મણિજટિત સુવર્ણમય ચૂડામણી પહેરીને માળાયુક્ત મુકુટ ધારણ કરી, કમ્મરપટ્ટો બાંધીને, પુષ્પમાળાને ધારણ કરી, નવા વસ્ત્ર પહેરીને શરીર અને તેના અવયવો પર ચંદનનો લેપ કરે. Page #749 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૪ महइमहालियाए कूडारगारसालाए, महइमहालयंसि सीहासांसि इत्थीगुम्मसंपरिवुडे, सव्वराइएण जोइणा झियायमाणेणं, માઇયનટ્ટ ગીય-વાય-તંતી-તજી-તાજી-તુડિયघण-मुइंगपडुप्पवाइयरवेणं, उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरइ । तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच जणा अवृत्ता चेव अब्भुट्ठेति, “મળ દેવાળુપિયા ! f રેમો ? વિં ઞાદરેમો ? વિં उवणेमो ? किं उवट्ठावेमो ? किं भे हियइच्छियं ? किं भे आसगस्स યદ ?” तमेव पासित्ता अणारिया एवं वयंति 'देवे खलु अयं पुरिसे, देवसिणाए खलु अयं पुरिसे, देवजीवणिज्जे खलु अयं पुरिसे ।' अण्ण वि णं उवजीवंति । तमेव पासित्ता आरिया वदंति अभिक्कंतकूरकम्मे खलु अयं पुरिसे अइधुए, अइआयरक्खे दाहिणगामिए नेरइए कण्हपक्खिए आगमिस्माणं दुल्लभवोहिए या वि भविस्मइ । इच्चेयस्स ठाणस्स उट्ठित्ता वेगे अभिगिज्झंति, अणुट्ठित्ता वेगे अभिगिज्झंति, अभिझंझाउरा अभिगिज्झति । एस ठाणे अणारिए अकेवले अप्पडिपुणे अणेआउए असंमुद्धे असल्लगत्तणे असिद्धिमग्गे अमुत्तिमग्गे अनित्र्वाणमग्गे अणिज्जाणमग्गे असन्वदुक्खपहीणमग्गे एगंतमिच्छे असाहु | एस खलु पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे एवमाहिए । - મુખ્ય. મુ. ૨, ૪. ૨, મુ. ૭૦૬-૭૨ ૨ अहावरे पढमस्स ठाणस्स अम्पक्स विभंगे एवमाहिज्जइ For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ અતિ વિશાળ ફૂટાગારશાળામાં, અતિવિશાળ સિંહાસન પર બેસી, સ્ત્રી-સમૂહથી પરિવૃત્ત હોય, પૂરી રાત દિપક બળતો હોય, મહાન્ પ્રયત્નથી આહત, નાટ્ય, ગીત, વાદ્ય, વીણા, તલ, તાલ, સૂર્ય, ઘંટ અને મૃદંગનાં કુશળવાદકો દ્વારા વગાડતા સ્વરની સાથે ઉદાર માનુષિક ભોગોને ભોગવતા રહે છે. તે એકને આજ્ઞા આપે છે ત્યારે વગર બોલાવે ચાર-પાંચ મનુષ્ય ઉઠીને ઉભા રહે છે. (તે કહે છે -) 'હે દેવાનુપ્રિય ! અમે શું કરીએ ? શું લાવીએ ? શું ભેટ કરીએ ? શું ઉપસ્થિત કરીએ ? તમારું દિલ શું ચાહે છે ? તમારા મુખને શું સ્વાદિષ્ટ લાગે છે ?” તે પુરુષને જોઈ અનાર્ય આ પ્રમાણે કહે છે "આ પુરુષ દેવતા છે, આ પુરુષ દેવ-સ્નાતક છે, આ પુરુષ દેવતા જેવું જીવન જીવવાવાળો છે." આના સહારે બીજા પણ જીવે છે. તે જ પુરુષને જોઈ આર્ય કહે છે - તે કૂરકર્મમાં પ્રવૃત્ત, ભારે કર્મવાળા, આંત સ્વાર્થી, દક્ષિણ દિશામાં જવાવાળા, નરકમાં ઉત્પન્ન થનાર, કૃષ્ણપાક્ષિક અને ભવિષ્યકાળમાં દુર્લભ બોધિક થશે. આ (ભોગી) પુરુષ જેવા સ્થાનને કેટલા પ્રવ્રુજિત પુરુષ પણ ચાહે છે. કેટલાક ગૃહસ્થ પણ ચાહે છે. જે તૃષ્ણાથી આતુર છે. (તે બધા) ચાહે છે. આ સ્થાન અનાર્ય, દ્વન્દ્વ સહિત, અપ્રતિપૂર્ણ, ન્યાય રહિત, અશુદ્ધ, શલ્યોને ન કાપનાર, સિદ્ધિનો અમાર્ગ, મુક્તિનો અમાર્ગ, નિર્વાણનો અમાર્ગ, નિર્માણનો અમાર્ગ, બધા દુઃખોના ક્ષયનો અમાર્ગ, એકાત મિથ્યા અને ખરાબ છે. આ પ્રથમ સ્થાન અધર્મપક્ષનું વિકલ્પ આ પ્રમાણે નિરૂપિત છે. આ પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું વિકલ્પ (ફરીથી) આ પ્રમાણે કહ્યું છે - Personal Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૫ इह खलु पाईणं वा -जाव- दाहिणं वा संतेगइया मणुस्सा પૂર્વ -યાવત- દક્ષિણ દિશાઓમાં કેટલાક મનુષ્ય હોય भवंति, महिच्छा महारंभा महापरिग्गहा अधम्मिया છે, જે મહાનુ ઈચ્છાવાળા, મહા આરંભી, મહાપરિગ્રહી, अधम्माणुया अधम्मिट्ठा अधम्मक्खाइ अधम्म- અધાર્મિક, અધર્માનુયાયી, અધર્મિષ્ઠ, અધર્મવાદી, અધર્મपायजीविणो अधम्मपलोइणो अधम्मपलज्जणा પ્રાય:જીવન જીવવાવાળા, અધર્મમાં અનુરક્ત, અધર્મમય अधम्मसीलसमुदायारा अधम्मेण चेव वित्तिं कप्पेमाणा સ્વભાવ અને આચરણવાળા અને અધર્મનાં દ્વારા વિદતિ . આજીવિકા કરનાર હોય છે. हण छिंद भिंद विगत्तगा लोहितपाणी चंडा, रूद्दा, खुद्दा, મારો, છેદન કરો, કાપો (આવુ કહીને) ચામડીને માસિયા ૩વવ-વંથT-માયા-નિયદિ--૬- ઉખેડનાર, લોહીવાળા હાથ, ચંડ, રૌદ્ર, મુદ્ર, साति संपओग बहुला, સાહસિક (વગર વિચાર્યું કામ કરનાર) ઠગ, વંચના, માયા, વક્રવૃત્તિ, જુઠાતોલ-માપ, કપટ, સદેશ-પ્રયોગ દેશ વેષ અને ભાષાને બદલીને અનેકવાર દગો કરનાર. दुम्मीला दुव्वया दुप्पडियाणंदा असाहू, सव्वाओ દુ:શીલ, દુવ્રત, દુપ્રત્યાનંદ (ઉપકારીનો પણ પ્રત્યુપકાર पाणाइवायाओ अप्पडिविण्या जावज्जीवाए -जाव- ન કરનાર) અસાધુ, જાવજીવ સુધી સર્વ પ્રાણાતિપાતથી मिच्छांदसणसल्लाओ अप्पडिविरया जावज्जीवाए, મિથ્યાદર્શન શલ્ય સુધી અવિરત, सव्वाओ पहाणुम्मद्दण-वण्णग-विलेवण-सद्द-फरिस- જાવજીવ સુધી સર્વ પ્રકારના સ્નાન, મર્દન, વર્ણક रस-व-गंध-मल्लालंकाराओअप्पडिविरया जावज्जीवाए, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, માળા, અલંકાર વિગેરેથી અવિરત, સવ મા-૨૮-ના-નુ - નિ7િ-fથ~િ-- જાવજીવ સુધી સર્વ પ્રકારના શકટ, રથ, યાન, યુગ્મ, મંત્રમાજિયા, સથTTSST- ના-વાદન-બT-માયા- ગિલ્લિ, થિલ્લિ, શિબિકા, અંદમાનિકા, શયન, पवित्थरविही अप्पडिविरया जावज्जीवाए, આસન, યાન, વાહન, વિગેરે ભોગ અને ભોજનની વિસ્તીર્ણ વિધિથી અવિરત, सव्वाओ कय-विक्कय-मास-ऽद्धमास-रूवग-संववहाराओ જાવજીવ સુધી સર્વ પ્રકારના ક્રય, વિક્રય, માપ, अप्पडिविरया जावज्जीवाए, અર્ધમાપ, રૂપિયા વિગેરેનો વ્યવહારથી અવિરત, સદ્ગા દિU-મુવઇ-ધ-ધUT-મfછ-મારિય- જાવજીવ સુધી સર્વપ્રકારના હિરણ્ય, સ્વર્ણ, ધન, संख-सिलप्पवालाओ अप्पडिविरया जावज्जीवाए, ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ વિગેરે બહુ મૂલ્ય-કીમતી વસ્તુઓથી અવિરત, सव्वाओ कूडतुल-कूडमाणाओअप्पडिविरया जावज्जीवाए. જાવજીવ સુધી બધા કૂટ-તોલ, કૂટ-માપથી અવિરત, सव्वाओ आरंभसमारंभाओ अप्पडिविरया जावज्जीवाए, જાવજીવ સુધી આરંભ-સમારંભથી અવિરત, सव्वाओ करण-कारावणाओ अप्पडिविरया जावज्जीवाए, જાવજીવ સુધી બધા પ્રકારનું કરવું અને કરાવવાથી અવિરત, सब्वाओपयण-पयावणाओ अप्पडिविरया जावज्जीवाए. જાવજીવ સુધી બધા પ્રકારનાં પચન-પાચનથી અવિરત, સળાના ટT-fvUT-તપ-તાપી-વદ- જાવજીવ સુધી બધા કૂટવા-પીટવા, તર્જન, તાડન, बंधपरिकिलेसाओ अप्पडिविरया जावज्जीवाए। વધ અને બંધ-પરિક્લેશથી અવિરત થાય છે. जे यावण्ण तहप्पगारा सावज्जा अवोहिया कम्मंता જે આ પ્રમાણેનાં અન્ય સાવદ્ય, અબોધિ આપનાર परपाणपरितावणकरा, जे अणागिाहिं कज्जति तओ वि અને બીજા પ્રાણીઓને પરિતાપ આપનાર કર્મ કરે अप्पडिविरया जावज्जीवाए। છે તે જાવજીવ સુધી અનાર્યોથી કરાયેલ કર્મથી અવિરત છે. Page #751 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ से जहाणामए केइ पुरिसे कलम-मसूर-तिल-मुग्ग-मासणिफाव-कुलत्थ-आलिसंदग-पलिमंथगमादिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ, एवामेव तहप्पगारे पुरिसजाए तित्तिए-बट्टग-लावग વાચ-વવિંનત્ક-fમય-મદિસ-વરાદ-સાદ-દિ-Hसिरीसिव- माहिएहिं अयए कूरे मिच्छादंडं पउंजइ। जा वि य से बाहिरिया परिसा भवइ, तं जहादासे इवा, पेसे इवा, भयए इवा, भाइल्ले इवा, कम्मकरे इ वा, भोगपुरिसेइ वा तेसिं पि य णं अन्नयरंसि अहालहुसगंसि सयमेव गरूयं दंडं निब्वत्तेइ, तं जहाइमं दंडेह, इमं मुंडेह, इमं तालेह, इमं ताडेह, इमं अदुयबंधणं करेह, इमं णियलबंधणं करेह, इमं हडिबंधणं करेह, इमंचारगबंधणं करेह, इमं नियल-जुयल-संकोडियमोडियं करेह, इमं हत्थच्छिण्णयं करेह, इमं पायच्छिण्णयं करेह, इमं कण्णच्छिण्णयं करेह, इमं नक्क-ओट्ठ-सीस-मुहच्छिण्णयं करेह, इमं वेयच्छिण्णयं करेह, इमं अंगछिण्णयं करेह, इमं हिययुप्पाडिययं करेह, इमं णयणुप्पाडिययं करेह, इमं दंसणुप्पाडिययं करेह, इमं वसणुप्पाडिययं करेह, इमं जिब्भुष्पाडिययं करेह, इमं उल्लंबिययं करेह, इमं धंसियं करेह, इमं घोलियं करेह, इमं सूलाइयं करेह, इमं मूलाभिण्णयं करेह, इमं खारवत्तियं करेह, इमं वज्झवत्तियं करेह, इमं मीहपुच्छियगं करेह, इमं बसहपुच्छियगं करेह, જેમ કોઈ પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, રાજમા, કળથી, ચોળા, કાળા ચણા આદિ ધાન્યોનાં પ્રતિ, અત્યંત ક્રૂર થઈને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. આ પ્રમાણે તેવો પુરુષ તીતર, બતક, લાવરી, કબૂતર, હરણ, ચાતક, ભેંસ, ડુક્કર, મગર, ગોહ, કાચબો, સાંપ આદિ પ્રાણીઓનાં પ્રતિ અત્યંત ક્રૂર થઈને મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. જે તેની બાહ્ય પરિષદ છે, જેમકે - દાસ, પ્રેય, ભૂતક, ભાગીદાર, કર્મકર અથવા ભોગ પુરુષ- તેના દ્વારા કોઈ પ્રકારનાં નાના અપરાધ થવા પર સ્વયં ભારી દંડનો પ્રયોગ કરે છે, જેમકે - જેમ (તે કહે છે) આને દંડિત કરો, આને મુંડિત કરો, આને તર્જના આપો, આને તાડના આપો, આને સાંકળ થી બાંધી દો, આને બેડીનાં બંધનથી બાંધી દો, આને ખાડામાં નાખી દો, આને ગુનેગાર બનાવીને જેલમાં નાખી દો, આને બે જંજીરોથી લટકાવી દો. આના હાથ કાપી દો, આના પગ કાપી દો. આના કાન કાપી દો, આના નાક – હોઠ - મસ્તક અને મુખ કાપી દો, આને નપુંસક કરી દો, આના અંગ કાપી દો, આનું હૃદય ઉખાડી દો, આની આંખો કાઢી દો, આના દાંત કાઢી દો, આના અંડકોશ કાઢી દો, આની જીભ ખેંચી લો, આને કૂવામાં લટકાવી દો, આને ઘસેડો, આને પાણીમાં ડૂબાડી દો, આને શૂળી પર લટકાવી દો, આને શૂળીમાં પરોવીને ટુકડા-ટુકડા કરી દો, આના પર મીઠું છોડી દો, આના પર ચામડુ બાંધી દો, આની જીનેન્દ્રિયને કાપી દો, આના અંડકોશને તોડીને આના મુખમાં નાંખી દો, Page #752 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૦૭ इमं कडग्गिदड्ढयगं करेह, इमं कागणिमंसखावियगं करेह, इमं भत्तपाणनिरूद्धयं करेह, इमं जावज्जीवं वहबंधणं करेह, इमं अण्णयरेणं असुभेणं कुमारेणं मारेह, जा वि य से अभितरिया परिसा भवइ, तं जहामाया इवा, पिया इवा, भाया इवा, भगिणी इवा, भज्जा ૬ વા, પુરા ૬ વા, ધૂચ વ, સુદ ૬ વા, तेसि पि य णं अण्णयरंसि अहालहुसगंसि अवराहसिसयमेव गरूयं दंडं णिवत्तेइ, तं जहासीओदगवियडंसि ओवोलेत्ता भवइ जहा मित्तदोसवित्तए -Mાવ- few fસ સ્ટોrifસ, ते दुक्खंति सोयंति जूरंति तिप्पंति पिट्टति परितप्पंति । ते दुक्खण-सोयण-जूरण-तिप्पण-पिट्टण-परितप्पणवह-बंधणपरिकिलेसाओ अप्पडिविरया भवंति । एवामेव ते इत्थिकामेहिं मुच्छिया गिद्धागढिया अज्झववन्ना -जाव- वासाई चउपंचमाई छद्दसमाई वा अप्पयरो वा भुज्जयरो वा कालं भुंजित्तु भोगभोगाइं पसवित्ता वेरायतणाई संचिणित्ता वहूणि कूराणि कम्माई उस्सण्णं संभारकडेण कम्मुणा। से जहाणामए - अयगोले इ वा, सेलगोले इ वा, उदगंसि पक्खित्ते समाणे उदगतलमइवइत्ता अहे धरणितलपइट्ठाण भवइ। एवामेव तहप्पगारे पुरिसजाए वज्जबहुले धूयबहुले पंकबहुले वेरबहुले अप्पत्तियबहुले दंभबहुले णियडिबहुले साइबहुले अयसबहुले उस्सण्णं तसपाणघाति कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतलपइट्ठाणे મવડું ! આને ચટાઈમાં લપેટીને આગમાં બાળી દો, આના માંસનાં ટુકડા-ટુકડા કરીને તેને ખવડાવો, આના ભોજન-પાણી બંધ કરી દો, આને જીવન ભર મારો અને બાંધી રાખો, આને બીજા કોઈ પ્રકારનાં અશુભ અને ખરાબ મારથી મારો, જે તેની આંતરિક પરિષદ્ હોય છે, જેમકે – માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અથવા પુત્રવધુ, તેના દ્વારા કોઈ પ્રકારનો નાનો અપરાધ થવાથી સ્વયંભારી દંડનો પ્રયોગ કરે છે, જેમકે - ઠંડા પાણીમાં તેના શરીરને ડુબાડે છે -યાવતુ- જે પ્રમાણે મિત્ર છેષ પ્રત્યયિક ક્રિયાસ્થાનમાં દંડ કહેલ છે તેવો જ દંડ આપે છે -યાવતુ- તે પરલોકમાં પોતાનું અહિત કરે છે. તે દુઃખી થાય છે, શોક કરે છે, ખેદ થાય છે, આસું સારે છે, મારવામાં આવે છે અને દુઃખી થાય છે. તે દુઃખ, શોક, મેદ, અશ્રુવિમોચન, પીડા, પરિતાપ, વધ, બંધન અને પરિફલેશથી વિરત થતા નથી. આ પ્રમાણે તે સ્ત્રી-કામોમાં મૂછિત, વૃદ્ધ, ગ્રથિત, આસક્ત થઈને ચાર-પાંચ છ-કે દસ વર્ષો સુધી, ઓછા અથવા વધારે કાળ સુધી ભોગોને ભોગવીને વૈરના આયતનોને જન્મ આપીને અનેકવાર ઘણા ક્રૂર કર્મોનો સંચય કરી પ્રચૂર માત્રામાં કરેલ કર્મોનાં કારણે દબાય જાય છે. જેમકે – લોખંડનો ગોળો અથવા પત્થરનો ગોળો પાણીમાં નાંખવાથી, પાણીનાં કિનારાને પાર કરી ધરતીનાં તળિયે જઈને પડે છે. આ પ્રમાણે તે પુરુષ જે કર્મથી વધારે ભારે બનીને, પ્રાણિતાપાત વિગેરેના ભારથી અધિક થઈને, અત્યંત પાપી થઈને, વૈરના વધારવાવાળા થઈને, અત્યંત અસત્ય બોલનાર, દંભી, કપટી, અપયશવાળો અને ઘણા ત્રસ પ્રાણીઓની ઘાત કરનાર, કાળમાસમાં મરીને, ધરાતલને પાર કરી, નીચે નરકનાં તળિયે જઈને પડે છે. તે નરકાવાસ અંદરથી ગોળ બહારથી ચતુષ્કોણ અને નીચેથી અસ્ત્રાની ધારનાં આકારે છે, તે નિરંતર અંધકારમાં તમોમય, ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિષની પ્રભાથી શુન્ય, ચરબી, વસા, માંસ, લોહી અને માંસના કાદવથી પંકીત તળવાળા, અશુચિ, અપક્વગંધથી યુક્ત ઉત્કૃષ્ટ દુર્ગધવાળા, કૃષ્ણ અગ્નિવર્ણની આભાવાળા, કર્કશસ્પર્શથી યુક્ત અને અસહ્ય વેદનાવાળા હોય છે. તે નરકાવાસ અશુભ છે અને તેમાં અશુભ વેદનાઓ છે. ते णं णरगा अंतो वट्टा बाहिं चउंरसा अहे खुरप्पसंठाणसंठिया, णिच्चंधकारतमसाववगयगह-चंद-सूर-नक्खत्तजोइसप्पहा, मेद-वसा-मंस-रूहिर पूयपडल-चिक्खल्ल लित्ताणुलेवणतला, असुई वीसा परमदुब्भिगंधा, काऊअगणिवण्णाभा, कक्खडफासा, दुरहियासा असुभा णरगा, असुभा णरएसु वेदणाओ। Page #753 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ नो चेवणं नरएसुनेरइया णिदायंति वा, पयलायंति वा, તે નરકાવાસોમાં નૈરયિક સૂઈને ઊંઘ લઈ શકતા નથી, सायं वा, रतिं वा, धितिं वा, मतिं वा उवलभंति । બેઠા-બેઠા પણ ઊંઘ લઈ શકતા નથી. તેમાં સ્મૃતિ હોતી નથી, આનંદ હોતો નથી. પૈર્ય અને મતિ પણ હોતી નથી. ते णं तत्थ उज्जलं विपुलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं તે ત્યાં ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રગાઢ, કટુક, કર્કશ, ચંડ, દુ:ખ दुग्गं तिव्वं दुरहियासंणिरयवेदणं पच्चणुभवमाणा विहरंति । બહુલ, વિષમ, તીવ્ર અને દુઃસહ્ય નૈરયિક વેદનાનો અનુભવ કરતાં જીવન વીતાવે છે. से जहाणामए-रूक्खे सिया पब्वयग्गे जाए, मूले छिन्ने, જેમ કોઈ વૃક્ષ પર્વતના શિખર પર ઉત્પન્ન થાય, જેની अग्गे गरूए, जओ निन्नं जओ विसमं, जओ दुग्गं तओ જડ કપાય ગઈ હોય,જે ઉપરથી વજનવાળી હોય, તે વહુ ! જ્યાંથી નીચું, જ્યાંથી વિષમ હોય અને જ્યાંથી દુર્ગમ હોય ત્યાં જ જઈને પડે છે. एवामेव तहप्पगारे पुरिसजाए गब्भाओ गब्भं, जम्माओ આ પ્રમાણે તે પુરુષ એક ગર્ભથી બીજા ગર્ભમાં, એક जम्म, माराओ मारं, णरगाओ णरगं, दुक्खाओ दुक्खं, જન્મથી બીજા જન્મમાં, એક મૃત્યુથી બીજી મૃત્યુમાં, એક નરકથી બીજી નરકમાં અને એક દુ:ખથી બીજા દુ:ખમાં જાય છે. दाहिणगामिए रइए कण्हपक्खिए आगमिस्साणं તે દક્ષિણ દિશાનાં નરકમાં ઉત્પન્ન થનાર, કૃષ્ણપાક્ષિક दुल्लभबोहिए या वि भवइ । અને ભવિષ્યકાળમાં દુર્લભ બોધિક થાય છે. एस ठाणे अणारिए अकेवले -जाव- असव्वदुक्खप्प- તે સ્થાન અનાર્ય, અકેવળ -પાવતુ- બધા દુ:ખોના हीणमग्गे एगंतमिच्छे असाहू । ક્ષયનો અમાર્ગ, એકાંતમિથ્યા અને ખરાબ છે. पढमस्स ठाणस्स अधम्म पक्खस्स विभंगे एवमाहिए। આ પ્રથમ સ્થાન અધર્મપક્ષનું વિકલ્પ આ પ્રમાણે - સૂચ. યુ. ૨, એ૨, ૪. ૭૩ કહેલ છે. ६१. अधम्म पक्खीय पुरिसाणं परीक्खणं ૧. અધર્મપક્ષીય પુરુષોનું પરીક્ષણ : ते सव्वे पावाउया आइगराधम्माणं नाणापण्णा नाणाछंदा તે દાર્શનિક ધર્મનાં આદિકર્તા, નાના-પ્રજ્ઞાવાળા, નાના नाणासीला नाणादिली नाणारूई नाणारंभा અભિપ્રાયવાળા, નાના સ્વભાવવાળા, નાના દષ્ટિनाणाज्झवसाणसंजुत्ता एगं महं मंडलिबंधं किच्चा सब्वे વાળા, નાના રુચિવાળા, નાના આરંભવાળા, નાના एगओ चिट्ठति। અધ્યવસાયથી યુક્ત એક મોટી ડોળી બનાવીને બધા એક સ્થાન પર બેસે છે. पुरिसे य सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं તે સમયે કોઈ પુરુષ જલતા અંગારોથી ભરેલ પાત્રને अयोमएणं संडासएणं गहाय ते सव्वे पावाउए आइगरे લોઢાની સાંણસીથી પકડીને ધર્મનાં આદિકર્તા નાના धम्माणं नाणापण्णे -जाव- नाणाज्झवसाणसंजुत्ते एवं પ્રજ્ઞાવાળા વાવતુ-નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિકોથી वयासी-हंभो पावाउया आइगरा ! धम्माणं णाणापण्णा બોલ્યા - "હે ધર્મનાં આદિકર્તા ! નાના પ્રજ્ઞાવાળા -जाव- नाणाज्झवसाणसंजुत्ता ! इमं ताव तुब्भे -વાવ- નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિકો ! તમે सागणियाणं इगालाणं पाई बहुपडिपुण्णं गहाय બધા જલતા અંગારોથી ભરેલ આ પાત્રને મુહૂર્ત- મુહૂર્ત मुहत्तगं-मुहुत्तगं पाणिणा धरेह, સુધી હાથમાં પકડીને રાખો. णो य हु संडासगं संसारियं कुज्जा, આને સાંણસીથી પકડીને બીજાનાં હાથમાં ન આપો, णो य हु अग्गिथंभणियं कुज्जा, અગ્નિ-સ્તંભની વિદ્યાનો પ્રયોગ ન કરો. णो य हु साहम्मिय-वेयावडियं कुज्जा, સાધર્મિકનાં માટે અગ્નિ-સ્તંભન ન કરો. णो य हु परधम्मिय-वेयावडियं कुज्जा । બીજા ધર્મવાળાનાં માટે અગ્નિ-સ્તંભન ન કરો. Page #754 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૦૯ उज्जुया णियागपडिवन्ना अमायं कव्वमाणापाणिं पसारेह, इइ वुच्चा से पुरिसे तेसिं पावाउयाणं तं सागणियाणं इंगालाणं पाई बहुपडिपुण्णं अओमयं संडासएणं गहाय पाणिमु णिसिरड, ताए णं ते पावाउया आइगरा धम्माणं नाणापन्ना-जावनाणाज्झवसाणसंजुत्ता पाणि पडिसाहरेंति ? तए णं से पुरिसे ते सब्बे पावाउए आइगरे धम्माणं नाणापन्ने -जाव-नाणाज्झवसाणसंजुत्ते एवं वयासी સીધી લાઈનમાં બેસી, સોગંધપૂર્વક માયાનો પ્રયોગ ન કરતાં હાથને પસારો, આવું કહીને તે પુરુષ તે દાર્શનિકોની સામે બળતા અંગારોથી ભરેલ પાત્રને લોખંડની સાંણસીથી પકડીને તેના હાથોની તરફ આગળ કરે છે. ત્યારે તે ધર્મનાં આદિકર્તા, નાના પ્રજ્ઞાવાળા -પાવતુનાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિક પ્રાવાદુકો ! તમે શા માટે હાથને પાછળ ખેંચી રહ્યા છો ? ત્યારે તે પુરુષએ ધર્મના આદિકર્તા, નાના પ્રજ્ઞાવાળા -વાવ-નાના અધ્યવસાયથી યુક્ત તે બધા પ્રાવાદુકોથી આ પ્રમાણે કહ્યો - હે ધર્મના આદિકર્તા ! નાના પ્રજ્ઞાવાળા -વાવ- નાના અધ્યવસાયથી યુક્ત દાર્શનિક પ્રાવાદુકો ! તમે શા માટે હાથને પાછળ ખેંચી રહ્યા છે ? શું હાથ બળશે નહિ ? હાથ બળવાથી શું થશે ? દુઃખ થશે-દુઃખ થશે.” - એવું માનીને તમે હાથ હટાવી લો છો, તે તુલા (નિશ્ચિત) છે, તે પ્રમાણ છે અને તે સમવસરણ 'हं भो पावाउया ! आइगरा धम्माणं नाणापन्ना -जावनाणाज्झवसाणसंजुत्ता! कम्हाणं तुब्भे पाणिं पडिसाहरह? पाणी नो डज्झेज्जा? दड्ढे किं भविस्सइ? दुक्ख, दुक्खं ति मण्णमाणा पडिसाहरह । एस तुला, एस पमाणे, एस समोसरणे। पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे । तत्थ णं जे ते समणा माहणा एवमाइक्खंति -जाब-एवं परूवेंतिसब्वे पाणा -जाव- सब्बे सत्ता हंतव्वा, अज्जावेयव्वा, परिघेत्तव्वा, परितावेयव्वा, किलामेयव्वा, उद्दवेयव्वा । ते आगंतु छेयाए ते आगंतु भेयाए, ते आगंतु जाइ-जरा-मरण-जोणिजम्मणं-संसार-पुणब्भवगब्भवास-भवपवंच-कलंकली भागिणो भविस्संति । પ્રત્યેકના માટે તુલા (નિશ્ચય) છે. પ્રત્યેકના માટે પ્રમાણ છે અને પ્રત્યેકના માટે સમવસરણ છે. જો તે શ્રમણ-બ્રાહ્મણ આવું આખ્યાન -ચાવતુ- આવું પ્રરુપણ કરે છે કે - બધા પ્રાણ -ચાવતુ- બધા સત્વોનું હનન કરી શકાય છે, આધીન બનાવી શકાય છે, દાસ બનાવી શકાય છે, પરિતાપ આપી શકાય છે, કલાન્ત કરી શકાય છે અને પ્રાણોથી વિયોજીત કરી શકાય છે. તે ભવિષ્યમાં શરીરનાં છેદન-ભેદનને પ્રાપ્ત થશે. તે ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, યોનિજન્મ સંસારમાં વારંવાર ઉત્પત્તિ, ગર્ભવાસ, ભવપ્રપંચમાં વ્યાકુળ ચિત્તવાળા થશે. તે ઘણા દંડ, મુંડન, તર્જન, તાડન, સાંકળથી બાંધેલ, ફેરવવો તથા માતૃમરણ, પિતૃમરણ, બ્રાતૃમરણ, ભગિની મરણ, ભાયંમરણ, પુત્ર મરણ, પુત્રી મરણ, પુત્રવધૂ મ૨ણ, તે મ જ દરિદ્રતા, દૌભાગ્ય, અપ્રિય-સંયોગ, પ્રિય-વિયોગ અને અનેક દુ:ખ અને વૈમનસ્યનાં ભાગી થશે. ते बहूणं दंडणाणं मुंडणाणं तज्जणाणं अंदुबंधणाणं घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जामरणाणं पुत्तमरणाणं धूयमरणाणं सुण्हामरणाणं, दारिद्दाणं दोहग्गाणं अप्पियसंवासाणं पियविप्पओगाणं बहूणं दुक्खदोमणसाणं आभागिणो Jain Educatioભવતિ , Page #755 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं भुज्जो-भुज्जो अणुपरियट्टिस्संति, तेनो सिज्झिस्संति-जाव-नो सव्वदुक्खाणं अंतं करिस्संति, एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे । - સૂય. સુ. ૨, એ. ૨, . ૭૬૮-૭૨૬, ६२. धम्मपक्खीय किरिया ठाणं अहावरेतेरसमे किरियाठाणे इरियावहिएत्ति आहिज्जइ, इह खलु अत्तत्ताए संवुडस्स अणगारस्स ૬૨. ૨. રિયાસમાસ, ૨. માસીસમીસ, રૂ. સાસરિયસ, ४. आयाणभंडमत्तणिक्खेवणासमियस्स, ५. उच्चार-पासवण-खेल-सिंघाणजल्लपारिट्ठावणिया समियस्स। 9. માસમિસ, ૨.વસનિયસ, રૂ. Tયસનિયરસ | તે અનાદિ-અનન્ત, લાંબા માર્ગવાળા, ચતુર્ગતિક સંસાર રુપી અરણ્યમાં વારંવાર પરિભ્રમણ કરશે. તે સિદ્ધ થશે નહિં -વાવ-બધા દુઃખોનો અંત કરશે નહિં. આ તુલા છે. આ પ્રમાણ છે અને આ સમવસરણ છે. પ્રત્યેકનાં માટે તુલા છે, પ્રત્યેકના માટે પ્રમાણ છે અને પ્રત્યેકનાં માટે સમવસરણ છે. ધર્મપક્ષીય ક્રિયા સ્થાન : હવે તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાન કહેવાય છે - આ જગતમાં આ ક્રિયા સ્થાનમાં આત્મ કલ્યાણનાં માટે સંવૃત અણગાર૧. ઈર્ષા સમિતિથી યુક્ત૨. ભાષા સમિતિથી યુક્ત૩. એષણા સમિતિથી યુક્ત૪. પાત્ર, ઉપકરણ આદિના ગ્રહણ કરવાની અને રાખવાની સમિતિથી યુક્ત૫. મળ-મૂત્ર, કફ, ગ્લેમ અને મૈલની પરિષ્ઠાપના સમિતિથી યુક્ત, ૧. મન સમિતિ, ૨. વચન સમિતિ, ૩. કાય સમિતિથી યુક્ત. ૧. મનો ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૪, કાય ગુપ્તિથી ગુપ્ત. જેની ઈન્દ્રિયાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓથી ગુપ્ત છે, જે સાધક ઉપયોગ સહિત ગમન કરે છે. ઉભો રહે છે, બેસે છે, કરવટ બદલે છે, ભોજન કરે છે, બોલે છે. વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિને ગ્રહણ કરે છે અને ઉપયોગ પૂર્વક જ તેને રાખે-ઉપાડે છે -યાવતઆંખોની પલક પણ ઉપયોગ સહિત પડ-પડાવે છે, આવા સાધુમાં વિવિધ માત્રાવાળી સૂક્ષ્મ ઈપથિકી નામની ક્રિયા હોય છે. તે પ્રથમ સમયમાં બદ્ધ સ્પષ્ટ થાય છે. બીજા સમયમાં તેનો અનુભવ થાય છે, તૃતીય સમયમાં તેની નિર્જરા થાય છે. આ પ્રમાણે બદ્ધ, સ્પષ્ટ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ક્રમથી ઈર્યાપથિકી ક્રિયા થાય છે અને આગામી કાળમાં તે અકર્મભાવને પ્રાપ્ત થાય છે. ૨. માસ, ૨. વાસ, રૂ. Tચાત્ત, गुत्तस्स गुतिंदियस्स गुत्तबंभचारिस्स आउत्तंगच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं णिसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स, आउत्तं जमाणस्स, आउत्तंभासमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा, णिक्खिवमाणस्सवा-जाव-चक्खुपम्हणिवायमवि अस्थि वेमाया सुहुमा किरिया इरियावहिया नामं कज्जइ । सा पढमसमए बद्धपुट्ठा। बिइयसमए वेइया, तइयसमए णिज्जिण्णा, सा बद्धा पुट्ठा उदीरिया वेइया णिज्जिण्णा सेयकाले अकम्मं याऽ वि भवइ । Page #756 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૧૧ एवं खलु तस्स तप्पत्तियं असावज्जे त्ति आहिज्जइ। तेरसमे किरियाठाणे इरियावहिए त्ति आहिए। से बेमि-“जे य अतीता, जे य पप्पन्ना, जे य आगमिस्सा अरहंता भगवंता सव्वे ते एयाई चेव ते रस किरियाठाणाई-भासिंसुवा, भासंति वा, भासिस्संति वा, આ પ્રમાણે તે સંવૃત અણગારની ઈર્યાપથિક ક્રિયા અસાવદ્ય કહેવાય છે. આ તેરમી ક્રિયા સ્થાન ઈર્યાપથિક કહેલ છે. (શ્રી સુધર્માસ્વામી જખ્ખ સ્વામીથી કહે છે-) "હું કહું છું કે - ભૂતકાળમાં જેટલા તીર્થંકર થયેલ છે. વર્તમાન કાળમાં જેટલા તીર્થંકર છે અને ભવિષ્ય કાળમાં જેટલા પણ તીર્થંકર થશે તે બધાએ આ તેર ક્રિયાસ્થાનોનું વર્ણન કરેલ છે, કરે છે તથા કરશે. આ પ્રમાણે પ્રરુપણા કરેલ છે, પ્રરૂપણા કરે છે તથા પ્રરુપણા કરશે. આ પ્રમાણે તેમણે તેરમું ક્રિયા સ્થાનનું સેવન કર્યું છે, સેવન કરે છે અને સેવન કરશે.” पण्णविंसु वा, पण्णवेंति वा, पण्णविस्संति वा । एवं चेव तेरसमं किरियाठाणं सेविंसु वा, सेवंति वा, સેવિસ્મૃતિ વા !” - સૂચ. યુ. ૨, ૫, ૨, ૩. ૭૦ ૭ एयंसि चेव तरसमे किरियाठाणे वट्टमाणा जीवा सिज्झिंसु -जाव-सव्वदुक्खाणमंतं करिसुवा, करेंति वा, करिस्संति વા | एवं से भिक्खू आयट्ठी आयहिए आयगुत्ते आयजोगी आयपरक्कमे आयरक्खिए आयाणुकंपए आयनिष्फेडए आयाणमेव पडिसाहरेज्जासि त्ति बेमि। - સૂય. મુ. ૨, મ. ૨, મુ. ૭૨? ६३. धम्म पक्खीय पुरिसस्स विसिद्वृत्तं अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइइह खलु पाईणं वा-जाव-दाहिणं वा संतेगइया मणुस्सा અવંતિ, તે નદી - आरिया वेगे, अणारिया वेगे, उच्चागोया वेगे, णीयागोया वेगे, આમાંથી તેરમાં ક્રિયાસ્થાનમાં વર્તમાન જીવ સિદ્ધ થયેલ છે, થાય છે અને થશે -યાવત- બધા દુઃખોનો અંત કર્યો છે, કરે છે અને કરશે. આ પ્રમાણે તે આત્માથ, આત્માનું હિત કરનાર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્માનાં માટે પરાક્રમ કરનાર, આત્માની રક્ષા કરનાર, આત્માની અનુકંપા કરનાર, . આત્માથી જગતનો ઉદ્ધાર કરનાર ભિક્ષુ પોતાની આત્માને સમસ્ત પાપોથી નિવૃત્ત કરે છે. ૩. ધર્મપક્ષીય પુરુષનું વૈશિષ્ટ્રય : હવે બીજુ સ્થાન ધર્મપક્ષનો વિકલ્પ આ પ્રમાણે કહેવાય છે - પૂર્વ યાવતુ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય હોય છે, જેમકે – કેટલાક આર્ય હોય છે અને કેટલાક અનાર્ય હોય છે. કેટલાક ઉચ્ચ ગોત્રવાળા હોય છે અને કેટલાક નીચ ગોત્રવાળા હોય છે. કેટલાક લાંબા હોય છે અને કેટલાક ટૂંકા હોય છે, કેટલાક ગોરા હોય છે અને કેટલાક કાળા હોય છે, કેટલાક સુડોળ હોય છે અને કેટલાક કદરૂપા હોય છે, તેની ભૂમિ અને ઘર પરિગૃહીત હોય છે, આ આલાપક પોંડરીકનાં સમાન જાણવાં જોઈએ -યાવત- જે સમસ્ત કપાયથી ઉપશાંત છે અને સમસ્ત ભોગોથી નિવૃત્ત છે (તે ધર્મપક્ષીય છે) એવું હું કહું છું कायमंता वेगे, हस्समंता वेगे, सुवण्णा वेगे, दुब्बण्णा वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसिं च णं खेत्तवत्थूणि परिग्गहियाणि भवति । एसो आलावगो तहा यचो जहा पोंडरीए -जावसब्बोवसंता सब्बयाए परिनिबुडे त्ति बेमि । Page #757 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ एस ठाणे आरिए केवले -जाव- सव्वदुक्खप्पहीणमग्गे આ સ્થાન આર્ય, દ્વન્દ્ર રહિત -યાવતુ- બધા દુ:ખોના एगंतसम्म साहू। ક્ષયનો માર્ગ, એકાંત સમ્યફ અને શ્રેષ્ઠ છે. दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए। આ પ્રમાણે બીજુ સ્થાન ધર્મપક્ષનું વિકલ્પ નિરૂપિત છે. - સૂય. . ૨, ૪. ૨, સે. ૭૧ ? तत्थ णं जे तें समण-माहणा एवं आइक्खंति -जाव- एवं જો તે શ્રમણ-બ્રાહ્મણ એવું આખ્યાન -વાવ- એવી परूवति પ્રરુપણા કરે છે કે – “सब्वे पाणा-जाव-सब्चे सत्ताण हंतवा, ण अज्जावेयव्वा, ''બધા પ્રાણ -વાવ- બધા સત્વોનું હનન ન કરવું ण परिघेत्तवा, ण परितावेयव्वा, ण किलामेयव्वा, ण જોઈએ. અધીરા ન બનવું જોઈએ, દાસ ન બનાવો उद्दवेयवा। જોઈએ, પરિતાપ ન આપવો જોઈએ, કલ્પાંત ન કરવો જોઈએ અને પ્રાણોથી વિયોજીત ન કરવું જોઈએ. ते णो आगंतु छेयाए, ते णो आगंतु भेयाए, તે ભવિષ્યમાં શરીરનાં છેદન-ભેદનને પ્રાપ્ત થશે નહિ. ते णो आगंतुं जाइ जरा-मरण-जोणि-जम्मण-संसार- તે ભવિષ્યમાં જન્મ, જરા, મરણ, યોનિ, જન્મ, સંસારમાં पुणब्भवगम्भवास-भवपवंच कलंकलीभागिणो भविस्संति। વારંવાર ઉત્પન્ન, ગર્ભવાસ, ભવ પ્રપંચમાં વ્યાકુલચિત્ત વાળા નહીં થાય. ते णो बहूणं दंडणाणं-जाव- णो बहूणं दुक्खदोमणसाणं તે ઘણા દંડ -જાવત્ - અનેક દુ:ખ અને વૈમનસ્યનાં आभागिणो भविस्संति । ભાગીદાર નહીં થાય. अणादियं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं તે અનાદિ અનન્ત લાંબા માર્ગવાળા, ચાર ગતિ भुज्जो-भुज्जो णो अणुपरियटिस्सति । સંસારરુપી અરણ્યમાં વારંવાર પરિભ્રમણ કરશે નહિં. ते सिज्झिम्संति -जाव- सव्वदुक्खाणं अंतं करिस्संति। તે સિદ્ધ થશે -યાવ- બધા દુ:ખોનો અંત કરશે. - સૂય. સુ. ૨, એ. ૨, ૪.૭ર ૦ ૬૪. ધમ્મવડુત્ર મિસટાપાસ સિવ વો- ૬૪. ધર્મ બહુલ મિશ્ર સ્થાનના સ્વરૂપનું પ્રાણ : अहावरेतच्चस्स ठाणस्स मीसगस्स विभंगेएवमाहिज्जइ- હવે ત્રીજું સ્થાન મિશ્રપક્ષનું વિકલ્પ આ પ્રમાણે કહેવાય इह खलु पाईणं वा -जाव- दाहिणं वा संतेगइया मणुस्सा પૂર્વ યાવ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય એવા હોય भवंति, तं जहा છે, જેમકે - अप्पिच्छा, अप्पारंभा, अप्पपरिग्गहा,धम्मिया,धम्माणुया તે અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરંભવાળા, અલ્પ -जाव- धम्मेणं चैव वित्ति कप्पेमाणा विहरंति, પરિગ્રહવાળા, ધાર્મિક, ધર્મનું અનુગમન કરનાર -વાવ- ધર્મનાં દ્વારા આજીવિકા કરનાર હોય છે. सुसीला सुब्बया सुप्पडियाणंदा सुसाहू । તે સુશીલ, સુવ્રત, સુપ્રત્યાનંદ સુસાધુ છે. एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, તે માવજીવન કેટલાક પ્રાણાતિપાતથી વિરત હોય છે एगच्चाओ अप्पडिविरया -जाव- एगच्चाओ कुट्टण- અને કેટલાક અવિરત ચાવતુ- કેટલાક મારવું, પીડવું, पिट्टण-तज्जण-ताडण-वह-बंधपरिकिलेसाओपडिविरया તર્જન, તાડન, વધ, બંધ પરિફ્લેશથી વિરત હોય છે जावज्जीवाए एगच्चाओ अप्पडिविरया। અને કેટલાક અવિરત હોય છે. जे यावऽण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता જો આ પ્રમાણેનાં અન્ય સાવદ્ય, અબોધિ કરનાર, બીજા परपाणपरितावणकरा कज्जंति, तओ वि एगच्चाओ પ્રાણીઓને પરિતાપ કરનાર, કર્મ વ્યવહાર કરાય છે. पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया। તેમાંથી પણ કેટલાક માવજીવન વિરત હોય છે અને કેટલાક અવિરત હોય છે. Page #758 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧ ૩૧૩ से जहाणामए समणोवासगा भवंति-अभिगयजीवाऽजीवा, उवलद्धपुण्णपावा, आसव-संवर-वेयण-णिज्जरकिरियाऽहिकरण-बंध-मोक्खकुसला, अमहेज्जादेवासुर-नाग-मुवण्ण-जक्ख-रक्खस-किन्नरकिंपरिस-गरूल-गंधव्व-महोरगादीएहिं देवगणे हिं निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा, इणमेव निग्गंथे पावयणे निस्संकिया निकंखिया निवितिगिच्छा लद्धट्टा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा अट्ठिमिंजपेम्माणुरागरत्ता, अयमाउसो ! निग्गंथे पावयणे अटठे, अयं परमठे, सेसे ऊमियफलिहा अवंगुयद्वारा चियत्तंतेउरपरघरपवेसा चाउदसट्ठमुद्दिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा। કેટલાક એવા શ્રમણોપાસક હોય છે - જો જીવ અને અજીવને જાણનાર, પુણ્ય-પાપનાં મર્મને સમજનાર, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષનાં વિષયમાં કુશલ હોય છે. સત્યનાં પ્રતિ સ્વયં નિશ્ચલ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોર આદિ દેવગણોનાં દ્વારા નિર્ચથ પ્રવચનથી વિચલિત થતા નથી. આ નિગ્રંથ પ્રવચનમાં શંકા રહિત, કાંક્ષા રહિત, વિચિકિત્સા રહિત, યથાર્થને સાંભળનાર, ગ્રહણ કરનાર, તે વિષયમાં પ્રશ્ન કરનાર, તેનું વિનિશ્ચય કરનાર, તેને જાણનાર અને પ્રેમાનુરાગથી અનુરક્ત અસ્થિ-મજાવાળા હોય છે. હે આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન યથાર્થ છે, આ પરમાર્થ છે, બાકી અનર્થ છે. (આવું માનવાવાળા) તે અર્ગલાને ઉપર અને દરવાજાને ખુલ્લા રાખનાર, અંત:પુર અને બીજાના ઘરોમાં કોઈપણ રુકાવટ વગર પ્રવેશ કરનાર, ચૌદસ, આઠમ, અમાસ અને પૂર્ણિમાએ પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યફ અનુપાલન કરનાર છે. તે શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક અને અષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રાંછન, ઔષધ, ભૈષજ, પીઠ-ફલક, શય્યા અને સંસ્તારકનું દાન આપનાર, બહુલ શીવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનાં દ્વારા તથા યથાપરિગ્રહીત તપ:કર્મનાં દ્વારા આત્માને ભાવિત કરતા રહે છે. તે આ પ્રમાણેનાં વિહારથી વિચરણ કરતાં – ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરે છે. પાલન કરી રોગાદિની બાધાને ઉત્પન્ન થવાથી કે ન થવાથી અનેક દિવસો સુધી ભોજનનાં પ્રત્યાખ્યાન કરે છે, પ્રત્યાખ્યાન કરીને અનેક દિવસો સુધી ભોજનનું અનશનનાં દ્વારા વિચ્છેદ કરે છે. વિચ્છેદ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પૂર્વક કાળમાસમાં કાળ કરીને કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે દેવલોક મહાન્ ઋદ્ધિ, મહાવુતિ -પાવતુ- મહાનું સુખવાળા હોય છે. બાકીનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ -યાવત समणे निग्गंथे फासुएसणिज्जेणं असण-पाण-खाइमसाइमणं वत्थ-पडिग्गह-कंवल-पायपंछणणं ओसहभेसज्जेणं, पीढ-फलग-सेज्जासंथागाणं पडिलाभेमाणा, बहूहि सीलब्बय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। ते णं एयारूवेणं विहारेणं विहरमाणावहई वासाई समणोवासगपरियाग पाउणंति, पाउणित्ता आवाहंसि उप्पण्णंसि वा, अणुप्पण्णंसि वा, बहूई भत्ताई पच्चक्खाइंति, पच्चक्खाइत्ता बहूई भत्ताई अणमणाए छेदंति, छेदत्ता, आलोइयपडिक्कता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेमु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, महिड्ढिएमु महज्जुइएसु -जाव- महासोक्खेसु । સેનં તવ -Mવિ Page #759 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ સ્થાન આર્ય -ચાવત- બધા દુઃખોનાં ક્ષયનો માર્ગ, એકાંત સમ્યફ અને સુસાધુ છે. આ ત્રીજું સ્થાન મિશ્ર પક્ષનું વિકલ્પ આ પ્રમાણે કહેલ છે. एस ठाणे आरिए सव्वदुक्खप्पहीणमग्गे-जाव-एगंतसम्मे સાહૂ तच्चस्स ठाणस्स मीसगस्स विभंगे एवमाहिए। - સૂય. સુ. ૨, મ. ૨, મુ. ૭૨૬ ૬૧. ધમ્મપથીયા પુરિસા વિત્તિ રામ ચ- अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जइ-इह-खलु पाईणं वा -जाव- दाहिणं वा संतेगइया मणुस्सा भवंति, तं जहाअणारंभा अपरिग्गहा धम्मिया धम्माणुगा धम्मिट्ठा -जाव-धम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति । सुसीला सुब्बया सुप्पडियाणंदा सुसाहू सव्वाओपाणाइवायाओपडिविरया जावज्जीवाए-जावसव्वाओ कुट्टण-पिट्टण-तज्जण-ताडण-वहबंधपरिकिलेसाओ पडिविरया जावज्जीवाए, जे यावऽण्णे तहप्पगारा सावज्जा अबोहिया कम्मंता परपाणपरितावणकरा कज्जति त ओ वि पडिविरया जावज्जीवाए। से जहाणामए अणगारा भगवंतो૨. રૂરિયામિયા, ૨. માસીસમિયા, રૂ. સપITસમિયા, ૪. આથTVT-મંદુ-મત્ત- નિવનિથી. ५. उच्चार-पासवण-खेल-सिंघाण-जल्लपारिट्ठावणियासमिया૨. મીસમિયા, ૨. વસમિયા, રૂ. સમિયા, ૫. ધર્મપક્ષીય પુરુષોની પ્રવૃત્તિ અને પરિણામ : હવે બીજું સ્થાન ધર્મપક્ષનું વિકલ્પ આ પ્રમાણે કહેવાય છે - પૂર્વ -ચાવતુ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય હોય છે, જેમકે – અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મનું અનુગમન કરનાર, ધર્મિષ્ઠ -વાવ-ધર્મનાં દ્વારા આજીવિકા કરતાં રહે છે. તે સુશીલ, સુવ્રત, સુપ્રત્યાનંદ અર્થાત્ ઉપકારીનો ઉપકાર માનનાર સુસાધુ છે. તે જાવજીવ સુધી સર્વ પ્રાણાતિપાતથી વિરત ચાવતજાવજીવ સુધી કુટ્ટન, પીડન, તર્જન, તાડન, વધ, બંધ, પરિફલેશથી વિરત હોય છે જે આ પ્રમાણેનાં અન્ય સાવદ્ય, અબોધિ કરનાર, બીજા પ્રાણીઓને પરિતપ્ત કરનાર કર્મ-વ્યવહાર કરાય છે તેનાથી પણ તે જાવજીવ સુધી પ્રતિવિરત હોય છે. જેમ અનગાર ભગવંત - ૧. ચાલવામાં સમિત, ૨. બોલવામાં સમિતિ, ૩. આહારની એષણામાં સમિત, ૪, વસ્ત્ર-પાત્ર લેવામાં અને રાખવામાં સમિત, ૫. ઉચ્ચાર-પ્રગ્નવણ - કફ – શ્લેષ્મ - મેલનાં ઉત્સર્ગમાં સમિત. ૧. મનથી સમિત, ૨. વચનથી સમિત, ૩. શરીરથી સમિત, ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. ગુપ્ત, ગુપ્ત ઈન્દ્રિયવાળા, ગુપ્ત બ્રહ્મચર્યવાળા, ક્રોધ - માન-માયા અને લોભથી મુક્ત, શાંત-પ્રશાંત- ઉપશાંત અને પરિનિર્વાણને પ્રાપ્ત. આશ્રવથી રહિત, ગ્રંથિથી રહિત, શોકથી રહિત અને લેપથી રહિત. ૧. અલિપ્ત કાંસાની વાટકીની જેમ સ્નેહમુક્ત, ૨. શંખની જેમ રંગ રહિત, નામત, ૨. મત્તા, ૨. વત્તા, ૩. વાયત્તા, गुत्ता, गुत्तिंदिया, गुत्तबंभयारी, अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिणिबुडा, अणासवा अगंथा छिन्नसोया निरूवलेवा ૬. વસવા વ મુવતીયા, ૨. સંવો રૂવ નિરંકા, Page #760 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન રૂ. નીવો વ સહિયાર્ડ, ४. गगणतलं पिव निरालंबणा, ૬. વાયુરિવ અપહિવદ્ધા, ૬. સરવસહિનું વ સુદ્ધત્તિયયા, ७. पुक्खपत्तं व निरूवलेवा, ૮. હુમ્મો વ મુર્ત્તિવિયા, ૬. વિદા વ વિઘ્નમુળા, १०. खग्गविसाणं व एगजाया, ११. भारंडपक्खी व अप्पमत्ता, १२. कुंजरा इव सोंडीरा, १३. वसभो इव जायत्थामा, ૨૪. સીદો ફવ યુદ્ઘરિયા, ૬. મંવરો રૂવ અપ્પપા, १६. सागरो इव गंभीरा, १७. चंदो इव सोमलेसा, ૧૮. સુરો વ વિત્તતેયા, १९. जच्चकणगं व जातरूवा, वसुंधरा इव सव्वफासविसहा, ૨૦. २१. सुहुतहुयासणो विव तेयसा जलंता । णत्थि णं तेसिं भगवंताणं कत्थवि पडिबंधे भवइ, से य पडिबंधे चउब्विहे पण्णत्ते, तं जहा . અંડÇ 3 વા, રૂ. ૩ાહે રૂ વા, जणं जण्णं दिसं इच्छंति तण्णं तण्णं दिसं अप्पडिबद्धा सुइब्भूया लहुब्भूया अप्पग्गंथा संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति । ૨. પોય! ૐ વા, ૪. વાહે રૂ વા, तेसिं णं भगवंताणं इमा एयारूवा जायामायावित्ती દોસ્થા, તં નહીં - ૨૨ે મત્તે, ઇદ્દે મત્તે, અમે મત્તે, વસમે મત્તે, दुवालसमे भत्ते चोदसमे भत्ते, अद्धमासिए भत्ते, मासिए भत्ते, दोमासिए भत्ते, तेमासिए भत्ते, चउम्मासिए મત્તે, તંત્રમાસિ મત્તે, જીમ્નાસિ! મત્તે । અનુત્તર ચ ાં ૩. જીવની જેમ અપ્રતિહત ગતિવાળા, ૪. આકાશની જેમ આલંબન રહિત, ૫. વાયુની જેમ સ્વતંત્ર, ૬. શરદઋતુનાં જલની જેમ શુદ્ધ હૃદયવાળા, ૭. કમળપત્રની જેમ નિર્લેપ, ૮. કાચબાની જેમ ગુપ્ત ઈન્દ્રિયવાળા, ૯. પક્ષીની જેમ સ્વતંત્ર વિહારી, ૧૦. ગેંડાનાં શીંગડાની જેમ એકલા, ૧૧. ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ૧૩૧૫ ૧૨. હાથીની જેમ પરાક્રમી, ૧૩. બળદની જેમ ભારને ઉપાડવામાં સમર્થ, ૧૪. સિંહની જેમ અપરાજીત, ૧૫. મંદર પર્વતની જેમ અપ્રકંપ, ૧૬. સાગરની જેમ ગંભીર, ૧૭. ચંદ્રની જેમ સૌમ્ય મનોવૃત્તિવાળા, ૧૮. સૂર્યની જેમ દીપ્તિ તેજસ્વી, ૧૯. શુદ્ધ સ્વર્ણની જેમ સહજ સુંદર, ૨૦. પૃથ્વીની જેમ બધા સ્પર્શોને સહન કરનાર, ૨૧. ઘીની અગ્નિની જેમ તેજથી દેદીપ્યમાન થાય છે. તેવા ભગવંતોને કોઈ પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૧. અંડજ, ૨. પોતજ, ૩. અવગ્રહ, ૪. પ્રગ્રહ. તે જે-જે દિશામાં જવાની ઈચ્છા રાખે છે. તે - તે દિશામાં અપ્રતિબદ્ધ, સૂચિભૂત, લઘુભૂત ધન-ધાન્યથી રહિત, અલ્પ ઉપધિવાળા, અપરિગ્રહી રહેતા, સંયમ અને તપનાં દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરણ કરે છે. તે ભગવંતોની આ પ્રમાણે સંયમી જીવન ચાલવનારી પ્રવૃત્તિ હોય છે, જેમકે - તે એક દિવસનો ઉપવાસ, બે દિવસનો ઉપવાસ, ત્રણ દિવસ તો ઉપવાસ, ચાર દિવસનો ઉપવાસ, પાંચ દિવસનો ઉપવાસ, છ દિવસનો ઉપવાસ, એક પક્ષનાં ઉપવાસ, એક માસનાં ઉપવાસ, બે માસનાં ઉપવાસ, ત્રણ માસનાં ઉપવાસ, ચાર માસનાં ઉપવાસ, પાંચ માસનાં ઉપવાસ, છ માસનાં ઉપવાસ. અથવા For Private Personal Use Only Page #761 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૨. #qત્તર, ૨. વિવત્તા , રૂ. વિધુત્તવિવત્તા , 4. સંતરા , છે. ઉતારા, દતૂરા , ૭. સમુદ્રારિ IT, ૮, સંમટવર*T[, ૧. સંસાર , ૨૦. તન્નાથસંસTT, ૨૭. વિદ્ય«ામિયા, ? ૨, કિર્દીત્રામા, ૨૩. પુઝામિયા, ૨ ક. મર્ટન્જામિયા, 9. fમવામિયા, ૨૬, મfમત્કામિયા, ૬ ૭, ઇUTTય પર IT, ? ૮, બનાસ્નાયવર IT, ૨૦ વMદિ. ૨૦. સંવત્તિ. ર છે, મિથfiડવીફર્યા, ૨૨. મુઢસળિયા, ૨ રૂ. સંતાદારી, ૨૪. વંતાદારી, ૨૬. અરસાર, ૨૬ વિરસદારા, ૨૭, લૂંટારા, ૨૮, તુચ્છાદારી, ૨૬. અંતર્નવી, ૩ ૦, પંતની, રૂ?. પુરિમઢિયા, ૧. રસોડામાંથી ભોજનને બહાર કાઢેલ ભોજનને લેનાર, ૨. રસોડામાં રાખેલ ભોજનને લેનાર, ૩. રસોડામાંથી બહાર કાઢેલ તથા રાખેલ ભોજનને લેનાર, ૪. નિરસ ભોજન લેનાર, ૫. વાસી ભોજન લેનાર, ૬. લુખો આહાર લેનાર, ૭. અનેક ધરોથી ભિક્ષા લેનાર, ૮. લિપ્ત હાથ કે ચમચાથી ભિક્ષા લેનાર, ૯. અલિપ્ત હાથ કે ચમચાથી ભિક્ષા લેનાર, ૧૦. આપનાર દ્રવ્યથી લિપ્ત હાથ કે ચમચાથી ભિક્ષા લેનાર, ૧૧. સામે દેખાય તેવો આહાર આદિ લેનાર, ૧૨. સામે ન દેખાય તેવા આહાર આદિ ને લેનાર, ૧૩, "શું ભિક્ષા લેશો?” એવું પૂછવાથી જ આહાર લેનાર, ૧૪. "શું ભિક્ષા લેશો?” એવું પૂછ્યા વગર જ આહાર લેનાર, ૧૫. સ્વયં ભિક્ષા લાવીને ભોજન કરનાર, ૧૬. બીજા શ્રમણો દ્વારા લાવેલ ભિક્ષાનો આહાર કરનાર, ૧૭. પરિચય આપ્યા વગર ભોજન લેનાર, ૧૮. આહાર વગર ગ્લાન થવાથી જ ભિક્ષા લેનાર, ૧૯. પાસે રાખેલ ભોજન લેનાર, ૨૦. પરિમિત દત્તીઓવાળો આહાર લેનાર, ૨૧. પરિમિત દ્રવ્યોની ભિક્ષા લેનાર, ૨૨. નિર્દોષ વ્યંજન રહિત આહાર લેનાર, ૨૩. બચી ગયેલ આહાર કરનાર, ૨૪. વાસી ભોજન કરનાર, ૨૫. હીંગ આદિનાં વઘાર વગરનો આહાર કરનાર, ૨૬. જુના ધાન્યનો આહાર કરનાર, ૨૭. લુખો આહાર કરનાર, ૨૮. તુચ્છ આહાર કરનાર, ૨૯. બચી ગયેલ ભોજનથી જીવન ચલાવનાર, ૩૦. વાસી ભોજનથી જીવન ચલાવનાર, ૩૧. દિવસનાં પૂર્વાર્ધમાં ભોજન નહીં કરનાર, Page #762 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૧૭ રૂ રૂ. નિત્રિા , રૂ, અમન-મસિT, રૂ. નો ળિયામસમોટું ૩૬ ટર્ડિયા, ३७. पडिमट्ठाईया, રૂ૮, ગ્નિ, ૩૦ વરાળિય, ૪૦. ઠંડતિયા, 49. ત્રાંસી , ૪૨. માયાવII, ૪૩. વી૩ST, ૪૪. બત્તયા, 4. બf દુયા. ૪૬. ટુિ , ૮૭. ધુન-મંકુ-રોમ-નહીં, ४८. सव्वगायपडिकम्म विप्पमुक्का चिट्ठति । ૩૨. આયંબિલ તપ કરનાર, ૩૩. વૃત આદિ વિકૃતિઓને ન ખાનાર, ૩૪. મદ્ય-માંસ ન ખાનાર, ૩૫. અધિક રસવાળા ભોજન ન કરનાર, ૩૬. કાયોત્સર્ગ-મુદ્રામાં ઉભા રહેનાર, ૩૭. પ્રતિમાકાળમાં કાયોત્સર્ગ મુદ્રામાં અવસ્થિત, ૩૮. વિશેષ પ્રકારથી બેસનાર, ૩૯. વીરાસનની મુદ્રામાં અવસ્થિત, ૪૦. પગને ફેલાવીને બેસનાર, ૪૧. લાકડાની જેમ આડા થઈને બેસનાર, ૪૨. આતાપના લેનાર, ૪૩, વસ્ત્ર ત્યાગ કરનાર, ૪૪. શરીરથી નિર્મોહી રહેનાર, ૪૫. ખંજવાળ ન કરનાર, ૪૬. ન ધૂકનાર, ૪૭. વાળ, મથુ, રોમ અને નખને ન સર્જાવનાર. ૪૮. સંપૂર્ણ શરીરને શણગારવાથી મુક્ત થઈને રહેનાર હોય છે. તેવો આ પ્રમાણે વિચરણ કરતા ઘણા વર્ષો સુધી શ્રામસ્ય-પર્યાયનું પાલન કરે છે. પાલન કરવામાં અંતરાય ઉત્પન્ન થવાથી કે ન થવાથી, અનેક દિવસો સુધી ભોજનનાં પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન કરીને અનેક દિવસો સુધી ભોજનનો ત્યાગ કરે છે. ત્યાગ કરીને જે પ્રયોજનનાં માટે નગ્ન-ભાવ, મુંડભાવ, સ્નાનનો નિષેધ, દાંતણનો નિષેધ, છત્રનો નિષેધ, ચંપલનો નિષેધ, ભૂમિ-શય્યા, ફલક શય્યા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, ભિક્ષાર્થ પરઘર પ્રવેશ થવાથી આહાર પ્રાપ્તમાં લાભ-અલાભ, માન-અપમાન, અવહેલના, નિંદા, ભર્જના, ગહ, તર્જના, તાડના, નાના પ્રકારનાં કટુ શબ્દ આદિ બાવીશ પરીષહ અને ઉપસર્ગ સહન કરે છે. સહન કરતાં સાધુ ધર્મની આરાધના કરે છે. આરાધના કરતા અંતિમ ઉચ્છવાસ - નિ:શ્વાસોમાંથી અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, પૂર્ણ, પ્રતિપૂર્ણ, કેવળજ્ઞાન દર્શન પ્રાપ્ત કરે છે. ते णं एएणं विहारणं विहरमाणा बहूई वासाई सामण्णपरियागं पाउणंति, पाउणित्ता, आबाहंसि, उप्पण्णंसि वा, अणुप्पण्णंसि वा बहूई भत्ताई पच्चक्खाइंति, पच्चक्खित्ता बहूई भत्ताइं अणसणाए छेदेंति, छेदेत्ता जस्सट्टाए कीरइ नग्गभावे मुंडभावे अण्हाणगे अदंतवणगे अछत्तए अणोवाहणए भूमिसेज्जा फलगसेज्जा कट्ठसेज्जा के सलोए बंभचे रवासे परघरपवे से लद्धावलद्धं-माणावमाणणाओ हीलणाओ निंदणाओ खिसणाओगरहणाओ-तज्जणाओ-तालणाओ, उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, अहियासिज्झित्ता तमझें आराहेंति, आराहित्ता, चरमेहिं उस्सासनिस्सासेहि अणंतं अणुत्तरं णिव्वाघायं निरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाण-दंसणं समुप्पाडेंति, Page #763 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ समुप्पाडित्ता तओ पच्छा सिझंति, बुझंति, मुच्चंति, પ્રાપ્ત કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાણને परिनिब्वायंति, सव्वदुक्खाणं अंतं करेंति, પ્રાપ્ત કરે છે તથા બધા દુઃખોનો અંત કરે છે. एगच्चा पुण एगे भयंतारो भवंति। કેટલાક અનગાર એક ભવ કરીને મુક્ત થાય છે. अवरे पुण पुवकम्मावसेसेणं कालमासे कालं किच्चा કેટલાક પૂર્વ કર્મ બાકી રહેવાથી કાળમાસમાં કાળ કરીને अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तं जहा- દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, જેમકે - महिड्ढीएसु महज्जुइएसु महापरक्कमेसु महाजसेसु તે દેવલોક મહાન્ ઋદ્ધિ, મહાદ્યુતિ, મહાપરાક્રમ, महब्बलेसु महाणुभावेसु महासोक्खेसु, ते णं तत्थ મહાનું યશ, મહાનું બળ, મહાનું સામર્થ્ય અને મહાનું देवा भवंति महिड्ढिया -जाव- महासुक्खा हारविरा સુખવાળા હોય છે. તે દેવલોકમાં મહાન્ ઋદ્ધિવાળા इयवच्छा कडग-तुडिय-थंभियभुया अंगय-कुंडलमट्ठगंड -વાવ- મહાનું સુખવાળા દેવ હોય છે. તે હારથી સુશોભિત વક્ષ સ્થળવાળા, ભુજાઓમાં કડા અને ભુજ तलकण्ण पीढधारी विचित्तहत्थाभरणा विचित्तमाला - રક્ષક પહેરનાર, બાજુબંધ, કુંડળ, કપાળ અને કર્ણ ફૂલને मउलि - मउडा कल्लाणगगंध - पवर-वत्थ-परिहिया ધારણ કરનાર, વિચિત્ર હસ્તાભરણવાળા, મસ્તક પર कल्लाणग-पवर-मल्लाणुले वणधरा भासुरबोंदी માળા અને મુકુટ ધારણ કરનાર, કલ્યાણકારી સુગંધિત पलंबवणमालधरा, ઉત્તમ વસ્ત્ર પહેરનાર, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને અનુલેખન ધારણ કરનાર, પ્રભાયુક્ત શરીરવાળા, લાંબી વનમાળાઓને ધારણ કરનાર, दिवेणंरूवेणं, दिब्वेणं वण्णेणं, दिब्वेणं गंधेण, दिवेणंफासेणं, દિવ્ય ૫, દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય दिब्वेणं संघाएणं, दिब्वेणं संठाणेणं, दिव्वाए इड्ढीए, સંઘાત, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દ્યુતિ, दिवाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए દિવ્ય પ્રભા, દિવ્ય છાયા, દિવ્ય અર્ચા, દિવ્ય તેજ, દિવ્ય अच्चीए, दिब्वेणं तेएणं , दिव्वाए लेसाए दस दिसाओ લેશ્યાથી દસે દિશાઓને ઉદ્યોત અને પ્રભાસિત કરનાર, उज्जोवेमाणा, पभासेमाणा, गइकल्लाणा, ठिइकल्लाणा, કલ્યાણકારી ગતિવાળા, કલ્યાણકારી સ્થિતિવાળા અને आगमेस्सभद्दया वि भवंति, કલ્યાણકારી ભવિષ્યવાળા હોય છે. एस ठाणे आरिए-जाव-सव्वदुक्खप्पहीणमग्गे एगंतसम्मे તે સ્થાન આર્ય યાવતુ- બધા દુઃખોના ક્ષયનો માર્ગ, साहू। એકાંત સમ્યક અને સુસાધુ છે. दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए। આ બીજું સ્થાન ધર્મપક્ષનો વિકલ્પ કહેવાય છે. ___ - सूय. सु. २, अ. २, सु. ७१४ ६६. ओहेण अकिरिया 5. सामान्य २५थी मरिया : एगा अकिरिया। - सम. सम. १, सु.६ અક્રિયા એક છે. ६७. अकिरिया फलं ७. अहियान : प. से णं भंते ! अकिरिया किं फला? प्र. भंते ! मठियान ३५ छ ? उ. गोयमा ! सिद्धिपज्जवसाणफला पण्णत्ता। 6. गौतम ! तेनु तिम ३ सिद्धि प्राप्त ४२पार्नु छे. - विया. स. २, उ. ५, सु. २६ ६८. सुत्त-जागर-बलियत्त-दुब्बलियत्त-दक्खत्तआलसियत्ताई ८. सुप्त-जागृत-सपणत्व-दुर्षणत्व-क्षत्व- सत्पनी पडुच्च साहु-असाहु परूवर्ण અપેક્ષાએ સાધુ-અસાધુ પણાનું પ્રરૂપણ. __ प. सुत्तत्तं भंते ! साहू, जागरियत्तं साहू ? પ્ર. ભંતે ! જીવોનું સપ્ત રહેવું સારું છે કે જાગૃત રહેવું साउछ ? १. (क) प. सा णं भंते ! अकिरिया सिं फला ? प. से णं भंते ! निव्वाणे किं फले ? उ. निव्वाणफला, - उत्त. अ. २९, सु. २९ उ. सिद्धगइगमणपज्जवसाणफले पण्णत्ते, समणाउसो ! - ठाणं. अ. ३, सु. १९ary.org. Page #764 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૧૯ उ. जयंति ! अत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू । प. से केणठेणं भंते ! एवं वुच्चइ, “अत्थेगइयाणं जीवाणं सत्तत्तं साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू ?" ૩. जयंती ! जे इमे जीवा अहम्मिया, अहम्माणुया, अहम्मिट्ठा, अहम्मक्खाई. अहम्मपलोई अहम्मपलज्जणा, अहम्मसमुदायारा अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं सुत्तत्तं साहू। एए णं जीवा सुत्ता समाणा नो बहूणं पाणाणं, भूयाणं, जीवाणं, सत्ताणं दुक्खणयाए सोयणयाए -નવ-પરિયવિયાવલ્હેતિ | एए णं जीवा सत्ता समाणा अप्पाणं वा, परं वा, तदुभयं वा नो बहहिं अहम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति । एएसि णं जीवाणं सुत्तत्तं साहू । जयंती ! जे इमे जीवा धम्मिया धम्माणुया -जावधम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति, एएसि णं जीवाणं जागरियत्तं साहू। एए णं जीवा जागरा समाणा बहूणं पाणाणं-जावसत्ताणं अदुक्खणयाए -जाव- अपरियावणयाए વતિ | एए णं जीवा जागरमाणा अप्पाणं वा, परं वा, तभयं वा बहहिं धम्मियाहिं संजोयणाहिं संजोएत्तारो भवंति। एए णं जीवा जागरमाणा धम्मजागरियाए अप्पाणं जागरइत्तारो भवंति। एएसि णं जीवाणं जागरियत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ'अत्थेगइयाणं जीवाणं सुत्तत्तं साहू, अत्थेगइयाणं जीवाणं जागरियत्तं साहू ।” प. बलियत्तं भंते ! साहू, दुब्बलियत्तं साहू ? ઉ. જયંતી ! કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોને જાગૃત રહેવું સારું છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોને જાગૃત રહેવું સારું છે ?” ઉ. જયંતી ! જો તે અધાર્મિક, અધર્માનુસારણકર્તા, અધર્મિષ્ઠ, અધર્મનું વર્ણન કરનાર, અધર્મઅવલોકનકર્તા, અધર્મમાં આસક્ત, અધર્માચરણ કરનાર અને અધર્મથી જ આજીવિકા કરનાર છે. તેવા જીવોનું સુપ્ત રહેવું સારું છે. કારણકે તે જીવ સુપ્ત રહે છે તો અનેક પ્રાણો, ભૂતો, જીવો અને સત્વોને દુ:ખ, શોક -યાવતપરિતાપ આપવામાં પ્રવૃત્ત થતાં નથી. સુતા રહેવાથી તે જીવ સ્વયંને, બીજાને અને સ્વ-પરને અનેક અધાર્મિક ક્રિયાઓ (પ્રપંચો)માં સંયોજીત કરતા નથી. એટલા માટે તે જીવોનું સુપ્ત રહેવું સારું છે. જયંતી ! જો તે ધાર્મિક, ધર્માનુસારી -વાવધર્મથી જ પોતાની આજીવિકા કરનાર છે, તે જીવોને જાગૃત રહેવું સારું છે. કારણ કે તે જીવ જાગૃત હોય તો ઘણા પ્રાણો -ચાવતુ- સત્વોને દુ:ખ -ચાવતુ- પરિતાપ આપવામાં પ્રવૃત્ત થતાં નથી. એવા (ધર્મિષ્ઠ) જીવ જાગૃત રહેતા સ્વયંને, બીજાને અને સ્વ-પરને અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંયોજીત કરતા રહે છે. એવા જીવ જાગૃત રહેતા ધર્મ જાગરણાથી પોતે પોતાને જાગૃત કરનાર હોય છે. માટે આ જીવોને જાગૃત રહેવું સારું છે. માટે હે જયંતી ! એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું સુપ્ત રહેવું સારું છે અને કેટલાક જીવોને જાગૃત રહેવું સારું છે.” ભંતે ! જીવોની સબળતા સારી છે કે દુર્બળતા સારી છે ? ઉ. જયંતી ! કેટલાક જીવોની સબળતા સારી છે અને કેટલાક જીવોની દુર્બળતા સારી છે. उ. जयंति ! अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू, अत्थेगइयाणं जीवाणं दुब्बलियत्तं साहू। Page #765 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - કેટલાક જીવોની સબળતા સારી છે અને કેટલાક જીવોની દુર્બળતા સારી છે ?” જયંતી ! જે જીવ અધાર્મિક -યાવત- અધર્મથી જ આજીવિકા કરે છે, તે જીવોની દુર્બળતા સારી છે. प. से कणठेणं भंते ! एवं वुच्चइ “अत्थेगइयाणं जीवाणं बलियत्तंसाहू, अत्थेगइयाणं નવા ટુવ્યસ્ત્રિયજં સાદૂ ?” ૩. जयंति ! जे इमे जीवा अहम्मिया -जाव- अहम्मेणं चेव वित्तिं कप्पमाणा विहरंति. एएसि णं जीवाणं दुब्बलियत्तं साहू। एएणं जीवा एवं जहा सुत्तस्स तहा दुब्बलियस्स वत्तब्बया भाणियब्बा। बलियस्स जहा जागरस्स तहा भाणियब्वं -जावसंजोएत्तारो भवंति, एएसि णं जीवाणं बलियत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ'अत्थेगइयाणं जीवाणं बलियत्तं साहू, अत्थेगइयाणं जीवाणं दुब्बलियत्तं साहू ।” प. दक्खत्तं भंते ! साहू, आलसियत्तं साहू ? જે પ્રમાણે જીવોનું સુખપણાનું વર્ણન કરેલ છે તેજ પ્રમાણે દુર્બળતાનું પણ વર્ણન કરવું જોઈએ. જાગૃતનાં સમાન સબળતાનું વર્ણન ધાર્મિક સંયોજનોઓમાં સંયોજીત કરે છે ત્યાં સુધી કહેવું જોઈએ. એવા (ધાર્મિક) જીવોની સબળતા સારી છે. માટે હે જયંતી ! એવું કેહવાય છે કેકેટલાક જીવોની સબળતા સારી છે અને કેટલાક જીવોની દુર્બળતા સારી છે.” પ્ર. ભંતે ! જીવોનું દક્ષત્વ સારું છે કે આળસપણું સારું છે ? ઉ. જયંતી ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું છે અને કેટલાક જીવોનું આળસીપણું સારું છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું દક્ષત્વ સારું છે અને કેટલાક જીવોનું આળસીપણું સારું છે.?” જયંતી, ! જે જીવ અધાર્મિક યાવત- અધર્મથી જ આજીવિકા કરે છે તે જીવોનું આળસીપણું સારું છે. उ. जयंति ! अत्यंगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू । प. से केणठेणं भंते ! एवं बुच्चइ “अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ?" जयंति ! जे इमे जीवा अहम्मिया -जाव- अहम्मेणं चेव वित्तिं कप्पेमाणा विहरंति. एएसि णं जीवाणं आलसियत्तं साहू, एए णं जीवा अलसा समाणा नो बहूणं जहा सत्ता तहा अलसा भाणियब्बा। जहा जागरा तहा दक्खा भाणियब्वा -जावसंजोएत्तारो भवंति। एए णं जीवा दक्खा समाणा बहूहिंછે. આરિયાવદિ, ૨.૩વન્નાયાવહિં, રૂ. થેવૈયાવદિ, ૪. તવરસીયાવન્વેસ્ટિ, ५. गिलाणवेयावच्चेहिं, ६. सेहवेयावच्चेहिं, ૭. સુત્રવેયાન્વેદિ, ૮. Tળયાવદિ, ૨. સંવયવજોહિં, ૨૦સાવજોહિં, આ જીવો આળસી હોવાથી સુખનાં સમાન આળસીપણાનું વર્ણન કરવું જોઈએ. જાગૃતનાં વર્ણનનાં સમાન દક્ષતાના ધર્મની સાથે સંયોજીત કરનાર હોય છે ત્યાં સુધીનું વર્ણન કરવું જોઈએ. તે જીવ દક્ષ હોય તો - ૧. આચાર્ય વૈયાવૃત્ય, ૨. ઉપાધ્યાય વૈયાવૃત્ય, ૩. સ્થવિર વૈયાવૃત્ય, ૪. તપસ્વી વૈયાવૃત્ય, ૫. રોગી વૈયાવૃત્ય, ૬. નવદીક્ષિત વૈયાવૃત્ય, ૭. કુળ વૈયાવૃત્ય, ૮. ગણ વૈયાવૃત્ય, ૯. સંઘ વૈયાવૃત્ય અને, ૧૦. સાધર્મિક વૈયાવૃત્યથી, Page #766 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૨૧ પોતે પોતાને સંલગ્ન કરનાર હોય છે. માટે આ જીવોની દક્ષતા સારી છે. માટે હે જયંતી ! એવું કહેવાય છે કે – કેટલાક જીવોનું દક્ષત્વ (ઉદ્યમીપણું) સારું છે અને કેટલાક જીવોનું આળસીપણું સારું છે.” अत्ताणं संजोएत्तारो भवंति । एएसि णं जीवाणं दक्खत्तं साहू । से तेणठेणं जयंति ! एवं वुच्चइ - “अत्थेगइयाणं जीवाणं दक्खत्तं साहू, अत्थेगइयाणं जीवाणं आलसियत्तं साहू ।" - વિચા. સ. ? ૨, ૩, ૨, મુ. ૨૮-૨ ૦ ६९. चउबिहाओ अंतकिरियाओ चत्तारि अंतकिरियाओ पण्णत्ताओ, तं जहा१. तत्थ खलु इमा पढमा अंतकिरिया अप्पकम्मपच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, संजमबहुले, संवरबहुले, समाहिबहुले, लूहे, तीरट्ठी उवहाणवं दुक्खक्खवे तवस्सी। तस्स णं णो तहप्पगारे तवे भवइ, णो तहप्पगारावेयणा भवइ, तहप्पगारे पुरिसजाए दीहेणं परियाएणं सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिणिचायाइ सब्बदुक्खाणमंतं करेइ, जहा से भरहे राया चाउरंतचक्कवट्टी, पढमा अंतकिरिया। अहावरा दोच्चा अंतकिरिया, महाकम्मे पच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पब्वइए, संजमबहुले -जावउवहाणवं दुक्खक्खवे तवस्सी, ૬૯. ચાર પ્રકારની અંતક્રિયાઓ : અંતક્રિયા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. તેમાં આ પ્રથમ અંતક્રિયા છે - કોઈ પુરુષ અલ્પ કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રજીત થાય, સંયમ, સંવર અને સમાધિયુક્ત થઈને રુક્ષભાજી, સંસાર સાગરને પાર કરવાનો ઈચ્છુક, ઉપધાન કરનાર અને દુઃખને ખપાવનાર તપસ્વી હોય છે. તેને ન તો તેવા પ્રકારનાં ઉત્કૃષ્ટ તપ હોય છે અને ન તે પ્રકારની ઉત્કૃષ્ટ વેદના હોય છે. આ પ્રમાણેનો પુરુષ દીર્ધ પર્યાયનાં દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થઈને બધાં દુઃખોનો અંત કરે છે. જેવી રીતે ચાતરત ચક્રવર્તી ભરત રાજા, આ પ્રથમ અંતક્રિયા છે. ૨. બીજી એતક્રિયા આ પ્રમાણે છે - કોઈ પુરુષ ઘણા બધા કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રજીત થાય, સંયમયુક્ત -વાવ-ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે. તેને ઉત્કૃષ્ટ તપ થાય છે. તેને ઉત્કૃષ્ટ વેદના થાય છે. આ પ્રમાણેનો પુરુષ અલ્પકાલિક સાધુપર્યાયનાં દ્વારા સિદ્ધ થાય છે ચાવત- સર્વ દુઃખોનો અંત કરે છે. જેવી રીતે ગજસુકુમાલ અણગાર, આ બીજી અંતક્રિયા છે. ૩. ત્રીજી અંતક્રિયા આ પ્રમાણે છે - કોઈ પુરુષ ઘણા કર્મોની સાથે મનુષ્ય જન્મને પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થાય, સંયમ યુક્ત –ચાવત- ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે. तस्स णं तहप्पगारे तवे भवइ, तहप्पगारा वेयणा भवइ, तहप्पगारे पुरिसजाए निरूद्धणं परियाएणं सिज्झइ -ગાવ- સવકુવામંતં રે. जहा से गयसुहमाले अणगारे, दोच्चा अंतकिरिया । ૨. મહાવિરા તપ અંતરિયા, महाकम्मे पच्चायाए या वि भवइ, से णं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए,संजम बहुले-जावउवहाणवं दुक्खक्खवे तवस्सी, Page #767 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तस्स णं तहप्पगारे तवे भवइ, તેને ઉત્કૃષ્ટ તપ હોય છે. तहप्पगारा वेयणा भवइ, તેને ઉત્કૃષ્ટ વેદના થાય છે. तहप्पगारे पुरिसजाए दीहेणं परियाएणं सिज्झइ આ પ્રમાણેનો પુરુષ દીર્ઘકાલિક સાધુ-પર્યાયનાં -ગાવ-સવકુવાનુમંતે રે, દ્વારા સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. जहा से सणंकुमारे राया चाउरंतचक्कवट्टी, तच्चा જેમ - ચાતુરત્ન ચક્રવર્તી સનકુમાર રાજા, अंतकिरिया। આ ત્રીજી અંત ક્રિયા છે. __ अहावरा चउत्था अंतकिरिया ૪. ચોથી અંતક્રિયા આ પ્રમાણે છે - अप्पकम्म पच्चायाए या वि भवइ,सेणं मुंडे भवित्ता કોઈ પુરુષ અલ્પકર્મોની સાથે મનુષ્ય જન્મને अगाराओ अणगारियं पव्वइए, संजमबहुले -जाव પ્રાપ્ત કરે છે. તે મુંડિત થઈને ગૃહસ્થથી અનગાર उवहाणवं दुक्खक्खवे तवस्सी, ધર્મમાં પ્રવ્રુજિત થાય, સંયમયુક્ત -વાવ-ઉપધાન કરનાર અને દુ:ખને ખપાવનાર તપસ્વી હોય છે. तस्स णं णो तहप्पगारे तवे भवइ, તેને ન તો ઉત્કૃષ્ટ તપ હોય છે. णो तहप्पगारा वेयणा भवइ, ન ઉત્કૃષ્ટ વેદના હોય છે. तहप्पगारे पुरिसजाए निरूद्धेणं परियाएणं सिज्झइ આ પ્રમાણેનો પુરુષ અલ્પકાલિક સાધુ-પર્યાયનાં -નવ-સવકુવવાનુમંતં રે, દ્વારા સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. जहा सा मरूदेवा भगवई, चउत्था अंतकिरिया। જેમ – ભગવતી મરુદેવી, આ ચોથી અંતક્રિયા છે. - ટા. . ૪, ૩. ૨, ૪. ૨ ૩૬ ૭૦. નીવ-વડાનુ પિરિયા માવાભાવ પવછ/- ૭૦. જીવ-ચોવીસ દંડકોમાં અંતક્રિયાનાં ભાવાભાવનું, પ્રરુપણ : प. जीवे णं भंते ! अंतकिरियं करेज्जा? પ્ર. ભંતે ! શું જીવ અંતક્રિયા કરે છે ? उ. गोयमा ! अत्थेगइए करेज्जा, अत्थेगइए नो ઉં. હા, ગૌતમ! કોઈ જીવ અંતક્રિયા કરે છે અને કોઈ રેષ્ના ? જીવ કરતા નથી. ?-૨૪. પર્વ ને -ગાવ- વે / દે. ૧-૨૪, આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી અંતક્રિયાનાં માટે જાણવું જોઈએ. 1. તેને જે મંતે ! નેરાણુ મંપિરિયે રે ? પ્ર. દે, ૧, ભંતે ! શું નારક નારકોમાં રહેતા અંતક્રિયા કરે છે ? ૩. યમ ! નો રૂા સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. दं. २. नेरइए णं भंते ! असुरकुमारेसु अंतकिरियं પ્ર. દં. ૨. ભંતે ! શું નારક અસુરકુમારોમાં અંતક્રિયા करेज्जा? કરે છે ? ૩. મા ! નો રૂટું સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ટૂં. રૂ-૨૪, પર્વ -ગાવ- વેપાળ, વર ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી અંતક્રિયાની અસમર્થતા જાણવી જોઈએ. વિશેષ - प. नेरइए णं भंते ! मणूसेसु अंतकिरियं करेज्जा ? પ્ર. ભંતે ! શું નારક મનુષ્યોમાં આવીને અંતક્રિયા કરે છે ? . વિચા. સ. ૧, ૩. ૨, મુ. ૧૮ Page #768 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૩. ગોયના ! અત્યે રૂછુ રેન્ના, અત્યરૂપ નો રેગ્ગા । રૂં અનુરજુમારે -ખાવ- વેમાણિ । एवमेव चउवीसं चउवीसं दंडगा भवंति । ७१. अणंतरागयाईणं चउवीसदंडएसु अंतकिरिया परूवणं ૐ. ? नेरइया णं भंते! किं अनंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति ? ૬. उ. गोयमा ! अनंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं करेंति । ૬. - ૫૧. ૧. ૨૦, મુ. ?૪૦૭-૧૪૦૨ ૩. एवं रयणप्पभापुढवी नेरइया वि -जाव- पंकप्पभापुढवी नेरइया । धूम्मप्पभापुढवीनेरइया णं भंते ! किं अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं તિ? गोयमा ! णो अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति । છ્યું -ખાવ- અહેભત્તમાપુવીનેરયા । ૐ. ૨-૨૩, ૨૬. અસુરહુમારા-ખાવ-થળિયમારા पुढवी आउ-वणस्सइकाइया य अणंतरागया वि अंतकिरियं करेंति, परंपरागया वि अंतकिरियं તિ । ૐ ૨૪-૨૬-૨૭-૨o.તેઙ-વાડ-વેઽન્દ્રિય-તેઽવિયचउरिंदिया णो अणंतरागया अंतकिरियं करेंति, परंपरागया अंतकिरियं करेंति । दं. २०-२४. सेसा अणंतरागया वि अंतकिरिय करेंति, परंपरागया वि अंतकिरियं करेंति । - વળ. ૫. ૨૦, મુ. ↑ ૪o ૦-૬૪૨ ૨ ૧૩૨૩ ઉ. ગૌતમ ! કોઈ (અંતક્રિયા) કરે છે અને કોઈ કરતા નથી. આ પ્રમાણે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવુ જોઈએ. આ પ્રમાણે ચોવીસ દંડકોની ચોવીસ દંડકોમાં અંતક્રિયા કહેવી જોઈએ. (આ બધી મળીને ૨૪×૨૪ = ૫૭૬ - પ્રશ્નોત્તર થાય છે.) ૭૧. ચોવીસ દંડકોમાં અનન્તરાગતાદિની અંતક્રિયાનું પરુપણ : પ્ર. દં.૧, ભંતે ! શું અનન્તરાગત નૈરયિક અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! અનન્તરાગત પણ અંતક્રિયા કરે છે અને પરંપરાગત પણ અંતક્રિયા કરે છે. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોથી પંકપ્રભા પૃથ્વીનાં નૈરયિક સુધી અંતક્રિયાનાં માટે જાણવું જોઈએ. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં અનન્તરાગત વૈયિક અંતક્રિયા કરે છે કે પરંપરાગત અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! અનન્તરાગત અંતક્રિયા કરતા નથી, પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે. આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વી સુધીનાં નૈરયિકોની અંતક્રિયા કહેવી જોઈએ. ૬.૨-૧૩, ૧૬. અસુકુમારથી સ્તનિતકુમાર સુધી ભવનપતિ દેવ તથા પૃથ્વીકાયિક, અપ્લાયિક અને વનસ્પતિકાયિક અનન્તરાગત જીવ પણ અંતક્રિયા કરે છે અને પરંપરાગત પણ અંતક્રિયા કરે છે. ૬.૧૪,૧૫,૧૭,૧૯, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય અનન્તરાગત જીવ અંતક્રિયા કરતા નથી. પરંતુ પરંપરાગત અંતક્રિયા કરે છે. ૬.૨૦-૨૪. બાકી બધા અનન્તરાગત અંતક્રિયા પણ કરે છે અને પરંપરાગત અંતક્રિયા પણ કરે છે. For Private Personal Use Only Page #769 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૭૨ મvોતરાયા વાયુ સમ परूवणंप. द. १. अणंतरागया णं भंते ! नेरइया एगसमए णं केवइया अंतकिरियं पकरेंति ? ૩. યમ ! નદvtv g વા, ઢ વા, તિfor a, उक्कोसेणं दस। रयणप्पभापुढवीनेरइया वि एवं चेव -जाववालुयप्पभापुढवीनेरइया। » प. अणंतरागया णं भंते ! पंकप्पभापढवीनेरइया एगसमएणं केवइया अंतकिरियं पकरेंति ? गोयमा ! जहण्णणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं चत्तारि। प. दं. २-११. अणंतरागया णं भंते ! असुरकुमारा एगसमएणं केवइया अंतकिरियं पकरेंति ? उ. गोयमा ! जहण्णेणं एक्का वा, दो वा, तिण्णि वा उक्कोसेणं पंच। अणंतरागयाओणं भंते! असुरकुमारीओएगसमएणं केवइयाओ अंतकिरियं पकरेंति ? ૩. યHT નદvor UI વ, તો વ, તિUિT વા, उक्कोसेणं पंच। एवं जहा असुरकुमारा सदेवीया तहा -जावथणियकुमारा। = ૭૨. એક સમયમાં અનન્તરાગત ચોવીસ દેડકોમાં અંતક્રિયાનું પ્રરુપણ : પ્ર. ૬.૧, ભંતે ! અનન્તરાગત નારક એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! એક સમયમાં તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ દસ અંતક્રિયા કરે છે. રત્નપ્રભા પૃથ્વીનાં -વાવત- વાલુકાપ્રભા પૃથ્વીનાં અનન્તરાગત નારક પણ આ પ્રમાણે જ એતક્રિયા કરે છે. પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં અનન્તરાગત નારક એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! એક સમયમાં તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર અંતક્રિયા કરે છે. પ્ર. ૮.૨-૧૧, ભંતે ! અનન્તરાગત અસુરકુમાર એક - સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! એક સમયમાં તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ અંતક્રિયા કરે છે. પ્ર. ભંતે ! અનન્તરાગત અસુરકુમારિઓ એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! એક સમયમાં તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ અંતક્રિયા કરે છે. આ પ્રમાણે જેમ અનત્તરાગત દેવીઓ સહિત અસુરકુમારોની સંખ્યા કહી તેવી જ રીતે સ્વનિતકુમારો સુધીની સંખ્યા કહેવી જોઈએ. પ્ર. ૬.૧૨, ભંતે ! અનન્તરાગત પૃથ્વીકાયિક એક સમયમાં કેટલી અંતક્રિયા કરે છે ? ઉ. ગૌતમ ! એક સમયમાં તે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર અંતક્રિયા કરે છે. દે. ૧૩. આ પ્રમાણે અપકાયિક પણ ઉત્કૃષ્ટથી ચાર, દ. ૧૬. વનસ્પતિકાયિક છે, ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિક દસ, પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ દસ. દે. ૨૧. મનુષ્ય દસ, મનુષ્ઠાણી વીસ. ૬. ૨૨. વાણવ્યંતરદેવ દસ, વાણવ્યંતર દેવીઓ પાંચ. ૬. ૨૩. જ્યોતિષ્કદેવ દસ, જ્યોતિષ્ક દેવીઓ વીસ. प. दं. १२. अणंतरागया णं भंते ! पुढवीकाइया एगसमएणं केवइया अंतकिरियं पकरेंति ? ૩. યમ ! નદvori U વા, ઢો વા, તિfor વ, उक्कोसेणं चत्तारि। ૬. રૂ. વંગાવાડા વિ રત્તર ઢં. ૧૬. વાસ્મા , दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया दस, तिरिक्ख-जोणिणीओ दस, ૮. . મધુરસ તસ, મyrગ વીએ, दं. २२. वाणमंतरा दस, वाणमंतरीओ पंच, दं. २३. जोइसिया दस, जोइसिणीओ वीसं, Page #770 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૨૫ दं. २४. वेमाणिया अट्ठसयं, वेमाणिणीओ वीसं। - પૂઇ, ૧, ૨ ૦, મુ. ૨૪૬૪-૬૪૨ ૬ ૭રૂ. ૧૩વીજુડવનંતરે ઍસિરિયા પવળ- 1. (૪) વેરફુuri મંત!ોદિતો અનંતરંડક્િત્તા णेरइएसु उववज्जेज्जा? ૩. યમ ! રૂટ્સે સમટ્યા प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा? . યમ ! જો રૂટું સમર્હા प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उबट्टित्ता नागकुमारेसु -जाव- चउरिदिएसु उववज्जेज्जा ? દ. ૨૪. વૈમાનિક દેવ એક સો આઠ, વૈમાનિક દેવીઓ વીસ અંતક્રિયા કરે છે. (દ. ૧૪-૧૫, અનન્તરાગત તેજસ્કાયિક અને વાયુકાયિક અંતક્રિયા કરતા નથી.) ૭૩. ચોવીસ દંડકોમાં ઉદ્વર્તનાનત્તર અંતક્રિયાનું પ્રાણ : પ્ર. (ક) ભંતે ! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભૂત! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નાગકુમારોમાં -વાવ- ચઉન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) પંચેન્દ્રિય તિર્યંચયોનિઓમાં ઉત્પન્ન થાય ૩. યમ ! ળો સમા . प. णेरइए णं भंते ! णरइएहिंतो अणंतरं उब्वट्टित्ता पंचेंदिय-तिरिक्खजोणिएसु उववज्जेज्जा? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! णेरइएहितो अणंतरं उवट्टित्ता पंचेंदिय ભંતે ! જે નારક નારકોમાંથી નીકળીને અનન્તર तिरिक्खजोणिएसु उववज्जेज्जा सेणं केवलिपण्णत्तं (સીધા) પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોમાં ઉત્પન્ન धम्म लभेज्जा सवणयाए ? થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મ શ્રવણ લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। ગૌતમ ! કોઈ ધર્મ શ્રવણનો લાભ પ્રાપ્ત ક. છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए પ્ર. ભંતે ! જે કેવલી- પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ से णं केवलं बोहिं बुझेज्जा ? પ્રાપ્ત કરે છે શું તે કેવલી બોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुज्झेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ કેવલી બોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलं बोहिं बज्झज्जा, सेणं सद्दहेज्जा, ભંતે ! જે કેવળી-બોધિને પ્રાપ્ત કરે છે તો શું તે पत्तिएज्जा, रोएज्जा? તેના પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा । ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે. प. जे णं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं પ્ર. ભંતે ! જે શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण-सुयणाणाई उप्पाडेज्जा? આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉપાર્જીત કરે છે ? Page #771 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨૬ ૩. દંતા, Tયમાં ! ૩Mડેન્ના / प. जे णं भंते ! आभिणिबोहियणाण-सुयणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा वयं वा गुणं वा वेरमणं वा पच्चक्खाणं वा पोसहोववासं वा पडिवज्जित्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जेणंभंते ! संचाएज्जा सीलं वा-जाव-पोसहोववासं वा पडिवज्जित्तए से णं ओहिणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩LIMIT प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा, सेणं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? વ્યાનુયોગ નાગ-૨ ઉ. હા, ગોતમ ! તે ઉપાર્જીત કરે છે. પ્ર. ભંતે ! જો આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનનું ઉપાર્જન કરે છે તો શું તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે ? ગૌતમ ! કોઈ અંગીકાર કરવામાં સમર્થ હોય છે અને કોઈ સમર્થ હોતા નથી. પ્ર. ભંતે ! જે શીલ પાવત- પૌષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ હોય છે તો શું તે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જિત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભૂત! નારક જીવ નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવલી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતાં નથી. જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના વિષયમાં કહ્યું તે પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ ચાવત- પ્ર. ભંતે ! જે અવધિજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને અનગાર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે ? ઉ. ગૌતમ! કોઈ સમર્થ થાય છે અને કોઈ થતા નથી. ૩. મા ! જો સુખ સમ ! प. णेरइए णं भंते ! णेरइएहिंतो अणंतरं उब्वट्टित्ता मणूसेसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए ? उ. गोयमा! अत्थगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। जहापंचेंदिय-तिरिक्खजोणिएसुतहामणुस्सेसु-जाव प. जेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पब्वइत्तए? उ. गोयमा ! अत्थेगइए संचाएज्जा, अत्थेगइए णो संचाएज्जा। प. जे णं भंते ! संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए से णं मणपज्जवणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो ૩Uાર્ડના | પ્ર. ભંતે ! જે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગર ધર્મમાં પ્રવ્રજીત થવામાં સમર્થ થાય છે તો શું તે મનઃ પર્યવજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી, Page #772 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૨૭ प. जे णं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा, से णं केवलणाणं उप्पाडेज्जा? उ. गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो પ્ર. ભંતે ! જે મન:પર્યવજ્ઞાન ઉપાર્જિત કરે છે તો શું તે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે ? ઉ. ગૌતમ! કોઈ ઉપાર્જીત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलनाणं उप्पाडेज्जा से णं सिज्झेज्जा -जाव- सव्वदुक्खाणमंतं करेज्जा? उ. गोयमा! सिज्झेज्जा -जाव-सव्वदुक्खाणमंतं करेज्जा। प. णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता वाणमंतर-जोइसिय-वेमाणिएस उववज्जेज्जा? ૩. Tયમ ! જો ફળ સમટ્યા प. (ख) असुरकुमारेणं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समढे । प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उब्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा ? उ. गोयमा ! णो इणठे समठे । પર્વ -નવ- ળિયારે; प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उचट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म लभेज्जा सवणयाए? ૩. યમ ! જે કુળ સમાન एवं आउ-वणफईकाइएसु वि। પ્ર. ભંતે ! જે કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે સિદ્ધ થાય છે -ચાવત બધા દુઃખોનો અંત કરે છે ? ઉ. ગૌતમ! તે સિદ્ધ થાય છે -યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે. ભંતે ! નારક જીવ, નારકોમાંથી નીકળીને શું અનત્તર (સીધા) વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિકોમાં , ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. (ખ) ભંતે અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! અસુરકુમાર અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અપમાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં વિષયમાં સમજી લેવું જોઈએ. પ્ર, ભંતે ! અસુરકુમાર, અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અવશિષ્ટ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક આ પાંચોમાં અસુરકુમારની ઉત્પત્તિ આદિનું વર્ણન નૈરયિકોનાં અનુસાર સમજવું જોઈએ. प. असुरकुमारे णं भंते ! असुरकुमारेहिंतो अणंतरं उव्वद्वित्ता तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चउरिदिएस उववज्जेज्जा? ૩. યમ ! રૂા સમઢે . अवसेसेसु पंचसु पंचेंदिय-तिरिक्खजोणियादिसु असुरकुमारे जहा णेरइए। Page #773 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ gવે -ઝાવ- થાય છે આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. प. (ग) पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहिंतो પ્ર. (ગ) ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી अणंतरं उव्वट्टित्ता णेरइएसु उववज्जेज्जा ? નીકળીને શું અનન્તર (સાંધા)નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. મા ! જો ફળદ્દે સમર્કે. ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી ઉત્પત્તિનો નિષેધ જાણવો જોઈએ. प. पुढविक्काइए णं भंते ! पुढविक्काइएहितो अणंतरं પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવ, પૃથ્વીકાયિકોમાંથી નીકળીને उब्वट्टित्ता पूढविक्काइएस उववज्जेज्जा? શું અનન્તર (સીધા) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जे णं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી लभेज्जा सवणयाए? પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? . જયમા ! જો ફળ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं आउक्काइयादीस णिरंतरं भाणियब्वं-जाव આ પ્રમાણે અપકાયિકથી ચઉન્દ્રિય સુધી જીવોની चरिदिए। નિરંતર ઉત્પત્તિનાં માટે કહેવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिय-मणूसेसु जहा जेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પત્તિ નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु पडिसेहो। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં પૃથ્વીકાયિકની ઉત્પત્તિનો નિષેધ સમજવો જોઈએ. एवं जहा पुढविक्काइओ भणिओ तहेव આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકની ઉત્પત્તિનાં વિષયમાં आउक्काइओ वि वणप्फइकाइओ विभाणियब्यो। કહ્યું છે તે પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. (घ) तेउक्काइए णं भंते ! तेउक्काइएहितो अणंतरं પ્ર. (ઘ) ભંતે ! તેજસ્કાયિક જીવ, તેજસકાયિકોમાંથી उन्चट्टित्ता णेरइएस उववज्जेज्जा? નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ચમા ! સુદ્દે સમર્હા ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु वि। આ પ્રમાણે તેજસ્કાયિક જીવની અસુરકુમારોથી સ્વનિતકમારો સુધી ઉત્પત્તિનો નિષેધ સમજવું જોઈએ. पुढविक्काइय-आउ-तेउ-वाउ-वणस्सइ-बेइंदिय પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, तेइंदिय-चउरिदिएसु अत्थेगइए उववज्जेज्जा, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને अत्थेगइए णो उववज्जेज्जा। ચઉન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર, ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? ઉ Page #774 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૨૯ ૩. યમ ! ના રૂપ સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. तेउक्काइए णं भंते ! तेउक्काइएहिंतो अणंतरं પ્ર. ભંતે ! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોમાંથી उव्वद्वित्ता पंचेंदिय-तिरिक्खजोणिएसु उववज्जेज्जा? નીકળીને શું અનન્તર (સીધા) પંચેન્દ્રિયતિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે (પંચેન્દ્રિયતિર્યંચયોનિકમાં) ઉત્પન્ન થાય लभेज्जा सवणयाए ? છે તો શું તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. प. जेणं भंते ! केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए પ્ર. ભંતે ! જે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત से णं केवलं बोहिं बुज्झज्जा? કરે છે તો શું તે કેવળબોધિને પ્રાપ્ત કરે છે ? ૩. કોચમા ! જો ; સમર્કે. ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. तेउक्काइए णं भंते ! तेउक्काइएहिंतो अणंतरं પ્ર. ભંતે ! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોમાંથી उव्वट्टित्ता मणूस-वाणमंतर-जोइसिय-वेमाणिएसु નીકળીને શું અનન્તર (સીધા) મનુષ્ય, વાણવ્યંતર, उववज्जेज्जा? જ્યોતિક કે વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ચHI ! જો રૂટું સમર્હા ઉં. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं जहेव तेउक्काइए णिरंतरं एवं वाउक्काइए वि। આ પ્રમાણે જેમ તેજસ્કાયિક જીવની નિરંતર ઉત્પત્તિ આદિના માટે કહ્યું તે પ્રમાણે વાયુકાયિકનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ. प. (ड.) बेइंदिएणंभंते! बेइंदिएहिंतो अणंतरं उबद्वित्ता પ્ર. (ડ) ભંતે ! બેઈન્દ્રિય જીવ બેઈન્દ્રિય જીવોમાંથી णेरइएसु उववज्जेज्जा? નીકળીને શું અનન્તર (સીધા) નારકોમાંથી ઉત્પન્ન થાય છે ? ૩. ગયા ! નહા કુવિU/ ઉ. ગૌતમ ! જેમ પૃથ્વીકાયિક જીવોનાં વિષયમાં કહ્યું છે તેવું જ કહેવું જોઈએ. णवरं-मणूसेसु -जाव-मणपज्जवणाणं उप्पाडेज्जा। વિશેષ :મનુષ્યોમાં ઉત્પન્ન થઈને મન:પર્યાયજ્ઞાન સુધી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. एवं तेइंदिय-चरिंदियावि-जाव-मणपज्जवणाणं આ પ્રમાણે ત્રેઈન્દ્રિય – ચઉન્દ્રિય જીવ પણ उप्पाडेज्जा। -યાવત- મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. जे णं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा से णं પ્ર. ભંતે ! જે મન:પર્યાયજ્ઞાન પ્રાપ્ત કરે છે તો શું તે केवलणाणं उप्पाडेज्जा? કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે ? ૩. યમી ! જો રૂટું સમર્હા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. g, (૪) ચંદ્રિયતિરિવાવનોforg / અંતે ! પ્ર. (ચ) ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક પંચેન્દ્રિય पंचेंदियतिरिक्खजोणिएहिंतो अणंतरं उव्वट्टित्ता તિર્યંચયોનિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) णेरइएसु उववज्जेज्जा? નારકોમાં ઉત્પન્ન થાય છે ? Page #775 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ उ. गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન उववज्जेज्जा। થતા નથી. प. जेणं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्म પ્ર. ભંતે ! જે ઉત્પન્ન થાય છે તો શું તે કેવળી પ્રરૂપિત लभेज्जा सवणयाए ? ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो ઉ. ગૌતમ ! કોઈ લાભ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા लभेज्जा। નથી. प. जेणं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए से णं પ્ર. ભંતે ! જે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણનો લાભ પ્રાપ્ત केवलं बोहिं बुज्झेज्जा? કરે છે તો શું તે કેવળબોધિને પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए बुझेज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ કેવળબોધિને પ્રાપ્ત કરે છે અને કોઈ ૩ન્નેન્ના / કરતા નથી. जे णं भंते ! केवलं बोहिं बुज्झेज्जा से णं सद्दहेज्जा પ્ર. ભંતે ! જે કેવળબોધિને પ્રાપ્ત કરે છે તો શું તે તેના पत्तिएज्जा रोएज्जा? પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે ? उ. हंता, गोयमा ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा। ઉ. હા, ગૌતમ ! તે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ. રુચિ કરે છે. प. जेणं भंते ! सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा से णं ભંતે ! જે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરે છે તો શું તે आभिणिबोहियणाण सुयणाण-ओहिणाणाई આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન उप्पाडेज्जा? ઉપાર્જીત કરે છે ? ૩. હંતા, મયT! ૩પન્ના ઉં. હા, ગૌતમ ! તે ઉપાર્જીત કરે છે. g, ને ઇ મેતે ! મfમાવદિયTTખ-સુયUTI પ્ર. ભંતે ! જે આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને ओहिणाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा અવધિજ્ઞાન ઉપાર્જીત કરે છે તો શું તે શીલવ્રત -ઝાવ- સરોવવ વ પરિવગ્નિg? -યાવત- પોષધોપવાસ અંગીકાર કરવામાં સમર્થ થાય છે ? उ. गोयमा ! णो इणढे समढे । ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं असुरकुमारेसु वि -जाव- थणियकुमारेसु । આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યોમાંથી નીકળીને અસુરકુમારોમાં -વાવત- સ્વનિતકુમારોમાં ઉત્પત્તિનાં વિષયમાં જાણવું જોઈએ. एगिंदिय-विगलिंदिएसु जहा पुढविकाइए। એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિનું વર્ણન પૃથ્વીકાયિક જીવોનાં સમાન જાણવું જોઈએ. पंचेंदिय-तिरिक्खजोणिएसु मणूसेसु य जहा णेरइए। પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકનાં સમાન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा णेरइएसु । વાણવ્યતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પત્તિનું વર્ણન નૈરયિકોના સમાન છે. एवं मणूसे वि। આ પ્રમાણે મનુષ્યની પણ ઉત્પત્તિનું વર્ણન જાણવું જોઈએ. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा असुरकुमारे। વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિનું - TUT. ૫. ૨૦, ૩. ૨૪૨૭-૨૪૪૨ વર્ણન અસુરકુમારોનાં સમાન છે. Page #776 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૩૧ ૭૪ ઇ-નાસ્ત્ર-કાઉન્સેમેમુ પુર્વ-મા વાસવાડા ૭૪. કૃષ્ણ-નીલ-કાપોતલેશી પૃથ્વી-અપ-વનસ્પતિકાયિકોમાં अंतकिरिया परूवणं અંતક્રિયાનું પ્રરુપણ : तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં -जाव- अंतेवासी मागंदियपुत्ते नामं अणगारे पगइभद्दए અંતેવાસી -ચાવત- પ્રકૃતિભદ્ર માકંદિકપુત્ર નામના जहा मंडियपुत्ते -जाव- पज्जुवासमाणे एवं वयासी અણગારે મંડિતપુત્ર અણગારનાં સમાન -વાવ પર્યાપાસના કરતાં આ પ્રમાણે પૂછ્યું - प. से नूणं भंते ! काऊलेस्से पुढविकाइए काउलेस्से- પ્ર. ભંતે! શું કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ, કાપોતલેશી हिंतो पुढविकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं પૃથ્વીકાયિક જીવોમાંથી મરીને સીધા મનુષ્ય શરીરને विग्गहं लब्भइ, केवलं बोहिं बुज्झइ, केवलं बोहिं પ્રાપ્ત કરે છે અને પછી કેવળજ્ઞાન ઉપાર્જીત કરે છે, बुज्झित्ता तओ पच्छा सिज्झइ -जाव- अंतं करेइ ? કેવળજ્ઞાન ઉપાર્જીત કરીને તત્પશ્ચાતુ સિદ્ધ-બુદ્ધ-મુક્ત થાય છે -યાવતુ- બધા દુઃખોનો અંત કરે છે ? उ. हंता, मागंदियपुत्ता! काऊलेस्से पुढविकाइए -जाव હા, માકંદિક પુત્ર ! તે કાપોતલેશી પૃથ્વીકાયિક સંત ર ા જીવ -વાવ- બધા દુઃખોનો અંત કરે છે. प. से नूणं भंते! काऊलेस्से आउकाइए काऊलेस्सेहिंतो ભંતે ! શું કાપોતલેશી અકાયિક જીવ, કાપોતલેશી आउकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं विग्गहं અકાયિક જીવોમાંથી મરીને સીધા મનુષ્ય શરીરને लब्भइ माणुसं विग्गरं लभित्ता केवलं बोहिं बुज्झइ પ્રાપ્ત કરે છે અને મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને કેવળ -ના- અંતે રે ? જ્ઞાન પ્રાપ્ત કરે છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને -વાવ- બધા દુ:ખોનો અંત કરે છે ? ૩. દંતા, મારિયyત્તા! ક્રિસે મારૂT3U -નવ- ઉં. હા, માકંદિક પુત્ર ! કાપોતલેશી અપૂકાયિક જીવ -વાવ- બધા દુ:ખોનો અંત કરે છે. प. से नूणं भंते ! काऊलेम्से वणम्सइकाइए -जाव- अंतं પ્ર. ભંતે ! કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ -ભાવતુકરે ! બધા દુઃખોનો અંત કરે છે ? ૩. દંતા, મતિયપુત્તા ! | વેવ -ગાવ- અંતે રેડા હા, માકંદિક પુત્ર ! તે પણ આ પ્રમાણે (પૂર્વવત) -ચાવતુ- બધા દુ:ખોનો અંત કરે છે. प. 'सेवं भंते ! मेवं भंते त्ति' मागंदियपत्ते अणगारे "ભંતે !” તે આ પ્રમાણે છે, "ભંતે !” તે આ પ્રમાણે ममणं भगवं महावीरं -जाव- वंदित्ता नमंसित्ता છે, આવું કહીને માકંદિકપુત્ર અનગાર શ્રમણ जेणेव ममणे निग्गंथे तेणेव उवागच्छइ तेणेव ભગવાન મહાવીરને ચાવતુ-વંદના નમસ્કાર उवागच्छित्ता समणे निग्गंथे एवं वयासी કરીને જ્યાં શ્રમણ નિગ્રંથ હતા, તે ત્યાં આવ્યા અને તેનાથી આ પ્રમાણે કહ્યું - “एवं खलु अज्जो ! काउलेस्से पुढविकाइए तहेव હે આર્યો ! કાપતલેશી પૃથ્વીકાયિક જીવ પૂર્વોક્ત • -નર્વ-બંત રુ. પ્રકારથી -પાવતુ- બધા દુઃખોનો અંત કરે છે, एवं खलु अज्जो! काउलेस्से आउकाइए -जाव- अंतं હે આર્યો ! કાપોતલેશી અપૂકાયિક જીવ -વાવર૬, બધા દુઃખોનો અંત કરે છે, एवं खलु अज्जो ! काउलेम्से वणस्मइकाइए-जाव હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ ર૩ " -વાવ- બધા દુઃખોનો અંત કરે છે.” ताण तेममणा निग्गंथा मागंदियपुनम्स अणगारस्स તદનન્તર તે શ્રમણ નિગ્રંથોને માકંદિકપુત્ર અણગારે एवं माइक्खमाणम्म-जाव-एवंपस्वमाणस्स एयमलैं આ પ્રમાણે કહ્યું -યાવતુ- આ પ્રમાણે પ્રરુપણ કરી Page #777 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णो सद्दहं ति, पत्तियंति, रोयंति, एयमलैं असद्दहमाणा अपत्तिएमाणा अरोएमाणा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता समणं भगवं महावीरं वंदंति नमसंति वंदित्ता नमंसित्ता एवं वयासी एवं खलु भंते!मागंदियपुत्तेअणगारे अम्हंएवमाइक्खइ -નવ-જીવં પ્રવેएवं खलु “अज्जो ! काउलेस्से पुढविकाइए -जावअंतं करेइ। एवं खलु अज्जो ! काउलेस्से आउकाइए -जाव- अंतं करेड एवं खलू अज्जो ! काउलस्से वणस्सइकाइए-जावચંત રા સે દવે મંત ! વુિં?” 'अज्जो ! ति' समणे भगवं महावीरे ते समणे निग्गंथा आमंतित्ता एवं वयासी તે માન્યતા પર શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરી નહિ અને તેના પર અશ્રદ્ધા, અપ્રતીતિ, અરુચિ બતાવતા જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું - ભંતે ! માકંદિકપુત્ર અણગારે અમારાથી આ પ્રમાણે કહ્યું -વાવ- પ્રરૂપણા કરી કે - હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક -યાવતબધા દુઃખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી અપકાયિક -થાવત– બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક -વાવબધા દુઃખોનો અંત કરે છે. ભંતે ! એવું કેવી રીતે થઈ શકે છે ?” કહે આર્યો !' આ પ્રમાણે સંબોધિત કરીને, શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણ નિગ્રંથોથી આ પ્રમાણે કહ્યું - "હે આર્યો ! માકંદિકપુત્ર અણગારે જે તમને કહ્યું છે -વાવતુ- પ્રરૂપણા કરી છે - હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક -યાવતુ- બધા દુ:ખોનો અંત કરે છે, હે આર્યો ! કાપોતલેશી અપ્રકાયિક -થાવત– બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! કાપોતલેશી વનસ્પતિકાયિક -યાવતબધા દુ:ખોનો અંત કરે છે. તેમનું આ કથન સત્ય છે, "હે આર્યો !” હું પણ આ પ્રમાણે કહું છું -વાવ- પ્રરૂપણા કરું છું. હે આર્યો ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિક જીવ કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાંથી નીકળીને વાવ- બધા દુ:ખોનો અંત કરે છે. હે આર્યો ! નીલલેશી પૃથ્વીકાયિક પણ વાવતબધા દુ:ખોનો અંત કરે છે. આ પ્રમાણે કાપોતલેશી પૃથ્વીકાયિક પણ વાવતબધા દુ:ખોનો અંત કરે છે. जं णं अज्जो ! मागंदियपुत्ते अणगारे तुब्भे एवमाइक्खइ -जाव-परूवेइएवं खलु अज्जो ! काउलेस्से पुढविकाइए -जावअंतं करेइ, एवं खलु अज्जो! काउलेस्से आउकाइए-जाव-अंतं ૨૬, एवं खलु अज्जो ! काउलेस्से वणस्सइकाइए -जावअंतं करेइ, सच्चेणं एसमठे, अहं पिणं अज्जो! एवमाइक्खामि -ગાવ-પુર્વ પfમાં एवं खलु अज्जो ! कण्हलेस्से पुढविकाइए कण्हलेस्सहिंतो पुढविकाइएहिंतो -जाव- अंतं करेइ। एवं खलु अज्जो ! नीललेस्से पुढविकाइए -जाव" અંત ૩, एवं काउलेस्से वि, Page #778 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૩૩ जहा पुढविकाइए एवं आउकाइए वि, एवं જે પ્રમાણે પ્રવીકાયિકનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે वणस्सइकाइए वि, सच्चे णं एसमझें। અપકાયિક અને વનસ્પતિકાયિક -વાવત- બધા દુઃખોનો અંત કરે છે. આ વર્ણન સત્ય છે ત્યાં સુધી કહેવું જોઈએ. 'सवं भंत ! सेवं भंते त्ति' समणा निग्गंथा समणं "ભંતે તે આ પ્રમાણે છે, ભંતે ! તે આ પ્રમાણે महावीरं वंदंति नमसंति वंदित्ता नमंसित्ता जेणेव છે.” તે કહીને એ શ્રમણ- નિકોએ શ્રમણ ભગવાન मागं दियपुत्ते अणगारे तेणेव उवागच्छंति મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને વંદના उवागच्छित्ता मागंदियपुत्तं अणगारंवंदति नमसंति નમસ્કાર કરીને જ્યાં માકંદિક પુત્ર અણગાર હતા वंदित्ता नमंसित्ता एयमझें सम्मं विणएणं ત્યાં આવ્યા, ત્યાં આવીને વંદન નમસ્કાર કર્યા. મુન્ની-મુન્નો વાતિ વંદના નમસ્કાર કરીને પછી તેવોએ (તેના વર્ણનની અવજ્ઞાન માટે) તેનાથી વિનયપૂર્વક - વિયા, સે. ૨૮, ૩. રૂ, મુ. ૨-૭ વારંવાર ક્ષમાયાચના કરી. ૭૧. વીસતંકુ તિત્યારે પ્રવરિયા ચવ- ૭૫. ચોવીસ દંડકોમાં તીર્થકરત્વ અને અંતક્રિયાનું પ્રાણ : g, , , UTCHપૂઢવિરફુઈ અંત ! રચTMમ- પ્ર. ૮,૧. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનો નરયિકજીવ पुढविनेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता तित्थगरत्तं રત્નપ્રભા-પૃથ્વીનાં નૈરયિકોથી નીકળીને શું लभेज्जा ? અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। ઉ. ગૌતમ ! કોઈ તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – પ્રત્યેાફા –મેન્ગા, ત્યારૂU ો –મેન્બા ?" 'કોઈ તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી.”? उ. गोयमा ! जस्स णं रयणप्पभापुढविनेरइयस्स ઉ. ગૌતમ ! જે રત્નપ્રભા પૃથ્વીનાં નારકે તીર્થકર तित्थगरणाम-गोयाई कम्माई बद्धाइं पुट्ठाइं निधत्ताई નામ-ગોત્ર કર્મ બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત કૃત નિકાચિત कडाई पट्ठवियाई णिविट्ठाई अभिनिविट्ठाई કરેલ, પ્રસ્થાપિત કરેલ, (સ્થિત કરેલ), અભિનિવિષ્ટ अभिसमण्णागयाइं उदिण्णाई, णो उवसंताई भवंति, (વિશેષ રુપથી સ્થિત કરેલ), અભિસમન્વાગત કરેલ અને ઉદયમાં આવેલ પણ ઉપશાંત થયેલ નથી. से णं रयणप्पभापुढविनेरइए रयणप्पभापुढवि તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક રત્નપ્રભા પૃથ્વીનાં नेरइएहिंतो अणंतरं उव्वट्टित्ता तित्थगरत्तं નૈરયિકોમાંથી નીકળીને અનન્તર (સીધા) તીર્થકર મેગ્ના, પદને પ્રાપ્ત કરે છે, जस्स णं रयणप्पभापुढविनेरइयस्स तित्थगरणाम પરંતુ જે રત્નપ્રભાપૃથ્વીનાં નૈરયિક તીર્થંકર નામ गोयाई णो बद्धाइं -जाव- णो उदिण्णाई उवसंताई ગોત્ર કર્મ બાંધેલ નથી -પાવત- ઉદયમાં આવ્યું મવંતિ, નથી અને ઉપશાંત છે. सेणं रयणप्पभापुढविनेरइए तो अणंतरं उव्वट्टित्ता તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક રત્નપ્રભા પૃથ્વીથી तित्थगरत्तं णो लभेज्जा, નીકળીને સીધા તીર્થંકરપદ પ્રાપ્ત કરતા નથી. से तेण?णं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अत्थगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा।" કોઈ નૈરયિક તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી.” Page #779 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૪ प. पंकप्पभापुढविनेरए गं भंते! पंकष्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरतं लभेज्जा ? ૩. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । प. धूमप्पभापुढविनेरइए णं भंते! धूमप्पभापुढवि नेर एहिंता अनंतरं उच्चट्टित्ता तित्थगतं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, बिरडं पुण लभेज्जा । प. तमापुढविनेरइए णं भंते ! तमापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. उ. गोयमा ! णो इणट्टे समट्ठे, विरयाविरयं पुण નમુના ૫. असत्तमा पुढविनेरइए णं भंते ! अहेसत्तमा पुढविनरेइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं મેના? ૩. યમા ! તો ફળદ્ધે મમછે, મમ્મત્ત પુન તમે જ્ઞાા एवं - जाव- वाल्लुयप्पभापुढविनेरहएहिंतो तित्थगरतं મેના ૬. .. 5. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरिंय पुण करेज्जा | एवं निरन्तरं - जाव- आउक्काइए दं. १४. तेउक्काइए णं भंते ! तेउक्काइएहिंतो अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૩. કું. ૨-૨ રૂ. અનુવુમારે ગં મંતે ! અનુરજુમારેાિંતો अनंतरं उब्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए । एवं वाउक्काइए वि । દ્રવ્યાનુયોગ ભાગ-૨ આ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી સુધીનાં નૈરિયકોમાંથી નીકળીને સીધા તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. (અને કોઈ કરતા નથી.) પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નારક પંકપ્રભા પૃથ્વીનાં નૈરિયકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૩. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં ના૨ક ધૂમપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે વિરતિ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! તમાપૃથ્વીનાં નારક તમાપૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરી શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે વિરતાવિરત (દેશ વિરતિ) ને પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીનાં નારક અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. પ્ર.નં.૨-૧૩, ભંતે ! અસુરકુમાર દેવ અસુરકુમારોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. આ પ્રમાણે નિરંતર અાયિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૧૪, ભંતે ! તેજસ્કાયિક જીવ તેજસ્કાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે વાયુકાયિકનાં વિષયમાં પણ સમજી લેવુ જોઈએ. Page #780 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૫. उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा । ૧. ૐ. ૨૭-૨૨, વેદંવિય-તેઽયિ-પરિનિાં મંતે ! इंदिय इंदिय चउरिंदिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, मणप्पज्जवणाणं पुण उप्पाडेज्जा । ૫. ૩. ૐ ?-૬, વળાવ! [ મંતે ! વાડાइहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? ૫. ૐ. ૨૦-૨૩, પંચંદ્રિય-તિરિવનોળિય-મભૂતवाणमंतर - जोइसिए णं भंते ! पंचेंदियतिरिक्खजोणिय मणूस वाणमंतर जोइसिएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा ? T. गोयमा ! णो इणट्ठे समट्ठे, अंतकिरियं पुण करेज्जा | ૩. પોયમા ! અત્યે તમેષ્ના, અત્યા નો લમેગ્ના | एवं जहा रयणप्पभापुढविनेरइए । दं. २४. सोहम्मगदेवे णं भंते ! अनंतरं चयं चइत्ता तित्थगरत्तं लभेज्जा ? વ -નાવ- સદ્ઘતિહાદેવે । - ૫૧. ૧. ૨૦, મુ. ૨૪૪૪-૨૪૬૮ ७६. चउवीसदंडएसु चक्कवट्टिआईणं परूवणं ૩. ग्यणप्पभापुढविनेरइए णं भंते ! रयणप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं સમેના? ૩. ગોયમા ! અત્ચાકણ તમન્ના, અત્યાઘુ જો તમેગ્ના | ૧. મે વંદ્વેનું મંતે ! વં યુઅદ્ ‘અત્ચાઇ તમન્ના, અત્યાઘુ જો મેગ્ગા ?' गोयमा ! जहा स्यणप्पभापुढवी नेरइयस्स तित्थगरते । પ્ર. ૬.૧૫-૧૬, ભંતે ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ૧૩૩૫ ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ તે અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬. ૧૭–૧૯, ભંતે ! બેઈન્દ્રિય- ત્રેઈન્દ્રિય- ચઉરેન્દ્રિય જીવ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય જીવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી પરંતુ મનઃ પર્યવજ્ઞાનનું ઉપાર્જન કરી શકે છે. પ્ર. દં. ૨૦-૨૩, ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક-મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક, મનુષ્ય, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પરંતુ અન્તક્રિયા કરી શકે છે. પ્ર. ૬, ૨૪, ભંતે ! સૌધર્મ કલ્પનાં દેવ, પોતાના ભવથી ચ્યવન કરીને શું અનન્તર (સીધા) તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. બાકીનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીનાં નારકનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ વિમાનનાં દેવ સુધી જાણવું જોઈએ. ૭૬. ચોવીસ દંડકોમાં ચક્રવર્તિત્વ આદિની પરુપણા : પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નારક રત્નપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કોઈ ચક્રવતી પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કોઈ ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી"? For Private Personal Use Only ઉ. ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથ્વીનાં નારકને તીર્થંકર પદની પ્રાપ્તિનાં સંબંધમાં કહ્યું છે. (તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. ) Page #781 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩: प. सक्करणभापुढविनेरइए णं भंते ! सक्करप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं તમન્ના? ૩. ગોયમ ! જો ફાટ્યું સમછે। ૬. ૩. प ૩. વ -ખાવ- અહેતત્તમાપુવિનેર । तिरिय- मणुणं भंते! तिरिय-मणुएहिंतो अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा ! णो इणट्ठे समट्ठे । भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिए णं भंते ! भवणवइ-वाणमंतर - जोइसिय- वे माणिएहिंतो अनंतरं उब्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा ! अत्येगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । एवं वलदेवत्तं पि । णवरं सक्करप्पभापुढविनेरइए वि लभेज्जा । एवं वासुदेवत्तं दोहिंतो पुढवीहिंतो वेमाणिएहिंतो य अणुत्तरोववाइयवज्जेहिंतो, सेसेसु णो इणट्ठे समट्ठे । મંડઝિયત્ત-અહેસત્તમા-તેક-વાડવપ્નહિતો। - ૫૧. ૧. ૨૦, મુ. ૨૪૬૨-૨૪૬ ૬ ७७. चउवीसदंडएसु चक्कवट्टि रयणाणमुववाओ १. सेणावइरयणत्तं ૨. ગાહાવડયાત્ત, રૂ. ૧૪૨ળત્ત, ૪. પુરોહિયરયળત્ત, ५. इत्थिरयणत्तं च एवं चेव, णवरं-अणुत्तरोववाइयवज्जेहिंतो । आसरयणत्तं हत्थियणत्तं च रयणप्पभाओ णिरंतरं जावमहमारो अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । For Private દ્રવ્યાનુયોગ ભાગ-૨ પ્ર. ભંતે ! શર્કરાપ્રભા પૃથ્વીનાં નારક શર્કરાપ્રભા પૃથ્વીનાં નારકોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે અધઃ સપ્તમ પૃથ્વીનાં નારક સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક અને મનુષ્ય તિર્યંચયોનિકો અને મનુષ્યોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ભંતે ! ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્મ અને વૈમાનિક દેવોમાંથી નીકળીને શું અનન્તર (સીધા) ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે ? ઉ. પ્ર. ઉ. ગૌતમ ! કોઈ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. આ પ્રમાણે બળદેવત્વનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ. વિશેષ : શર્કરાપ્રભા પૃથ્વીનાં નૈયિક પણ - બળદેવ પદ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે વાસુદેવત્વ બે પૃથ્વીઓ (રત્નપ્રભા, શર્કરાપ્રભા)થી તથા અનુત્તરોપપાતિક દેવોને છોડીને બાકી વૈમાનિકથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ શેષ જીવોમાં આ અર્થ સમર્થ નથી. અધઃ સપ્તમ પૃથ્વીના નારકો તથા તેજસ્કાયિક, વાયુકાયિક જીવોને છોડીને શેષ જીવોમાંથી નીકળીને અનન્તર (સીધા) મનુષ્યભવમાં ઉત્પન્ન જીવ માંડલિક (જાગીરદાર) પદ પ્રાપ્ત કરે છે. ૭૭. ચોવીસ દંડકોમાં ચક્રવર્તી રત્નોનો ઉપપાત : ૧. સેનાપતિ રત્નપદ, ૨. ગાથાપતિ (ભંડારી), ૩. સુથાર રત્નપદ, ૪. પુરોહિત રત્નપદ અને ૫. સ્ત્રી રત્નપદની પ્રાપ્તિનાં સંબંધમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષ : અનુત્તરોપપાતિક દેવોને છોડીને સેનાપતિ રત્ન આદિ પદ પ્રાપ્ત થાય છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને નિરંતર સહસ્ત્રાર દેવલોકનાં દેવ સુધી કોઈ જીવ અશ્વરત્ન અને હસ્તિરત્ન પદ પ્રાપ્ત કરે છે અને કોઈ કરતા નથી. Personal Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન १339 चक्करयणत्तं छत्तरयणत्तं चम्मरयणत्तं दंडरयणतं અસુરકુમારોથી લઈને નિરંતર ઈશાનકલ્પ સુધીમાંથી असिरयणत्तं मणिरयणत्तं कागिणिरयणत्तं एएसि णं यत्न, छत्ररत्न, भरत्न, १७२त्न, मसिरत्न, असुरकुमारहिंता आरद्धंणिरंतरं-जाव-ईसाणेंहितोउववाओ, મણિરત્ન અને કાકિણીરત્નની ઉત્પત્તિ થાય છે. सेसेहितो णो इणढे समठे । શેષ જીવોમાંથી થતી નથી. - पण्ण. प. २०, दा. ४, सु. १४६७-१४६९ ७८. भवसिद्धियाणं अंतकिरियाकाल परूवर्ण ભવસિદ્ધિકોની અંતઃ ક્રિયાનું કાળ પ્રાણ : संतगइया भवसिद्धिया जीवा, जे एगणं भवग्गहणणं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા હોય છે કે જે એક મનુષ્ય सिज्झिस्संति, बुज्झिस्संति मुच्चिस्संति, परिनिव्वाइस्संति, ભવ ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થશે सव्वदुक्खाणमंतं करिस्संति । અને બધા દુ:ખોનો અંત કરશે. - सम. सम. १, सु. ४६ संतेगइया भवसिद्धिया जीवा जे दोहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે બે ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । रीने सिद्ध थशे -यावत-अधा मोनो अंत १२शे. - सम. सम. २, सु. २३ संतेगइया भवसिद्धिया जीवा जे तिहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે જે ત્રણ ભવ ગ્રહણ सिज्झस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति। उरीने सिद्ध थशे -यावत-अधा हुभोनो अंत ४२शे. - सम. सम. ३, सु. २४ संतगइया भवसिद्धिया जीवा जे चउहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે ચાર ભવ ગ્રહણ सिज्झस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । उशने सिद्ध थशे -यावत-मया मोनो मत ७२शे. - सम. सम. ४, सु. १८ संतगइया भवसिद्धिया जीवा जे पंचहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે પાંચ ભવ ગ્રહણ सिज्झिरसंति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુઃખોનો અંત કરશે. - सम. सम. ५, सु. २२ संतेगइया भवसिद्धिया जीवा जे छहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે છ ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । કરીને સિદ્ધ થશે -યાવત- બધા દુ:ખોનો અંત કરશે. ___ - सम. सम. ६, सु. १७ संतेगइया भवसिद्धिया जीवा जे सत्तहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે સાત ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । रीने सिद्ध थशे -यावत- आधा मोनो मत ७२शे. - सम. सम. ७, सु. २३ संतेगइया भवसिद्धिया जीवा जे अट्ठहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે આઠ ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । शने सिद्ध थशे -यावत- आधा मोनो अंत ४२शे. - सम. सम. ८, सु. १८ संतेगइया भवसिद्धिया जीवा जे नवहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે નવ ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુઃખોનો અંત કરશે. - सम. सम. ९, सु. २० संतगइया भवसिद्धिया जीवा जे दसहिं भवग्गहणेहिं કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે દસ ભવ ગ્રહણ सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । रीने सिद्ध थशे-यावत-अधा दोनो मत ४२शे. - सम. सम. १०, सु. २५ Page #783 -------------------------------------------------------------------------- ________________ १336 દ્રવ્યાનુયોગ ભાગ-૨ કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે અગિયાર ભવ પ્રહણ કરીને સિદ્ધ થશે -યાવત- બધા દુ:ખોનો અંત કરશે. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે બાર ભવ ગ્રહણ शने सिद्ध थशे -यावत्-या दु:मोनो अंत ४२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે તેર ભવ ગ્રહણ उरीने सिद्ध थशे -यावत-अधा मोनो संत ४२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે ચૌદ ભવ ગ્રહણ रीने सिद्ध थशे -यावत्-मधा :मोनो अंत ७२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે પંદર ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુ:ખોનો અંત કરશે. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે સોળ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -વાવત– બધા દુ:ખોનો અંત કરશે. संतगइया भवसिद्धिया जीवाजे एक्कारसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. ११, सु. १६ संतगइया भवसिद्धिया जीवा जे बारसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १२, सु. २० संतगइया भवसिद्धिया जीवा जे तेरसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १३, सु. १७ संतगइया भवसिद्धिया जीवा जे चउद्दसहिं भवग्गहणहिं सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १४, सु. १८ संतेगइया भवसिद्धिया जीवा जे पण्णरसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - समसम. १५, सु. १६ संतगइया भवसिद्धिया जीवा जे सोलसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव- सब्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १६, सु. १६ मंतगइया भवसिद्धिया जीवा जे सत्तरसहिं भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति। - सम. सम. १७,सु. २१ संतगइया भवसिद्धिया जीवा जे अट्ठारसहिं भवग्गहणेहिं सिज्झिस्मंति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १८, सु. १८ संतगइया भवसिद्धिया जीवा जेएगूणवीसाए भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. १९, सु. १५ संतेगइया भवसिद्धिया जीवा जे वीसाए भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. २०, सु. १७ संतगडया भवसिद्धिया जीवा जे एक्कवीसाए भवग्गहणेहिं सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. २१, सु. १४ संतेगइया भवसिद्धिया जीवा जे बावीसाए भवग्गहणेहिं सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. २२, सु..१ e કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે સત્તર ભવ પ્રહણ કરીને સિદ્ધ થશે -યાવત-બધા દુઃખોનો અંત કરશે. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે અઢાર ભવ ALSरीने सिद्ध थशे-यावत-अधा पोनोमंत शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે ઓગણીસ ભવ अहारीने सिद्ध थशे-यावत-अधा हुभोनो अंत २शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે વીસ ભવ ગ્રહણ रीने सिद्ध थशे -यावत- अधा :मोनो संत ४२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે એકવીસ ભવ रीने सिद्ध थशे-यावत-अधा मोनो अंत ४२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે બાવીસ ભવ રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુઃખોનો અંત કરશે. & Personal use only Page #784 -------------------------------------------------------------------------- ________________ રયા ન १334 કેટલાક નવ નિદ્ધિક જીવ એવા છે કે જે તેવી ભાવ પ્રહણ કરીન સિદ્ધ કરો -જાવત- બધા દુ:ખોનો અંત કરો. કેટલાક ભવ રિ: જીવ એવા છે કે જે ચોરીનું નવ રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુ:ખનો અn -રા. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે પીન ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -યાવત– બધા દુ'નો અંત ડો. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે છવ્વીર ભવ प्रसाशन सिद्ध यशे-यावत-पादोनोपंत २शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે સત્તાવીસ ભવ अ शने ति यशे-यावत-अधा मोनो मत १२शे. मतेगड्या भवमिडिया जीवा जे तवीसाए भवग्गहणेहि मिज्झिम्मति -जाव- सव्वदुक्खाणमंतं करिम्सति । - सम. सम. २३, सु. १३ मंतेगइया भवसिद्धिया जीवा जे चउवीसाए भवग्गहणहिं सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्संति । - सम. सम. २४, सु. १५ संतगइया भवसिद्धिया जीवा जे पणवीसाए भवग्गहणेहिं सिज्झिस्संति -जाव- सब्बदुक्खाणमंतं करिस्सति । - सम. सम. २५, सु. १८ मंतगइया भवसिद्धिया जीवा जे छब्बीसाए भवग्गहणहि सिज्झिस्मंति -जाव- सव्वदुक्वाणमंतं करिस्संति । - सम. सम. २६, सु. ११ मंतेगइया भवसिद्धिया जीवा जे सत्तावीसाए भवगहाह सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिस्मति ! - सम. सम. २७, मु. १५ संतगडया भवसिद्धिया जीवा जे अट्ठावीसाए भवगहणेहि सिज्झिस्संति -जाव-सव्वदुक्खाणमंतं करिति । - सम. सम. : ८, मु. १५ संतगइया भवसिद्धिया जीवाजेएगणतीसाए भवग्गहणहिं सिज्झिस्संति -जाव- सव्वदुक्खाणमंतं करिम्मति । - सम. सम. २९, सु. १५ संतेगइया भवसिद्धिया जीवा जे तीसाए भवग्गहणहिं सिज्झिस्संति -जाव- सवदुक्खाणमंतं करिस्सति । - सम. सम. ३०, सु. १६ संतगइया भवसिद्धिया जीवाजे इक्कतीसाए भवग्गहणहिं सिज्झिस्संति -जाव- सव्वदक्खाणमंतं करिस्संति । - सम. सम. ३१, सु. १८ संतगइया भवसिद्धिया जीवा जे बत्तीसाए भवग्गहणेहि सिज्झिस्मति -जाव- सव्वदुक्खाणमंतं करिस्मंति। - सम.सम. ३२, सु. १४ मतगइया भवसिद्धिया जीवा जे तेत्तीसाए भवग्गहणहि सिज्ज्ञिस्तांत -जाव- सव्वदुक्खाणमत करिस्सति । કેટલાક ભર સિદિક જીવ એવા છે કે જે અયાવીસ નવ ગ્રહણ - સિદ્ધ થ - વાવતુ- બધા દુ:ખોના અંત કેટલાક ભવ સિવિક જીવ એવા છે કે જે ઓગણત્રીસ ભવ પ્રહાર કરીને સિદ્ધ પા -વાવ- બધા દુ:ખોનો અંત કરશે. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે ત્રીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુ:ખોનો અંત કરશે. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે એકત્રીસ ભવ असा उशने सिद्ध थशे -यावत-धापानी संत ४२शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે બત્રીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુ:ખોનો અંત २शे. કેટલાક ભવ સિદ્ધિક જીવ એવા છે કે જે તેત્રીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે -વાવ- બધા દુઃખોનો અંત ४२श. - सम. सम.३३, मु.१४ Page #785 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ७९. बंध-विमोक्ख विदु अन्तकडे त्ति भवई ૭૯, બંધ અને મોક્ષના જ્ઞાતા અંત કરનાર હોય છે : जमाहु ओहं सलिलं अपारगं, તીર્થકર ગણધર આદિ એ કહ્યું છે કે – અપાર સલીલमहासमुदं व भुयाहिं दुत्तरं । પ્રવાહવાળા સમુદ્રને ભુજાઓથી પાર કરવો દુરૂર છે अहे व णं परिजाणाहि पंडिए, તેવી જ રીતે સંસારરૂપી મહાસમુદ્રને પણ પાર કરવો से हु मुणी अंतकडे त्ति वुच्चई ।। દુસ્તર છે. માટે આ સંસાર સમુદ્રનાં સ્વરૂપને (જ્ઞ-પરિજ્ઞાથી) જાણીને (પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી) તેનો પરિત્યાગ કરી દે. આ પ્રમાણેનો ત્યાગ કરનાર પંડિત મુનિ કર્મોનો અંત કરનાર કહેવાય છે. जहा य बद्धं इह माणवेहिं, મનુષ્યોએ આ સંસારમાં મિથ્યાત્વ આદિનાં દ્વારા જે રુપથી जहा य तेसिं तु विमोक्ख आहिए। કર્મ બાંધેલ છે, તે પ્રમાણે સમ્યગ-દર્શન આદિ દ્વારા તે अहा तहा बंधविमोक्ख जे विदू, કર્મોનો વિમોક્ષ થાય છે તે પણ બતાવેલ છે. આ પ્રમાણે બંધ અને મોક્ષનાં કારણોનો વિજ્ઞાતા મુનિ અવશ્ય से हु मुणी अंतकडे त्ति वुच्चई ॥ સંસારને અથવા કર્મોનો અંત કરનાર કહેવાય છે. इमम्मि लोए परए च दोसु वि, ઈહલોક - પરલોકનાં બન્ને લોકોમાં જેનો કિંચિત માત્ર ण विज्जई बंधणं जस्स किंचि वि । પણ રાગાદિ બંધન નથી. તથા સાધક નિરાલંબ ઈહલૌકિકसे हू णिरालंबणमपतिट्ठिओ, પરલૌકિક સ્પર્શથી રહિત છે અને કોઈ પણ જગ્યાએ कलंकली भवपवंच विमुच्चई ।। પ્રતિબદ્ધથી પણ રહિત છે, તે સાધુ નિશ્ચયથી આ - ના, મુ. ૨, , ૨૬, મુ. ૮૦ ૨-૮૦ ૪ સંસારમાં જન્મ-મરણનાં પ્રપંચથી વિમુક્ત થઈ જાય છે. ८०. किरियावाइआइ समोसरणस्स भेयचउक्कं ક્રિયાવાદી આદિ સમવસરણનાં ચાર ભેદ : प. कइ णं भंते ! समोसरणा पण्णत्ता ? પ્ર. ભંતે ! સમવસરણ કેટલા કહ્યા છે ? ૩. યમ ! વત્તારિ સોસ રVT UUUTRા, તેં નહીં- ઉ. ગૌતમ ! સમવસરણ (વિભિન્ન મતોનાં વિચાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 9. રિયાવી, ૨. રિયાવાડું, ૧. ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, રૂ. અનાવિવા, ૪, વૈ વાડું ? ૩. અજ્ઞાનવાદી, ૪. વિનયવાદી. - વિચા, સ, રૂ ૧, ૩. ૧, મુ. ? ८१. अकिरियावाईणं अट्ठ पगारा ૮૧. અક્રિયાવાદીઓનાં આઠ પ્રકાર : अट्ठ अकिरियावाई पण्णत्ता, तं जहा અક્રિયાવાદી આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વારું, ૧. એકવાદી : એક જ તત્વને સ્વીકાર કરનાર, ૨. મળવા , ૨. અનેકવાદી : એકત્વને સર્વથા અસ્વીકાર કરનાર, ૩. મિત્તવા, ૩. મિતવાદી : જીવોને પરિમિત માનનાર, ૪. નિમિત્તવાડું, ૪. નિર્મિતવાદી : જગકર્તત્વને માનનાર, છે. સાવવા, ૫. સાતવાદી સુખથી જ સુખની પ્રાપ્તિ માનનાર, ૬. સમુછયવાડું, ૬. સમુચ્છેદવાદી : ક્ષણિકવાદી, ૭. બિચાવીરૂં, ૭. નિત્યવાદી - લોકને એકાંત નિત્ય માનનાર, ૮, અતિપરસ્તીવા ૮, અસતુ પરલોકવાદી : પરલોકમાં વિશ્વાસ નહીં કરનાર. - ટાઈ. સ. ૮, . ૬ ૦ ૭ 9. () ૩. એ. ૨૮, ૨.૨૩ (વ) ટાઇi. .૪, ૩. ૪, મુ. રૂ ૪ (IT) મૂય, મુ. ૧, એ.૬, . ૨૭ (૧) મૂચ. યુ.?, .૨૨, .? Page #786 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૪૧ ८२. घउवीसदंडएसु वादि समवसरणा ૮૨. ચોવીસ દંડકોમાં વાદિ સમવસરણ : दं.१.णेरइयाणं चत्तारिवादिसमोसरणा पण्णत्ता, तंजहा- દં.૧. નૈરયિકોનાં ચાર વાદિ સમવસરણ કહ્યા છે, જેમકે. િિાવિા, ૨. વિચિવા, રૂ. ૩UTUવિવિા, ૧. ક્રિયાવાદી, ૨. અક્રિયાવાદી, ૩. અજ્ઞાનવાદી. ૪. વેવા ૪. વિનયવાદી. હું. ર-૨ મજુરનારાશિ-નવ-નિયમારા, ૬. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી ચાર-ચાર વાદિ સમવસરણ જાણવું જોઈએ. ૮. ર-ર૪ gવેલિmત્રિ૦િવર્ન-નવિ- માળિયા દે. ૧૨-૨૪. આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિકો - ટાઇi. . ૪, ૩. ૪, સુ. ૩૪૫ સુધી ચાર-ચાર વાદિ સમવસરણ કહેવા જોઈએ. ૮૩. નીકુરિસંવારિરિરિયાવાડ્યાદસમોસરાવવ- ૮૩. જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા ક્રિયાવાદી આદિ સમવસરણોનું પ્રરુપણ : 1. ૨, નવા જ મંત!વિશિરિયાવા. મતિરિયાવાડું. પ્ર. ૧. ભંતે ! શું જીવ ક્રિયાવાદી છે. અક્રિયાવાદી अन्नाणियवाई, वेणइयवाई ? છે, અજ્ઞાનવાદી છે કે વિનયવાદી છે ? ૩. ગોયHT! નીવવિદ્યિાવાવિ. અતિરિયાવારિ, ઉ. ગૌતમ ! જીવ ક્રિયાવાદી પણ છે, અક્રિયાવાદી अन्नाणियवाई वि, वेणइयवाई वि। પણ છે, અજ્ઞાનવાદી પણ છે અને વિનયવાદી પણ છે. 1. ૨. સસ્સા મંત! નવા વિંિિરયાવ ગાવ- પ્ર. ૨, ભંતે ! સલેશી જીવ શું ક્રિયાવાદી છે –ચાવતુवेणइयवाई ? વિનયવાદી છે ? उ. गोयमा ! किरियावाई वि-जाव-वेणइयवाई वि। ઉ. ગૌતમ ! ક્રિયાવાદી પણ છે –ચાવત- વિનયવાદી પણ છે. પર્વ -ગાર- સુવાસ આ પ્રમાણે શુક્લલેશ્યા સુધી કહેવું જોઈએ. ૫. મસ્સા ને અંતે ! નીવા વિ વિરિયાવાડું ગાવ- પ્ર. ભંતે ! શું અલેશી જીવ ક્રિયાવાદી છે -યાવवेणइयवाई ? વિનયવાદી છે ? उ. गोयमा ! किरियावाई, नो अकिरियावाई, नो ગૌતમ ! તે ક્રિયાવાદી છે, પરંતુ અક્રિયાવાદી, अन्नाणियवाई, नो वेणइयवाई। અજ્ઞાનવાદી કે વિનયવાદી નથી. प. ३. कण्हपक्खिया णं भंते ! जीवा किं किरियावाई ૩, ભંતે ! શું કર્ણપાક્ષિક જીવ ક્રિયાવાદી છે -ઝ-વેળફવા? -વાવ- વિનયવાદી છે ? ૩. યમા ! નો વિરિયાવા, રિયાવા વિ. ગૌતમ ! ક્રિયાવાદી નથી, પરંતુ અક્રિયાવાદી, अन्नाणियवाई वि, वेणइयवाई वि । અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. सुकपक्खिया जहा सलेस्सा। શુક્લ પાક્ષિક જીવોનું વર્ણન સલેશી જીવોનાં સમાન છે. ४. सम्मछिट्टि जहा अलेस्सा। ૪. સમ્યગુ દષ્ટિ જીવ અલેશી જીવોનાં સમાન છે. मिच्छहिट्टि जहा कण्हपक्खिया। મિથ્યા દષ્ટિ જીવ કૃષ્ણ પાક્ષિક જીવોનાં સમાન છે. 1. સમ્મમાં અંતે ! નવા વિ વિરિયાવા પ્ર. ભંતે ! શું સમ્યમિથ્યા દષ્ટિ જીવ ક્રિયાવાદી છે -जाव- वेणइयवाई ? -વાવ- વિનયવાદી છે ? ૩. ગયા ! નો વિરાવ, નો વિરિચાવાકું, ઉ. ગૌતમ ! તે ક્રિયાવાદી અને અક્રિયાવાદી નથી, ... अन्नाणियवाई वि, वेणइयवाई वि।। પરંતુ તે અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. Page #787 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૨ . નાના નાક- વસ્ત્રના નહીં ગદ્વેTI. ૫. જ્ઞાનીથી કેવળજ્ઞાની સુધી અલેશી જીવોનાં સમાન છે. દુ, શનાળા -Mય-મિંગના ગઢ પરિક્ષા ક. અજ્ઞાનીથી વિભૃગજ્ઞાની સુધી કૃષ્ણપાક્ષિક જીવોનાં સમાન છે. ७. आहारसन्नोवउत्ता-जाव-परिग्गहसन्नोवउत्ता ૭. આહાર સંજ્ઞોપયુક્ત -યાવત- પરિગ્રહ जहा सलेस्सा। સંજ્ઞોપયુક્ત જીવ સલેશી જીવોનાં સમાન છે. नो सन्नोवउत्ता जहा अलेस्सा। નો સંજ્ઞોપયુક્ત જીવ અલેશી જીવોનાં સમાન છે. ૮. સયTI -નવ- નપુંસાવેય સત્તેરસ ૮. સવેદીથી નપુસંકવેદી સુધી જીવ સલેશી જીવોનાં સમાન છે. अवेयगा जहा अलेस्सा। અવેદી જીવ અલેશી જીવોનાં સમાન છે. ૬. સસ -નવ-મસા ગણ સત્સTI ૯. સકપાયીથી લોભકષાયી સુધી જીવોનું વર્ણન સલેથી જીવોનાં સમાન છે. अकसायी जहा अलेस्सा। અકષાયી જીવ અલેશી જીવોનાં સમાન છે. ૨૦, સનr -Mવિ- વિનોનો ન સTI ૧૦. સયોગીથી કાયયોગી સુધી જીવ સલેશી જીવોનાં સમાન છે. अजोगी जहा अलेस्सा। અયોગી જીવ અલેશી જીવોનાં સમાન છે. ११. सागारोवउत्ता अणागारोवउत्ता यजहा सलेस्सा। ૧૧. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવ - વિચા. સ. ૩૦, ૩. ૨, મુ. ૨-૨ ? સલેશી જીવોનાં સમાન છે. ૮૪, ૩ svg ઇરસદાદિ કિરિયાવામા ૮૪, ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા ક્રિયાવાદી આદિ समोसरण परूवणं સમવસરણોનું પ્રરુપણ : . . નેરા મંત ! વિં વિરિયાવ ગાવ- પ્ર. ૮૧, ભંતે ! શું નૈરયિક ક્રિયાવાદી હોય છે વેવા? વાવ- વિનયવાદી હોય છે ? उ. गोयमा ! किरियावाई वि -जाव- वेणइयवाई वि। ઉ. ગૌતમ ! તે ક્રિયાવાદી પણ હોય છે -પાવતુ | વિનયવાદી પણ હોય છે. प. सलेस्सा णं भंते ! नेरइया किं किरियावाई -जाव- પ્ર. ભંતે ! શું સલેશી નૈરયિક ક્રિયાવાદી હોય છે वेणइयवाई ? -વાવ- વિનયવાદી હોય છે ? गोयमा ! किरियावाई वि -जाव- वेणइयवाई वि। ગૌતમ ! તે ક્રિયાવાદી પણ હોય છે -યાવત વિનયવાદી પણ હોય છે. ge -નાક- કન્ટેTI આ પ્રમાણે કાપોતલેશી નૈરયિક સુધી જાણવું જોઈએ. कण्हपक्खिया किरियाविवज्जिया। કૃષ્ણપાક્ષિક નૈરયિક ક્રિયાવાદી નથી. एवं एएणं कमेणं जहेव जच्चेव जीवाणं वत्तब्बया જે પ્રમાણે જે ક્રમથી સામાન્ય જીવોના સંબંધમાં सच्चेव नेरइयाण वि-जाव- अणागारोवउत्ता। કહ્યું છે તે જ પ્રમાણે અને તે જ કમથી નૈરયિકોના પણ (અગિયાર સ્થાન) અનાકારોપયુક્ત સુધી કહેવા જોઈએ. ઉ, Page #788 -------------------------------------------------------------------------- ________________ $ ક્રિયા અધ્યયન ૧૩૪૩ णवरं-जं अत्थि तं भाणियव्वं, सेसं न भण्णइ । વિશેષ : જેનું જે છે તે જ કહેવું જોઈએ. બાકી ન કહેવું જોઈએ. હું ર??. ના મેરફાવે -ઝવ- થળસુમાર ૬. ૨-૧૧. જે પ્રમાણે નૈરયિકોનું વર્ણન છે તે જ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. द.१२.पूढविकाइयाणं भंते! जीवा किंकिरियावाई પ્ર. ૬.૧૨. “તે ! શું પૃથ્વીકાયિક જીવ ક્રિયાવાદી -ના-વેચવાડું ? -વાવ- વિનયવાદી છે ? गोयमा ! नो किरियावाई, अकिरियावाई वि, ઉ. ગૌતમ! તે ક્રિયાવાદી અને વિનયવાદી હોતા નથી. अन्नाणियवाई वि, नो वेणइयवाई। પરંતુ અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી હોય છે. एवं पुडविकाइयाणं जंअत्थितत्थ सब्वत्थ वि एयाई આ પ્રમાણે પૃથ્વીકાયિકોમાં જે પદ સંભવ હોય, दोमझिल्लाइंसमोसरणाइं-जाव-अणागारोवउत्त તે બધામાં અનાકારોપયુક્ત સુધી મધ્યના બે ત્તિો પદ (અક્રિયાવાદી અને અજ્ઞાનવાદી) કહેવા જોઈએ. ૮. ૨૨-૧૬. વે-નવ- વિશાળ, સવાને ૬.૧૩-૧૯, આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી પણ एयाई चेव मज्झिल्लगाइं दो समोसरणाई। બધા સ્થાનોમાં મધ્યનાં બે સમવસરણ કહેવા જોઈએ. णवर-सम्मत्तनाणेहि वि एयाणि चेव मज्झिल्लगाई વિશેષ : સમ્યક્ત્વ અને જ્ઞાનમાં પણ એ જ બે दो समोसरणाई। મધ્યનાં સમવસરણ જાણવા જોઈએ. હું ૨૦. હિ૪-તિરિક્ષનોળિયા ના નવા ૬. ૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન છે. णवरं-जं अस्थि तं भाणियव्वं । વિશેષ : આમાં પણ જેના જે સ્થાન હોય તે કહેવા જોઈએ. दं. २१. मणुस्सा जहा जीवा तहेव निरवसेसं । દ. ૨૧. મનુષ્યોનું સમગ્ર વર્ણન સામાન્ય જીવોનાં સમાન જાણવું જોઈએ. ઢં. રર-૨૪, વનમંતર-ઝોસિય-જેમifજય નહીં ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન જાણવું જોઈએ. - વિચા. સ. રૂ , ૩. ૨, મુ. ૨૨- રૂ ૨ ૮૫. િિરયાવાડ નીવ-જવી હાકુ મવદિયા- ૮૫. ક્રિયાવાદી આદિ જીવ ચોવીસ દંડકોમાં ભવસિદ્ધિકત્વ अभवसिद्धियत्तस्स परूवणं અને અભવસિદ્ધિકત્વનું પ્રરુપણ : प. १. किरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ૧. ભંતે ! ક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया? અભાવસિદ્ધિક છે ? गोयमा ! भवसिद्धिया. नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. प. अकिरियावाई णं भंते ! जीवा किं भवसिद्धिया પ્ર. ભંતે ! અક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે अभवसिद्धिया ? અભવસિદ્ધિક છે ? ૩. નોન ! મસિદ્ધિ વિ. મસિદ્ધિ વિના ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવ સિદ્ધિક પણ છે. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોનાં વિષયમાં પણ સમજવું જોઈએ. Page #789 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૨ BI g, ૨, સનસા જે મંત ! નીવા સિરિયાવા વિ. भवसिद्धिया अभवसिद्धिया ? उ. गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। प. सलेस्सा णं भंते ! जीवा अकिरियावाई किं भवसिद्धिया अभवसिद्धिया ? उ. गोयमा ! भवसिद्धिया वि, अभवसिद्धिया वि । एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि। પર્વ -ગાવ-કુશન્સ નહી સન્ટેસTI प. अलेस्साणंभंते! जीवा किरियावाई किं भवसिद्धिया __ अभवसिद्धिया ? उ. गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। ३. एवं एएणं अभिलावेणं कण्हपक्खिया तिसुवि समोसरणेसु भयणाए। सुक्कपक्खिया चउसु वि समोसरणेसु भवसिद्धिया, नो अभवसिद्धिया। सम्मद्दिट्ठी जहा अलेस्सा। मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया। सम्ममिच्छद्दिट्ठी दोसु विसमोसरणेसु जहा अलेस्सा। પ્ર. ૨. ભંતે ! સલેશી ક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. પ્ર. ભંતે ! સલેશી અક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક પણ છે અને અભવ સિદ્ધિક પણ છે. આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ સલેશીનાં સમાન છે. આ પ્રમાણે (કૃષ્ણલેશીથી) શુક્લલશી સુધી સલેશીનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! અલેશી ક્રિયાવાદી જીવ શું ભવસિદ્ધિક છે. કે અભવસિદ્ધિક છે ? ઉ. ગૌતમ ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. ૩. આ પ્રમાણે આ અભિશાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં વિકલ્પથી ભવસિદ્ધિક છે. શુક્લપાક્ષિક જીવ ચારેય સમવસરણમાં ભવસિદ્ધિક છે. અભવસિદ્ધિક નથી. સમ્યગદષ્ટિ અલેશી જીવોનાં સમાન છે. મિથ્યાદષ્ટિ કૃષ્ણપાલિકનાં સમાન છે. સમ્યગૃમિધ્યદષ્ટિ અજ્ઞાનવાદી અને વિનયવાદી આ બંને સમવસરણમાં અલેશીનાં સમાન છે. જ્ઞાનીથી કેવળજ્ઞાની સુધી ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાનીથી વિભૃગજ્ઞાની સુધી કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. ચારેય સંજ્ઞાઓમાં પણ સલેથી જીવોનાં સમાન છે. નો સંશોપયુક્ત જીવસમ્યગદષ્ટિનાં સમાન છે. ૮. સવેદીથી નપુસકવેદી સુધીનું વર્ણન સલેશી જીવોનો સમાન છે. અવેદી જીવનું વર્ણન સમ્યગ દષ્ટિનાં સમાન & नाणी-जाव- केवलनाणी भवसिद्धिया, नो अभवसिद्धिया। अन्नाणी -जाव- विभंगनाणी जहा कण्ह M ७. सण्णासु चउसु वि जहा सलेस्सा। नो सण्णोवउत्ता जहा सम्मद्दिट्ठी। ૮. જયI -ના-નપુંસાવેય ના સસ્સી/ अवेयगा जहा सम्मद्दिट्ठी। ९. सकसायी-जाव-लोभकसायी जहा सलेस्सा। ૯. સક સકષાયીથી લોભકપાયી સુધી સલેશીનાં સમાન છે. Page #790 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૪૫ अकसायी जहा सम्मद्दिट्ठी। ૨૦. સનોft -ગાવ- નોનસ નહી સસ્સા અકષાયી જીવ સમ્યગુદૃષ્ટિના સમાન છે. ૧૦. સયોગીથી કાયયોગી સુધી સલેશીનાં સમાન अजोगी जहा सम्मद्दिट्ठी। અયોગી જીવ સમ્યગદષ્ટિનાં સમાન છે. ११. सागारोवउत्ता अणागारोवउत्ता जहा सलेस्सा। ૧૧. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવ સલેશીના સમાન છે. दं. १. एवं नेरइया वि भाणियब्वा, દં.૧. આ પ્રમાણે નૈરયિકોનાં વિષયમાં કહેવું જોઈએ. णवर-णायव्वं जं अत्थि। વિશેષ : તેમાં જે સ્થાન છે તે કહેવા જોઈએ. ટું. ૨-૨૨. હવે મસુરના વિ -ના ૬.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો थणियकुमारा। સુધી જાણવું જોઈએ. दं.१२. पुढविकाइया सब्बट्ठाणेसु वि मझिल्लेसु .૧૨. પૃથ્વીકાયિક જીવ બધાં સ્થાનોમાં અને दोसु वि समोसरणेसु भवसिद्धिया वि, મધ્યનાં બંને સમવસરણમાં ભવસિદ્ધિક પણ હોય अभवसिद्धिया वि। છે અને અભવસિદ્ધિક પણ હોય છે. હું ૨૩-૬ ૬. v -નાવિ- વાસય ાિ દ.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. હું ૨૭-૧૧. વેજિત્તેજિ-રિત્રિાવ ૬.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવ પણ આ પ્રમાણે છે. णवर-सम्मत्ते, ओहिए नाणे, आभिणिबोहियनाणे, વિશેષ: સમ્યકત્વ, અવધિજ્ઞાન, આભિનિબોધિક सुयनाणे, एएसु चेव दोसु मज्झिमेसु समोसरणेसु જ્ઞાન અને શ્રુતજ્ઞાન આની મધ્યનાં બન્ને સમવસરણોમાં भवसिद्धिया, नो अभवसिद्धिया। ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. सेसं तं चेव। બાકી બધું પૂર્વવત જાણવું જોઈએ. दं. २०. पंचेंदिय-तिरिक्खजोणिया जहा नेरइया, ૮.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ નૈરયિકોનાં સમાન છે. णवरं-णायव्वं जं अस्थि । વિશેષ : તેમાં જે સ્થાન છે તે બધું કહેવું જોઈએ. હું ૨૨. મyક્સ નહીં દિવ્યા ર્નવા દં.૨૧. મનુષ્યોનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન છે. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન છે. - વિ.સ. ૩ ૦, ૩. ૨, મુ. ૨૪-૬૨૬ ૮૬. મોતરોવના નકવીસમુ વસમવસર વો- ૮૬, અનન્તરોપપન્નક-ચોવીસ દંડકોમાં ચાર સમવસરણનું પ્રરુપણ : प. अणंतरोववन्नगाणं भंते ! नेरइया किं किरियावाई પ્ર. ભંતે ! શું અનન્તરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી છે -નર્વિ-વૈદ્યવાર્યુ ? -ચાવતુ- વિનયવાદી છે ? ૩. મા ! વિરાવા વિ -ગાવ- નવા વિા ઉ. ગૌતમ ! તે ક્રિયાવાદી પણ છે ચાવત વિનયવાદી પણ છે. प. मलेस्सा णं भंते ! अणंतरोववन्नगा नेरइया किं પ્ર. ભંતે ! શું સલેશી અનન્તરો૫૫ન્નક નૈરયિક किरियावाई -जाव- वेणइयवाई ? ક્રિયાવાદી છે -ચાવત- વિનયવાદી છે ? Page #791 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ૩. યમ ! [ જેવ ઉ. ગૌતમ ! પૂર્વવત જાણવું જોઈએ. एवं जहेव पढमदेसे नेरइयाणं वत्तव्वया तहेव इह જે પ્રમાણે પ્રથમ ઉદેશકમાં નરયિકોનું વર્ણન કર્યું विभाणियब्बा। છે તે જ પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. णवरं-जं जस्स अत्थि अणंतरोववन्नगाणं नेरइयाणं વિશેષ : અનન્તરોપપન્નક જીવોનાં જ્યાં જે तं तस्स भाणियव्वं । સંભવ હોય ત્યાં તે કહેવું જોઈએ. एवं सब्ब जीवाणं-जाव-वेमाणियाणं । આ પ્રમાણે બધા જીવોનું વૈમાનિકો સુધી વર્ણન કરવું જોઈએ. णवर-अणंतरोववन्नगाणं जहिं जं अस्थि तहिं तं વિશેષ : અનન્તરોપપન્નક જીવોમાં જ્યાં જે भाणियव्वं। સંભવ હોય ત્યાં તે કહેવું જોઈએ. - વિયા, સ, રૂ ૧, ૩. ૨, મુ. ૨-૪ ૮૭. રિચાવાના સત્તવના વીસાવું ૪૭. ક્રિયાવાદી આદિ અનન્તરો પપન્નક ચોવીસ દંડકોમાં भवसिद्धियत्त अभवसिद्धियत्त परूवणं ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકનું પ્રરુપણ : प. किरियावाई णं भंते ! अणंतरोववन्नगा नेरइया किं પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી શું भवसिद्धिया अभवसिद्धिया ? ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? उ. गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે, પરંતુ અભવસિદ્ધિક નથી. प. अकिरियावाई णं भंते अणंतरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક અક્રિયાવાદી શું किं भवसिद्धिया अभवसिद्धिया ? ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? उ. गोयमा ! भवसिद्धिया वि, अभवसिद्धिया वि। ગૌતમ ! ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક પણ છે. एवं अन्नापियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવું જોઈએ. प. सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववन्नगा પ્ર. ભંતે! સલેશી અનન્તરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી नेरइया किं भवसिद्धिया, नो अभवसिद्धिया ? શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? गोयमा ! भवसिद्धिया, नो अभवसिद्धिया। ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક છે પરંતુ અભવસિદ્ધિક નથી. एवं एएणं अभिलावेणं जहेव ओहिए उद्देसए આ પ્રમાણે આ અભિશાપથી જે પ્રમાણે ઔધિક नेरइयाणंवत्तब्बया भणिया, तहेव इह विभाणियब्बा ઉદેશ્યમાં નૈરયિકોનું વર્ણન કરેલ છે તે જ પ્રમાણે -ના- ઝTIFIરોવરત્તિ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવું જોઈએ. ઉં -નવિ- સેનાળિયો આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स सव्वं भाणियव्वं । વિશેષ : તેમાં જેનું જે સ્થાન છે. તેના તે બધા સ્થાન કહેવા જોઈએ. इमं से लक्खणं-जे किरियावाई सुक्कपक्खिया તેનાં આ લક્ષણ છે - જે ક્રિયાવાદી શુલપાક્ષિક सम्मामिच्छद्दिट्ठी य एए सब्वे भवसिद्धिया, णो અને સમ્યગૃમિથ્યાદષ્ટિ છે તે બધા ભવસિદ્ધિક अभवसिद्धिया। છે, અભવસિદ્ધિક નથી. सेसा सब्वे भवसिद्धिया वि. अभवसिद्धिया वि। બાકી બધા ભવસિદ્ધિક પણ છે અને અભવસિદ્ધિક - વિય. સ. રૂ ૧, ૩, ૨, સુ. ૨૨-૧૬ પણ છે. Page #792 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા અધ્યયન ૧૩૪૭ ૮૮, પરંતવન કરવવંતુ સમવસર ૮૮, પરંપરોપપન્નક ચોવીસ દંડકોમાં ચાર સમવસરણાદિનું જવા પ્રરુપણ : प. परंपरोववन्नगा णं भंते ! नेरइया किं किरियावाई પ્ર. ભંતે ! પરંપરોપપન્નક નૈરયિક ક્રિયાવાદી છે : -નવ-વેચવા ? -વાવ- વિનયવાદી છે ? उ. गोयमा ! एवं जहेव ओहिओ उदेसओ तहेव ઉ. ગૌતમ ! જે પ્રમાણે સામાન્ય જીવોનાં ઉદેશક કહ્યા परंपरोववन्नएसु वि नेरइयाइओ तहेव निरवसेसं છે, તે જ પ્રમાણે પરંપરો૫૫નકનૈરયિકાદિઓનાં भाणियव्वं। બધા સ્થાન સંપૂર્ણ કહેવા જોઈએ. तहेव तियदंडगसंगहिओ। તે જ પ્રમાણે ત્રણે દંડકો સહિત પણ કહેવા જોઈએ. - વિચા. સ. રૂ ૧, ૩. ૩, મુ. ? ८९. अणंतरोववगाढाईसु समोसरणाइ परूवणं- ૮૯. અનન્તરાવગાઢાદિમાં સમવસરણાદિનું પ્રરુપણ : एवं एएणं कमेणं जच्चेव बंधिसए उद्देसगाणं परिवाडी આ પ્રમાણે આ ક્રમથી બંધ શતક (૨) માં ઉદેશકોની सच्चेव इहं पि-जाव- अचरिमो उसो। જે પરિપાટી છે, તે જ ચારેય સમવસરણની પરિપાટી અહીં પણ અચરમ ઉદેશક સુધી કહેવી જોઈએ. णवर-अणंतरा चत्तारि वि एक्कागमगा, વિશેષ અનન્તરોપપન્નકનાં ચાર ઉદેશક એક સમાન છે. परंपरा चत्तारि वि एक्कगमएणं, પરંપરોપપન્નકનાં પણ ચાર ઉદેશક એક સમાન છે. एवं चरिमा वि, अचरिमा वि एवं चेव । આ પ્રમાણે ચરમ અને અચરમનાં આલાપક પણ છે. णवर-अलेस्सी केवली अजोगी न भण्णइ, વિશેષ : અલેશી, કેવળી અને અયોગીનું વર્ણન અહીં ન કરવું જોઈએ. सेसं तहेव। -વિયા. સ. ૩ ૦, ૩. ૪-૧૧ બાકી બધુ પૂર્વવત છે. Page #793 -------------------------------------------------------------------------- ________________ કાર દીકરી કોઈ છે. . 1348/ ' - he 'PAPJ - sonal use on Page #794 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ સંદર્ભ સ્થળસૂચિ દ્રવ્યાનુયોગનાં અધ્યયનોમાં વર્ણિત વિષયોનું ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં ! અન્ય અધ્યયનોમાં જ્યાં જ્યાં જેટલા ઉલ્લેખ છે તેનાં પૃષ્ઠક અને સૂત્રક સહિત વિષયોની સૂચી આપવામાં આવી છે. જીજ્ઞાસુ પાઠક તે તે સ્થળોથી પૂર્ણ જાનકારી (માહિતી) પ્રાપ્ત કરી લે. | “ વરિ અધ્યયનમાં ૩૨ દ્વાર અને ૨૦ દ્વાર સંબંધી બે ટિપ્પણ આપેલ છે. તેના અનુસાર બધા અધ્યયનોમાં સમઝી | | લેવું જોઈએ. ! અહીં સુત્રાંક-ડાંક હિન્દી અનુયોગના આપેલ છે. પણ તેમાં અધ્યયનનો નામ આપ્યો છે. જેથી જીજ્ઞાસુ અધ્યયન કાઢી સત્રાંકથી પાઠ જોઈ શકે છે. ગણિતાનુયોગમાં પાઠ ઉમેરવાથી સૂત્રક બદલી ગયા છે પણ ત્રણે અનુયોગના સૂત્રાંક : ( હિન્દી-ગુજરાતીના લગભગ સરખા છે. - વિનયમુનિ ! - - - - - - - - - - - - - - - — — — — — — — ૧૫. વિદુર્વણા અધ્યયન. (પૃ. ૬૦૫ – ૬૪૫) ગ્રન્થ પૃષ્ઠક અધ્યયન સૂત્રોક વિષય ધર્મકથાનું યોગ : ભાગ-૧ ખંડ-૧ પૃ. ૯ ઋષભચરિત્ર વર્ણન સૂ. ૨૫ સંવર્તક વાયુની વિદુર્વણા. ભાગ-૨ ખંડ-૩ પૃ. ૫૩ દ્રોપઢી વર્ણન - સૂ. ૧૧૯ કૃષ્ણની નરસિંહ રુપ વિદુર્વણા. દ્રવ્યાનુયોગ : પૃ. ૧૪૨૭ દેવગતિ વર્ણન મહર્તિકાદિ દેવના તિર્ય પર્વતાદિના ઉલ્લંધન પ્રબંધનના સામર્થ્ય - અસામર્થનું પ્રરુપણ . પૃ. ૧૪૨૭ દેવગતિ વર્ણન અલ્પઋદ્ધિક આદિ દેવ-દેવીઓના પરસ્પર મધ્યમાંથી ગમન સામર્થનું પ્રરૂપણ. પૃ. ૧૪૨૯ દેવગતિ વર્ણન ઋદ્ધિની અપેક્ષાએ દેવ-દેવીઓનું પરસ્પર મધ્યમાંથી વ્યતિક્રમણ સામર્થ્યનું પ્રરુપણ. પૃ. ૧૪૨૯ દેવગતિ વર્ણન દેવનું ભાવિતાત્મા અણગારનું મધ્યમાંથી નીકળવાનું સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરૂપણ. પૃ. ૧૪૩૦ દેવગતિ વર્ણન દેવોના દેવાવાસાંતરોની વ્યતિક્રમણ ઋદ્ધિનું પ્રરૂપણ. પૃ. ૧૮૪૬ પુદ્ગલ વર્ણન પરમાણુ પુદ્ગલસ્કંધોના અસિધારાદિ પર અવગાહનાદિનું પ્રરૂપણ. ૧૬. ઈન્દ્રિય અધ્યયન. (પૃ. ૪૬ – ૯૪) ચરણાનુયોગ : ભાગ-૨ દ્રવ્યાનુયોગ : પૃ. ૨૭૬ તપાચાર વર્ણન સૂ. ૫૭૧ ઈન્દ્રિય પ્રતિ સંલીનતાના પાંચ પ્રકાર. પૃ. ૯૦ પૃ. ૧૧૬ પૃ. ૧૧૮ પૃ. ૧૧૯ પૃ. ૧૩૧ પૃ. ૧૮૧ પૃ. ૭૦૧ પરિણામ વર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જ્ઞાન વર્ણન સૂ.૨૧ સૂ. ૨૧ સૂ. ૨૧ સૂ. ૪૫ સૂ. ૮૬ સૂ. ૧૨૦ ઈન્દ્રિય પરિણામના પાંચ પ્રકાર. સઈન્દ્રિય અનિન્દ્રિય જીવ.. એકેન્દ્રિય આદિ છ પ્રકારના જીવ. એકેન્દ્રિય આદિ નવ પ્રકારના જીવ. પ્રથમ સમય એકેન્દ્રિયાદિ જીવ. ઈન્દ્રિયનિષ્પન્ન કરનાર જીવોમાં અધિકરણી- અધિકરણ. સઈન્દ્રિય અનિન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની. P-1 Page #795 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ગ્રન્થ દ્રવ્યાનુયોગ : અધ્યયન ક્રિયા વર્ણન પૃ. ૧૧૨૮ સૂત્રક સૂ. ૪૨ કર્મ વર્ણન પૃ. ૧૨૮૩ પૃ. ૧૪૭૫ તિર્યંચગતિ વર્ણન વર્કતિ વર્ણન સૂ. ૩૬ (૨૫) સૂ. ૩૧ પૃ. ૧૪૭૭ વર્કતિ વર્ણન સૂ. ૩૨ વિષય ઈન્દ્રિયના રચનાકાળમાં ક્રિયાઓનું પ્રરુપણ. સૂ. ૭૦. ઈન્દ્રિયવશાર્વ જીવોના કર્મ બંધાદિનું પ્રરૂપણ. ઉત્પલ પત્ર આદિના જીવ સઈન્દ્રિય કે અનિન્દ્રિય. રત્નપ્રભા આદિ નારકાવાસોમાં શ્રોત્રેન્દ્રિય -પાવત સ્પર્શનેન્દ્રિય કેટલા ઉત્પન્ન થાય છે. રત્નપ્રભા આદિ નરકાવાસોમાં શ્રોત્રેન્દ્રિય-યાવત સ્પર્શ નેન્દ્રિય કેટલા ઉદ્વર્તન કરે છે. ગર્ભમાં ઉત્પન્ન જીવના સઈન્દ્રય શરીર ઉત્પત્તિનું પ્રરૂપણ. કૃતયુગ્મ એકેન્દ્રિય સઈન્દ્રિય. ઈન્દ્રિય વિષયરૂપ પુદ્ગલોનું પરસ્પર પરિણમન. ઈન્દ્રિય વિષયોમાં અનુરક્તિનાં પાંચ હેતુ. નિરયિકોમાં ઉત્પન્ન થનાર તિર્યંચ પંચેન્દ્રિય યોનિઓમાં પાંચે ઈન્દ્રિય. પૃ. ૧૫૪૪ પૃ. ૧૫૭૮ પૃ. ૧૮૨૬ પૃ.૧૯૦૨ ગર્ભ વર્ણન યુગ્મ વર્ણન પુદ્ગલ વર્ણન પ્રકીર્ણક ગમ્મા વર્ણન સૂ. ૨૨ (૨૫) સૂ. ૫૫ સૂ. ૨૬ સૂ. ૩ (૧૩) પૃ. ૧૬૦૪ ૧૭. ઉચ્છવાસ અધ્યયન. (૬૯૫ ૦૦૮) દ્રવ્યાનુયોગ : પૃ. ૧૯૪ પૃ. ૮૫૮ જીવ વર્ણન લેશ્યા વર્ણન સૂ. ૯૮ (૧) સૂ. ૨૧ (૧) પૃ. ૯૨૦ ક્રિયા વર્ણન સૂ. ૩૬ ચોવીસ દંડકમાં સમાન ઉચ્છવાસ, સલેશી ચોવીસ દંડકોમાં બધા સમાન ઉર્ફે વાસ નિઃશ્વાસવાળા નથી. પૃથ્વીકાયિકાદિઓના દ્વારા શ્વાસોચ્છવાસ લેવા છોડવાની ક્રિયાઓનું પ્રરૂપણ.. ઉત્પલ પત્ર આદિના જીવ ઉવાસક કે નિ:શ્વાસક, કૃતયુગ્મ એકેન્દ્રિયમાં શ્વાસોચ્છવાસાદિ. નૈરયિકાદિના શ્વાસોચ્છવાસ ચરમ કે અચરમ. પૃ. ૧૨૮૧ પૃ. ૧૫૭૮ પૃ. ૧૭૧૦ તિર્યંચગતિ વર્ણન યુગ્મ વર્ણન ચરમાગરમ વર્ણન સૂ. ૩૬ (૧૫) સૂ. ૨૨ (૧૪) સૂ.૨ (૫) ૧૮. ભાષા અધ્યયન. (પૃ. ૭૦૯ - ૦૩૩) પૃ. ૫૧૦ - ૫૩૨ ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૨ દ્રવ્યાનુયોગ : ભાષા સમિતિ તપાચાર વર્ણન સૂ. ૭૮૭-૮૪૧ સૂ. ૫૮૪ ભાષા સબંધી વર્ણન. પ્રતિમાપારીની કલ્પનીય ભાષાઓ. પૃ. ૨૮૨ પૃ. ૧૧૬ પૃ. ૭૨૪ પૃ. ૭૪૪ પૃ. ૭૫૭ પૃ. ૧૦૯૦ પૃ. ૧૧૩૭ પૃ. ૧૭૧૦ જીવ વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન ચરમાગરમ વર્ણન સૂ. ૨૧ (૧૧) સૂ. ૧૩૪ સૂ. ૧૫૯ સૂ. ૧૬૪ સૂ. ૧૮ સૂ. ૭૯ (૮) સૂ. ૨ (૪) ભાષક - અભાષક જીવ. દસ પ્રકારના શુદ્ધ વચનાનુયોગ.. સ્ત્રીલિંગ આદિ સૂચક પ્રત્યય. આઠ વચન વિભક્તિ. અસત્ય આરોપથી કર્મબંધનું પ્રરૂપણ. ભાષક- અભાષકની અપેક્ષાએ આઠ કર્મોનો બંધ. નૈરયિક આદિની ભાષા ચરમ કે અચરમ. P_2 Page #796 -------------------------------------------------------------------------- ________________ ૧૯. યોગ અધ્યયન. (પૃ. ૩૪ - ૦૪૦) પૃષ્ઠોક અધ્યયન સુત્રાંક ગ્રન્થ વિષય પૃ. ૨૪૫ પૃ. ૨૦૭ ત્રસકાય વર્ણન સંઘ વ્યવસ્થા વર્ણન સૂ. ૩૪૬ સૂ. ૪૩ર આર્ય-અનાર્ય વચનોનું સ્વરુપ, વચન સંપદાના ચાર પ્રકાર. ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૨ ચરણાનુયોગ : ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૧ દ્રવ્યાનુયોગ : પૃ. ૧/૪ પૃ. ૨૭૭ પૃ. ૯૧ પૃ. ૭૩૦-૭૩૮ પ્રત્યાખ્યાન વર્ણન . તપાચાર વર્ણન શ્રમણ પ્રતિક્રમણ ગુપ્તિ વર્ણન સૂ. ૨૫૯ સૂ. ૫૭૩ સૂ. ૨૩૧ સૂ. ૩૧૧- ૩૩૭ યોગ પ્રત્યાખ્યાનનું ફળ. યોગ પ્રતિસલીનતાના ભેદ. બત્રીસ યોગ સંગ્રહ. ત્રણે યોગોનું વર્ણન. સૂ. ૨ (૫) પૃ. ૧૧૬ પૃ. ૧૮૨ પૃ. ૧૮૬ પૃ. ૨૦૫ પૃ. ૨૩૬ દ્રવ્ય વર્ણન પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન સૂ.૨૧ (૪) સૂ. ૮૭ સૂ. ૯૧ (૧૦) સૂ. ૧૦૦ (૯) સૂ. ૧૪૦ પૃ. ૨૬૭ પૃ. ૩૮૧ પૃ. ૬૮૩ પૂ. ૬૯૨ પૂ. ૯પ પ્રથમ પ્રથમ વર્ણન આહાર વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન ક્રિયા વર્ણન જીવ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન કર્મ વર્ણન સૂ. ર (૧૦) સૂ. ૨૬ (૯) સૂ. ૧૦૬ સૂ. ૧૧૭ સૂ. ૧૧૮ સૂ. ૧૨૦(૧૧). સૂ. ૬ (૧૬) સૂ. ૭ (૧૬) યોગ - નિરોધથી સિદ્ધિ. યોગ પરિણામના ત્રણ પ્રકાર. સયોગી – અયોગી જીવ. યોગ-નિષ્પન્ન કરનાર જીવોમાં અધિકરણી- અધિકરણ. કાળાદેશની અપેક્ષાએ યોગ. ક્રોધપયુક્તાદિ ભંગોમાં યોગ. યોગની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જીવોનો અલ્પ બહુત્વ. ચોવીસ દંડકમાં યોગ દ્વાર દ્વારા પ્રથમ પ્રથમ7. યોગી આદિ આહારક કે અનાહારક. વૈમાનિક દેવો દ્વારા કેવળીના મન, વચન, યોગનું જ્ઞાન. અશ્રુતા અવધિજ્ઞાનીમાં ત્રણ યોગ. યુવા અવધિજ્ઞાનીમાં ત્રણ યોગ. સ્યોગી - અયોગી જીવ જ્ઞાની છે કે અજ્ઞાની. પુલાક આદિ યોગી કે અયોગી. સામાયિક સંયત આદિ યોગી કે અયોગી. યોગના રચનાકાળમાં ક્રિયાઓનું પ્રરુપણ. મનોયોગી આદિ જીવ. એકેન્દ્રિય જીવ કાયયોગી. વિકસેન્દ્રિય જીવોમાં યોગ. પંચેન્દ્રિય જીવોમાં મનોયોગ આદિ. ઉત્પલ પત્રના જીવમાં યોગ. યોગી દ્વારા પાપકર્મ બંધન. રત્નપ્રભા આદિનરકાવાસોમાં કેટલા મનોયોગીની ઉત્પત્તિ અને ઉદ્વર્તન. રત્નપ્રભાઆદિનરકાવાસોમાં કેટલાવચનયોગીની ઉત્પત્તિ અને ઉદ્દવર્તન. રત્નપ્રભાઆદિ નારકાવાસીમાં કેટલા કાયાયોગીની ઉત્પત્તિ અને ઉદવર્તન. કૃતયુગ્મ એકેન્દ્રિય કાયયોગી. પૃ. ૮૦૯ ૮૩૦ પૃ. ૯૨૬ પૃ. ૧૧૭ પૃ. ૧૨ પૃ. ૧૨૬૮ પૃ. ૧૨૬૯ પૃ. ૧૨૮૧ પૃ. ૧૧૦૭ પૃ. ૧૪૭૬ સૂ. ૪૨ સૂ. ૨૧ (૩). સૂ. ૧૩. સુ. ૩૬ (૧૨) સૂ. ૩૬ (૧૦) સૂ. ૩૧ વર્કતિ વર્ણન પૃ. ૧૪૭૬ યુતિ વર્ણન સૂ. ૩૧ પૃ. ૧૪૭૬ વુકકંતિ વર્ણન સૂ. ૩૧ સૂ. ૨૨ (૧૨) પૃ. ૧૫૭૭ યુગ્મ વર્ણન For P-3 Page #797 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ : પૃષ્ઠક અધ્યયન સૂત્રાંક વિષય પૃ. ૧૧૩૮ કર્મ વર્ણન સૂ. ૭૯ (૧૧) મનોયોગી આદિની અપેક્ષાએ આઠ કર્મોના બંધ. પૃ. ૧૧૭૨ કર્મ વર્ણન સૂ. ૧૨૮ (૧૦) સયોગી આદિમાં ક્રિયાવાદી આદિ જીવો દ્વારા આયુ બંધનું પ્રરૂપણ. પૃ. ૧૬૭૭ આત્મા વર્ણન સૂ. ૫, ૬ મનોયોગ આદિમાં જીવ અને જીવાત્મા. પૃ. ૧૭૦૫ સમુદ્ધાત વર્ણન સૂ. ૨૨ કેવળી-સમુદ્ધાતમાં યોગ યોજનનું પ્રરૂપણ. પૃ. ૧૭૭૬ સમુદ્ધત વર્ણન સૂ. ૨૩ કેવળી સમુદ્રઘાતાનન્તર મનોયોગઆદિકના યોજનનું પ્રરૂપણ. પૃ. ૧૭૧૩ ચરમાગરમ વર્ણન સૂ. ૩ (૧૦) સયોગી, અયોગી, મનોયોગી આદિ ચરમ કે અચરમ. પૃ. ૧૭૭૭ પુદગલ વર્ણન સૂ. ૨૨ મનોયોગ આદિમાં વર્ણાદિ. પૃ. ૧૯૦૬ પ્રકીર્ણક વચન પ્રયોગના સાત પ્રકાર. પૃ. ૧૬૦૪ ગમ્મા વર્ણન સૂ. ૩ (૯) નરયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિઓના યોગ, ૨૦. પ્રયોગ અધ્યયન (પૃ. ૦૪૮ – ૭૭૧) સૂ. ૩૭ ચરણાનુયોગ : ભાગ-૨ દ્રવ્યાનુયોગ : પૃ. ૨૦૮ સંઘ વ્યવસ્થા વર્ણન સૂ. ૪૩૫ પ્રયોગ સંપદાના ચાર પ્રકાર. વુક્કતિ વર્ણન પુદ્ગલ વર્ણન પૃ. ૧૪૮૫ પ્રયોગની અપેક્ષાએ ઉત્પાદ-ઉદ્વર્તન. પૃ. ૧૮૦૧ પ્રયોગ પરિણત પુદ્ગલોનું પ્રરૂપણ. પુદ્ગલ વર્ણન એક દ્રવ્યના પ્રયોગ પરિણતાદિનું પ્રરૂપણ. ર૧. ઉપયોગ અધ્યયન. (પૃ. ૭૦૨ – ૯૮૩) પૃ. ૧૮૧૨ દ્રવ્યાનુયોગ : સૂ. ૨ પૃ.૧૧૬ પૃ. ૧૮૭ પૃ. ૨૦૫ પૃ. ૨૬૭ * પૃ. ૩૮૧ 5. ૬૯૨ પૃ. ૯૫ પૃ. ૭૦૮ પૃ. ૮૦૯ પૃ. ૮૩૧ પૃ. ૧૨ પૃ. ૧૨૬૮ પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમા પ્રથમ વર્ણન આહાર વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન વર્કતિ વર્ણન સૂ.૨૧ (૯) સૂ. ૯૧ (૧૧) સૂ. ૧% (૧૦) સૂ. ૨ (૧૧) સૂ. ૨૬ (૧૦) સૂ. ૧૧૭ સૂ. ૧૧૮ સૂ. ૧૨૦ (૧૦) સૂ. ૬ (૧૦) સૂ. ૭ (૧૭) સૂ. ૧૧ () સૂ. ૧૨ ઉપયોગ પરિણામના બે પ્રકાર. સાકારોપયોગ - અનાકારોપયોગ જીવ. કાળાદેશની અપેક્ષાએ ઉપયોગ. ક્રોધાયુક્તાદિ ભગોમાં ઉપયોગ. ચોવીસ દંડકમાં ઉપયોગ દ્વાર દ્વારા પ્રથમ પ્રથમત્વ, સાકારોપયોગ આદિ આહારક કે અનાહારક. અશ્રુત્વા અવધિજ્ઞાનીમાં બે ઉપયોગ, શ્રુતા અવધિજ્ઞાનીમાં બે ઉપયોગ. સાકારોપયોગ અનાકારોપયોગ જીવ જ્ઞાની. પુલાક આદિમાં સાકારોપયોગ-અનાકારોપયોગ. સામાયિકસંયત આદિ સાકારોપયુત કે અનાકારોપયુક્ત. એકેન્દ્રિય જીવોમાં સાકારોપયોગી કે અનાકારોપયોગી. વિકલેન્દ્રિય જીવોમાં સાકારોપયોગી કે અનાકારોપયોગી. પંચેન્દ્રિય જીવોમાં સાકારોપયોગી કે અનાકારોપયોગી. ઉત્પલપત્ર આદિનાજીવ સાકારોપયોગી અનાકારોપયોગી. રત્નપ્રભાનાનરકાવાસોમાં સાકારોપયોગયુક્ત અનાકારોપયોગ યુક્ત જીવ કેટલા ઉત્પન્ન થાય છે, ઉદ્વર્તન કરે છે. પૃ. ૧૨૬૯ સૂ. ૧૩ પૃ. ૧૨૮૧ પૃ. ૧૪૭૬ સૂ. ૩૬ (૧૩) સૂ. ૩૧ For Private P4sonal Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થ દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગ : પૃષ્ઠાંક પૃ. ૧૪૭૮ પૃ. ૧૫૭૮ પૃ. ૧૧૦૭ પૃ. ૧૧૩૮ પૃ. ૧૧૭૨ પૃ. ૧૬૭૭ પૃ. ૧૭૧૩ પૃ. ૧૭૭૭ પૃ. ૧૦૪ પૃ. ૧૧૭ પૃ. ૧૮૬ પૃ. ૧૯૦ પૃ. ૨૦૪ પૃ. ૨૫ પૃ. ૭૧૬ પૃ. ૭૧૭ પૃ. ૩૭૯-૩૮૦ પૃ. ૧૨૬૬ પૃ. ૧૨૬૮ પૃ. ૧૨૬૯ પૃ. ૧૨૮૧ પૃ. ૧૪૯૪ પૃ. ૧૪૯૬ પૃ. ૧૫૭૩ અધ્યયન પૃ. ૧૫૭૭ પૃ. ૯૦૬ પૃ. ૧૧૦૫ પૃ. ૧૧૩૫ વુંક્કતિ વર્ણન યુગ્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન આત્મા વર્ણન ચરમાચરમ વર્ણન પુદ્ગલ વર્ણન ગમ્યા વર્ણન ૨૨. પશ્યતા અધ્યયન. (પૃ. ૭૮૪ – ૭૮૯) (ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગમાં વર્ણન પ્રાપ્ત થતો નથી) ૨૩. દષ્ટિ અધ્યયન. (પૃ. ૭૯૦ - ૦૯૫) જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમાપ્રથમ વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન આહાર વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન વુતિ વર્ણન વુક્કતિવર્ણન યુગ્મ વર્ણન સૂત્રાંક સૂ. ૩૧ યુગ્મ વર્ણન ક્રિયા વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન સૂ. ૨૨ (૧૩) સૂ. ૩૬(૧૧) સૂ. ૭૯ (૧૨) સૂ. ૧૨૮ (૧૧) સૂ. ૫, ૬ સૂ. ૩ (૧૧) સૂ. ૨૩ સૂ. ૩ (૧૦) સૂ. ૨૧ સૂ. ૯૧(૬) સૂ. ૯૬ (૩) સૂ. ૧૦૦(૭) સૂ. ૨ (૬) સૂ. ૧૨૧ સૂ. ૧૨૨ સૂ. ૨૬ (૫) સૂ. ૧૧(૩) સૂ. ૧૨ સૂ. ૧૩ સૂ. ૩૬ સૂ. ૫૪ સૂ. ૫૭ તૂ. ૧૮ સૂ. ૨૨ (૧૦) સૂ. ૧૫ સૂ. ૩૬ (૪) સૂ. ૭૯ (૩) વિષય રત્નપ્રભાના નરકાવાસોમાં અનાકારોપયોગયુક્ત સાકારોપયોગયુક્ત જીવ કેટલા ઉદ્દવર્તન કરે છે. કૃતયુગ્મ એકેન્દ્રિય જીવ સાકારોપયોગી અનાકારોપયોગી. સાકાર અનાકારોપયોગયુક્ત દ્વારા પાપ કર્મ બંધન. સાકાર - અનાકારોપયોગીની અપેક્ષાએ આઠ કર્મોનો બંધ. સાકારોપયોગયુક્ત આદિમાં ક્રિયાવાદી આદિ જીવો દ્વારા આયુબંધનું પ્રરુપણ. સાકારોપયોગ આદિમાં જીવ અને જીવાત્મા. સાકારોપયોગ આદિ ચરમ કે અચરમ. સાકારોપયોગ આદિમાં વર્ણાદિનો અભાવ. નૈરયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિઓમાં સાકારોપયોગ-અનાકારોપયોગ. For PriPate Personal Use Only સમ્યગ્દષ્ટિ આદિ જીવ. કાળાદેશની અપેક્ષાએ દષ્ટિ. ચોવીસ દંડકોમાં સમ્યગ્દષ્ટિ આદિની વર્ગણા. ક્રોધોપયુક્તાદિ ભંગોમાં દષ્ટિ. ચોવીસ દંડકમાં દૃષ્ટિ દ્વાર દ્વારા પ્રથમા પ્રથમત્વ. મિથ્યાદૃષ્ટિ અણગારનું જાણવુ-જાવુ. સભ્યષ્ટિ અણગારનું જાણવું-જાવું. સમ્યક્ દૃષ્ટિ આદિ આહારક કે અનાહારક. એકેન્દ્રિય જીવ મિથ્યા દૃષ્ટિ. વિકલેન્દ્રિય જીવોમાં સમ્યક્ દૃષ્ટિ આદિ. પંચેન્દ્રિય જીવોમાં સમ્યક્ દૃષ્ટિ આદિ. ઉત્પલ પત્ર આદિમાં મિથ્યાદષ્ટિ નરક પૃથ્વીઓમાં સમ્યક્ દૃષ્ટિ આદિનું ઉત્પાદ -ઉદ્દવર્તન. દેવોમાં સમ્યક્ દૃષ્ટિ આદિની ઉત્પત્તિ. ક્ષુદ્રકૃતયુગ્માદિ સમ્યગ્દષ્ટિ - મિથ્યાદૅષ્ટિ નૈરયિકોના ઉત્પાતાદિ. કૃતયુગ્મ એકેન્દ્રિય મિથ્યાદૅષ્ટિ છે. સમ્યક્ દૃષ્ટિઓની આરંભિકી આદિ ક્રિયાઓનું પ્રરુપણ. સમ્યક્ દૃષ્ટિ આદિ દ્વારા પાપકર્મોનો બંધ. સમ્યક્દષ્ટિ આદિની અપેક્ષાએ આઠકર્મોનો બંધ. Page #799 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ ધર્મકથાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૨ ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ખંડ-૧ ખંડ મંડ ખંડ ખંડ-૨ ખંડ-૪ પૃષ્ઠાંક પૃ. ૧૧૭૧ પૃ. ૧૪૯૪ 4.1695 પૃ. ૧૭૧.૩ પૃ. ૧૭૭૭ પૃ. ૧૬૦૪ પૃ. ૧૧૭ પૃ. ૨૨ પૃ. ૧૧ પૃ. ૨૮૩ યુ. ૨૦૧ પૃ. ૧ પૃ.૧૫ પૃ.1e પૃ. ૨૨ ૬.૫૧ પૃ.પર પૃ.૫૫-૧૨૩ પૃ.૭૪૦ પૃ.૮-૮૨ પૃ. ૧૭૬ પૃ.1e પૃ.૨૦૬ પૃ.૨૦૭ પુ. ૨૭ ૫. ૨૩e પૃ.૨૪૧ અધ્યયન પૃ.૩૪૨ પુ. ૐર પૃ.૩૪૩ પૃ. ૩૪૩ પૃ. ૩૪૪ પૃ. ૩૪૪ પૃ. ૪૦૪ કર્મ વર્ણન ૨૪. જ્ઞાન અધ્યયન (પૃ. ૭૯૬ ૩úતિ વર્ણન આત્મા વર્ણન ચરમાગરમ વર્ણન પુગલ વર્ણન ગમા વર્ઝન મહાવીર વર્ણન મહાબલ વર્ણન મૈકુમાર વર્ણન ગુગલ પરિવ્રાજક વર્ણન શિવરાજઋષિ વર્ણન પ્રદેશી જા વર્ણન ધર્મપ્રજ્ઞાપના વર્ણન ધર્મપ્રાપના વર્ણન ધર્મપ્રાપન, વર્ણન આચાર પ્રાપ્તિ વર્ણન આચાર પ્રાપ્તિ વર્ણન ગાનાર લઈન પરિશિષ્ટ વર્ણન પ્રતિક્રમણ વર્ણન અનાચાર વર્ણન અનાચાર વર્ષન સંઘ વ્યવસ્થા વર્ણન સંઘ વ્યવસ્થા વર્ણન સંઘ વ્યવસ્થા વર્ણન સંપ વ્યવસ્થા વર્ણન સંપ વ્યવસ્થા વર્ણન તપાાર વર્ણન તપાચાર વર્ણન તપાચાર વર્ષન તપાચાર વર્ણન સૂત્રાંક સૂ. ૧૨૮ (૪) તપાચાર વર્ણન તપાચાર વર્ણન વીયાર વર્ષન રૂ. ૫૪ 4,5 સૂ. ૨૧ *. ૩(૩) સૂ. ૨૯૬ મૂ સૂ. ૩૨૫ સૂ.૧ ૧.૫૩૨ મૂ પૂ.૧૫ સૂ.૨૫ સ.૨૯ યૂ. ૭૪ યૂ. ૭પ યૂ.૮૧-૨૪ સૂ.૮૪ સ. ૧ ૩. ૩૫ સુ. ૩૭૨ ૨૪૩૦ ૮.૪૩૩ ૩. ૪૩૪ સ.ટ ૩.૫૧ Fe * cr સટક સૂ. ૮૮ Afte ૨. હા P-6 - વિષય સમ્યક્દષ્ટિ આદિમાં ક્રિયાવાદી આદિ જીવો દ્વારા આપુ બંધનું પ્રરુપ. સાત નરક પૃથ્વીઓમાં સમ્યક્દષ્ટિઓનું ઉત્પાદ ઉદ્દવર્તન. સમ્યક્ દષ્ટિ આદિમાં જીવ અને જીવાત્મા. સમ્યક્ - દષ્ટિ આદિ ચરમ કે અચરમ. સમ્યક્-દષ્ટિ આદિમાં વર્ણાદિનો અભાવ. નૈયિકોમાં ઉત્પન્ન ધનાર અસલી પંચેન્દ્રિય તિર્યંચયોનિઓમાં દષ્ટિઓ. ૧૦૮૦) ભા. કહાવીર સ્વામીને મન પર્યવાનની ઉત્પત્તિ. સુદર્શનને જાતિ સ્મરણજ્ઞાન... બોત્તેર કલાઓના નામ. મુગલને વિજ્ઞાન. વિને વિભગવાન. પાંચ પ્રકારના જ્ઞાન અને તેના ભેદ-પ્રભેદ. જ્ઞાન ભવિક કે પરવિ જ્ઞાન ગુણ પ્રમાણ. લૌકિક લોકોત્તર આગમના પ્રકાર. જ્ઞાન-આરાધનાના ત્રણ પ્રકાર. ..નાર.ધનાનું ફળ. જ્ઞાનાચારમાં જ્ઞાન સંબંધી વિસ્તૃત વર્ણન. જ્ઞાનની ઉત્પત્તિ-અનુત્પત્તિના કારણ, ચાર પ્રકારના આવશ્યક. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ. આઠ પ્રકારના મહાનિિ શ્રુત સંપદાના ૪ પ્રકાર. વાચના સંપદાના ૪ પ્રકાર. મત્તિ સંપદાના ૪ પ્રકાર. શ્રુત ગ્રહણના માટે અન્ય ગણમાં જવાનો વિધિ નિષેધ. આચાર્ય આદિને વાચના આપવા માટે અન્ય ગણમાં જવાનો વિધિ-નિબંધ. સૂત્ર સીખવાના હેતુ. સ્વાધ્યાયનું ફળ. સૂત્ર વાચનાના પાંચ હેતુ. સૂત્ર વાચનાના યોગ્ય. સૂત્ર વાચનાના અયોગ્ય. સૂત્ર વાચનાનું ફળ. જ્ઞાનાદિથી યુક્ત મુનિનું પરાક્રમ. Page #800 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક ગ્રન્થ દ્રવ્યાનુયોગ : સૂ.૨ પૃષ્ઠોક પૃ. ૨૭ પૃ. ૪૧-૪પ પૃ. ૪૯-૬૫ અધ્યયન અસ્તિકાય વર્ણન પર્યાય વર્ણન પર્યાય વર્ણન સૂ.૫ (૯-૧૦) રૂ. ૬ પૃ. ૫૩ પર્યાય વર્ણન પૃ. ૫૯ પર્યાય વર્ણન સૂ. ૬ પૃ. ૩ પર્યાય વર્ણન પૃ. ૬૪ પર્યાય વર્ણન પર્યાય વર્ણન પૃ. ૨-૩ સૂ. ૨ (૭) પૃ. ૯૧ પૃ. ૯૧ પૃ. ૧૧૬ પૃ. ૧૧૮ પૃ. ૧૧૯ પૃ. ૧૮૬ પૃ. ૨૦૪ પૃ. ૨૪ સૂ.૨૧ (૮) સૂ. ૨૧ (૫) સૂ.૨૧ (૭) સૂ.૯૧ (૯) સૂ. ૧૦૦ (૮) સૂ.૨ (૯) સૂ.૨૬ (૮) વિષય જીવના આભિનિબોધિક જ્ઞાન આદિની અનન્ત પર્યાયો. જ્ઞાન-અજ્ઞાનની અપેક્ષાએ પર્યાયોનું પરિમાણ. જઘન્ય - ઉત્કૃષ્ટ- અજધન્ય- અનુત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાનવાળા નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવની પર્યાયોનું પરિમાણ. જઘન્ય-ઉત્કૃષ્ટ-અજઘન્ય-અનુકુંદ મતિ અજ્ઞાની પૃથ્વીકાયિકના પર્યાયોના પરિમાણ. જધન્ય-ઉત્કૃષ્ટ-અજઘન્ય- અનુત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળા પંચેન્દ્રિય તિર્યંચ યોનિઓની પર્યાયોનું પરિમાણ. જધન્ય-ઉત્કૃષ્ટ-અજધન્ય-અનુત્કૃષ્ટ અવધિજ્ઞાનવાળા મનુષ્યની પર્યાયોનું પરિમાણ. જઘન્ય-ઉત્કૃષ્ટ-અજધન્ય-અનુત્કૃષ્ટ મન: પર્યવજ્ઞાવાળા મનુષ્યના પર્યાયોનું પરિમાણ. જઘન્ય-ઉત્કૃષ્ટ-અજધન્ય-અનુત્કૃષ્ટ, કેવળજ્ઞાની મનુષ્યના પર્યાયોનું પરિમાણ. જીવાજીવના જ્ઞાનનું માહાત્મ. જ્ઞાન પરિણામના પાંચ પ્રકાર. અજ્ઞાન પરિણામના ત્રણ પ્રકાર, જ્ઞાની- અજ્ઞાની જીવ. આભિનિબોધિક જ્ઞાની આદિ ૬ પ્રકારના જીવ. આભિનિબોધિક જ્ઞાની આદિ ૮ પ્રકારના જીવ. કાળા-દેશની અપેક્ષાએ જ્ઞાન. ક્રોધપયુક્તાદિ ભંગોમાં જ્ઞાન. ચોવીસ દંડકોમાં જ્ઞાન દ્વાર દ્વારા પ્રથમ પ્રથમ7. જ્ઞાની આદિ આહારક કે અનાહારક. ચૌદ પૂર્વીના હજાર રુપ કરવાનું સામર્થ્ય. કેવલીઓમાં એક સમયમાં બે ઉપયોગનો નિષેધ. પુલાક આદિના જ્ઞાન. સામાયિક સંયત આદિમાં જ્ઞાન, લેશ્યાના અનુસાર જીવોમાં જ્ઞાનના ભેદ. લેશ્યાના અનુસાર નૈરયિકોમાં અવધિજ્ઞાન ક્ષેત્ર, એકેન્દ્રિય જીવોમાં જ્ઞાની-અજ્ઞાની. વિકલેન્દ્રિય જીવોમાં જ્ઞાની-અજ્ઞાની, પંચેન્દ્રિય જીવોમાં જ્ઞાની-અજ્ઞાની. ઉત્પલ પત્રના જીવ જ્ઞાની કે અજ્ઞાની. જ્ઞાની-અજ્ઞાની દ્વારા પાપકર્મ ભંગ. રત્નપ્રભાના નરકાવાસોમાં અવધિજ્ઞાની ઉત્પત્તિ. રત્નપ્રભાના નરકાવાસોમાં અવધિજ્ઞાની ઉદૂવર્તન દ્રવ્ય વર્ણન પરિણામ વર્ણન પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમા પ્રથમ વર્ણન આાર વર્ણન વિકુણા વર્ણન ઉપયોગ વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન લેશ્યા વર્ણન લેશ્યા વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન કર્મ વર્ણન પૃ. ૪૫૩ પૃ. ૫૬૮ પૃ. ૮00 પૃ. ૮૨૨ પૃ. ૮૭૬ પૃ. ૮૭૬ પ્ર. ૧૨૬ પૃ. ૧૨૬૮ પૃ. ૧૨૬૯ પૃ. ૧૨૮૧ સૂ. ૩૭ સૂ. ૧૧ (૪) સૂ.૧૨ સૂ. ૧૩ સૂ. ૩૬ (૧૧) પૃ. ૧૧૦૬ વકકતિ વર્ણન પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ વર્કતિ વર્ણન સૂ. ૩૧ સૂ. ૩૨ P–7 Page #801 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગ : ચરણાનુયોગ : ભાગ-૨ પૃષ્ઠોક પૃ. ૪૮૫ પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ પૃ. ૧૫૬૭ - ૧૫૬૮ પૃ. ૧૫૬૮ પૃ. ૧૫૭૭ પૃ. ૧૧૩૭ પૃ. ૧૧૭૨ પૃ. ૧૬૭૫ પૃ. ૧૬૭૬-૭૭ પૃ. ૧૬૭૬ -૭૭ પૃ. ૧૭૧૩ પૃ. ૧૭૭૫ પૃ. ૧૭૭૫ પૃ. ૧૭૭૭ પૃ. ૧૬૦૪ અધ્યયન ઈન્દ્રિય વર્ણન વુક્કતિ વર્ણન વુક્રંતિ વર્ણન વુક્કતિ વર્ણન વુક્રંતિ વર્ણન વુક્રંતિ વર્ણન વુકકંતિ વર્ણન વુકંતિ વર્ણન વુક્રંતિ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન પૃ.૯૦ યુગ્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન આત્મા વર્ણન આત્મા વર્ણન આત્મા વર્ણન ચરમાચરમ વર્ણન પુદ્ગલ વર્ણન પુદ્ગલ વર્ણન પુદ્ગલ વર્ણન ગમ્મા વર્ણન સૂત્રાંક સૂ. ૧૯ સૂ.૩૧ સૂ. ૩૨ પૂ.૩૧ પ્રથમાપ્રથમ વર્ણન આહાર વર્ણન કર્મ વર્ણન ચરમાચરમ વર્ણન સૂ. ૩૨ સૂ. ૩૧ સૂ. ૩૨ સૂ. ૩૧ સૂ. ૩૨ સૂ. ૯ સૂ.૧૦ સૂ.૨૨ (૧૧) સૂ.૭૯ (૧૦) સૂ.૧૨૮ સૂ.૨ સૂ.૫, સૂ.૫સૂ.૩(૯) સૂ.૧૩ સૂ.૧૩ ૨૫. સંયત અધ્યયન (પૃ.૧૦૮૧ – જીવ વર્ણન જીવ વર્ણન સૂ.૨૧ (૩) સૂ.૯૧ (૭) સૂ. ૨ (૭) સૂ. ૨૧ સૂ. ૩ (૮) પૃ. ૧૧૮ પૃ.૧૮૬ પૃ.૨૫ પૃ.૩૮૦ સૂ.૨૬ (૬) પૃ.૧૧૩૫ સૂ.૯૭ (૨) પૃ.૧૭૧૩ સૂ.૩(૭) ૨૬. લેશ્યા અધ્યયન (પૃ.૧૦૫૩ – આવશ્યક વર્ણન સૂ.૨૩૧ P-8 વિષય ઈન્દ્રિય અવગ્રહ આદિના ભેદ. રત્નપ્રભાના નરકાવાસોમાં શ્રુતજ્ઞાનીની ઉત્પત્તિ. રત્નપ્રભાના નરકાવાસોમાં શ્રુતજ્ઞાનીની ઉર્તન. મતિ-અજ્ઞાનીની ઉત્પત્તિ. મતિ-અજ્ઞાનીની ઉર્તન. શ્રુત અજ્ઞાનીની ઉત્પત્તિ. શ્રુતિ-અજ્ઞાનીની ઉર્તન. વિભંગ અજ્ઞાનીની ઉત્પત્તિ. વિભંગ-અજ્ઞાનીની ઉર્તન. જ્ઞાન પર્યાયની અપેક્ષાએ કૃતયુગ્માદિનું પ્રરુપણ. અજ્ઞાન-પર્યાયોની અપેક્ષાએ કૃતયુગ્માદિનું પ્રરુપણ. કૃતયુગ્મ એકેન્દ્રિયમાં બે અજ્ઞાન. જ્ઞાની-અજ્ઞાનીની અપેક્ષાએ આઠ કર્મોનો બંધ. આભિનિબોધિક આદિ જ્ઞાની અને અજ્ઞાની ક્રિયાવાદી આદિ જીવો દ્વારા આયુબંધનું પ્રરુપણ. જ્ઞાનની અપેક્ષાએ આત્મ-સ્વરુપ. ઔત્પત્તિકી આદિ બુદ્ધિમાં, અવગ્રહ આદિમાં આભિનિબોધિક આદિ પાંચ જ્ઞાનોમાં જીવ અને જીવાત્માનું વર્ણન. મતિ-અજ્ઞાન આદિમાં જીવ અને જીવાત્મા. જ્ઞાની-અજ્ઞાની આભિનિબોધિક આદિ જ્ઞાની ચરમ કે અચરમ. ઔત્પત્તિકી આદિ બુદ્ધિઓમાં વર્ણાદિનું પ્રરુપણ. અવગ્રહ આદિમાં વર્ણાદિ. જ્ઞાન-અજ્ઞાન આદિમાં વર્ણાદિનો અભાવ. ખૈરયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ અજ્ઞાની. ૧૧૫૨) સંયત આદિ જીવ. કાલાદેશની અપેક્ષાએ સંયુત. ચોવીસ દંડકમાં સંયત દ્વાર-દ્વારા પ્રથમાપ્રથમત્વ. સંયત આદિ આહારક કે અનાહારક. સંયત-અસંયતની અપેક્ષાએ આઠ કૃર્મ પ્રકૃતિઓનો બંધ. સંયત આદિ જીવ ચરમ કે અચરમ. ૧૨૨૦) છ લેશ્યા. Page #802 -------------------------------------------------------------------------- ________________ પ્રન્થ પૃષ્ઠક દ્રવ્યાનુયોગ : પૃ. ૯૦ પૃ. ૧૧૬ પૃ. ૧૧૯ પૃ.૧૮૫ પૃ. ૧૯૧ પૃ. ૧૯૫ પૃ.૨૦૪ પૃ. ૨૪ સૂત્રાંક સૂ. ૨ (૪) સૂ.ર૧ (૭) સૂ.૨૧ (૬) સૂ.૯૧ (૫) સૂ.૯૬ (૫) સૂ.૯૮ (૪) સૂ.૧૦૦ (૬) પૃ. ૯૫ પૃ.૭૦૯ પૃ.૩૭૯ પૃ.૫૬૧ પૃ.૮૧૦ પૃ.૮૩૨ પૃ.૧૧૦૫ પૃ. ૧૨૪૪ પૃ. ૧૨૬૮ પૃ.૧૨ ૬૯ પૃ.૧૨૭૫ પૃ.૧૨૭૬ પૃ.૧૨૭૬ પૃ. ૧૨૭ પૃ.૧૧૫૦ અધ્યયન પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવે વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમ પ્રથમ વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન આહાર વર્ણન પ્રયોગ વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન કર્મ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન કર્મ વર્ણન સૂ. ૧૧૭ સૂ. ૧૧૮ સૂ.૧૨૦(૧૨). સૂ.૨૬ (૪) સૂ.૧ (૧૨-૧૩). સૂ. (૧૯). સૂ.૭ (૧૯) સૂ.૩૬ (૨) સૂ.૧૧ (૨) સૂ.૧૨ સૂ. ૧૩ વિષય લેશ્યા પરિણામના છ પ્રકાર. સલેશી અલેશી જીવ. કૃષ્ણલેશી આદિ જીવ. કાલાદેશની અપેક્ષાએ લશ્યા. ચોવીસ દંડકોમાં કૃષ્ણલશી આદિની વર્ગણા. ચોવીસ દંડકોમાં સમાન વેશ્યાવાળા. ક્રોધપયુક્તાદિ ભંગોમાં વેશ્યા. ચોવીસ દંડકમાં લેયા દ્વાર દ્વારા પ્રથમ પ્રથમવ. અશ્રુતા અવધિજ્ઞાનીમાં ત્રણ લેગ્યા. શ્રુતા અવધિજ્ઞાનીમાં છ લેશ્યા. લેશી-અલેશી જ્ઞાની છે કે અજ્ઞાની. સલેશી આદિ આહારક કે અનાહારક. લેશ્યાગતિ અને લશ્યાનુપાત ગતિનું સ્વરુપ. પુલાક આદિ સલેશી છે કે અલેશી.. સામાયિક સંયત આદિ સલેશી છે કે અલેશી. સલેશી જીવો દ્વારા પાપકર્મ બંધન. એકેન્દ્રિય જીવોમાં લેગ્યાઓ. વિકલેન્દ્રિય જીવોમાં વેશ્યાઓ. પંચેન્દ્રિય જીવોમાં વેશ્યાઓ. કૃષ્ણલેશી એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ. અનન્તરો૫૫ન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ. પરંપરો૫૫ન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ. અનન્તરાવગાઢાદિ કૃષ્ણલેશી એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ. લેશ્યાની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ. સલેશી ક્રિયાવાદી આદિ જીવોનો આયુ બંધ. નીલ-કાપોતલેશી એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ, કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ. અનન્તરોપપન્નકાદિ કુષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ, નીલ-કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયોનાં ભેદ-પ્રભેદ, ઉત્પલ પત્ર આદિમાં જીવોની-લેયાઓ. રત્નપ્રભા પૃથ્વીનાં નરકાવાસમાં કાપોતલેશીની ઉત્પત્તિ. રત્નપ્રભા પૃથ્વીનાં નરકાવાસમાં કાપોતલેશીની ઉદ્દવર્તન, કણ-નીલ-કાપોતલેશી એકેન્દ્રિય જીવોની વિગ્રહગતિના સમયનું પ્રરુપણ. મુદ્રકૃતયુગ્માદિની અપેક્ષાએ કુષ્ણ-નીલ-કાપોતી . નૈરયિકોનાં ઉત્પાદનું પ્રરુપણ. સૂ.૨૪ સૂ.૨૫ પૂ.૨૬ પૃ. ૨૭ સૂ.૯૪ પૃ.૧૧૭૦ પૃ.૧૨૭૪ પૃ. ૧૨૭૭ પૃ. ૧૨૭૭ કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન સૂ.૧૨૮ (૨) સૂ.૨૮ સૂ.૩૦ સૂ.૩૧ પૃ. ૧૨૭૮ પૃ. ૧૨૮૦ પૃ. ૧૪૭૫ પૃ. ૧૪૭૭ પૃ. ૧૫૫૭ કર્મ વર્ણન કર્મ વર્ણન વુકંતિ વર્ણન વુક્રતિ વર્ણન ગર્ભ વર્ણન સૂ.૩ર સૂ.૩૬ સૂ.૩૧ સુ. ૩૨ સૂ. ૨૦ પૃ.૧૫૭૦-૧૫૭૨ યુગ્મ વર્ણન ૧૪-૧; P-9 Page #803 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ગ્રન્થ દ્રવ્યાનુયોગ : અધ્યયન યુમ વર્ણન યુગ્મ વર્ણન સૂત્રાંક સૂ.૨૨ (૯) પૃ.૧૫૭૭ પૃ.૧૫૮૨ સૂ.૨૫ પૃ.૧૫૮૩ પૃ.૧૫૮૩ પૃ.૧૫૮૩ સૂ.૨૬ સૂ.૨૬ યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન યુમ વર્ણન વિષય કૃતયુગ્માદિ એકેન્દ્રિય કૃષ્ણલેશી તેજોલેશી છે? લેશ્યાઓની અપેક્ષાએ મહાયુગ્મવાળા એકેન્દ્રિયોમાં ઉત્પાતાદિ. કૃષ્ણલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મ રાશિમાં ઉત્પત્તિ આદિ. નીલલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મ રાશિમાં ઉત્પત્તિ આદિ. કાપોતલેશી ભવસિદ્ધિક કૃતયુગ્મ રાશિમાં ઉત્પત્તિ આદિ. સલેશી મહાયુગ્મ બેઈન્દ્રિયોમાં ઉત્પરાદિ બત્રીસ દારોનું પ્રરૂપણ. કૃષ્ણલેશ્યા આદિમાં જીવ અને જીવાત્મા. સલેશી, કૃષ્ણલેશી આદિ ચરમ કે અચરમ. કૃષ્ણલેશ્યા આદિમાં વર્ણાદિ. નિરયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની લેશ્યાઓ. પૃ. ૧૫૮૫ સૂ.૨૯ સૂ.પ-૬ પૃ.૧૬૭૬ પૃ. ૧૭૧૩ આત્મા વર્ણન ચરમાગરમ વર્ણન પુદ્ગલ વર્ણન ગમ્મા વર્ણન પૃ. ૧૭૭૭ સૂ.૨૦ પૃ.૧૦૩ સૂ. ૩ (૬) ૨૦. ક્રિયા અધ્યયન (પૂ.૧૨૨૮ – ૧૩૪૦) ખંડ-૧ ખંડ-૧ પૃ. ૨૪૪ પૃ.ર૫૧ ભરત ચક્રવર્તી વર્ણન સૂ.૫૮૦ ચક્રવર્તી સામાન્ય વર્ણન સૂ.9૯-૧૦ ભરત રાજાનાં રત્નો અને મહાનિધિયોની ઉત્પત્તિ. ચક્રવર્તીનાં ચૌદ રત્ન. ધર્મકથાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ દ્રવ્યાનુયોગ : પૃ.૪૮૮ પૃ.૮૯ ક્રિયા સમિતિ વર્ણન પ્રતિક્રમણ વર્ણન પ્રતિક્રમણ વર્ણન અનાચાર વર્ણન સૂ.૭૪૬ સૂ.૨૩૧ સૂ.૨૩૧ સૂ.૩૭૧ સંવૃત્ત અણગારની ક્રિયા. પાંચ કિયા. તેર ક્રિયા સ્થાન, તેર ક્રિયા સ્થાન. પૃ.૯૦ પૃ.૧૮૯ પૃ. ૧૯૬ પૃ.૮૫૯ પૃ.૧૨૮૨ પૃ.૧૫૭૮ જીવ વર્ણન લેશ્યા વર્ણન તિર્યંચગતિ વર્ણન યુમ વર્ણન સૂ.૯૮ (૬) સૂ. ૨૧ (૬) સૂ.૩૬ (૧૮) સૂ.૨૨ (૧૮) ચોવીસ દંડકમાં સમાનક્રિયા. સલેશી ચોવીસ દંડકોમાં બધી સમાન ક્રિયાવાળા નથી. ઉત્પલ પત્ર આદિનાં જીવ સક્રિય કે અક્રિય. કૃતયુગ્મ એકેન્દ્રિય ક્રિયાયુક્ત. P–10. Page #804 -------------------------------------------------------------------------- ________________ malitimantrittentiIteminimitSHAM E THIHARITHERSALARTHRISHABHEHEARSHAHamAHARASHTRATHISRHITENINTHIMATERNITIENTRIEHDHINiEHETITHILIBHIBHITARATHISTHATRAMBHA R A SHunil पृष्ठांक mi mi m m ६१४ પરિશિષ્ટ – ૨ સંકલનમાં પ્રયુક્ત આગમોના સ્થળ નિર્દેશ (मागमोना भथी मध्ययन, देश, सूत्रis sभाटा छे.) स्थल निर्देश पृष्ठांक स्थल निदेश १५. विकुर्वणा अध्ययन (पृ. ६०५-६४५) ६०८-६०९ श. १७ उ. २ सू. १९ ६३५-६३६ श. १८ उ. ५ सू. १२-१५ स्थानांग सूत्र ६४२ श. १८ उ. ७ सू. ३८-४० ६०८ अ.१ सू. १२ ६०८ ६४२-६४३ सू. १२८ श. १८ उ. ७ अ. ३ सू. ४२-४४ उ.१ ६२१-६२२ श. १८ उ. १० व्याख्याप्रज्ञप्ति सूत्र सू. २-३ __ जीवाभिगम सूत्र ६२३-६३५ श. ३ उ.१ सू. २-३० ६४३-६४४ पडि. ३ सू. ८९ (२) ६४४-६४५ श. ३ सू. ६-७ ६३७-६३८ पडि. ३ सू. १९० (९९०-९९७) श. ३ उ. ४ सू. ८-११ ६४०-६४१ पडि. ३ ६१३-६१४ सू. २०३ श.३ उ. ४ सू. १५-१८ ६१८-६१९ श. ३ उ. ४ सू. १९ १६. इन्द्रिय अध्ययन (पृ. ६४६-६९४) टि. श. ३ उ. ४ सू. १९ स्थानांग सूत्र ___ श.३ उ. ५ सू. १-३ अ. ४ उ. ३ सू. ३३४ (३) ६१४-६१५ श. ३ उ. ५ सू. ४-५ टि. अ. ४ उ. ३ श. ३ उ.५ सू. ६-७ टि. अ. ५ उ.३ सू. ४४३ ६१५-६१६ श. ३ उ. ५ सू. ८-९ ६५० सू. ४८६ श.३ सू. १० ६५०-६५१ अ. १० सू. ७०६ श. ३ सू. ११ समवायांग सूत्र श. ३ सू. १२-१४ टि. सम.६ सू. १५-१६ व्याख्याप्रज्ञप्ति सूत्र ६१९ टि. सू. १५ (१) टि. श. २ उ. ४ सू. १ ६१७-६१८ सू. ११-१३ टि. श. ३ उ. ९ ६२१ सू. ३६ सू. १ श. ५ उ. ४ सू. १४ ६५३-६५४ श. ५ उ. ४ सू. १-४ श. ६ उ. ६३८-६४० सू. २-१२ ६५४-६५५ श. ७ उ. ७ सू. २-१२ ६१९-६२१ श.७ उ. ९ सू. १-४ ६५७ टि. श. ८ उ.२ सू. ९० ६२२-६२३ श. १२ सू. १७-२० ६४९ टि. श. १६ उ.१ सू. १९ ६०९-६१३ श. १३ उ. ९ सू. १-२५ टि. श. १७ उ. १ सू. १६ श. १३ उ. ९ सू. २६ श. १९ उ. ९ . सू. ६-७ ६१९ टि. श. १३ उ. ९ सू. २७ ___ श. १९ उ. ८ सू. ११-१४ ६४१-६४२ श. १४ उ. ८ सू. २४ टि. श. २० उ. ४ सू. १ ६४० श. १७ उ. २ सू. १८ ६८८ टि. श. २५ उ. ३ सू. ११८ ०.०० । अ. ६ m m m m 5 an RREERUARRELHHTHHHHHHHHHHHHHHITENIMHIHEHARIBAITHUTRITIHINDAINIBIHITHHTHATIHARBITRATHIMIRRUITOURIHITHOURNIRITARAHARITRINATHHHHITTHIDIMAHITaaraaHTHHHHHHHHHHHHHHHHHETamil TALENTIBIHIGHELLBHISHEETil! P-11 Page #805 -------------------------------------------------------------------------- ________________ HTHHHHETATEEHAT IAHITEHIMARATHIDIHORITERATUITMETAHamaAMITIERNETTERTMARAT H ARTHRS पृष्ठांक सू. १३ (८) सू. १४-२६ सू. २८ Www WWW ६६४ स्थल निर्देश जीवाभिगम सूत्र टि. पडि. १ टि. पडि.१ टि. पडि.१ टि. पडि.१ टि. पडि. १ टि. पडि. १ टि. पडि.१ पडि. ३ पडि. ४ टि. पडि. ४ टि. पडि. ४ टि. पडि. ८ टि. पडि.९ सू. २९-३० सू. ३२ सू. ३५-४१ सू. ४२ सू. १८९ ६८८ ६८८ 甘甘甘甘甘甘甘甘甘甘母母母母母母母母 W० ० ० ६८७ ૬૮૮ ६८७ २५० पडि. ९ सू. २५८ ६८८-६९० WWW प्रज्ञापना सूत्र पद ३ पद ३ पद १५ उ. १ पद १५ उ.१ १५ उ. १ पद १५ उ. १ पद १५ उ. १ पद १५ उ. १ ६४९ पृष्ठांक स्थल निर्देश पद १५ उ. २ सू. १०१५ ६६८ पद १५ उ. २ सू. १०१६ ६६६-६६८ पद १५ उ. सू. १०१७-१०२३ पद १५ उ. २ सू. १०२४ पद १५ उ. सू.१०२५-१०२९ ६७०-६८२ पद १५ उ. २ सू.१०३०-१०५५ ६८२ पद १५ उ. २ सू.१०५६-१०५७ ६८२-६८४ पद १५ उ.२ सू. १०५८-१०६७ ६८६-६८८ पद १८ सू. १२७१-१२८४ नन्दी सूत्र ६५२ नंदी सू. ६५ गा.७५-७६ ६६७ टि. नंदी सू. ५४-५६ १७. उच्छ्वास अध्ययन (पृ. ६९५-७०८) समवायांग सूत्र ७०३ सम.१ सू. ४३-४४ सम.२ सू. २०-२१ ७०३-७०४ सम.३ सू. २१-२२ ७०४ सम.४ सू. १५-१६ सम. ५ सू. १९-२० ७०४ सम.६ सू. १४-१५ सम.७ सू. २०-२१ सम.८ सू. १५-१६ सम.९ सू. १७-१८ सम.१० सू. २२-२३ सम.११ सू. १३-१४ सम. १२ सू. १७-१८ सम.१३ मू. १४-१५ सम.१४ सू. १५-१६ सम.१५ सू. १३-१४ सम. १६ सू. १३-१४ सम.१७ सू. १८-१९ सम.१८ सू. १५-१६ सम.१९ सू. १२-१३ सम. २० सू. १४-१५ ७०७ सम. २१ सू. ११-१२ ६४९-६५० ६६५-६६६ ६८५-६८६ सू. २२७-२३१ सू. २९२-३०६ सू. ९७३ सू. ९७४ सू. ९७५ सू. ९७६ सू. ९७७ सू. ९७८ सू. ९७९ सू. ९८०-९८२ मू. ९८३-९८९ मू. ९९०-९९१ सू. ९९२ सू. १००७-१००८ सू. १००९ सू. १०१० सू. १०११ सू. १०१२ सू. १०१३ सू. १०१४ mi mi mi mi mi m ० m ० ० in x ० ० x ० x ० x ० x ० 5 ० 5 99999999999999999999) ० 5 ० 5 ० 5 w ० ० w w ० w ० w ० ० 9 ० 9 ६५० १५ ६५३ له به ६५९-६६० ه पद १५ उ. पद १५ उ. पद १५ उ. २ पद १५ उ.२ ६५८-६५९ MIHIBIHARITHHTHILAHARIHSHINETRAINEDAHATE RAHALATHIHERE HEATRESIDENTRIHIHEHIHARIHSHMIERHIRHIBHLISHINHIHITHINRHISHIRIHSHISHIBITERAHARITHILAIMAHARIABIBABAILEHIMIRERALERIHALEBIHARBILIBHERLIERIINHEARISHISHMAHIMAARTIARIBHABHUDHAILENTIRTANIRALAELIABEMETARIBHABHENILIRE P-12 Page #806 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक स्थल निर्देश पृष्ठांक सू. ११-१२ मू. ९ श. ५ श. १० स्थल निर्देश उ. ४ उ. ३ . सम.२२ टि. सम. २३ टि. सम.२८ टि. मम. २५ टि. सम. २६ श. १३ m m मू. १४ . टि. मम. २८ टि. मम. २५ टि. मम. ३० टि. मम. ३१ टि. सम. ३० मम. ३३ व्याख्याप्रज्ञप्ति मूत्र टि. श. १ उ.१ टि. श. १ उ.१ टि. श. १ उ. १ G०.०GGGGG66 Gw ܦܕ ܦܝܼ ܒܝܼ ܒܝܼ ܦܝܼ: ܓܟ ܩܟ ܕ A A ܩܕ ܩܟ ܩܟ ܩܩܟ 33، ܚܲܕ݇ ܛܵܟܼ ܦܕ ܩܟ ܩܕ݂ ܀ ܩܟ सू. ७ सू. ८ सू. ९ मू. १२ १४-१५ . . सू. ८ मू. १५-१६ ००००० श. १३ श. १३ उ. श. १३ श. १३ उ. ७ श. १३ उ. श. १३ उ. ७ श. १३ उ. १४ उ ९ श. १६ उ.२ श. १८ उ. ७ श. १९ उ. ९ श. १९ उ. ८ जीवाभिगम सूत्र पडि.९ टि. पडि. ९ प्रज्ञापना मूत्र टि. पद. ३ पद. ११ पद. ११ पद. ११ पद. ११ टि. पद. ११ पद. ११ पद. ११ . ६ (१-२) मु. ६ (३) मू. ६ (१२-२३) मू. ६ (२४) मू. ६ मू. २-६ मू. ९-१५ p_ppp मू. २३५ (१-) ६९७-६९८ टि. श.२ उ. १ श. २ उ. १ श.९ उ. ३८ जीवाभिगम मूत्र मू. ८८ (१) मू. २०१ (ई) ७१६-७१७ ७१७-७१८ ७११ ७११-७१३ ७१२ पडि ३ प्रज्ञापना मूत्र पद मू. २६८ मु. ८३०-८३१ सू. ८३२-८३८ मू. ८८-८७० मु.८०-८६ः सू. ८६३ गा.१९. सू. ८६७-८६९ मु. ८७० सु. ८५१-८७६ मू. ८७७-८७८ मू. ८७९ ६०.८-१०: मु. ६९३-७०४ १८. भापा अध्ययन (७०९-७३३) ७१३-७१८ ७१९-७२४ ७२६-७२७ ७२७-७२८ आचारांग सूत्र टि. श्रु. २ अ. ८ उ. १ मू. ५२३ स्थानांग सूत्र टि. अ. २ उ.. सू. ६९/१० टि. अ. ४ उ.८ सू. २३८ टि. अ. १० ७४१ टि. अ. १० व्याख्याप्रज्ञप्ति सूत्र श.? उ. १० मू. १ टि. श. उ.६ म.१ पद. ११ पद.११ पद. ११ पद. ११ पद. ११ पद. ११ पद. ११ पद. ११ पद. ११ पद. १८ ७१२ मु. ८५.१-८८६ म. .. सू. ८८८-८९१ सू. ८९२-८९.. मू. ८९.८ सू. ८९९ सू. ९०० सू.१३७6-१३७, ७१३ टि. ७१४ ७१५-१६ ७३१ ७३०-७३१ THE HISHASHRATHIRTHTHHIHINDIUSHINHLIMISHRA E P-13 Page #807 -------------------------------------------------------------------------- ________________ RTENTERNADEmमाम ला l aalidinaINGINUTPADUNIOHAIRATNIRHAIRAMMAnilm मामाalamanthalitisuallalNIHITHAIRTHIATRIRAMMARITHRI S TMAITERATHI पृष्ठांक स्थल निर्देश १ ) टि. टि. m. MVV पा. ) Nalawww ..० GG GGGGGGGGGGGG mr m mmmmmmmmm 00 AAMANGGGGGG ) ) . ) . सू. ०४४ ) ) 44 to 666 Goo उत्तराध्ययन सूत्र ७१. टि. अ. २४ गा.९ १९. योग अध्ययन (पृ. ७३४-७४७) स्थानांग सूत्र सू. १३ सू. ३१-३३ अ. ३ उ. १ सू. १३२ ७३८ सू. १३२(३) सू. १३४ (३-५) सू. १४७ सू. १८१ ७6? सू. १९८ अ. ४ उ. १ सू. २५४ अ. ४ उ.१ सू. २५५ व्याख्याप्रज्ञप्ति सूत्र श.१ उ. ९ श. १३ उ.७ सू. १० श. १३ उ. ७ सू. ११(१) श. १३ उ.७ सू. ११(२) श. १३ उ. ७ सू. ११ (३) श. १३ सू. ११(४) श. १३ सू. १२-१३ ७३९ श. १३ सू. १४ श. १३ सू. १५ श. १३ सू. १६ श. १३ सू. १७ सू. १८-१९ ३८२-७८३ श. १३ सू. २०-२१ श. १३ सू. २२ श. १७ सू. १७ ७४७-७८६ श. १८ मू. १२-१९ मू. २०-२२ ७८१ श. १९ उ. ८ सू. १७-१८ मू. ४२-४३ श. २५ उ. १ मू. ६-७ श. २५ उ. १ ७८८-७४५ श. २५ उ.१ मू. ९ 44444444444444 . .GGGGGG GGGG GGG. पृष्ठांक स्थल निर्देश जीवाभिगम सूत्र पडि. १ मू. १३ (१६) पडि.१ सू. १४-२६ पडि.? सू. २८ पडि.१ सू. २९-३० पडि. १ सू. ३२ पडि.१ सू. ३२, ३८ ७-७३८ पडि.१ मू. ३५-४० ७३८ पडि. १ ७३८ पडि.१ टि. पडि. ३ मू. ९७ टि. पडि. ३ सू. ८८(२) टि. पडि.२ पडि. ९ टि. पडि. ९ सू. २४४ प्रज्ञापना सूत्र ७४४ पद ३ सू. २५२ ७४३-७४४ पद १८ सू. १३२१-१३२५ २०. प्रयोग अध्ययन (पृ. ७४८-७७१) स्थानांग सूत्र ७५० अ. ३ उ.१ सू. १३२/२ समवायांग सूत्र ७५२ टि. सम. १३ ७५० टि. सम. १५ ७५२ टि. सम. १५ व्याख्याप्रज्ञप्ति सूत्र ७७१ टि. श. ८ उ. ७ सू. २५ प्रज्ञापना सूत्र ७५० पद १६ सू. १०६८ ७५०-७५२ पद १६ सू. १०७०-१०७६ ७५२-७६२ पद १६ सू. १०७७-१०८४ ७६२ पद १६ सू. १०८५ ७६२-७६३ पद १६ सू. १०८६-१०८९ पद १६ सू. १०९० सू. १०९१ ७६३-७६८ पद १६ सू. १०९२-११०४ ७६८-७७१ पद १६ सू. ११०५-११२२ श.१३ ७८६ mi mi mi mi mi mmm ..... पद १६ SHARASHTRASHTHHHHHHIMIRAHBEHHHHHHHHHHemattititlem a nia HTHHTHEATR E A TMERIMERIAMARTHAHEARRASHTRAINE HESHWARIHARIHARIHARAS P-14 Page #808 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक ७८० ७७४ وی بی ७७४ ७७५ ७८१ ७७६ ७८१ ७७६ ७८० ७८० स्थल निर्देश २१. उपयोग अध्ययन (पृ. ७७२-७८३) व्याख्याप्रज्ञप्ति सूत्र श.? उ. ९ सू. ११ श. १ उ. ९ मू. १४ टि. श.१ उ.. सू. २६ श. १२ उ.५ सू. ३२ टि. श. १६ उ. ७ सू. १ टि. श. १६ उ. ७ सू. १ श. १९ उ. ८ सू. ४४-४५ जीवाभिगम सूत्र पडि. १ सू. १३(१४) टि. पडि. १ सू. १३ (१७) टि. पडि. १ सू. १४-२६ पडि.१ टि. पडि.? सु.२८ पडि. १ सू. २८-२९ टि. पडि.? सू. २९ पडि. सू. ३० टि. पडि. १ मू. ३० टि. पडि.? सू. ३२ पडि. १ सू. ३२ पडि.? सू. ३५-४० टि. पडि.१ सु. ३५-४० टि. पडि. १ टि. पडि.१ पडि.१ टि. पडि. १ टि. पडि.१ टि. पडि.? सू. ४२ पडि.१ मू. ४२ टि. पडि. ३ मू. ९७(१) टि. पडि.३ सू. ९७(१) टि. पडि.३ सू. १०६-१२७ टि. पडि.३ मू. २०१(ई) टि. पडि.३ मू. २०१(ई) पडि. ९ सू. २३३ टि. पडि.१ सू. २३३ टि पडि. ९ सू. २४६ पृष्ठांक स्थल निर्देश ७८३ पडि. ९ सू. २४६ ७८३ टि. पडि.९ सू. २४६ प्रज्ञापना सूत्र सू. ०६२ सू. १३८६-१३५० सू. १३६२-१३६ः ७७४ सू. १९०८-१०.१० सू. १९११ ७७५-७७७ सू. १९१२-१९२७ ७७७-७७९ पद २९ सू. १९२८-१९३५ ७७९-७८१ पद ३० सू. १९६३-१९६४ २२. पश्यता अध्ययन (पृ. ७८४-७८९) व्याख्याप्रज्ञप्ति सूत्र ७८९ टि. श. १६ उ. ७ सू. १ प्रज्ञापना सूत्र ७८५ पद ३० सू. १९३६-१९३८ ७८५ पद ३० सू. १९३९ ७८५-७८७ पद ३० सू. १९४०-१९५३ ७८७-७८९ पद ३० मू.१९५८-१९६० २३. दृष्टि अध्ययन (पृ. ७९०-७९५) स्थानांग सूत्र टि. अ. ३ उ. ३ सू. १८७ व्याख्याप्रज्ञप्ति सूत्र टि. श.१ उ.२ सू. ९/२ टि. श. १ सू. १०/२ मू. ११ श. १९ सू. ८ श. १९ उ. श. १९ ७९१ २० उ.१ सू. ४ ७९१ २० उ.१ सू. ७ ७९२-७९३ श.२० उ.७ ७९१ टि. श. २४ उ. १२ सू. ३ ० .७ 0.10 G6. Gooooooo . .०.०GO6० ० ७७५ ७८१ ७८२ ७७७ ० ७७७ ७८० ७७७ ܓܟ ܓܟ ܟ ܩܟ ܓܟ ܓܟ ܦܟ ܦܟ स. ३५ मू. ४१ सू. ४१ ४२ ७७९ ७८२ ७७७ 6GGGGGGG ७७५ ७७९ ७८१ ७८१ ० 6. A.GOOG CHANAIHANTI NDIANHIGHWALIYABANARAMNATIWARITHEIR R AMPINITARIUMIVINITURINARUWAHITIONAMRAATMINERAGHNAHARAumanADMONIAHINSALIMitrounusucesary H ATHRITIHARANARTHALINITIANIMAHINIMINIMIRMIRANIAMPHARIHARIWARIMAHARIWNepaympMINARAMPARINIRAURANI KALAWAINIONARUNNO P-15 Page #809 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक ७९१ ७९१ ७९१ ७९१ ७९१ ७९३ ७९३ ७९१ ७९१ ७९१ १७०३-७९४ ५९.४ ७०८-७०७ ७०० ७९५ ७९.१ ८०७ ܘ ܘ ܘ ܘ ܘ ९३८-०३० ०३०-९४० ८१० ५.१३ ९२९ 923 ९.१३ ८१२ ९२५ ८१० ८१७ टि.डि. १ टि. डि. १ टि. टि. १ टि. डि. १ fa. ufe. ? पडि. जीवाभिगम सूत्र १ पडि. १ डि. १ aft ३ टि. fe टि. पडि. E पडि. ३ पडि. ९. परि. ९ टि. पडि. ९ स्थल निर्देश श्रु. २ अ. २ प्रज्ञापना मूत्र पद. ३ पद १९ २४. ज्ञान अध्ययन (पृ. ७९६ १०८० ) आचारांग सूत्र श्रु. अ. १ उ. १ सूत्रकृतांग सूत्र उ. ३ अ. २ अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ टि. अ. २ अ. २ स्थानांग सूत्र उ. १ उ. १ उ. १ उ. १ सू. १३/१३ सू. १६-२६ उ. १ उ. १ 3. उ. १ उ. १ उ. १ उ. १ सू. २८ सू. २९-३० सू. ३२ सू. ३५-४० सू. ४१ मू. ४२ सू. ८८ (२) मू. ९७ (१) सू. २०१ (ई) सू. २३७ सू. २३७ सू. २३७ सू. २५६ सू. १३९९-१४०५ सू. ३३४ सू. ७०८ मू. ५५ मू. ५५ मू. ६० (१) मू. ६० (२) मू. ६०/३-११ सू. ६० (१२) सू. ६०/१३-१५ सू. ६० (१६) यू. ६० (१६) मू. ६० ( १७ ) मू. ६० (१९-२० ) पृष्ठांक ८२४ ८७९ ९४० ८७३ ८९७ . ܘ ܘ ९९४ १०५३ ८७० ८८९ ९९८-९९५ ९९१-९९२ ८१२ *** ९९६ ८७३ ९९५ ९९०-९९१ ९.३४ ८१० ९.३४ ८१६-८१७ ८१४ ९१४ ९९० ९४१-९४४ ८२७ ९३५ १०८० १०३८ ९३४ ९३८ ८७३ ८२६-८२७ ९१० ८७३ ८७३ ८७६ ZZ P-16 टि. टि. अ. २ टि. अ. २ अ. ३ टि. अ. ३ अ. ३ अ. ४ अ. ४ अ. ४ अ. ४ टि. टि. टि. अ. ४ टि. अ. ४ अ. ८ अ. ४ टि. अ. ४ अ. ४ टि. टि. टि. अ. २ अ. २ टि. टि. टि. टि. टि. टि. टि. टि. टि. अ. ५. अ. ५ अ. ५ अ. ६ अ. ६ अ. ६ अ. ६ अ. ६ अ. ७ अ. ७ अ. ७ अ. ७ अ. ७ अ. ७ अ. ८ अ. ८ अ. ९ स्थल निर्देश उ. १ उ. १ अ. ९. अ. १० अ. १० अ. १० उ. ४ उ. १ उ. २ उ. १ उ. १ उ. १ उ. ३ उ. ३ उ. ४ उ. ४ उ. ४ उ. ८ उ. १ उ. ३ सु. ६०/२१ सू. ६०/२२-२३ सू. १०९ सू. १२० सू. १६० मू. १७१ सू. २१२ सू. २५८ सू. २६२ सू. २७७ मू. ३३८ सू. ३३६ मू. ३६४ (१) सू. ३६४ ( २-३ ) सू. ३७४ (१-२) सु. ३७८ सू. ३७९ मू. ४१० सू. ८५० यू. ४६४ (१) सू. ४७८ सू. ५१० (१-८) सू. ५२५ सू. ५२६ मू. ५३४ सू. ७४० सू. ५४० (४५) सू. ५५० सू. ५५२ सु. ५०३ सू. ५६७ मू. ६१० सू. ६२० मू. ६६२ सू. ६५८ मू. ७३१ (१) सू. ३१ (२) सू. ७४२ Page #810 -------------------------------------------------------------------------- ________________ H H HHHATTIMMINMalai maEATMASUTRitHlmalamaliNIDHIM HITHEATREATMAITANIUMETHIHEARTHRITIATIMATEm पृष्ठांक पृष्ठांक _स्थल निर्देश ९९२-९९३ ९३४ ८९८-९०० सू. ७४४ (१-३) सू. ७५४ सू. ७५५ सू. ७६३ ८२७ ८३१ ८११ सम. ४६ सम. ४६ सम. ५१ सम. ५७ सम.६६ सम.७१ सम. ८१ सम. ८४ सम.८४ सम.८४ सू. १-३ ८७४ ८३२-८३३ ८१४ ८२७ ८७३ टि. सम. ८५ ८३६ ८९८ ८२७ ८७२ ८२५-८२६ ८२५ सम. ८८ सम. सम. सम. स्थल निर्देश अ. १० अ. १० अ. १० अ. १० समवायांग सूत्र सम.१ टि. सम.६ टि. सम. ९ टि. सम. १३ . सम. १४ टि. सम. १४ टि. सम. १५ टि. सम. १६ टि. सम. १६ सम. १८ . सम. १८ टि. सम. १९ टि. सम. २० टि. सम. २२ सम. २३ सम. २५ मम. २५ सम. २६ सम. २८ सम. २९ सम.३६ सम. ३७ सम. ३८ सम. ४० सम. ४१ मम. ४२ सम. ४३ सम. ४३ सम.४४ सम.४४ मम..४५ सम. सम. सम. सम. सम. 6 NGGG GU 6 ० ० ० ० ० ० ० ० ०G 6 6 06.०GG G66 ० ० .0G.० WWGWWW.ONG ० ० لر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر الر اور لو सम. सम. सम. ८२७-८२९ ८३० ८३१-८३२ ८३३-८३४ ८४२-८४४ ८५३-८५५ ८५६-८५७ ८५९-८६१ ८६२-८६३ ८६५-८६७ ८६९-८७० ८७५-८७६ ८७०-८७१ ८७१-८७२ ८७२-८७४ ८७४-८७५ सम. सम. सू. १३६ सू. १३६ सू. १३६ सू. १३७ सू. १३८ सू. १३९ सू. १४० .१४१ सू. १४२ सू. १४३ सू. १४४ सू. १४५ सू. १४६ सू. १४७ सू. १४७ सू. १४७ (१) सू. १४७ (२) सू. १४७ (३) सू. १४७(४) सू. १४७ (५) सू. १४८ (१-२) सू. १४८ (३) सू. १४८(४) सू. १५३ सू. १५३ सू. १५९ सम. सम. सम. پر सम. تو सम. و بر اثر ८७५ ८७८ ابرو ८७७ सम. सम. सम. सम. सम. टि. सम. टि. सम. و هر ८७७ ० ९१३ ९२४ ८९८ ८०८ و .० सू. ८ सम. MERAMINORIESRNAGAHIRATIMAMMIUMMIMILSINA TEHRITHIMITRAKAHANIHTAMITOURIHITamaHERITAMARHTHHTHHATTI MILSINHERITamiameteaHUMMANDARIBHUVANIELITITHOREmirate P-17 Page #811 -------------------------------------------------------------------------- ________________ HILDRIRTHemittaintelli A THRITHLIBASIHARIHITHILARIES HTTAHMAITRIT MARATTIMITTITUTRITINATIMILAIMERRIEMITMENTER TAINEERIES पृष्ठांक पृष्ठांक स्थल निर्देश व्याख्याप्रज्ञप्ति सूत्र श. १ उ.१ श. १ उ. २ टि. श. ५ टि. श.५ ५ स्थल निर्देश उ. १० उ. १० सू.१४ मू. १ सू. २ सू. १ mi mi mi mi mi मू. १ सू. १४ श. २ सू. १ का पाठान्तर सू. २ सू. २० सू. १ मू. २६ टि. श.६ सू. १४ उ. १० उ. १० و یا श. ३ श. ३ . 00AWAAAAAAAWAN ___ श.७ ८४१ ९८४-९८५ ९८५-९८६ mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi सू. १ श. ३ श. ३ श. ३ ८ ८३० ९८१-९८३ ९.८३-९८४ सू. २०-२१ ८ टि, श. ३ टि. श. ३ टि. ग.३ टि. श.३ श. ४ ९४०-९४१ ९५४-९५५ सू. २४-२८ सू. २९ मू. ३० ९५६-९५७ सू. ६५ सू. १ सू. १ सू. १-३ सू. ४/१ सू. ४-५ सू. १६ सू. १-५ सू. ६-१० सू. १ सू. १ सू. १ मू. १ मू. १ मू. १ सू. १ मू. २-३ सू.१ सू. २५-२८ सू. २७ सू. २९-३० सू. ३१-३२ सू. ३४ सू. ३५ सू. ३७-४४ मू. १-३ सू. १ सू. १८ mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi ९५८ ८४१ ०.३०-९३१ ९६० ९६१ ९६१-९६२ ९६२-९६३ सू. ३१-३४ मू. ३५ मू. ३६-३७ मू. ३८ मू. ३९-४३ सू. ४४-४८ सू. ४९-५२ सू. ५३-५५ सू. ५६-७० सू. ७१-७५ सू. ७६-७८ सू. ७९-८१ सू. ८२-११६ सू. ११७ सू. ११८-१३० ९३७-९३८ श. ५ श. ५ टि. श. ५ टि. श. ५ टि. श. ५ श. ५ उ. ४ उ. ४ उ. ७ उ. ८ उ. ९ उ. ९ ८४१ ८४१ ९६९-९७० ९६३-९६८ ९७०-९७२ श. ८ श. ८ उ. २ उ.२ HIMIRMIRMILITATHIHITHERNIRAHRATHI H ARIHARIRIDHINHINDI MITRHEHARITALITATISHTHI BHIHINIHIRAILERHITHEIRLIMIHSANSABHIAURIHITEHRITIHAHISHEDICILITIEWISEDISTURIHIRAINRITI P-18 Page #812 -------------------------------------------------------------------------- ________________ CINEMAHINITIHARIBH TARINITUma A RATHIMULAILAINTHIHARITAmmmmmmHARIHITHIRTHITanamaHIRDINARAINMEHATARRIERRENTUNATHORImammmmmHREATEHRIHITIONILIAT पृष्ठांक स्थल निर्देश पृष्ठांक ८१३-८१४ सू. ९ V सू. १० श.८ V मू. १ मू. १ V स्थल निर्देश श. १२ उ.५ श. १२ उ. ५ १२ उ. ६ १२ उ. ७ श. १२ उ.८ श. १३ उ.१ श. १३ श. १३ उ.४ श. १३ उ.६ सू. १३१-१३३ सू. १३४-१३७ सू. १३८-१३९ मू. १४०-१४१ सू. १४२-१४३ सू. १४४-१५१ सू. १५२-१५३ सू. १५४ मू. १५५ मू. १५६-१६२ V V V ९७३-९७६ ९७६-९७७ ९७८ V V टि V ९८०-८८१ ८४१ ८४१ V WAAAAAAWAAKAAWAAA.. WU0 ० ० ० 00 सू. १ V 听听听听听听听听 or ora.ooooorarorrora ar V ८४१ V सू.१ सू. १-२ सू.१ सू. १ ८४१ V ८४१ V ८३७ V V टि. श.८ श. ९ टि. श. ९ टि. श. ९ टि. श. ९ टि. श. ९ टि ८४१ ८४१ mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi 0000000000039 v_o.ooom mmmmmm. . . mi mi mi mi सू. १ ८४१ ९३२ ९३३-९३४ ९३२-९३३ सू. १-६ सू. ७-११ सू. १२-२४ ८४१ ९४५-९५१ श. ९ 0 सू. १ सू. १ सू. १ (१-२) सू. १ सू. ८-३१ सू. ३२-४४ मू.१ सू. १ मू. ? मू. १ सू. १ ८४१ .0. 0 टि. श. टि. श. .0 श. १३ उ. ९ श. १४ उ.१ श. १४ उ.१ श. १४ उ.३ श. १४ उ. ४ श. १४ उ. ५ श. १४ उ. ६ श. १४ उ. ७ श. १४ उ. १० श. १४ उ. १० १४ उ. १० श. १६ उ. १ श. १६ उ. १ १६ उ.२ १६ उ. ३ १६ उ. ४ १६ उ. ५ १६ उ. ६ श. १६ उ.६ श. १६ उ. १० १७ उ. १ श. १७ उ. १ १७ उ. १ १८ उ. ? १८ उ. १ श. १८ उ. २ श. १८ उ. ३ श. १८ उ. ३ टि. श. १८ उ. ३ टि. श.१८ उ.४ सू.१ सू.१ (१-२) सू.? मू. १ मू. १-२ सु. १-२ सू. २०-३५ 0 ९१०-९११ ९११-९१३ ९२४ श.९ . श. ९ उ. ३३ ९ उ. ३४ श. १० उ. १ उ. श. १० उ. उ.१ टि. श. १० उ. . श. १० उ.४ टि. श. १० उ.५ श. ११ उ. श. ११ उ.१ श. ११ उ. १० श. १२ उ.१ श. १२ उ. ३ टि. श. १२ उ. ४ टि. श. १२ उ.५ ܩܕ ܦܕ ܩܟ ܟܕ ܩ. ܩܟ ܦܕ ܩܟ ܩܕ ܩܕ ܛܕ ܦܕ ܩܕ ܩܕ ܩܙ ܦܕ मू. १ .... . o. a.a. ra.orma.ooo १-४ १०३३ मू. २८-२९ सू. १ 0 vvvvvvv or vr00.00 सू. ८-९(१) मु. ८-९ (१) सू. १ ८४२ मू. १ ARMIREMEMEETIMHARITAITAMARHIERe mamataHHHHHIBHIHHILAIMERIEHIMALARIBHIHARIHARINEWHINITIDHITERTAHARINAKATRINANDURINARTHIANITHAIRMIRIENILIHENHHHHHHHHHHHINBIHAHNIBHABIRAHIRAIMADIRTHRILGIRTHRILAREDHEMAILEHECHHLAHARIRI P-19 Page #813 -------------------------------------------------------------------------- ________________ MAITHERHITRIHANUMARIHARIHA LHAR A N A MAHARAHATARAMMARRAHERIHABHIHINDISTRATHAHAHAHAHATIONAL HD पृष्ठांक पृष्ठांक ८६-९८७ स्थल निर्देश टि. श. १८ उ. ७ टि. श. १८ उ. ८ श. १८ टि. श. १८ उ. ९ टि. श. १८ उ. १० श. १९ उ.१ श. १९ उ.१ श. १९ श. १९ उ. ८ सू. १ सू.१ सू. १६-२३ मू. १ सू.? ८४५-८४८ ८४८ ८४८ ८८८-८४९ सू.१ टि. टि. श. २० टि. श. २० श. २० श. २० श. २० श. २१ श. २१ श. २२ टि. श. २२ उ. १ उ. १ उ. ८ ધ ધ ધ ધ બં ધ ધ ધ ધ सू. ३८-३९ सू. ४०-४१ सू. १ मू. १ सू. ८-९ मू. १०-११ सू. १५ मू. १ ८४९ ८५०-८५१ ८५१ ८५१ ८५१-८५२ ८५२ उ. १ २ व.२ स्थल निर्देश ज्ञाताधर्मकथांग सूत्र श्रु.१ अ. १ सू. १-१३ श्रु.१ अ.१ सू. २१ श्रु. १ मू. १-२ अ. ६ मू. १-४ अ. १९ मू. ३२ अ. १९ मू. ३३ श्रु.१ अ.१० मू. १-४ अ. ११ मू. १-३ श्रु. २ अ. १ मू. १-४ व.१ अ. १ २ व.१ अ.१ मू. ३४ २ व.१ मू. ३५-३६ २ व.१ मू. ४४-४५ २ व.३ अ.१ मू. ५१ २ व.४ अ.१ मू. ६० २ व.५ अ. १ मू. ६५ २ व.५ अ.१ सू. ६९ २ व.७ अ. १ मू. ७० २ व.८ अ. १ श्रु.२ व.९ अ. १ श्रु. २ ब.१० अ.१ श्रु.२ व.१० अ. १ मू. ८० उपासकदशा सूत्र अ.१ मू. १-५ (क) मू. २ अ.१ . ८६ अ.२ म्.१-० अ. १० मू. २८ अन्तकृद्दशा सूत्र व.१ अ. १ मू. १-३ व.१ अ.१ मू. ३-८ मू. २५ उ. १ मू. १ 0000000mm m m' म्.१ टि. श. २३ उ.१ ण. ०४ उ. १ श. २४ श.०४ ग.२५ उ. १ टि. श. २५ उ. १ श. २५ उ. ३ टि. श. २५ उ. ३ टि. मू. १ (१-२) मू. १ मू. १ मू. ११५ मू. ११६ सू. ४७-४८ मू. २ मू. १८९ मू. १ मू. १ सू. ३ सू. १ उपसंहार सूत्र उपसंहार सूत्र ८५५ ८५५ ८५६ ८५६ टि. श. २५ श. २, टि. श. २५ श. २६ श. २६ टि. श. ३१ उ. ८ उ. १ उ.? उ. १ टि. ८४६ ८५७-८५८ ८५८ ८५८ ८५९ पृ.११८३ मू. १५ मू. ३८ --- ATIREONAIRATIO HAIRAHANE NHIATRIORTAINMEHTAमाआTHANIIMIREMIHIRAINRITAITHILIBHATTINAHI P-20 Page #814 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक पृष्ठांक सू. १-२ सू. ७५ ९५८-९५९ ९२३ स्थल निर्देश अनुत्तरोपपातिकदशा मूत्र व.१ व.३ प्रश्नव्याकरण मूत्र थु. १ अ. १ श्रु. २ अ.. विपाक सूत्र अ. १ मू. ९७ (१) मू. २०१(ई) सू. २०२ मू. ०३३ सू. १ सू. २३ ८६४ ९७८ ९७८-९७९ ९७७ ९७८ स्थल निर्देश टि. पडि. ३ पडि. ३ टि. पडि. ३ टि. पडि. ९ पडि.९ पडि.९ टि. पडि. ९ टि. पडि. ९ टि. पडि. ९ टि. पडि. ९ पडि. ९ टि. पडि. ९ प्रज्ञापना सूत्र पद १ पद १ पद ३ टि. श्रु. १ सू. १-४ मू. ४-९ मू. १ मू.१-४ सू. २ ८६८-८६९ ८४६ ९७७ सू. २५० सू. २५० मू. २५४ सू. २५४ सू. २५४ २ अ. १ अ.१ श्र.२ अ. १० राजप्रश्नीय सूत्र टि. गय. टि. गय. सू. १ ८८१ ८८१-८८२ ८८२ गय. मू. १०७ १०९ २४१ २४१ २४१ सू. २१२ सू. २५७-२५९ पद ३ टि. राय. ܩܝ ܓ ܓܟ ܩܙ ܩܝ ܩܕ ܓܕ टि. गय. ९७९-९८० ८८२ ૮૮ર ९८८ ८८२-८८३ पद ६ पद १५ पद १५ पद १५ उ.२ ܂ ८१८ उ.४ पद १७ पद १८ मू. १ सू. १३ (१५) मू. १३ (१५) मू. १४-२६ सू. २८ मू. २९-३० मू. ३२ मू. ३५-४० ८८३ ८८३ ९७७ ८८३ ८८३ टि. गय. टि. गय. जीवाभिगम मूत्र पडि.१ पडि. १ टि. पडि. १ टि. पडि. १ टि. पडि. ? टि. पडि.१ टि. पडि.१ पडि. १ टि. पडि. १ पडि.? पडि.१ पडि.२ टि. पडि. ३ पडि. ३ पडि. ३ ९५७ सू. ९९३-९९८ मू. १००६ मू. १०१७-१०१९ सू. १२१८ सू. १२५९ सू. १३४६-१३५३ सू.१४०६ सू. १९८१ मू. १९८२ मू. १९८३-२००७ मू. २००८-२०१६ सू. २०१७-२०२१ मू. २०२२-२०२६ मू. २०२७-२०३१ म्. २०३० सू.२०४०-२०४६ ९२०-९२३ ०५७-९५८ Aruaruluwww सू. ४१ ००४ मू. ४२ मू. ६८ ८८१ पद ३३ पद ३३ पद ३४ पद ३४ जम्बुद्वीपप्रज्ञप्ति सूत्र वक्ख .७ मू. ८८(२) मु. ८८(२) ८८०-८८१ ८९० IIIIIIIIIIIIIIIII I IIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMa RELATEAMINETIRTHATARIHIHIRAINRITIHAR HARI OMHATRINAMEHATIBHABAHERE P-21 Page #815 -------------------------------------------------------------------------- ________________ INRNHSIHSHAMITRATHIHARIHARNahatistinatiltahistiathaetititatitatistiatinaththalmitinARAIGARHETHEAST HURIHIRathattituatamatteTHEHIMIREBAHHHHORTHHHOTHARALE R TAINE पृष्ठांक पृष्ठांक स्थल निर्देश ८८८ सू. १-७ ८१० ८१० नंदी सूत्र टि. नंदी नंदी नंदी नंदी ८८८ मू. १-२ मू. ३-५ मू. ६-९ ८८-८८६ ८८६-८८७ ८८७-८८८ ८८८ नंदी स्थल निर्देश चन्द्रप्रज्ञप्ति मूत्र टि. पा.? सूर्यप्रज्ञप्ति मूत्र पा.? पा.१ पा.? पा.? पा.? पा.२० निरियावलिका सूत्र टि. व.१ अ. १ व.१ अ. १ व.१ व.५ कल्पावतंसिका सूत्र व.२ ܩܝܕ ܒ ܒܕ ܩ नंदी नंदी मू. १३ सू. १०७ नंदी सू. १६-२२ ९१८-९१९ ९१४-९१६ ९१७ ९१७-९१८ ८८६ ८००-८९४ सू. १-५ सू. ३५ उपसंहार नंदी नंदी नंदी नंदी नंदी टि. HHHHHHHHH ०० नंदी MG की. c व.. ९.२५-९०८ ९२५ नंदी नंदी टि. नंदी मू. २८-३६ ३६ (ख) ९ पुफिया मूत्र व.३ व.३ पूष्पचूलिका मूत्र सू. ३७ नंदी सू. ३८ ३९-४४ नंदी व.४ सू. १-५ टि. नंदी मू. ४३ ९२८-९३० ९७५ ८१०-८११ ८१२ ८१२-८१३ व.४ वृष्णिदशा सूत्र व.५ मू. ४५-४६ नंदी नंदी सू. ४७ ८९६-८९७ सू. १-५ व.५ दशवैकालिक सूत्र नंदी नंदी नंदी नंदी ९९३-९९४ मु. ४८-५० मू. ५१ मू. ५२-५४ सू. ५३ ५४-५६ ८८० गा.१ उत्तराध्ययन मूत्र अ. २ ८१४ ८१४ नंदी ८९०-८९१ V 0.0. V सू. १-२ गा.१८ गा.२० ८१५ ८१५ गा.१ ८११ V ८१० ८१५-८१६ V 0.00 नंदी नंदी नंदी नंदी नंदी नंदी टि. नंदी टि. नंदी * V गा.४ गा.५ सू. ७४ गा.४७ गा.२६८ ८१७-८१९ ८९१ ८९१ ८९१ V अ. ३६ अ. ३६ सू. ६२-६४ सू. ६५ सू. ६६ V HEATREETITERAHATETAILOR I THHHHHHHHHHHHHHHHHHHHHHATTISHER THIRHAINTAITORE HEREATMENHERISTIANIHHHHHHmataHAHTHHHHHHHHHHHHHHHHHHHHHHHITAMARHIHAR P-22 Page #816 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक ८१४ ८१९ ८२० ८२० ८२१ ८२१ ८२२ ८२२-८०३ ८२३-८२४ ८२४ こと ८७९ رات - नंदी टि. नंदी नंदी ८७९-८८० ८२९ टि. नंदी ८८८-८८९ नंदी ८३०-८३१ टि. नंदी दि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी ८२६ ८३० ८३४ ८८४ ८५५ ८५७ ८६१ ८६३ ८७० ८७० ८७० ८७१ ८७१ ८७२ ८७२ नंदी टि. नंदी नंदी नंदी नंदी नंदी नंदी नंदी नंदी नंदी नंदी नंदी ८६७-८६८ टि. ८७३ ८७४ ८७७ ८७८ टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी स्थल निर्देश सू. ६७ सू. ६८ सू. ७२ सू. ७३ सू. ७४ सू. ७५ सू. ७६ सू. ७७ सू. ७८ सू. ७९ (क) सू. ७९ (ख) मू. ८०-८२ सू. ८२ सू. ८३ सू. ८३ सू. ८४ सू. ८४-८५ मू. ८५ सू. ८६ सू. ८८ सू. ८८ सू. ८९ सू. ९० सू. ९१ सू. ९२ मू. ९३ सू. ९८ सू. ९९ यू. १०० सू. १०१ सू. १०२-१०७ मू. १०८ मू. १०९ (१) मू. १०९ (२-३ ) सू. ११० १११ - मू. १११ मू. ११२-११३ पृष्ठांक ८७५ ८७५ ८७६ ८७७ ९७४ ८२० ९०६ ९०६ ९०७ ८१० ८४६ ९९७ ९९८ ९०० ९०० ९०० ९०४ ९०४-९०५ ९०५ ९९८ ९९८-१००१ १००१ टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी टि. नंदी नंदी नंदी १०१८ १०१९ टि. P-23 نی نی १००१-१००२ १००२-१००३ १००४-१००५ १००५-२००६ १००६-१००७ १००७-१००९ १००९-१०११ टि. १०११ १०१२ १०१२-१०१४ १०१४ १०१४-१०१७ १०१७-२०१८ स्थल निर्देश अनुयोगद्वार सूत्र अ. १ मू. ११२ सू. ११३ सू. ११४ मू. ११४ मु. ११४ मू. ११५ मू. १२० यू. १२० सू. १ यू. १ सु. २५ सू. ६-८ मू. ३० सू. ३१-३३ सू. ३४-४५ सू. ४६-५० यू. ५१ सू. ७५ मू. ७६-९१ मू. ९२ मू. ९३-९८ सू. ९९-१०२. सू. १०३ सू. १०४ सू. १०५-१०७ मू. ११०-११४ मू. ११५-१२१ सू. १२२-१२४ सू. १ १३० सू. १३१-१३८ सू. १३९-१४१ सू. १४२-१५१ सू. १५२-१५८ सू. १५९-१६० सू. २०७ Page #817 -------------------------------------------------------------------------- ________________ E mmamtea m mmmmmmmmmmmmmamARTISHTINAUTTISARTHATANTRIBHUTARImamaAHANJHATTERNATHERI स्थल निर्देश स्थल निर्देश पृष्ठांक १०१९-१०२० १००० १०००-१०२१ १००१-१००० १००२ पृष्ठांक ९९१ टि. १०५७-१०६२ ९०५ सू. ४७७-४९२ ४९३-४९५ १०६२ १०६२-१०६३ १०६४ १०६४-१०६६ १०६६-१०६७ १००२-१०२३ १००३-१०२४ १०२४-१०२५ १०२५-१०२६ १०२६-१०२७ १००७-१०३३ १०३३-१०३८ १०३८-१०३९ १०३९-१०४१ १०८२-१०४४ १०८४-१०४५ १०४६ १०४६ १०८६ १०८७ १०८७ १०४७-१०४८ १०८८ १०४८ १०८८-१०५० सू. २०८-२१५ मू. २१७ मू. २२६ सू. २२७-२३१ सू. २३२ सू. २३३ सू. २३४-२३८ सू. २३९-२४१ सू. २४२-२४४ सू. २४५-२४७ सू. २४८-२५० सू. २५१-२५९ सू. २६० (१-११) सू. २६१ सू. २६२ (१-११) मू. २६३-२७१ सू. २७२-२७८ सू. २७९-२८१ सू. २८२ सू. २८३ सू. २८४ मू. २८५ . मू. २८७-२९१ सू. २९२ सू. २९३ सू. २९४-३०१ सू. ३०२-३१० मू. ३११ मू. ३१२ १०६७ १०६७-१०६९ १०६९-१०७१ १०७१-१०७२ १०७२-१०७३ | १०७३-१०७४ १०७४ १०७४-१०७६ १०७६-१०७७ १०७७-१०७८ १०७८ १०७८ १०७८-१०७९ १०७९-१०८० ८८४ १०८० सू. ५२० सू. ५२१-५२४ सू. ५२५ सू. ५२६ सू. ५२७-५३१ सू. ५३३ सू. ५३४ सू. ५३५ सू. ५३६-५४६ सू. ५४७-५५७ सू. ५५८-५६५ सू. ५६६-५७० सू. ५७१-५७४ सू. ५७५-५७९ सू. ५८०-५९२ सू. ५९३-५९८ सू. ५९९ सू. ६०१ सू. ६०२-६०४ मू. ६०५ मू. ६०६ सू. ६०६ ८९१-८९२ दशाश्रुतस्कन्ध मूत्र दशा.१ आवश्यक सूत्र अ. ४ १०००-१०५३ ९१० टि. १०५३-१०५४ १०५४ १०५४-१०५५ १०५५-१०५६ सू. ३१४-३१७ सू. ३१८-३१९ सू. ३२०-३२१ मू. ३२२-३२३ मू. ३२४-३२५ मू. ३२६-३२७ सू. ३२८-३२९ २५. संयत अध्ययन (पृ.१०८१-११५२) स्थानांग सूत्र १११४ टि. अ. ३ उ. २ मू. १६६ ११८९ टि. अ. ५ उ. ३ सू. ४८५ १०९० टि. अ. ५ उ. ३ मू. ४८५ टि. अ. ५ अ. ३ मू. ४४५५ (१-३) १०५६-१०५७ १०५७ १०९१ matalRRHEATERRRRRRRRImathmmitm ittentitattattattatre ARTIMAT H ARMINIMINAINITI N ENEWHINIBAITANIMMIGHATANEL HAIHEMANTHAHRINTIMINIMILAIMINAINITI P-24 Page #818 -------------------------------------------------------------------------- ________________ HEATRAITHIRTAINITIATIHARISTIHARIH A RIHAR I DHIBHISHESARIHIAUNTIRIHINITIHAR पृष्ठांक स्थल निर्देश व्याख्याप्रज्ञप्ति सूत्र ११५१ श. ३ उ. ३. सू. १५-१६ ११५? श. ५ उ. ४ मू. २०-२३ ११.२ श, उ. मू. २८ ११००-११५१ श.२७ उ. ७ सू. १-१८८ १०८९-११२० श. २५ उ. मू. १-२३५ जीवाभिगम मूत्र १०८८-१०८९ पडि. ९ मू. २४७ १०८८-१०८९ टि. पडि. ९ मू. २४७ प्रज्ञापना मूत्र १०८० पद ३ म. ०६१ १७८८ पद १८ मू. १३५८-१३६१ १०८१-१०८८ पद ३२ मू. १७७४-१७८० २६. लेश्या अध्ययन (पृ. ११५३-१२२७) स्थानांग मूत्र ११७८ टि. अ.२ उ.८ मू.१२४ ११६८ टि. अ. ३ उ.? मू. १८० ११६८ टि. अ. उ.१ मू. १८० ११७५ अ. उ.१ मू. १४० अ.३ उ. ३ मू. १८८ ११५८ ३ उ. ४ मू. २२१ ११६२ टि. अ. ३ उ. ४ सू. २२१ मू. ३१९ टि. अ. सू. ३१९ (१-३) टि. अ. ४ उ.३ म्. ३१९ ११५६ टि. अ. ६ मु. ५०४ ११६८ टि. अ.६ म्. ५०८ टि. अ. ६ सू. ५०४ १२०५-१२०७ ममवायांग सूत्र ११५६ सम.६ मू.? मम. मू. १,३ (३) ११८८ सम. मू. १५३ (३) व्याख्याप्रज्ञप्ति मूत्र ११६६-११६७ श.१ उ.१ . ९ ११८८ टि. श.१ उ.२ मू.१२ पृष्ठांक स्थल निर्देश टि. श. १ उ.२ सू. १३ टि. श. १ उ. २ मू. १३ ११६९ टि. श. १ उ. ५ सू. १८ ११५८ श.१ उ. ९ सू. १० (१) ११८९-११९० श.३ उ. ४ मू. १२-१४ ४ उ. ९ मू.१ ११८७ श. ४ उ. १० मू. १ १२०३-१२०५ ११९८-११९९ ७ उ.३ सू. ६-९ ११५६ १२ उ.. मू. ०८-०९ ११९०-११९१ १३ उ.? सू. ०८-३० ११९१-११९२ श. १३ उ. १४ उ. १ मू. ३-४ श. १४ उ. ९ . ? ११५८-११५९ श. १८ उ... सू. २-३ श. १६ उ. ११ सू. २ श. १६ उ. ११ सू. ३ श. १६ उ. ११ मू. ८ श. १६ उ. ११ सू. ८ श. १६ उ. १२ मू. १ श. १६ उ. १३ मू. १ श. १६ उ. १४ सू. १ १६ उ. १२-१४ १६ उ.१२-१४ १७ उ. १२ सू. २ श. १७ उ. १२ सू. ३ श. १७ उ. १३ मू. १ श. १७ उ. १४ सू. १ १७ उ. १', मू.? श. १७ उ. १६ सू.? १७ उ. १७ म.? १७ उ. १३-१७ श. १७ उ. १३-१७ श. १९ उ. १ मू. २ ११९८ टि. श. १९ उ. २ सू. १ ११६८ टि. श. १९ उ.३ म्. ३ .. .. AUG 00001.06 0.00 0. 00 . . P-25 Page #819 -------------------------------------------------------------------------- ________________ maamaATHItammanatim maln iramuTRUITMAITHIMURTAITHILDHIUTIBIHNHINTAINTUSHMANOTHINUTHONINHaitilla teritammam सू. १८-२१ मू. १९ सू. २० सू. ३४-३५ ܦܪ ܩܕ ܓܢܕ ܛܕ ܦܢܕ ܩܕ ܦܟ ܓܟ ܩܙ मू. ६ सू. ७ सू. १९-२१ मू. ३ मू. ३ ११७० ११६८ पृष्ठांक स्थल निर्देश ११६८ टि. श. १९ उ. ३ ११६८ टि. श. १९ उ. ३ ११६८ टि. श. १९ उ. ३ श. १९ उ. ८ ११६७ श. १९ उ. ९ ११६८ श.०० उ. १ ११६८ श. २० उ.१ ११६८ टि. श.२० उ.१ ११८९ श. २० उ. ७ टि. श. २५ उ.१ १२०० टि. श. २५ उ. १ जीवाभिगम सूत्र पडि. १ ११७० पडि.१ ११७० पडि.१ ११७० पडि.? ११७० पडि.१ ११७१ पडि.१ ११७० पडि. १ ११७० पडि. १ ११७१ पडि. १ ११६८ टि. पडि.१ ११७१ पडि.१ ११७१ पडि.१ ११७२ पडि. १ ११७२ पडि.१ पडि.१ टि. पडि. १ ११७४ टि. पडि.१ ११६९-११७० पडि. ३ उ. २ ११७२ टि. पडि. ३ उ. १ ११७२ टि. पडि. ३ उ. १२०२-१२०३ पडि.३ ११७४ पडि. ३ उ. २ १२१० टि. पडि. ९ १२०९ टि. पडि. ९. मू. १३ (७) मू. १५ मू. १६ मू. १७ सू. १८ मू. २०-२१ मू. २४-२५ सू. २६ सू. २८-३० पृष्ठांक स्थल निर्देश १२१० पडि. ९ सू. २५३ १२१० टि. पडि. ९ सू. २५३ प्रज्ञापना सूत्र १२१० पद ३ सू. २५५ ११८७ पद १६ सू. १११६ ११७५-११८३ पद १७ उ.१ सू. ११४५ ११८३-११८५ पद १७ उ. १ सू. ११४६-११५५ ११५६ पद १७ उ. २ सू. ११५६ ११६७-११६८ पद. १७ उ.२ सू. ११५७ ११७० पद १७ उ. २ सू. ११५८-११५९ ११६८ पद १७ उ.. मू. ११६०-११६४ (१) ११७१ पद १७ उ.२ मू. ११६३ (२) ११७१-११७२ पद १७ उ.२ सू. ११६३ (३) पद १७ उ. २ सू. ११६३ (८) ११७२ १७ उ. २ सू. ११६४ (२-४) ११७४ १७ उ.२ सू. ११६५ १७ उ.. सू. ११६६ (१) ११७४ पद १७ उ.२ सू. ११६६ (२) पद १७ उ. २ मु. ११६७-११६९ (१) ११७४ पद १७ उ. २ सू.११६७-११६८ ११७४ पद १७ उ.२ मू. ११६९ (२) १२१० पद १७ उ.२ सू. ११७० १२१०-१२२० पद १७ उ.२ सू. ११७१-११९० १२२१-१२२३ १७ उ.२ सू. ११९१-९७ ११९२-११९४ १७ उ. ३ सू. १२०१-१२०७ ११९४-११९६ १७ उ. ३ सू. १२०८-१२१४ १२००-१२०२ पद १७ उ. ३ सू. १२१५ ११९९-१२०० पद १७ उ. ३ सू. १२१६-१२१७ ११५६ टि. १७ उ. ४ सू. १२१९ ११८५-११८७ १७ उ. ४ सू. १२२०-१२२५ ११५९-११६१ १७ उ. ४ सू. १२२६-१२३१ ११५९ पद १७ उ. ४ सू. १२३२ ११६२-११६४ पद १७ उ. ४ सू. १२३३-१२३८ ११६२ १७ उ. ४ सू.१२३९-१२४० ११५८ १७ उ. ४ सू. १२४१ ११८५ पद १७ उ. ४ सू. १२४२ ११६५ पद १७ उ. ४ सू. १२४३ AHHH a. . . सू. ८८ (२) सू. ९७ सू. ९७ सू. १०३ सू. २०१ (१-२) सू. २३२ सू. २५३ ananm HHIDERE HBHBEHTARRHEREthistat ummaNPHERasthantaatantaminate mamm a AHAANTIMATERNATIBAMHEMAITHEHEATMAITHHHHHHHHHHHHRIES P-26 Page #820 -------------------------------------------------------------------------- ________________ Tit पृष्ठांक १९६५-११६६ ११६६ १२२३ १०२३-१२०७ ११७६ ११८७ ११८७-११८९ ११५६ ११७२-११७८ ११९७-११९८ १२०८-१२०९ ११७६ ११७६ ११६१-११६२ ११६५ ११६२ ११६५ ११८५ ११६-११५७ १२०३ १२०७ १२०७-१२०८ ११५८ ११०.७ १२२७ ११५६ १३४० १३४० १३४० पद १७ पद १७ पद १७ पद १७ पद १७ पद १७ पद १७ टि. पद १७ पद १७ टि. टि. स्थल निर्देश उ. ४ उ. ४ उ. ४ उ. ४ उ. ५ उ. ५ उ. ५ उ. ६ उ. ६ उ. ६ पद १७ पद १८ उत्तराध्ययन सूत्र अ. ३४ टि. अ. ३४ अ. ३४ अ. ३४ अ. ३४ अ. ३४ टि. अ. ३४ अ. ३४ अ. ३४ अ. ३४ अ. ३४ टि. अ. ३४ अ. ३४ आचारांग सूत्र श्रु. २ टि. श्रु. १ टि. श्रु. १ अ. मू. १२४४ सू. १२४५ सू. १२४६ सू. १२४७-१२४९ यू. १२५० भू. १२५१ मू. १२५२-१२५५ मू. १२५६ सू. १२५७ (१-१६/ मू. १२५८ सू. १३३५-१३४२ सूत्रकृतांग सूत्र अ. ६ अ. १२ FFFFF अ. ३४ आवश्यक सूत्र टि. अ. ४ सू. ६ २७. क्रिया अध्ययन (पृ. १२२८-१३४७) ITT. गा. १-२ गा. ४-९ गा. १०-१५ गा. १६-१७ गा. १८-१९ गा. २० गा. २१-३२ गा. ३३ गा. ३४-४० (१) गा. ४० (२) - ५५ गा. ५६-५७ गा. ५८-६० गा. ६१ १६ सू. ८०२-८०४ गा. २७ TTT. ? पृष्ठांक १२८८-१२८९ १२८९ १२९०-१२९७ १३१०-१३११ १२९८ १३०४ १३११-१३१२ १२९७ १३०४-१३०८ १३१४-१३१८ १३.१२-१३.१४ १२९७ १३०८-१३१० १३१२ १२९७ १३११ १२७४-१२८१ १२३२ १२३२ १२३३ १२३४ १२३४ १२३४-१२३७ १२८४ १३१८ १३२१-१३२२ १३४१ १३४० १२४३-१२४४ १२३८ १२४१ १२४४ १२४९ १२४९ १३४० P-27 श्रु. २ श्रु. धु. २ श्रु. २ श्रु. २ श्रु. २ श्रु. श्रु. २ श्रु. २ श्रु. 0000000000 श्रु. २ श्रु. श्रु. श्रु. २ श्रु. २ श्रु. २ श्रु. २ श्रु. २ टि. टि. टि. टि. टि. ल ल अ. १ २ स्थल निर्देश अ. २ अ. २ अ अ. अ. अ. अ. अ. अ. अ. ५ स्थानांग सूत्र अ. २ अ. २ अ. २ अ. २ अ. अ. २ अ. अ. ४ अ. २ अ. २ अ. २ अ. ३ अ. ३ अ. ४ अ. ४ अ. ४ अ. ४ अ. ५ अ. ५ अ. ५ अ. ५ अ. ५ अ. ८ उ. ४ उ. ४ उ. २ मू. ६९४ सू. ६९४ मू. ६०५-७०६ सू. ७०७ मू. ७०९-७१० उ. २ उ. २ उ. २ उ. २ मु. ७११ मु. ७१० सू. ७१३ सू. ७१८ सू. ७१५ सू. ७१७ यू. ७१८-७१९ सू. ७२० मु. ७०१ (१) यू. ७२१ सू. ७४७-७५३ मू. ७७२ उ. उ. २ उ. २ उ. २ उ. ३ उ. ३ सू. १९५ उ. १ सू. २३५ उ. ४ मू. ३४५ सू. ३४५ सू. ३६९ सू. ४१९ सू. ४१९ सू. ४१९ सू. ४१९ सू. ४१९ (१२) सू. ६०७ सू. ४ सू. ५० (१-८) सू. ५० ( ९ ) सू. ५० ( १०-११ ) सू. ५० (१३-३६) सू. १७५ Page #821 -------------------------------------------------------------------------- ________________ HARIPTITIATIHARRATEHRISHISHEHRATHIBITIATIMITENTE R TAINIRAHI HINDIMETIMAHARASHTRAITARATARATTIMITIANIMHARA H INITISTIATIOINTERATRAINTERNATH पृष्ठांक १२३२ १३१८ स्थल निर्देश ममवायांग सूत्र सम.१ सम. १ मम. १ सम, २ सम.३ सम.४ मू. ५ सू. ६ सू. ४६ सू. २३ म्. २४ मू. १८ 666666 टि. सम. ५ יין १२३८ mrpmmmmm mmmmmmmmm VO २८९ टि. श.३ १३३८ सम. ५ सू. २२ सम.६ सम. ७ सू. २३ सम. ८ सू. १८ सम. ९ सम. १० सू. २५ सम. ११ मू. १६ सम. १२ मू. २० मम. १३ सू. १५-२४ सम. १३ मू. १७ सम. १४ सू. १८ सम. १५ मू. १६ सम. १६ सू. १६ सम. १७ मू. सम. १८ मू. १८ मम. १९ सम, २० मू. सम. २१ मू. १८ सम, २२ मू. १८ सम. २३ सम. २४ सू. १५ सम, २५ सू. १८ सम. ०६ सू. ११ सम. २७ मू. १५ मम. २८ मू. सम. २९ मू. सम.३० मू. सम. ३१ मू. १८ सम. ३२ मू. १८ मम. ३३ मू. १४ पृष्ठांक स्थल निर्देश व्याख्याप्रज्ञप्ति मूत्र १३२२ टि. श. १ उ.. सु. १८ १२८६-१२८७ श. १ उ. ६ सू. ७-११ श. १ उ. ८ मू. ४ १२५७-१२५८ श. १ उ. ८ मू. . १२५६ श. १ उ.८ म्. ६ १२५६-१२५७ श. १ म. ७ १२५३-१२५४ उ.८ मू. १२६८ उ. ९ मू. २५ १२८३-१२८४ उ. १० सू. १ १२८२-१२८३ श. १ १३१८ उ.? मू. १-२ १२३३ म् २-४ १२३४ उ.३ १२३४ उ.३ १२८४-१२८५ मू. ८ १२८१ ___ सू. ९-१० १२८६-१२४८ उ. ६ मू. ५-८ १२५४-१२५५ श. ५ उ.६ म्. १०-१२ १२७३-१२७४ उ. १ सू. १६ उ. ४ सू. १ १२७४ १२६८-१२६९ ८ .८ उ. ४ सू. १२४८ उ. ४ सू. २ १२६६-१२६८ उ. ६ सू. १४-२९ १२५९-१२६० उ. ३४ मू. १-६ १२६०-१२६१ उ. ३८ मू. ७-८ उ. ३४ मू. १६-२२ १२६३ श. ९ उ. ३८ मू. २३-२५ १२७१-१२७३ १० उ.२ मू. २-३ १३१८-१३२१ श. १२ उ. २ सू. १८-२० १२५८ श. १६ उ.. सू. ७-८ १२६१-१२६२ श. १६ उ.३ सू. ५-१० १२५८-१२५९ श. १६ उ. ८ मू. १८ phy १३३८ १७ १३३८ mmmmmmmmmm १२६२ HARIANISHI T SORINETIRITAITHILITARAMHINRITHILDINES HANIHI P-28 Page #822 -------------------------------------------------------------------------- ________________ RAIITTERTAINME TRI manamaATURDURATIATISHTHHALNIRNORILAIMIHIRIDESHI स्थल निर्देश पद २२ पद २२ पद २२ पद २२ टि. ० ० m m mm ० पृष्ठांक स्थल निर्देश पृष्ठांक १२५१-१२५२ श. १७ उ. १ सू. ८-९ १२३३ १२५२-१२५३ श. १७ उ.१ सू. १०-१४ १२३४ १.२६९ श. १७ उ. १ सू. १८-२७ १२३४ १२४९-१२५१ श. १७ उ. ४ सू. २-१२ १२३२ १३३१-१३३३ श. १८ उ. ३ सू. २-७ १२८५-१२८६ १२६१ टि. उ. ७ सू. २३ १२७० १३४० श. ३० उ.१ सू. १ १२७०-१२७१ १३४१-१३४२ श. ३० उ.१ १२६३-१२६६ सू. २-२१ १३४२-१३४३ सू. २२-३२ १२३८ १३४३-१३४५ श. ३० उ. १ सू. ९४-१२५ १२३८ श. ३० १३४५-१३४६ उ. २ १२३९-१२४१ सू. १-४ श. ३० १२४१ १३४६ उ. २ सू. ११-१६ १२३८-१२३९ १३४७ श. ३० उ. ३ सू. १ १२४१ १३४७ श. ३० उ.३ सू. ४-११ १२४१-१२४२ जीवाभिगम सूत्र १२४२ १२८१-१२८२ पडि. ३ उ. २ सू. १०४ १२४४-१२४६ प्रज्ञापना सूत्र १२८७-१२८८ १३०२-१३२३ पद २० सू.१४०७-१४०९ | १२४२-१२४३ १३२३ पद २० सू. १४१०-१४१३ १२४८ १३२४-१३२५ सू.१४१४-१४१६ १३२५-१३३० सू. १४१७-१४४३ |१३४० १३३३-१३३५ सू. १४४४-१४५८ १२३२ १३३५-१३३६ सू.१४५९-१४६६ १३३६-१३३७ सू.१४६७-१४६९ १२३८ टि. पद २२ मू. १५६७ १२३८ टि. पद २२ सू. १५६८-१५६९ १२८९ rrrrrrrrrrrrrrrrrr सू. १५७० सू. १५७१ सू. १५७२ सू. १५७३ सू. १५७४-१५८० सू. १५८१-१५८४ सू. १५८५-१५८७ सू. १५८८-१६०४ सू. १६०५ सू. १६०६ सू. १६०७-१६१६ सू. १६१७-१६१९ सू. १६२० सू. १६२१ सू.१६२२-१६२६ सू. १६२७ सू. १६२८-१६३६ सू. १६३७-१६४१ सू. १६५०-१६६२ सू. १६६३ पद २२ पद २२ पद २२ पद २२ उत्तराध्ययन सूत्र अ. १८ अ. २८ अ. २९ आवश्यक सूत्र अ. ४ अ. ४ गा. २३ गा. २५ सू. २९ सू. २४ सू. २६ १२३३ S सम्माSUNITEDURREEEEEENIELITERRORIE P-29 Page #823 -------------------------------------------------------------------------- ________________ Qupnapoaspines * * * ", He is r it કે એ ક ને દ્રવ્યાનુયોગ, કામ કરી ક f*l it - // - - t" sw" "ષ " આ મજ પul 11 ની ભાગ-૨ ) bosan ds20 0820 osaa f, |_| સમાતો પણ કાકા ' Page #824 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનો અર્થ: આ ધ્રુવ સ્વભાવી તત્વ, જે વિભિન્ન પર્યંચોને પ્રાપ્ત કરીને પણ પોતાના મૂળ ગુણને નથી છોડતો. મૂળ બે તત્ત્વ છે. જીવ અને નિર્જીવ, આ બે તત્ત્વોનો વિસ્તાર છે - પંચાસ્તીકાય, પદ્રવ્ય, નવતત્ત્વ વિગેરે. જુદી-જુદી દ્રષ્ટિઓ અને જુદી-જુદી શૈલીઓથી ચેતન તથા જડની વ્યાખ્યા અને વર્ગીકરણ જેમાં છે તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. આગમોના ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગનો વિષય સૌથી વિશાળ અને ગંભીર ગણાય છે. દ્રવ્યાનુયોગનો સમ્યકજ્ઞાતા “આત્મજ્ઞા' કહેવાય છે અને અવિકલ્પ સમગ્ર રૂપમાં પરિજ્ઞાતા ‘સર્વજ્ઞ’ કહેવાય છે. દ્રવ્યાનુયોગ સબંધી આગમપાઠોનું મૂળ તથા ગુજરાતી અનુવાદની સાથે વિષચક્રમનું વર્ગીકરણ કરીને સરળ સુબોધ અને સુગ્રાહ્ય બનાવવાનો એક ભગીરથ પ્રયત્ન છે: ‘દ્રવ્યાનુયોગનું પ્રકાશન'. જૈન સાહિત્યના ઈતિહાસમાં આવો મહાન અને વ્યાપક પ્રયત્ન પ્રથમવાર થયો છે. શ્રુતજ્ઞાનના અભ્યાસી વાચકો માટે આ અદ્વિતીય અને અદભૂત ઉપક્રમ છે. જે સદીઓ સુધી યાદગાર રહેશે. સંપૂર્ણ દ્રવ્યાનુયોગના વિષયના ચાર ખંડો અને સિત્તેર ઉપખંડો (અધ્યયનો)માં વિભાજીત કરેલ છે. જેની અંદર તે વિષયોને સંબંધિત જુદા-જુદા આગમપાઠોને એકત્ર સંગ્રહિત કરી એક સુવ્યવસ્થિત રૂપ આપેલ છે. આ પહેલા ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણાનુયોગ કુલ સાત ભાગો પ્રકાશિત થઈ ચુકેલ છે.. અનુયોગ સંપાદનનો આ શ્રમસાધ્ય કાર્ય માનસિક એકાગ્રતા, સતત અધ્યયન, અનુશિલન-નિષ્ઠા અને સંપૂર્ણ ભાવના સાથે અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય પ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘કમલ’ દ્વારા સંપાદન થયેલ છે. લગભગ પચાસ વર્ષની સુદીર્ઘ સતત શ્રુત ઉપાસનાના બળ ઉપર હવે જીવનના નવમા દસકમાં આપે આ કાર્ય સંપન્ન કરેલ છે. આ શ્રુત સેવામાં આપના મહાન સહયોગથી સમર્પિત સેવાભાવી, એકનિષ્ઠ કાર્યશીલ શ્રી વિનયમુનિજી ‘વાગીશ” નો અપૂર્વ સહયોગ ચિરસ્મરણીય રહેશે. આ સંપૂર્ણ સેટ હિન્દી ભાષાંતર સાથે પ્રકાશિત થયેલ છે. જેનું ગુજરાતી ભાષાંતર વિદુષી મહાસતીજી ડૉ. મુક્તિપ્રભાજીએ અને તેમની વિદુષી શિષ્યાઓએ કરેલ છે. આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદના નિષ્ઠાવાન સમર્પિત જિનભક્ત અધિકારીગણ તથા ઉદારશીલ શ્રુતપ્રેમી સદસ્ય સદગૃહસ્થોના સહયોગથી આ અતિ વ્યયસાધ્ય કાર્ય સંપન્ન થયેલ છે. ચાર અનુયોગોના અગિયાર વિશાળ ગ્રંથો ટ્રસ્ટના સદસ્ય બનનારને માત્ર રૂા. 2500/- માં ઉપલબ્ધ રહેશે. પ્રકાશિત ચાર અનુયોગ ગ્રંથો સંપર્ક સૂત્ર (1) ધર્મકથાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1300/(2) ચરણાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 900/(3) ગણિતાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1100/ આગમ અનુયોગ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈનવાડી 28-29, સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા ક્રોસિંગ પાસે, અમદાવાદ-૧૩. HOAN-O-GRAFIX A'BAD - 079 -791 17 57