SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૪ * દ્રવ્યાનુયોગ ભાગ-૨ () પદવિારસ ૩ળવો - (ક) પ્રશ્નવ્યાકરણ સૂત્રનું ઉપોદઘાત : प. जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं णवमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા નવમું અંગ अणुत्तरोववाइयदसाणं अयमठे पण्णत्ते - અનુત્તરો૫પાતિક દશાનું આ અર્થ કહ્યો છે તોदसमस्सणं भन्ते! अंगस्स पण्हावागरणाणं के अट्ठे ભંતે ! દસમાં અંગ પ્રશ્નવ્યાકરણનો શું અર્થ કહ્યો gujત્ત ? ૩. નંÇ ! સમજે મવથ મહાવીર -ના જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दसमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દસમાં અંગ पण्हावागरणस्स दो सुयक्खंधा पण्णत्ता, तं जहा - પ્રશ્નવ્યાકરણનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે, જેમકે - ૨. માસવાર ૫, ૨. સંવરફાર ૪T ૧. આશ્રદ્વાર, ૨. સંવર દ્વાર, प. जइणं भंते ! समणणं भगवया महावीरेणं -जाव- પ્ર. ભંતે ! જો શ્રમણ ભગવાન મહાવીર -વાવसिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं दसमस्स अंगस्स સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત દ્વારા દસમાં અંગ पण्हावागरणस्स दो सुयक्खंधा पण्णत्ता, પ્રશ્નવ્યાકરણનાં બે શ્રુતસ્કંધ કહ્યા છે તો -- पढमस्स णं भन्ते ! सुयक्खंधस्स कइ अज्झयणा ભંતે ! પ્રથમ શ્રુતસ્કંધનાં કેટલા અધ્યયન કહ્યા. पण्णत्ता? उ, जंबू ! पढमस्स णं सुयक्खंधस्स समणेणं भगवया ઉ. શ્રમણ ભગવાન મહાવીર -ચાવતુ- સિદ્ધગતિ महावीरेणं-जाव-सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं નામક સ્થાન પ્રાપ્ત દ્વારા પ્રથમ શ્રુતસ્કંધનાં પાંચ पंच अज्झयणा पण्णत्ता । અધ્યયન કહ્યા છે. प. दोच्चस्स णं भंते ! सुयक्खंधस्स कइ अज्झयणा ભંતે ! બીજા શ્રુતસ્કંધનાં કેટલા અધ્યયન કહ્યા पण्णत्ता? उ. जंबू ! एवं चेव पंच अज्झयणा पण्णत्ता, ઉ. જંબૂ ! પૂર્વવત્ પાંચ અધ્યયન કહ્યા છે. प. एएसि णं भंते ! अण्हय संवराणं समणेणं भगवया ભંતે ! આ આશ્રવ અને સંવરોનું શ્રમણ ભગવાન महावीरेणं-जाव-सिद्धिगइणामधेयं ठाणं संपत्तेणं મહાવીર -વાવ- સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત के अट्ठे पण्णत्ते ? દ્વારા શું અર્થ કહ્યો છે ? तए णं अज्ज सुहम्मेथेरे जंबू नामेणं अणगारेणं एवं ત્યારે આર્ય સુધર્મા વિરએ જંબૂ નામક वुत्ते समाणे जंबू अणगारं एवं वयासी - અણગારની આ વાતને સાંભળીને જંબૂ અણગારથી આ પ્રમાણે કહ્યુંउ. इणमो अण्हय संवर विणिच्छयं, पवयणस्स णिस्संदं । ઉ. મહર્ષિઓ (તીર્થકરો, ગણધરો) દ્વારા નિશ્ચિત वोच्छामि णिच्छयत्थं, सुभासियत्थं महेसीहिं ।। રુપથી કહેલ તે આશ્રવ સંવરનો ભલીભાંતિ નિશ્ચય કરાવનાર પ્રવચનનાં સારને હું કહીશ. - grટ્ટ, મુ. ૨, ૪, ૨, મુ. ? (ક) પવિારFક્સ ૩વસેeો - (ખ) પ્રશ્નવ્યાકરણ સૂત્રનો ઉપસંહાર : पण्हावागरणे एगो सुयक्खंधो, પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. दस अज्झयणा एक्कसरगा दससु चेव दिवसेसु દસ અધ્યયન એક સરખા છે અને દસ દિવસમાં દિfસન્નતિ ા. જ આનું વાંચન કરાય છે. एगंतरेसु आयंबिलेसु निरूद्धेसु आउत्तभत्तपाणएणं। ઉપયોગપૂર્વક ભક્તપાનનો નિરોધ કરીને એકાન્તર -qvટ્ટ, મુ. ૨, એ. ૬, આયંબિલનાં તપ દ્વારા આનું વાંચન કરાય છે. માછrary.org Jain Education International ૨૨e & Personal use Only
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy