SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૪૫ ११७. असोच्चा पंचनाणाणं उप्पायानुपाय परूवणं- ૧૧૭, અશ્રુત્વા પાંચ જ્ઞાનોનાં ઉપાર્જન અને પાર્જનનું પ્રરુપણ : प. असोच्चाणं भंते! केवलिस्सवा-जाव-तप्पक्खियाए પ્ર. ભંતે ! કેવળી -ચાવતુ- તેની ઉપાસિકાથી उवासियाए वा केवलं आभिणिबोहियनाणं સાંભળ્યા વિના શું કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક उप्पाडेज्जा ? જ્ઞાન ઉપાર્જન કરી લે છે ? ૩. મા ! મન્ના / વસ્ત્રિક્સ વી -ના ગૌતમ ! કેવળી -યાવત- તેની ઉપાસિકાથી तप्पक्खियाए उवासियाए वा अत्थेगइए केवलं સાંભળ્યા વિના કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન आभिणिवोहियनाणं उप्पाडेज्जा, પ્રાપ્ત કરે છે, अत्थेगइए केवलं आभिणिबोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત उप्पाडेज्जा। કરતાં નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सेणं असोच्चा केवलिस्स वा-जाव-तपक्खियाए કેવળી –કાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા વિના उवासियाएवाअत्थगइए केवलं आभिणिबोहियनाणं કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. उप्पाडेज्जा, अत्थेगइए केवलं आभिणिबोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ અભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત ૩Mારેષ્ના ?” કરતાં નથી ?” गोयमा ! जस्स णं आभिणिबोहियनाणावरणिज्जं ગૌતમ ! જે જીવે અભિનિબોધિક- જ્ઞાનાવરણીય कम्माणं खओवसमे कडे भवइ, કર્મનો ક્ષયોપશમ કરેલ છે. से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए તે કેવળી -ચાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા વગર उवासियाए वा केवलं आभिणिबोहियनाणं જ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપાર્જન કરી લે છે. उप्पाडेज्जा, जस्स णं आभिणिबोहियना પરંતુ જેણે આભિનિબોધિક-જ્ઞાનાવરણીય કર્મનો णावरणिज्जाणं कम्माणं खओवसमेनो कडे भवइ. ક્ષયોપશમ કરેલ નથી. से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए તે કેવળી -પાવત- તેની ઉપાસિકાથી સાંભળ્યા उवासियाए वा अत्यगइए केवलं आभिणिबोहिय વગર કોઈ એક શુદ્ધ આભિનિબોધિક જ્ઞાનનું नाणं नो उप्पाडेज्जा। ઉપાર્જન કરી શકતાં નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – से णं असोच्चा केवलिस्स वा-जाव-तप्पक्खियाए કેવળી -યાવતુ- તેની ઉપાસિકાથી સાંભળ્યા उवासियाए वा अत्थेगइए केवलं आभिणिबो વિના જ કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન हियनाणं उप्पाडेज्जा, પ્રાપ્ત કરે છે, अत्थेगइए केवलं आभिणिवोहियनाणं नो કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન પ્રાપ્ત उप्पाडेज्जा। કરતાં નથી.” एवंजहा आभिणिवोहियनाणस्सवत्तब्बया भणिया જે પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનનું વર્ણન કરેલ तहा सुयनाणस्स वि भाणियब्वा, છે તેજ પ્રમાણે શુદ્ધ શ્રુતજ્ઞાનના વિષયમાં પણ કહેવું જોઈએ. णवरं-सुयनाणावरणिज्जाणं कम्माणं खओवसमे વિશેષ અહીં શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ भाणियब्वे । કહેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy