SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૨ तस्स णमेवं भवइ अस्थि णं मम अइससे नाण-दसणे સમુને, “સર્વ નીવે", संतगइया समणा वा माहणा वा एवमाहंसु-“अरूवी जीवे" जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, छठे विभंगनाणे । ૭. સાવરે સત્તને વિમંાના, जयाणं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, से णं तेण विभंगनाणेणं समुप्पन्नेणं पासइ सुहुमेणं वायुकाएणं फुडं पोग्गलकायं एयंतं वेयंतं चलंतं खुभंत फंदंतं घट्टतं उदीरेंतं तं तं भावं परिणमंतं, ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે – "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ છે. હું જોઈ રહ્યો છું. અજીવ રુપી જ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે - "જીવ અરુપી છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ છઠું વિર્ભાગજ્ઞાન છે. ૭. સાતમું વિર્ભાગજ્ઞાન : જ્યારે તારુ૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી સૂક્ષ્મ વાયુના સ્પર્શથી, પુદ્ગલકાયને કંપિત થતાં, વિશેષ રુપથી કંપિત થતાં, ચલિત થતાં, ક્ષુબ્ધ થતાં, સ્પંદિત થતાં, બીજા પદાર્થોનો સ્પર્શ કરતાં, બીજા પદાર્થોને પ્રેરિત કરતાં, વિવિધ પ્રકારનાં પર્યાયોમાં પરિણત થતાં જુવે છે. ત્યારે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે – "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે.” હું જોઈ રહ્યો છું કે - "આ બધા જીવ જ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "જીવ પણ છે અને અજીવ પણ છે.” જે એવું કહે છે- તે મિથ્યા કહે છે. તે વિભૃગજ્ઞાનીને આ ચાર જીવનિકાયોનું સમ્યગુ જ્ઞાન થતું નથી, જેમકે - ૧. પૃથ્વીકાય, ૨. અપૂકાય, ૩. તેજસ્કાય, ૪. વાયુકાય. માટે તે આ ચાર જીવનિકાયો પર મિથ્યા દંડનો પ્રયોગ तस्स णमेवं भवइ अत्थि णं मम अइसेसे नाण-दसणे સમુપ્પન, “સર્વામિ નીવા", संतगइया समणा वा, माहणा वा एवमाहंसु- “जीवा चेव अजीवा चव", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु , तस्स णं इमे चत्तारि जीवनिकाया णो सम्ममुवगया भवंति, तं जहा૧. પુદ્ગવિવાથી, ૨, મારૂાવા, ૩. તેથી , ૪. વડા | इच्चएहिं चउहिं जीवनिकाएहिं मिच्छादंडं पवत्तेइ, સત્તને વિમેન - ટાઇ, ગ, ૭, મુ. ૬૪૨ આ સાતમું વિર્ભાગજ્ઞાન છે. ૨૬. મUTvrfણવત્તા મેગા વીસલેંડમુ પવ- ૧૧૬, અજ્ઞાન-નિવૃત્તિ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प कइविहा णं भंते ! अण्णाणणिवत्ती पण्णत्ता? પ્ર. ભંતે ! અજ્ઞાન-નિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा ! तिविहा अण्णाणणिवत्ती पण्णत्ता, ઉ. ગૌતમ ! અજ્ઞાન-નિવૃત્તિ ત્રણ પ્રકારની કહી છે, तं जहा જેમકે - १. मइअण्णाणणिवत्ती, २. सुयअण्णाणणिवत्ती, ૧. મતિ-અજ્ઞાન-નિવૃત્તિ, ૨. શ્રુત-અજ્ઞાનનિવૃત્તિ, રૂ. વિનાશ્વત્તા ૩. વિભંગ-જ્ઞાન-નિવૃત્તિ. ૮. ૧-૨ ૮, વે નરસ ગડુ ગvvINT -નવ ૬,૧-૨૪. આ પ્રમાણે વૈમાનિકો- સુધી જેના वेमाणियाणं। જેટલા અજ્ઞાન હોય તેની તેટલી અજ્ઞાન - વિયા. ન૨૨, ૩૮, સુ. ૪૦-૪૨ નિવૃત્તિઓ કહેવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy