SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ केसिंचि य केइ अणहिगया भवंति, तओ तेसिं કોઈ-કોઈને કેટલાક અર્વાધિકાર અનધિગત अणहिगयाणं अत्थाणं अभिगमणत्थाए पदेणं पदं (અજ્ઞાત) રહે છે. એટલા માટે તે અનધિગત वत्तइस्सामि અર્થોને પ્રાપ્ત કરવા માટે એક-એક પદની પ્રરૂપણા કરીશ. જેની વિધિ આ પ્રમાણે છે - ૨. સંહિતા ચ, ૨. Tટું વેવ, રૂ. લ્યો, ૧. સંહિતા, ૨. પદરચ્છેદ, ૩. પદોનો અર્થ, ૪. વિદા ૪. પદવિગ્રહ, ૫. ચાલવું, ૬. પ્રસિદ્ધિ. આ ५. चालणा य, ६. पसिद्धी य, छविहं विद्धि વ્યાખ્યા કરવાની વિધિનાં છ પ્રકાર છે. ત્રવરવું છે से तं सुत्तप्फासियनिज्जुत्ति अणुगमे । આ સૂત્ર સ્પર્શિક નિત્યનુગમ છે. से तं निज्जुत्तिअणुगमे । से तं अणुगमे । આ નિયુફત્યનુગમ છે, આ અનુગમ છે. - અનુ. સુ. ૬ ૦૬ १९५. नय अणुओगदारं ૧૯૫. નય અનુયોગ દ્વાર : પ્ર. નય શું છે ? उ. सत्त मूलणया पण्णत्ता, तं जहा ઉ. મૂળ નય સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ને મે, ૨. સંદે, રૂ. વવદરે, ૪. ઉષ્ણુસુ, ૧. નૈગમનય, ૨. સંગ્રહનય, ૩. વ્યવહારનય, ઇ. સ. ૬. સમfમફ૮, ૭. pવંભૂ તત્ય ૪. ઋજુસૂત્રનય, ૫. શબ્દનય, ૬. સમભિરુદ્ધ નય, ૭. એવંભૂતનય. णेगेहिं माणेहिं मिणइ तत्ती णेगमस्स १ य निरुत्ती। ૧. જે અનેક પ્રમાણોથી વસ્તુને જાણે છે, જે અનેક ભાવોથી વસ્તુનો નિર્ણય કરે છે આ નૈગમ નયની નિરુક્તિ અર્થાત્ વ્યુત્પતિ છે. सेसाणं पि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं ।। બાકીનાં નયોનાં લક્ષણ કરીશ. જેને તમે સાંભળો. संगहियपिंडियत्थं संगह २ वयणं समासओ बेंति । ૨. સમ્યક પ્રકારથી ગૃહીત એક જાતિનાં પદાર્થ જ જેનો વિષય છે આ સંગ્રહનયનાં વચન કહેવાય છે. वच्चइ विणिच्छियत्थं ववहारो ३ सब्बदब्वेसु ॥ ૩. વ્યવહારનય સર્વદ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય કરવામાં નિમિત્તમાં પ્રવૃત્ત થાય છે. पच्चुप्पन्नग्गाही उज्जुसुओ ४ णयविही मुणेयव्यो। ૪. ઋજુ સૂત્રનય જ્વળ વર્તમાનકાળને ગ્રહણ કરે છે. इच्छइ विसेसियतरं पच्चुप्पण्णं णओ सद्दो ५ ॥ પ. શબ્દનય પદાર્થની વિશેષતાને જ ગ્રહણ કરે છે. वत्थुओ संकमणं होइ अवत्थु णये समभिरूढे ६ । ૬. સમઢિનય વસ્તુથી ભિન્નને અવસ્તુ માને છે. वंजण-अत्थ-तदुभयं एवंभूओ ७ विसेसेइ ॥ ૭. એવંભૂતનય વ્યંજન અર્થ અને તદુભયને વિશેષ રૂપથી સ્થાપિત કરે છે. णायम्मि गिण्हियव्वे अगिण्हियवम्मि चेव अत्थम्मि । આ નયોનાં દ્વારા હેય અને ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત जइयव्वमेव इइ जो उवएसो सो नओ नाम ॥ કરીને તદનુકૂળ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણેનો જે ઉપદેશ છે તેજ નય કહેવાય છે. सब्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामेत्ता । આ બધા નયોનાં પરસ્પર વિરુદ્ધ વર્ણનને तं सवनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू ॥ સાંભળીને જે સમસ્ત નયોથી વિશુદ્ધ સમ્યક્ત્વ, ચારિત્ર ગુણમાં સ્થિત થાય છે. તે સાધુ છે. से तं नए। - અનુ. સુ. ૬ ૦ ૬ આ નયોનું સ્વરૂપ છે. ૨. ટાઈ એ. ૭, મુ. ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy