________________
જ્ઞાન અધ્યયન
૧૦૭૯
उ. निज्जुत्तिअणुगमे-तिविहे पण्णत्ते, तं जहा
ઉ. નિકુંજ્યનુગમ ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. निक्खेवनिज्जुत्तिअणुगमे,
૧. નિક્ષેપ નિત્યનુગમ, २. उवग्घायनिज्जुत्तिअणुगमे,
૨. ઉપોદઘાતનિત્યનુગમ, ३. सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे ।
૩. સૂત્રસ્પર્શિક નિત્યનુગમ. प. से किं तं निक्खेवनिज्जुत्तिअणुगमे ?
પ્ર. નિક્ષેપ નિર્યુફત્યનુગમ શું છે ? उ. निक्खेवनिज्जुत्तिअणुगमे-अणुगए।
ઉ. નિક્ષેપની નિયુકિતનું અનુગમ પૂર્વવત જાણવું
જોઈએ. प. से किं तं उवग्घायनिज्जुत्तिअणुगमे ?
પ્ર. ઉપોદ્દાતનિત્યનુગમ શું છે ? उ. उवग्घायनिज्जुत्तिअणुगमे-इमाहिं दोहिं गाहाहिं ઉ. ઉપોદુધાતનિર્ધકૃત્યનગમનું સ્વરૂપ આ બે अणुगंतब्वे, तं जहा
ગાથાઓથી જાણવું જોઈએ, જેમકે - .૩ , ૨. નિસે ય, રૂ. નિસામે, ૪. ઉત્ત,
૧. ઉદેશ, ૨. નિર્દેશ, ૩. નિર્ગમ, ૪. ક્ષેત્ર, ૬. ત્રિ, ૬. પુરિસે ચા
૫. કાળ, ૬. પુરૂષ, ૭. વાર, ૮. Tય, ૬. કરવા, ૨૦. ને,
૭. કારણ, ૮. પ્રત્યય, ૯. લક્ષણ, ૧૦, નય, ૨૨-૨૨. સમાચાર ગુમ |
૧૧. સમવતાર, ૧૨. અનુમત. ? રૂ. વિ ૧૪. વિદં ૨૫. સસ ? . ,
૧૩. શું, ૧૪. કેટલા પ્રકારનાં, ૧૫. કોને,
૧૬. કયાં આગળ, १७. केसु १८. कहं १९. किच्चिरं हवइ कालं ।
૧૭. શે માં, ૧૮, કયાં પ્રકારે, ૧૯. કેટલા
સમય સુધી, २०. कइ २१. संतर २२. मविरहितं,
૨૦. કેટલા, ૨૧. સ૨, ૨૨. અવિરહિત, २३. भवा २४. ऽऽगरिस २५. फासण ૨૩, ભવ, ૨૪. આકર્ષ, ૨૫. સ્પર્શના, ૨૬. નિરૂત્ત
૨૬. નિર્યુકિત. से तं उबग्घायनिज्जुत्तिअणुगमे।
આ ઉપોદ્દાતનિફિત્યનુગમ છે. - અનુ. કુ. ૬ ૦ ૨-૬ ૦૪ १९४. सुत्त फासिय णिज्जुत्ति अणुगम
૧૯૪. સૂત્ર સ્પર્શિક નિયુક્તિનું અનુગમ : प. से किं तं सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे ?
પ્ર. સૂત્ર સ્પર્શિક નિફત્યનુગમ શું છે? उ. सुत्तप्फासियनिज्जुत्तिअणुगमे सुत्तं उच्चारेयव्वं ઉ. જે સૂત્રની વ્યાખ્યા કરી રહ્યા છે તે સૂત્રને સ્પર્શ अखलियं अमिलियं अविच्चमेलियं पडिपुण्णं
કરનારી નિર્યુકિતનાં અનુગમ સૂત્ર-સ્પર્શિકपडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं ।
નિર્યુફત્યનુગમ કહેવાય છે. આ અનુગમમાં અસ્મલિત અક્ષર છોડ્યા વગર ઉચ્ચારણ કરવું, અમિલિત પદમાં લેવ્યા વિના, અવ્યત્યાગ્રંડિત, (સમાન શાસ્ત્ર પાઠોને મિશ્રિત કર્યા વિના,) પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણધોષ, કઠોઠવિપ્રમુક્ત તથા ગુરુવાચનોપગત રૂપ સૂત્રનું ઉચ્ચારણ કરવું
જોઈએ. तो तत्थ णज्जिहितिं ससमयपयं वा, परसमयपयं
આ પ્રમાણે સૂત્રનો ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય वा, बंधपयं वा, मोक्खपयं वा, सामाइयपयं वा,
છે કે આ સ્વસમય પદ છે. આ પરસમયપદ છે.
આ બંધપદ છે. આ મોક્ષપદ છે અથવા આ णो सामाइयपयं वा।
સામાયિક-પદ છે, આ નોસામાયિક પદ છે. तो तम्मि उच्चारिए समाणे
સૂત્રનો નિષ વિધિથી ઉચ્ચારણ કરવાથી केसिंचि भगवंताणं केइ अत्थाहिगारा अहिगया
કેટલાએ સાધુ ભગવંતોને કેટલાય અર્થાધિકાર અવંતિ,
અધિગત (જ્ઞાત) થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org