SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૨ णत्थि य से कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । જેને સમસ્ત જીવોમાંથી કોઈ પણ જીવનાં પ્રતિ દ્વિપ एएण होइ समणो, एसो अन्नो विपज्जाओ॥१३०॥ નથી અને રાગ પણ નથી આ કારણથી તે શ્રમણ હોય છે. આ પણ પ્રકારાન્તરથી શ્રમણનો અર્થ છે. ૨. ૩ર ૨. િિર રૂ. 17| ૪. સા૨૬. નહતત્ર, જે ૧. સર્ષ, ૨. ગિરિ (પર્વત), ૩. અગ્નિ, ૬. તHIT સમ ચ નો હા ૭, મમર ૮. મિા, ૪. સાગર, ૫. આકાશતળ, ૬. વૃક્ષસમૂહ, ૭. કમર, ९. धरणि, १०. जलरूह ११. रवि १२. पवण ૮. મૃગ, ૯, પૃથ્વી, ૧૦. કમળ, ૧૧. સૂર્ય અને સમો ય સ સમો | ૨૩ . ૧૨. પવનનાં સમાન હોય છે તે શ્રમણ છે. तो समणो जइ सुमणो, भावेण य जइ ण होइ શ્રમણ ત્યારે જ સંભવિત છે જ્યારે તે પ્રશસ્ત पावमणो। મનવાળા હોય અને ભાવોથી પણ પાપી મનવાળા ન હોય, જે માતા-પિતા આદિ સ્વજનોમાં અને सयणेयजणेयसमो,समोय माणावमाणेसु॥१३२॥ પરજનોમાં સમભાવી હોય અને માન-અપમાનમાં સમભાવનો ધારક હોય. છે તે તો આમ ભાવસામા / . આ નોઆગમભાવ સામાયિક છે. से तं भावसामाइए । से तं सामाइए। આ ભાવ સામાયિક છે, આ સામાયિક છે. તે તેનામાનિ - અનુ. સુ. ૧૧૬ આ નામનિપન નિક્ષેપ છે. ૧૨. (૩) કુતવિનિમનિયો- ૧૯૧. (૩) સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ : प. से किं तं सुत्तालावगनिष्फण्णे ? પ્ર. સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ શું છે ? उ. सुत्तालावगनिष्फण्णे- 'इदाणिंसुत्तालावगनिष्फण्णे ઉ. આ સમયે સૂત્રલા૫ક નિપન્ન નિક્ષે પની निक्खेवे' इच्छावेइ, पत्तलक्खणे वि ण णिक्खिप्पइ। પ્રરુપણા કરવાનો પ્રસંગ હોવા છતાં પણ નિક્ષેપ કરતાં નથી. g. ? પ્ર. શા માટે ? ૩. પવયં ઉ. સંક્ષિપ્ત કરવા માટે અર્થાતુ લઘુતાની અપેક્ષાએ इओ अत्थि तइये अणुओगद्दारे अणुगमे त्ति, કારણ કે- આગળ અનુગમ નામક ત્રીજા અનુયોગ तहिं णं णिक्खित्ते इह णिक्खित्ते भवइ, દ્વારમાં સૂત્રસ્પર્શી અનુયોગનું વર્ણન છે. માટે ત્યાં પર નિક્ષેપ કરવાથી અહીં નિક્ષેપ થઈ ગયો. અહીં इहं वा णिक्खित्ते तहिं णिक्खित्ते भवइ, નિક્ષેપ કરવાથી ત્યાં પણ નિક્ષેપ થઈ જાય છે. तम्हा इहंण णिक्खिप्पइ तहिं चेव णिक्खिप्पिस्सइ। એટલા માટે અહીં નિક્ષેપ ન કરતાં ત્યાં જ આનો નિક્ષેપ કરાય છે. જે તે નિરોલે - અનુ. સુ. ૬ ૦ ૦ આ નિક્ષેપ પ્રરૂપણા છે. ૧૨. અણુવાન મનુષ્યોને પવિ ૧૯૨. અનુગમ અનુયોગની પ્રરૂપણા : 3. સ વિ તે મજુને ? પ્ર. અનુગમ શું છે ? . જુમૈ-વિરે પત્તે, તે ઈ ઉ. અનુગમ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. સુરાપુનમે ચ, ૨. નિષ્ણુત્તિળુનમે યા ૧. સૂત્રોનુગમ, ૨. નિર્યુફત્યનુગમ. - . સુ. ૬ ૦? १९३. निज्जुत्तिअणुगमस्स परूवणा ૧૯૩. નિર્તુત્યનુગામની પ્રરૂપણા : v. તે પિં તે નિમ્નત્તિમg ને? પ્ર. નિત્યનુગમ શું છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy