SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૧૦૭૭ પ્ર. १.णामसामाइए,२.ठवणासामाइए,३.दचसामाइए, ૧. નામ સામાયિક, ૨. સ્થાપના સામાયિક, ૪. માવામા | ૩. દ્રવ્ય સામાયિક, ૪. ભાવસામાયિક. णाम-ठवणाओ पुव्वभणियाओ। નામસામાયિક અને સ્થાપના સામાયિક પૂર્વવત છે. दवसामाइए वि तहेव। દ્રવ્ય સામાયિક પણ તેવી જ રીતે જાણવું જોઈએ. से तं भवियसरीरदब्वसामाइए। આ ભવ્યશરીર દ્રવ્ય સામાયિક છે. से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત દ્રવ્ય दव्वसामाइए? સામાયિક શું છે ? जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए- ઉ. પત્રમાં અથવા પુસ્તકમાં લખેલ સામાયિક પદ જ્ઞાયક पत्तयपोत्थयलिहियं । શરીર - ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક છે. से तंजाणयसरीरभवियसरीरवइरित्तेदब्बसामाइए। આ જ્ઞાયક શરીર - ભવ્ય શરીર - વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક છે. सेतं नो आगमओ दब्वसामाइए। से तं दध्वसामाइए। આ નો આગમ દ્રવ્ય સામાયિક છે, આ દ્રવ્ય સામાયિક છે. . સે ભવસામારૂા? પ્ર. ભાવ સામાયિક શું છે ? ૩. મવસીમાડુ-વિદે goor, તે નહીં ઉ. ભાવ સામાયિક બે પ્રકારની કહેવામાં આવી છે, જેમકે - ૧. આગમ ભાવ સામાયિક, ૨. નો સામનો યા ૨. નો આગમભાવ સામાયિક. प. से किं तं आगमओ भावसामाइए? પ્ર. આગમભાવ સામાયિક શું છે ? उ. आगमओ भावसामाइए - सामाइयपयत्थाहि- ઉ. સામાયિક પદનાં અર્થાધિકારનો ઉપયોગ યુક્ત कारजाणए उवउत्ते। જ્ઞાયક આગમથી ભાવ-સામાયિક છે. से तं आगमओ भावसामाइए। આ આગમ ભાવ સામાયિક છે. - અનુ. સુ. ૧૬૩-૧૮ १९०. भाव सामाइए समण सरूवं ૧૯૦. ભાવ સામાયિકમાં શ્રમણનું સ્વરૂપ : प. से किं तं नो आगमओ भावसामाइए ? પ્ર. નો આગમભાવ સામાયિક શું છે ? उ. नोआगमओ भावसामाइए ઉ. નો આગમભાવ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છેजस्स सामाणिओ अप्पा, संजमे णियमे तवे । જેની આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२७॥ છે તે ભાવ સામાયિક છે, એવું કેવળી ભગવાને કહેવું છે. जो समो सव्वभूएसु, तसेसु, थावरेसु य । જે સર્વભૂતો, ત્રસ, સ્થાવર આદિ પ્રાણીઓનાં तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२८॥ પ્રતિ સમભાવ ધારણ કરે છે તે ભાવસામાયિક છે, એવું કેવળી ભગવાને કહેલું છે. जह मम ण पियं दुक्खं, जाणिय एमेव सबजीवाणं । જે પ્રમાણે મને દુઃખ પ્રિય નથી, તેવી રીતે બધા न हणइ न हणावेइ य समं, मणती तेण सो જીવોને પણ દુઃખ પ્રિય નથી, એવું જાણીને જે સ્વયં કોઈ પ્રાણીનું હનન કરતાં નથી, બીજાથી સમો ફરા કરાવતા નથી અને હનન કરવાની અનુમોદના કરતા નથી. પરંતુ બધા જીવોને પોતાના સમાન માને છે, તેજ શ્રમણ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy