SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન અધ્યયન ૯૮૧ उ. गोयमा ! १. सव्वत्थोवा मणपज्जवनाणपज्जवा, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ મનઃ પર્યવજ્ઞાનની પર્યાય છે, २. विभंगनाणपज्जवा अणंतगुणा, ૨. (તેનાથી) વિર્ભાગજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ३. ओहिनाणपज्जवा अणंतगुणा, ૩. (તેનાથી) અવધિજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ४. सुयअन्नाणपज्जवा अणंतगुणा, ૪. (તેનાથી) શ્રુત-અજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ૬. સુચના પન્નવા વિસાદિયા, ૫. (તેનાથી) શ્રુતજ્ઞાનની પર્યાય વિશેષાધિક છે, ६. मइअन्नाणपज्जवा अणंतगुणा, દ. (તેનાથી) મતિ-અજ્ઞાનની પર્યાય અનન્ત ગુણા છે, ७. आभिणिबोहियनाणपज्जवा विसेसाहिया, ૭. (તેનાથી) આભિનિબોધિક જ્ઞાનની પર્યાય વિશેષાધિક છે, ૮. સેવનાગપષ્નવા viતાપIT | ૮. (તેનાથી) કેવળજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. - વિચા. સ. ૮, ૩. ૨, સુ. ૧૬-૧૬૨ ૨૨. ભાવિયામિ છિિટ્યસ્પSા //રસ નાપાસ- ૧૨૧. ભાવિતાત્મા મિથ્યાદષ્ટિ અનગારનું જાણવું-જોવું. g. ITYરે ઇ મેતે ! ભાવિયUT માથી મિટ્ટિી પ્ર. ભંતે ! રાજગૃહ નગરમાં રહેલ માયી મિથ્યાદૃષ્ટિ वीरियलद्धीए, वेउब्बियलद्धीए, विभंगनाणलद्धीए ભાવિતાત્મા અણગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયवाणारसिं नगरिंसमोहए, समोहण्णित्ता रायगिहे લબ્ધિથી અને વિભગંજ્ઞાન લબ્ધિથી વારાણસી नगरे रूवाइं जाणइ पासइ? નગરીની વિકર્વણા કરીને શું તદ્દગત રુપોને જાણે-જુવે છે ? ૩. દંતા, મા ! નાડુ, પાસો ઉ. હા, ગૌતમ ! તે (પૂર્વોક્ત પોને) જાણે અને જુવે છે. प. से भंते ! किंतहाभावं जाणइ पासइ, अण्णहाभावं પ્ર. ભંતે ! શું તે યથાભાવથી જાણે-જુવે છે કે जाणइ पासइ। અન્યથાભાવથી જાણે-જુવે છે ? गोयमाणोतहाभावं जाणइपासइ, अण्णहाभावं ઉ. ગૌતમ ! તે યથાભાવથી જાણતાં-જોતા નથી, નાપા પાસ ! પરંતુ અન્યથાભાવથી જાણે-જુવે છે. vફ્રેન મંતે ! પૂર્વ કુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “णो तहाभावं जाणइ पासइ, अण्णहाभावं जाणइ "તે યથાભાવથી જાણતાં- જોતાં નથી, પરંતુ પસ?” અન્યથાભાવથી જાણે-જુવે છે ?” ૩. નીયમી ! તf gવં ભવ ઉ. ગૌતમ ! તેના મનમાં આ પ્રમાણે વિચાર હોય "एवं खलु अहंरायगिहेनगरेसमोहए.समोहण्णित्ता, वाणारसीए नगरीए रूवाई जाणामि पासामि," से से दंसणे विवच्चासे भवइ, વારાણસી નગરીમાં રહેલ હું રાજગૃહ નગરની વિદુર્વણા કરીને હું તદ્દગત રૂપોને જાણુ-જોવું છું.” આ પ્રમાણે તેનું દર્શન વિપરીત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy