SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ ७-८. मइअन्नाणी सुयअन्नाणी य दो वि तुल्ला ૭-૮. (તેનાથી) મતિ-અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની अणंतगुणा। અનન્તગુણા છે અને બંને પરસ્પર સમાન છે. - TUT. . ૨, સુ. ૨૬૭-૨૬૬. १२०. पज्जवदारं पज्जवाण य अप्पबहुत्तं ૧૨૦. પર્યાયદ્વાર અને પર્યાયોનું અલ્પ બહુત્વ : प. केवइया णं भंते ! आभिणिबोहियनाणपज्जवा પ્ર. ભંતે ! આભિનિબોધિક જ્ઞાનની પર્યાય કેટલી पण्णत्ता? કહી છે ? गोयमा ! अणंता आभिणिबोहियनाणपज्जवा ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાનની અનન્ત પર્યાય पण्णत्ता। કહી છે. एवंसुयणाणस्स-जाव-केवलणाणस्सअणंतापज्जवा આ પ્રમાણે શ્રુતજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની અનન્ત પર્યાય કહી છે. एवं मइअण्णाणस्स सुयअण्णाणस्स वि। આ પ્રમાણે મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાનની પર્યાયોનો માટે જાણવું જોઈએ. प. केवइया णं भंते ! विभंगनाणपज्जवा पण्णत्ता ? પ્ર. ભંતે ! વિભંગજ્ઞાનની પર્યાય કેટલી કહી છે ? उ. गोयमा ! अणंता विभंगनाणपज्जवा पण्णत्ता। ઉ. ગૌતમ! વિર્ભાગજ્ઞાનની અનન્ત પર્યાય કહી છે. g. Uસિf ! . સામવિધિના પન્નવા, પ્ર. ભંતે! આ ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, २. सुयनाणपज्जवाणं, ३. ओहिणाणपज्जवाणं, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન અને ४.मणपज्जवनाणपज्जवाणं,५. केवलनाणपज्जवाण ૫. કેવળજ્ઞાનની પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया -વાવ- વિશેષાધિક છે ? વા? ૩. ગોયમ! . સવિલ્યોવા મUITMવના પન્નવા, ઉ. ગૌતમ ! ૧. મનઃ પર્યવજ્ઞાનની પર્યાય બધાથી અલ્પ છે. ૨. મહિના/પન્નવા મત OT, ૨. (તેનાથી) અવધિજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે, ३. सुयनाणपज्जवा अणंतगुणा, ૩. (તેનાથી) શ્રુતજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે, ४. आभिणिबोहियनाणपज्जवा अणंतगुणा, ૪. (તેનાથી) આભિનિબોધિક જ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. ૫. સેવનાગપષ્ણવ મvi ITI પ. (તેનાથી) કેવળજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. प. एएसिणं भंते! मइअन्नाणपज्जवाणं सुयअन्नाण ભંતે ! આ ૧. મતિ-અજ્ઞાન, ૨. શ્રુત-અજ્ઞાન पज्जवाणं विभंगनाणपज्जवाण य कयरेकयरेहिंतो અને ૩. વિર્ભાગજ્ઞાનની પર્યાયોમાં કોણ કોનાથી अप्पा वा -जाव-विसेसाहिया वा? અલ્પ -થાવત– વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा विभंगनाणपज्जवा, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ વિર્ભાગજ્ઞાનની પર્યાય છે. २. सुयअन्नाणपज्जवा अणंतगुणा, ૨. (તેનાથી) શ્રત-અજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. ३. मइअन्नाणपज्जवा अणंतगुणा। ૩. (તેનાથી)મતિ-અજ્ઞાનની પર્યાય અનન્તગુણા છે. प. एएसि णं भंते ! आभिणिबोहियनाणपज्जवाणं પ્ર. ભંતે ! આ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો ન્યાવત-जाव-केवलनाणपज्जवाणं, मइअन्नाणपज्जवाणं, કેવળજ્ઞાન પર્યાયો, મતિ-અજ્ઞાન, ધૃત-અજ્ઞાન सुयअन्नाणपज्जवाणं, विभंगनाणपज्जवाण यकयरे અને વિર્ભાગજ્ઞાન પર્યાયોમાં કોણ કોનાથી અલ્પ कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? -થાવતુ- વિશેષાધિક છે ? જ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy