SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ અધ્યયન ૭. ?. णवरं-अणागारोवओगे दुविहे पण्णत्ते, तं जहा १. चक्खुदंसणअणागारोवओगे य २. अचक्खुदंसणअणागारोवओगे य । दं. २०. पंचेंदिय- तिरियक्खजोणियाणं जहा इयाणं । दं. २१. मणुस्साणं जहा ओहिए उवओगे भणियं तव भाणियव्वं । ૩. ૨૨-૨૪. વાળમંતર -ખોશિય~તેમાળિયાનું जहा रइयाणं ३ - ૫૧. ૫. ૨૨, સુ. ૬૨૨-૨૨૨૭ जीव- चउवीसदंडएसु सागाराणागारोवउत्तत्त परूवणं - ७. प. जीवा णं भंते! किं सागारोवउत्ता अणागारोવઙત્તા ? ૩. ગોયમા ! સારોવપત્તા વિ, ગળાનારોવદ્વત્તા વિ । ૫. ૧. સે કેવુાં અંતે ! વં પુષ્પદ્ “નીવા સરોવરત્તા વિ, અળરોવઽત્તા વિ ?" उ. गोयमा ! जे णं जीवा आभिणिबोहियणाणસુચનાળ-દિાળ-મ-હેવત-મફબળાसुयअण्णाण - विभंगणाणोवउत्ता ते णं जीवा सागारोवउत्ता, जेणं जीवा चक्खुदंसण-अचक्खुदंसण- ओहिदंसणकेवलदंसणोवउत्ता, ते णं जीवा अणागारोवउत्ता, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“નીવા સાગારોવવત્તા વિ, અમારોવપત્તા વિ।” दं. १. णेरइयाणं भंते ! किं सागारोवउत्ता अणागारोवउत्ता ? (૧) નીવા. ડિ. રૂ, મુ. ૨૭(૨) (૫) નીવા. ડિ. o, મુ. ૩૯-૪૦ નીવા, વિજ્ઞ. શ્, સુ. ૪ ર Jain Education International ૨. પ્ર. ઉ. જીવ-ચોવીસ દંડકોમાં સાકાર-અનાકારોપયુક્તત્વનું પ્રરુપણ : પ્ર. ઉ. પ્ર. ૭૭૭ વિશેષ : (તેના) અનાકારોપયોગ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. ચક્ષુદર્શન- અનાકારોપયોગ, ૨. અચક્ષુદર્શન-અનાકારોપયોગ. ૬.૨૦. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનાં(સાકારોપયોગ તથા અનાકારોપયોગ) વર્ણન નારકનાં સમાન છે. નં.૨૧. ઔધિક ઉપયોગ જેટલા કહ્યા છે તેટલા જ મનુષ્યોનાં ઉપયોગ કહેવા જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં ઉપયોગ નારકનાં સમાન છે. For Private & Personal Use Only ભંતે ! જીવ સાકારોપયોગ યુક્ત છે કે અનાકારોપયોગ યુક્ત છે ? ગૌતમ ! જીવ સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે. ભંતે ! શા માટે એવું કહ્યું છે કે - "જીવ સાકારોપયોગ યુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે ?” ગૌતમ ! જે જીવ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનોપયોગવાળા છે. તે જીવ સાકારોપયોગ યુક્ત કહેવાય છે. જે જીવ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ઉપયોગથી યુક્ત છે, તે જીવ અનાકારોપયોગ યુક્ત કહેવાય છે. - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે "જીવ સાકારોપયોગયુક્ત પણ છે અને અનાકારોપયોગ યુક્ત પણ છે.” દં.૧. ભંતે ! નારક સાકારોપયોગયુક્ત છે કે અનાકારોપયોગ યુક્ત છે ? (6) નીવા. વડે. રૂ, મુ. ૨૦૨ (Í) (૬) નીવા. ડિ. ૨, મુ. ૪૨ www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy