________________
ક્રિયા અધ્યયન
इह खलु संजूहेणं दुवे ठाणा एवमाहिज्जंति, तं जहा -
?. ધર્મો સેવ,
છુ. વસંતે સેવ,
૨. અધર્મો વેવ,
૨. અનુવસંતે ચેવ ।
- સૂર્ય. મુ. ૨, ૪. ૨, સુ. ૬૬૪
५६. तेरस किरियाठाणणामाणि
-
तत्थ णं जे से पढमस्स ठाणस्स अधम्मपक्खस्स विभंगे तस्स णं अयमट्ठे
इह खलु पाईणं वा - जाव- दाहिणं वा संतेगइया मणुस्सा મયંતિ, તં નહા -
आरिया वेगे, अणारिया वेगे,
उच्चागोया वेगे, णीयागोया वेगे,
कायमंता वेगे, हस्समंता वेगे,
સુવળા વેશે, ટુવળા વેશે,
सुरूवा वेगे, दुरूवा મે | तेसिं च णं इमं एयारूवं दंड समायाणं संपेहाए, तं जहा
ગેરફત્તુ, તિરિવવનોળિભુ, માળુસેનુ, વેવેસુ, जे यावन्ने तहप्पगारा पाणा विष्णू वेयणं वेदेंति,
तेसि पि य णं इमाई तेरस किरियाठाणाई भवतीति મવાયાકું, સંહા -
. અટ્ઠાવંડ, ૨. અટ્ઠાવંડે, રૂ. હિંસાવંડે, ૪. ગવન્દ્રાડે, ઇ . વિવિપરિચાતિયાવંડે, ૬. મોસત્તળુ, ૭. વિન્નાવાળવત્તિ', ૮. અસ્થિ, ૨. માળવત્તિ, o ૦.મિત્તયોસવત્તિ, o o. માયાવત્તિ, ? ૨. જોમવત્તિ, ? રૂ. ૩રિયાવધિ!? ।
- સૂય. સુ. ૨, અ. ૨, મુ. ૬૪
?
Jain Education International
() સમ. સમ. ? ૩, મુ. ?-૨૪
૫૬.
૧૨૮૯
આ લોકમાં સંક્ષેપમાં બે સ્થાન આ પ્રમાણે કહેવામાં આવે છે, જેમકે -
૧. ધર્મ સ્થાન,
૧. ઉપશાંત સ્થાન,
તેર ક્રિયા સ્થાનોનાં નામ ઃ
આ બે સ્થાનોમાંથી પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું જે વિકલ્પ છે તેનો આ અર્થ છે કે
૨. અધર્મસ્થાન,
૨. અનુપશાંત સ્થાન.
"આ લોકમાં પૂર્વ ધાવતુ- દક્ષિણ દિશામાં કેટલાક મનુષ્ય હોય છે, જેમકે -
કેટલાક આર્ય હોય છે અને કેટલાક અનાર્ય હોય છે, કેટલાક ઉંચ ગોત્રનાં હોય છે અને કેટલાક નીચગોત્રનાં હોય છે,
કેટલાક લાંબા કદનાં હોય છે અને કેટલાક નાના કદનાં હોય છે,
કેટલાક સુંદર વર્ણનાં હોય છે અને કેટલાક ખરાબ વર્ણનાં હોય છે,
કેટલાક સુરુપ હોય છે અને કેટલાક કુરુપ હોય છે. તે આર્ય આદિ મનુષ્યોમાં આ પ્રમાણેનાં દંડ સમાદાન (હિંસાત્મક આચરણ) જોવામાં આવે છે, જેમકે નારકમાં, તિર્યંચયોનિકોમાં, મનુષ્યોમાં અને દેવોમાં, જે આ પ્રમાણેનાં સમજદાર પ્રાણી છે તે સુખ-દુઃખનું વેદન કરે છે,
તેમાં એ તેર પ્રકારનાં ક્રિયા સ્થાન છે, તે આ પ્રમાણે કહ્યા છે, જેમકે -
(૬) આવ. ૬. ૪, મુ. ૨૬
-
૧. અર્થદંડ (સપ્રયોજન હિંસા) (૨) અનર્થ ઠંડ (નિષ્પ્રયોજન હિંસા)(૩)હિંસા દંડ (હિંસાનાં પ્રતિહિંસા) (૪) અકસ્માત્ દંડ (અકસ્માત્થી કરાયેલ હિંસા) (૫) દૃષ્ટિ વિપર્યાસ દંડ (મતિ ભ્રમથી થનારી હિંસા) (૬) મૃષા પ્રત્યયિક (જુઠથી થનારી ક્રિયા)(૭) અદત્તાદાન પ્રત્યયિક (ચોરીથી થનારી ક્રિયા)(૮) અધ્યાત્મ પ્રત્યયિક (દુ:ચિંતનથી થનારી ક્રિયા) (૯) માન પ્રત્યયિક (અભિમાનથી થનારી ક્રિયા) (૧૦) મિત્રદ્વેષ પ્રત્યયિક (મિત્રથી દ્વેષ કરવાથી થનારી ક્રિયા)(૧૧)માયાપ્રત્યયિક. (માયાથી થનારી ક્રિયા)(૧૨) લોભપ્રત્યયિક (લોભથી થનારી ક્રિયા)(૧૩) ઈર્યાપથિક (ફક્ત ગમનાગમનનાં નિમિત્તથી થનારી ક્રિયા)
For Private & Personal Use Only '
www.jainelibrary.org